Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji
Catalog link: https://jainqq.org/explore/001788/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ LEIRI HER Page #2 -------------------------------------------------------------------------- ________________ LEU E ( 1 - - USTER RDU GUE TITIST UિRSEB અનાદિકાલથી કર્મ સંગેને આધીન બની, અનેક ઉપમાઓ દ્વારા શાસ્ત્રકારોએ ભયંકર તરીકે એલખાવેલા દુ:ખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી એવા આ સંસારમાં નિગોદ આદિ સ્થાનમાં સુખાભિલાષક હોવા છતાં દુઃખને પ્રાપ્ત કરી પરિભ્રમણ કરતાં જીવોના એકાત અને નિઃસ્વાર્થ ઉપકારના અર્થે શાસનની સ્થાપના કરતાં, અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતિએ સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ–શ્રમણ અને શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો છે. સરભના પરિત્યાગરૂપ અને ષજવનિકાયને અભયદાન આપવાસ્વરૂપ શ્રી શ્રમણ ધર્મ અંગીકાર સહુ કોઈ કરી શકે એ દુઃશકયા છે. આ રીતિએ આરાધના કરવાને અસમર્થ પ્રાણીઓને માટે સર્વવિરતિરૂપ શ્રમણધર્મની ભૂમિકારૂપ સમ્યકત્વમૂલ દેશવિરતિરૂપ શ્રાવક ધમની પણ તે અનંત ઉપકારીઓએ પ્રરૂપણું કરી છે. મહાન પુણ્યદયે પ્રાપ્ત થતા મનુષ્યભવને પામીને શ્રાવક ધર્મની આરાધના કરવાને ઉત્સુક આત્માઓને તે ધર્મમાં માર્ગદર્શન આપવાને અને ધર્મપાલનમાં સ્થિર કરવાને, અહીં રજૂ થતું પત્તવૃત્તિ સમલંકૃત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ એક અનુપમ સાધન છે. કોઈ પણ ધર્મક્રિયાઓ તેનાં રહસ્યોને યથાર્થ રીતિએ સમજીને કરવામાં આવે તે અનેકગણું ફલને અર્પનારી બને છે. આ ગ્રંથરત્નમાં ફરમાવાયેલ જેનવને જીવનારા સંકલ જેનો બની જાય તે સ્વાર્થ પ્રપંચ અને હિંસાના ઝેરીલા વાતાવરણથી ખદબદતા આ વિશ્વમાં આદર્શ જીવનનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડે. શ્રાદ્ધવિધિ પ્રકરણ અને તેની સ્વપજ્ઞ ટકા, શ્રાવક ધર્મને અંગે વિધિવાદનું નિરૂપણ કરતાં ગુજરાતમાં શ્રાદ્ધવિધિ પ્રકરણ અમસ્થાન ધરાવે છે. તેની રચના પ્રાકૃત ભાષામાં થયેલી છે. તેની ફકત સત્તર જ ગાથાઓ છે. આ સત્તર ગાથાઓમાં પણ પ્રકારે, પ્રતિપાદ્ય વિષયોને અતિ સંક્ષેપથી છતાં સુસ્પષ્ટપણે સમાવી દીધા છે. આ પ્રકરણના ઉપર પ્રકારે પોતે જ “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક છ હજાર સાતસો એકસઠ કપ્રમાણ અતિ વિસ્તૃત વૃત્તિ સંસ્કૃત ભાષામાં રચી છે. મૂલ ગ્રન્થમાં નિર્દિષ્ટ વિષયે અને પ્રસંગાનુસાર પ્રાપ્ત થતા અનેકાનેક અન્ય વિષયોને, ટીકામાં વિસ્તૃત રીતિએ વિવેચવામાં આવ્યા છે. ૧ હિતાય, ૨ રાત્રિય, ૩ પર્વય, ૪ ચાતુર્માસિકકૃત્ય, ૫ વર્ષકૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ છ વિભાગ પાડી શ્રાવકની કરણીય ધર્મક્રિયાઓને અને તેને લગતા વિધિવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિયાઓ આદિને યથાર્થ રીતિએ સમજાવવા માટે, શંકાઓ ઉપસ્થિત કરી, તે શંકાઓને શાસ્ત્રાનુષ્ઠારી અને યુકિતપ્રચૂર સમાધાને કરી નિરૂપિત વિષયને દઢતર બનાવ્યા છે. ધર્મવિધિઓ બતાવવાને જ મુખ્ય ઉદ્દેશ હેવા છતાં, પ્રસંગે વ્યાપારાદિ કેમ કરવાં ? સગાસંબંધીએ પુત્રાદિ પરિવાર, Page #3 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા તથા બંધુઓ અને નગરજનો આદિ સાથે કેમ વર્તવું? કયારે કેવું ભોજન લેવું ! મલમૂત્રાદિ કયાં કયારે અને કયી રીતિએ કરવાં? સ્વનિનું ફલવર્ણન, સ્વરોદય જ્ઞાન ઈત્યાદિ વિવિધ વ્યાવહારિક વિષે પણ પ્રરૂપ્યા છે. સ્થલે સ્થલે નીતિવચન અને વ્યવહાર વચનને ઉલ્લેખ કરી કથિતવ્યને અતિ બલવત્તર બનાવવાનું ભગીરથ પ્રયત્ન પણ ગ્રંથકારે કર્યો છે. તેમજ યથાવસર જિનાગમાદિ પંચાંગી, પૂર્વાચાર્યો કૃત પ્રકરણાદિ ગ્રંથે તથા વેદ, સ્મૃતિ, પુરાણુ આદિ અનેકાનેક ગ્રંથના પ્રમાણે આપી પિતાની બહુશ્રુતતા, વિદ્વત્તા તથા સ્વપરાશાસ્ત્રવેદિતાનો અછો પરિચય પણ કરાવ્યું છે. સાથે સાથે તે તે ગ્રંથના મૂલપાઠોને ઉધૂત કરી પ્રતિપાઘ વિષયોના પ્રામાણ્ય પ્રત્યે શંકાશીલ બનતાં વાંચકોને નિઃશંક કરી દીધા છે. આ શ્રાદ્ધવિધિ કૌમુદી નામક અતિવિસ્તૃત વૃત્તિની રચના વિ. સં. ૧૫૦૬માં કરવામાં આવી છે. રચનાસ્થલને નિર્દેશ પ્રથકારે કર્યો નથી. મૂલના રચના સમયને નિર્દેશ પણ મલતું નથી. વૃત્તિની રચના પૂર્ણ કરતાં એકાદ વર્ષનો સમય ગણીએ તે મૂલન રચના સમય વિ. સં. ૧૫૦૪ અથવા વિ. સં. ૧૫૦૫ અનુમાની શકાય. એ પણ સંભવિત છે કે-મૂલની રચના ઘણું વર્ષો અગાઉ થઈ હોય અને વૃત્તિ પાછલથી રચવામાં આવી છે. વૃત્તિના સંશોધનાદિમાં જિહંસગણિ આદિએ સાહાય કર્યાનું પ્રખ્યકારે પોતે જ અન્તપ્રશસ્તિમાં ઉલેખ્યું છે. પ્રિન્થકાર શ્રી રત્નશેખરસુરિજી આ ગ્રન્થના કર્તા તપાગચ્છીય શ્રી રત્નશેખરસુરિજી છે. તેઓ શ્રીમદે પોતાના પૂનિત જન્મથી ક્યા નગર કે ગામને પવિત્ર કર્યું હતું? કયા માતાપિતાદિના કુલવંશને અલંકૃત કર્યા હતા તેમના માતાપિતાદિનું પુણ્ય અભિધાન તથા તેમનું સંસારાવસ્થાનું અભિધાન શું હતું? તે વિગેરે કશાનો ઉલ્લેખ પ્રથકારે કર્યો નથી. આ જિજ્ઞાસાની તૃપ્તિ કરનારા અન્ય સાધને પણ ઉપલબ્ધ થતા નથી. