Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 425
________________ 416 જ્ઞાનમંજરી - ભાષા –સર્વ વચન વિશેષ રહિત હોય તે તે એકાંતે અપ્રમાણ નથી કે એકાંતે પ્રમાણ નથી. સમયસ્થ પણ સદુવચન વિષય-પરિશુધનથી પ્રમાણ છે. વિષય પરિશેાધક નયજિત પ્રમાણ હોય એ પ્રકારે સર્વ સ્વાદુવાદ યેજનાથી સર્વ નય–જાણપણું હોય. ઉપલક્ષણે સ્વસમય વચન પણ અનનુવેગે વિશેષિત અપ્રમાણ હોય. વળી હેમાચાર્યે કહ્યું છે : तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः / तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् // ભાવાર્થ:- તેના પ્રત્યે પણ દ્વેષ કરવા સેગ્ય નથી, પરંતુ પ્રયત્નપૂર્વક વિષયને વિચાર (શે ); પ્રવચનથી જેનું સર્વ જુદું પડતું હોય તેનું પણ સવચન ન ગણાય. અનુવાદ : સર્વે અવિશેષિત વચન, નહિ અપ્રમાણે, પ્રમાણ વચન વિશેષિત માન્ય એ, સર્વનયજ્ઞતા જાણ. 3 જ્ઞાનમંજરી - બધાં વચન એકાંતે અપ્રમાણ નથી કે પ્રમાણ પણ નથી; વિધિ નિષેધને ઉપદેશ નથી. પ્રથમ જે પ્રમાણ હોય છે, તે જ ગુણની વૃદ્ધિ થતાં ધ્યાનમાં લીન થયેલાને અપ્રમાણ હોય છે. જે આહાર ગ્રહણ કરવા યંગ્ય નથી તે પ્રથમ અપ્રમાણ છે અને તેજ આહાર ગીતાર્થ આદિને પ્રમાણ છે એ ભગવતી સૂત્રની ટીકાને આધારે જાણવા ગ્ય છે તે પણ ''परमरहस्समिसीणं सम्मत्तगणिपिडगधरिअसाराणं / ifraf vમાજ નિર્જીયમવર્જવમા "

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466