________________
=કા
==
TEOEEOE
દિ= = = = = == = = = = = = = = દ શાહ દીપચંદ ગાંડાભાઈ ગ્રંથમાળાસંબંધી
CECEDECECEO કc=ET=C= બે બોલ.B= =CE==
CECECECECED આ શહેરની જૈન સમાજના અગ્રગણ્ય સ્વર્ગવાસી શેઠશ્રી દીપચંદ ગાંડાભાઈના પુણ્યાર્થે અને જૈનસાહિ. ત્ય તેમજ જ્ઞાનની અભિવૃદ્ધિ માટે તેના સુપુત્ર ભાઈ હરજીવનદાસે પિતાના પૂજ્ય પિતાશ્રીના નામથી સિરિઝ (ગ્રંથમાળા) પ્રગટ કરવા માટે આ સભાને એક રકમ ( સભાએ કરેલ ઠરાવ મુજબ) ભેટ આપેલ છે, જે મુજબ આ ગ્રંથ સ્વર્ગવાસી શેઠશ્રી દીપચંદ ગાંડાભાઈ ની ગ્રંથમાળાનાં પ્રથમપુષ્પ તરીકે પ્રકટ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસ પામેલાઓની પાછળ આવા ઉપાગી ગ્રંથે પ્રસિદ્ધ કરી, કરાવી, જ્ઞાનેદ્ધારના ઉચ્ચ કાર્ય કરવા તે પ્રશંસનીય હે તે માર્ગ આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર તે વર્ગવાસી શેઠ દીપચંદભાઈના સુપુત્રે ગ્રહણ કર્યો છે જેથી તેઓ ધન્યવાદને પાત્ર છે.
પ્રસિદ્ધકર્તા