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીકૃત ૫૪ ટીકા વિભૂષિત “શ્રી તપાગચ્છપટ્ટાવલી” આદિ જે સાધને પ્રાપ્ત થાય છે તેના ઉપર જ સંતોષ માનવો પડે છે. તેઓશ્રીને જન્મ વિ. સં ૧૪૫૭માં થયો હતો. વિ. સં. ૧૪૬૩માં દીક્ષા અંગીકાર કરી હતી. વિ. સં. ૧૪૮૩માં પંડિતપદ, વિ. સં. ૧૪૯૭માં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૫૦૨માં સૂરિપદ પ્રાપ્ત થયું હતું. તેઓશ્રીને કાલધર્મ (સ્વર્ગ–ગમન) વિ. સં. ૧૫૧૭ના પિષ વદ છઠના દિવસે થયે હતો. આથી એ ફલિત થાય છે કે, છ વર્ષની બાલ્યવયે તેઓશ્રીએ દીક્ષા અંગીકાર કરી હતી. ૨૬ વર્ષની ૧ તપાગચ્છપઢાવલીમાં તેઓને જન્મસમયને અંગે બે મત દર્શાવ્યા છે. ૧૪૫૭ અને ૧૪પર પણ તેમાંથી ૧૪૫૭ વાલો મત અધિક પ્રચલિત હોય તેમ લાગે છે, કારણ કે, તે પછીના પટ્ટાલીકારેએ ઉક્ત બે મતમાંથી ૧૪૫૭ ના એક જ મતને ઉલ્લેખ કર્યો છે. જુઓ ઉપાધ્યાય શી વીરવર્ધનગણિત પટ્ટાવલી સારોદ્ધાર (પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧, પૃ. ૧૫૬) અને અજ્ઞાતકર્તાક શ્રી ગુરુપટ્ટાવલી (પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ. ૧૭૨ ). ૨ તેમણે કરાવેલ પ્રતિષ્ઠાને લેખ વિ. સં. ૧૫૧૭ ચૈત્ર શુદિ ૧૩ને મલે છે, તે તે પણ વિચારણીય છે. ચૈત્રાદિ હિન્દી કે ગુજરાતી વર્ષગણ ને લીધે જે ફરક પડે છે તેને લીધે પણ આમ બનવાજોગ છે. પ્રતિષ્ઠાના લેખના સંવત હિન્દી અને સ્વીસને ' સંવત ગુજરાતી હોય તે કશી જ હરત આવતી નથી. પડે છે તેને લીધે પણ આમ બનવાજોગ છે તાજા Page #4 -------------------------------------------------------------------------- ________________ વયે પતિપદ મહ્યું હતું. ૩૬ વર્ષની વયે ઉપાધ્યાયપદ અને ૪૫ વર્ષની વયે સૂરિપદારે પણ થયું હતું. તેઓશ્રીને સમગ્ર જીવન-કાલ ૬૦ વર્ષનો હતો. સ્તંભતીર્થ(ખંભાત)માં બાબી નામના ભટ્ટે તેમને “બાલસરસ્વતી’ એવું બિરુદ આપ્યું હતું. બેદરપુર(દક્ષિણ)માં મહાન બ્રાહ્મણ ભટ્ટને તેમણે પરાજય કર્યો હતો.૪ સમસૌભાગ્ય કાવ્ય(સગ ૧૦)માં લખ્યું છે કે તેમને આચાર્ય પદ દેવગિરિ(દેલતાબાદ)ના વ્યાપારી મહાદેવ અપાવ્યું હતું. તેમજ તેમણે સૂરિપદ-પંડિત પદ-મુનિપદ આપવાના, જિનમન્દિરાની પ્રતિષ્ઠાના, માલારોપણના તથા ગવિધિ કરાવવા આદિ અનેક શુભ કાર્યો કર્યા હતાં. તેઓ યુગપ્રધાનશ્રી સેમસુન્દરસૂરિજીના શિષ્ય હતા.૫ સંતિક સ્તોત્રના રચયિતા સહસાવધાની શ્રી મુનિસુન્દરસૂરિજીના પટ્ટધર બન્યા હતા. શ્રી ભુવનદરસૂરિજી પાસે તેમણે જ્ઞાનાભ્યાસ કર્યો હતો. શ્રી સાધુરત્નસૂરિજીના સદુપદેશથી તેમને વૈરાગ્યરંગ લાગ્યો હતો. તેમના અસ્તિત્વ સમય દરમિયાન વિ. સં. ૧૫૦૮માં, જિનપ્રતિમા આદિનું ઉત્થાપન કરનાર લંકામત પ્રવર્યો હતો. લંકામતમાં પ્રથમ વેશધારી વિ. સં. ૧૫૩૩ માં ભાણું નામક થયા હતા. પ્રસ્તુત શ્રી રત્નશેખરસૂરિજી સિવાય બીજા પણ ત્રણ સમાન નામક આચાર્યો થયા છે. ૧ શ્રીપાલચરિત્ર પ્રાકૃત તથા ગુણસ્થાનક્રમારોહ ઈત્યાદિ ગ્રન્થના કર્તા, હેમતિલકસૂરિના શિષ્ય, બૃહદ્દગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ, ૨ નાગેન્દ્રગચ્છીય શ્રી રતનશેખરસૂરિ, ૩ પીપલગછીય શ્રી રત્નશેખરસૂરિ. ગુજરાતી અનુવાદનું પ્રસ્તુત પ્રકાશન. આ ગ્રન્થના ગુજરાતી અનુવાદના પ્રકાશને, આ પહેલાં ૧ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાલા, ૨ ચીમનલાલ સાંકળચંદ મારફતીયા, તથા ૩ ભગુભાઈ ફત્તેચંદ કારભારી (જેને પત્રની કચેરી) એમ ત્રણ ચેલેથી થયાં છે. જેનેને જૈનમાર્ગની આરાધનામાં અનન્ય સહાયક આ ગ્રંથરત્ન, તેમ છતાં દુપ્રાપ્ય હેવાથી, અનેક મહાનુભાવો તરફથી તેના સુસંસ્કૃત પુનઃ પ્રકાશન માટે ઈચ્છા વ્યક્ત થઈ રહી હતી. તેથી આ અનુવાદના સંપાદનને લગતા કાર્યને આરમ્ભ અમે કર્યો હતો. મૂલ સંસ્કૃતગ્રન્થની સાથે શ્રી મારફતીયા અને શ્રી કારભારીના પ્રકાશનોને અર્થસંગતિ આદની દૃષ્ટિએ અક્ષરશઃ મેલાવતા જે અનુવાદ અમને પૈગ્ય અને મૂલાનુસારી જણાય તેને અમે અહીં સંપાદનમાં ઉપયોગ કર્યો છે. - ૩ આ ઉલ્લેખનું સમર્થન શ્રી દેવવિમલગણિએ હીરસૌભાગ્ય સગ ૪ અક્ષક ૧૨૮માં કર્યું છે. ૪ જુઓ સેમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ તથા ગુગુણરત્નાકર કાવ્ય સર્ગઃ ૧. ૫ શ્રી રત્નશેખરસુરિજીએ, પિતાના ગુરુ તરીકે, શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, સેમસુદરસૂરિજીનો તથા શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિમાં ભુવનસુન્દરસૂરિને નામે હલેખ કર્યો છે. તેમણે કરાવેલ પ્રતિષ્ઠાના અનેકાનેક લેખેમાં “શ્રી સોમ સુન્દર શિષ્ય શ્રીરોવર ’ એવો ઉલેખ પ્રાપ્ત થતું હોવાથી તેમના ગુરુ તરીકે ઉપર અમે શ્રી સોમસુન્દર રિજીનો ઉલ્લેખ કર્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ સંપાદનમાં બને અનુવાદનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આમાં આપવામાં આવેલા આગમાદિ સાક્ષીપાઠના અર્થ અંગે જ્યાં અમને સંગતિ ન જણાઇ ત્યાં તેને મૂલગ્રન્થનુ પર્યવેક્ષણ કરી તથા ટીકાદિ સાહિત્યને અવકી અનુવાદને શુદ્ધ અને પ્રામાણિક બનાવવાનો યથાસાધ્ય પ્રયત્ન કરવામાં આવ્યું છે. અર્થ કરવામાં પણ ઉક્ત બને અનુવાદમાં ભૂલ હતી તેનું પરિમાર્જન આ સંપાદનમાં કર્યું છે. તદુપરાંત ભાષાને ઘટતે ફેરફાર કરીને અનુવાદને સુસ્પષ્ટ, સુવાચ્ય અને સરળ બનાવવાને યથામતિયથાશક્ય પ્રયત્ન અમે કર્યો છે. તેમ છતાં આમાં રહેલી ઊણપને અમને ખ્યાલ છે. અને અમારી ધારણા મુજબનું સંપાદન થઈ શકયું નથી તેની અમને દિલગીરી પણ છે જ. આના સંપાદન-સંશોધનમાં અમૂલ્ય સહાય કરનાર, પૂ. ગુરૂદેવ શ્રીમદ્દવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના તે અમે સદાય ઋણી છીએ જ. ગુજરાતી અનુવાદના સંપાદન-સંશોધનનું અમારું આ પ્રથમ જ કાર્ય હેઈ, આમાં રહેલી અપૂ તાઓ અને અશુદ્ધિઓને દરગુજર કરી, વિરતિધર્મની યથાર્થ આરાધનાધારા, ભવ્યાત્માઓ અનન્ત અને શાશ્વત સુખના ભોક્તા બને એ શુભાભિલાષા સાથે આ પ્રસ્તાવનાને અહિં જ વિરામ આપીએ છીએ. ) પૂના કેમ્પ પોષ વદ ૬ ગુરૂવાર વિ. સં. ૨૦૦૫ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વર-ચરણચંચરીક મુનિ વિક્રમવિજય, મુનિ ભાસ્કરવિય. રેજી s shoળ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ–સટીકના ગુજરાતી અનુવાદની વિષય-સૂચી. પ્રથમ-પ્રકાશ : : દિનકૃત્ય. ટીકાનું મંગલાચરણ . ... ... ૧ | સૂર્યનાડી વહેતે કરવા યોગ્ય કાર્યો ટીકા કરવાનું પ્રયોજન ... ... ... ૨ | સૂર્યનાડીમાં વિશેષ કરવા યોગ્ય કાર્યો ગ્રન્થનું મંગલાચરણ ... નવકાર ગણવાની રીતિ . આ પ્રસ્થમાં જે જે કારોનું વર્ણન કરવાનું કમલબંધ ગણવાની રીતિ ... ... છે, તેનાં નામ • • | પાંચ અક્ષરનો મંત્ર ગણવાને વિધિ .. ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત . . ૪ | નવકારને મહિમા અને ફલ ... શ્રાવકના એકવીશ ગુણ • • • | નવકારથી થતા આ લેકના ફલ ઉપર શિવશકરાજની કથા . .. કુમારનું દષ્ટાંત ... ... શકરાજના પૂર્વભવનું વૃત્તાંત .. નવકારથી થતા પરલેકના ફલ ઉપર વડની શત્રુંજયતીર્થના એક સે આઠ નામે સમળીનું દૃષ્ટાંત ••• • • ૮૮ કથાન્તર્ગત શ્રીદત કેવલીને પૂર્વભવ | કાયોત્સર્ગ કરવાની રીતિ • • ૮૯ દશ પ્રકારના સત્ય નિયમ લેવાની વિધિ .. .. .. ૯૩ શ્રાવકનું સ્વરૂપ • • સચિત્ત, અચિત્ત અને મિશ્ર વરતુઓનું સ્વરૂપ ૯૪ ભાવ શ્રાવકના ત્રણ ભેદ... ... | સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલવા)ના સુરસુન્દર કુમાર શેઠની પાંચ સ્ત્રીઓનાં દષ્ટાંત.... ૭૦ કારણુ • ••• શ્રાવકના પ્રકાર આ લેટ ) મિશ્ર થવાની રીતિ શ્રાવક શબ્દનો અર્થ પકવાન આશ્રયી કાલ–નિયમ . જાગૃત થવાને સમય અને પ્રાતઃ વિચારણું.. દહીં, દૂધ અને છાશને વિનાશ કાલ ... જાગૃત થતાં તપાસવાનાં તત્ત્વ .. | દિલ કોને કહેવું ? ... ... - ૯૯ પાંચ તત્વની સમજ અભક્ષ્ય કોને કહેવાં? ... ... ... ૯૯ , તને અનુક્રમ . • ઉકાળેલા પાણીની રીતિ .. ... ૧૦૦ તને કાલ • • | અચિત્ત જલ કયાં સુધી રહે તેનું કાલમાન ૧૦૧ તત્વમાં કરવાનાં કાર્યો .. | સર્વ સચિત્તને ત્યાગ કરવા ઉપર અંબા તરોનું ફલ . પરિવ્રાજક(તાપસ)ના સાતસો શિષ્યોનું દષ્ટાંત ૧૦૩ સાનાડી વહેતે કરવા યોગ્ય કાર્યો .. ૮૧) ચૌદ નિયમ ધારવાની વિગત • • ૧૦૪ .... ૭૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ - - ૧૩૫ [૨] પચ્ચખાણ કરવાની રીતિ . . ૧૦૫ રાજાના પંચાભિગમ .. . - ૧૨૫ અશન, પાન, ખાદિમ સ્વાદિમનું સ્વરૂપ છે. ૧૦૭ | પ્રદક્ષિણા દેવાની રીત - ... અણહાર ચીજોના નામ ... • ૧૦૮ | નવઅંગની ચંદનાદિકથી પૂજા .. .. ૧૨૭ પચ્ચખાણુના પાંચ સ્થાન (ભેદ) • ૧૦૯ પહેલાની કરેલી પૂજ કે અગી ઉતારી પૂજા જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ થાય કે નહી ? . • ૧૨૭ લઘુનીતિ વડીનીતિ કરવાની દિશા નિર્માલ્યનું લક્ષણ ... .. ... ૧૨૮ પ્રભાતની સંસ્થાનું લક્ષણ ... પૂજાના ત્રણ પ્રકાર ... • • સાંયકાલની સથાનું લક્ષણ દેવપૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ પાપ લાગે મલમત્ર કરવાનાં સ્થાન છે તે ઉપર જીણુહાકનું દષ્ટાંત , ૧૦૦ દાતણ કરતાં શુભસૂચક અગમચેતી કારબિંબ અને સમવસર્ણરબિબ પૂજા .. ૧૩૨ દાતણનું પ્રમાણ અને તે કરવાની રીતિ - ૧૧૨ મૂલ લાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે શંકાદાતણ ન કરવા વિષે કારને પ્રશ્ન ... .. • ૧૦૨ વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ - ૧૧૩ મૂલનાયકની પહેલી પૂજા કરવાનો દોષ ન દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી... હેવા સંબંધી ઉત્તર• • • ૧૩૩ દાતણ કરવાના નિષેધ વિષે .. ... | અમપૂજા અધિકાર ... .. વાળ સમારવા વિષે .. • ૧૧૩ નવઘ પૂજા દરરોજ પોતાને ઘેર રાંધેલા અન્નથી દર્પણ જોવાથી અગમચેતી ... પણ કરવા વિષે . . ... ૧૩૬ સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ નૈવેદ્યપૂજાના ફલ ઉપર દૃષ્ટાંત • • ૧૩૬ સ્નાન કરવાનું જરૂરી સમય ... નૈવેદ્ય ચઢાવવા સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણ . હજામત ન કરાવવા વિષે .. ૧૧૫ ભાવપૂજાને અધિકાર સ્નાન વિષે ૧૧૫ ચૈત્યવન્દનના ભેદ ... . ગંગા કોને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ | સાત વખત કરાતા ચૈત્યવન્દન .. ભાવસ્નાનનું સ્વરૂપ • • • સામગ્રીના ભેદે પૂજાના પ્રકારે ... પૂજા વિષે .. .. :-- • ૧૧૭ પપચારિકી પૂજા આશાતના કરવાથી થતા નુકશાન વિષે દૃષ્ટાંત. ૧૧૭ અપચારિકી પૂજા .. પૂજા કરતી વખતે કેવા વસ્ત્ર જોઈએ . ૧૧૮ સર્વોપચારિકી પૂજા ... ઉત્તરાસણ કેવું વાપરવું ૧૧૯ પૂજાના સત્તર ભેદ ... બીજાનું વાપરેલું વસ્ત્ર ન વાપરવાનું દષ્ટાંત.... એકવીશ પ્રકારી પૂજા વિધિ ... પૂજામાં દ્રવ્યહિ .. એકવીશ પ્રકારી પૂજાનાં નામ .. ૧૪૩ પૂજા માટે ભાવશુદ્ધિ • • સ્નાત્રપૂજ ભણાવવાની રીતિ ... દેરાસરમાં પ્રવેશ કરવાનો ક્રમ ... કેવી પ્રતિમા પૂજવી ? ... ... .૧૪૭ જિનમન્દિર જવાને વિધિ .. પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મર બાબતે ૧૫૦ દશાર્ણભદ્ર રાજાનું દષ્ટાંત ચિત્રકારનું દષ્ટાંત ... ••• . ૧૫૦ બત્રીશબદ્ધ નાટકનાં નામ .. ... ૧૨૪ ] અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત . ૧૫૩ સામાન્ય પુરૂષને દેરાસરે જવાની વિધિ ... ૧૨૫. ત્રણ પ્રકારની પૂજાનું કલ ... ૧૫૩ શ્રાવકના પંચાભિગમ . ૧૨૫ | દ્રવ્ય સ્તવના બે ભેદ .. . ૧૫૪ ૧૩૭ ૧૮ ૧૧૬ ૪૧ " . ૧૨૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ • ૧૫૭ ૧૯ ૧૯ પારકી પૂજા ઉપર રાખવા સંબંધી . માતા પિતાદિ અંગે તે પુણ્ય છતાંજ કરવું ૧૯૫ કુંતલારાણીનું દૃષ્ટાંત - - ૧૫૫ | તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય .. - ૧૯૫ ભાવસ્તવને અધિકાર .. . . ૧૫૬ | પચ્ચખાણને વિધિ .... .. દ્રવ્ય અને ભાવ સ્તવનું ફલ ગુરૂવન્દનનું ફલ ... દ્વવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી ૧૫૭ ગુરૂવન્દનના પ્રકાર અને વિધિ .. પૂજાના મનોરથથી પણ થતા પુણ્ય ... ૧૫૭ પચ્ચખાણુનું ફલ ... - ૧૯૮ પૂજામાં વિધિ બહુમાન ઉપર ચભંગી ... ૧૫૮ | ગુરૂ પાસે કેમ બેસવું છે ... ૧૯૮ વિધિ અને બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા ૧૬૦ દેશના સાંભળવાની રીતિ ૧૯૯ ધર્મદનને પૂર્વભવ • • ૧૬૩ દેશના શ્રવણના લાભ .. .. દેરાસરની ઊચિત સારસંભાલ .. ૧૭૧] પ્રદેશી રાજાનું દષ્ટાંત .. - આશાતનાના પ્રકાર થાવસ્થા પુત્રની કથા ... ૨૦૧ જ્ઞાનની આશાતના ક્રિયા અને જ્ઞાન વિષે ... ૨૦૩ દેવની આશાતના | સાધુને સુખશાતા પૂછવી તથા વહેરાવવા વિષે ૨૦૪ દેવની જધન્ય ૧૦ આશાતનાઓ દાનની નિમંત્રણ ઉપર છર્ણ શેઠનું દષ્ટાંત ૨૦૫ દેવની મધ્યમ ૪૦ આશાતનાઓ ગ્લાન સાધુની વૈયાવચ વિષે ..... . ૨૦૬ દેવની ઉકષ્ટ ૮૪ આશાતનાઓ . જૈનના દેવી અને સાધુનિંદકને આપવાની શિક્ષા ૨૦૬ બ્રહભાગમાં બતાવેલી પાંચ આશાતનાઓ.. ૧૭૬ સાધુને સુખશાતા પૂછવી ... .. ૨૭ ગુરૂની તેત્રી આશાતના ... • ૧૭૭ ગુરૂ પાસે અભ્યાસ કરે ૨૦૭ સ્થાપનાચાર્યની આશાતના દવ્ય-ઉપાર્જન વિધિ . ૨૦૮ ઉસૂત્ર ભાષણ આશાતના વિષે ... .... ૧૭૯ ન્યાય ઉપર દષ્ટાંત ... ... ૨૦૮ દેવદ્રવ્યાદિનો નાશ-આશાતના કરવાનું ફલ ... ૧૭૯ વ્યાપાર વિધિ... ... ૨૧૦ સાધારણ દ્રવ્યનું લક્ષણ... ... .... ૧૮૦ આજીવિકાના સાત ઉપાય ૨૧૧ દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી?.. . ૧૮૧ બુદ્ધિથી કમાવનારનું દૃષ્ટાંત • ૨૧૩ દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર સાગરછીનું સેવા કોની કરવી ? .. ૨૧૪ દષ્ટાંત .. ... ... ... ૧૮૨ | રાજાને વશ કરવાની રીતિ ... ૨૧૫ જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કસાર સ્વામી આદિને વિનંતિ કયારે કરવી ? ૨૧૫ પુયસારનું દષ્ટાંત... ... ... ૧૮૫ રાજસેવાની શ્રેષ્ઠતા . દેવું રાખવાથી લાગતા દોષ અંગે ઋષભ ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ .. ૨૧૭ દત્તનું દષ્ટાંત . .. . ૧૮૮ ભિક્ષાના ત્રણ ભેદ • • • દેવદ્રવ્યના સંભાલનારને લાગતા દેવ અંગે | ક્ષેત્રશુદ્ધિ - દષ્ટાંત ... ... ... ... ૧૯૦ કાલશ િ . ••• મનરને દીવો વાપરવા અગે ઉંટડીનું દષ્ટાંત ૧૯૦ ભાવશુદ્ધિ .. “ઘર દહેરાસરમાં ચઢાવેલ અક્ષતાદિની વ્યવસ્થા ૧૯૩ મુગ્ધ શેઠનું દષ્ટાંત ... પારકું દ્રવ્ય ન વાપરવું.. ... ... ૧૯૪ ઉતમ લેણદાર કોણ? . પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું ? .... ૧૯૪] ભાવડ શેઠનું દષ્ટાંત .. ૨૨૨ પધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક.. - ૧૯૫) આભડ શેઠનું દૃષ્ટાંત ... • ૨૨૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ [૪] ૨૩૦ ... ૨૩૪ - ૨૩૬ ૨૫૮ ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દૃષ્ટાંત ૨૨૬ | દાન આપતા થતી ભેગી .. . ૨૫૦ અહંકાર ન કરવા • ••• - ૨૨૬ | અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર રંકઉઘરાણી કેમ કરવી? • • • ૨૨૭ શેઠનું દષ્ટાંત . ૨૫૨ શેઠની પુત્રીનું દષ્ટાંત ... .. વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ ... ૨૫૪ કેઈની ઈર્ષ્યા ન કરવી. • દેશ વિરૂદ્ધ છે. • ૨૫૪ • મન મલિન અંગે બે મિત્રનું દૃષ્ટાંત કાલ વિરૂદ્ધ • • ૨૫૫ ખેટાં માપ તેલ ન રાખવા રાજ વિરૂદ્ધ ૨૫૫ વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દષ્ટાંત . ૨૩૦ પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી અવશ્ય ત્યાં જય પામે ... ... ૨૩૧ પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દષ્ટાંત . વિશ્વાસઘાત ઉપર વિશ્વમેરા’નું દષ્ટાંત .. ૨૩૧ સાચા દે પણ ન બોલવા અંગે ત્રણ પુતપાપનાં પ્રકાર છે. • . ૨૩૩ લીનું દષ્ટાંત છે. • ૨૫૭ ન્યાય માર્ગને જ અનુસરે ! .. લેકવિરૂદ્ધ આચરવું નહી • ૨૫૭ સત્ય વચન ઉપર મહણસિંહનું દષ્ટાંત ધર્મ વિરૂદ્ધ • - ભીમસનીનું દસ્કૃત ... ... ... ૨૩૬ ઉચિત આચાર અને તેના નવ ભેદ મિત્ર કે કરો... ... ... ... ૨૩૬ [પિતાનું ઉચિત .. ... દુર્જને સાથે કેવી રીતે વર્તવું ? ... ૨૩૭ માતા પિતાદિકના ઉપકારને બદલે પ્રીત હોય ત્યાં લેણ-દેણ ન કરવી ... ૨૩૮ | સ્વામિના ઉપકારને બદલે ... ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત .. .. .. ૨૩૮ ધર્માચાર્યને ઉપકારનો બદલે ૨૬૦ ધન આપતાં સાક્ષી રાખવાથી થતા લાભ ... ૨૩૯ | માતાના ઉચિતની વિશેષતા ... થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી ? ... ૨૩૯ ભાઈઓનું ઉચિત . ધમદિના સોગન ન ખાવા ... ... ૨૪૦ ભાઈને શિખામણ ૨૬૨ પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે ... ૨૪૦ સ્ત્રોનું ઉચિત અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દષ્ટાંત ૨૪૧ મંથર કોળીનું દષ્ટાંત • • પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિ- પુત્રનું ઉચિત વચનો ... ... કજોડાનું દષ્ટાંત સકાર્યોના મનોરથ કરવા જોઈએ ... ૨૪૩ સગાસંબંધીઓનું દષ્ટાંત પાપકૃદ્ધિ અંગે દષ્ટાંત .. સંપ ઉપર પાંચ આંગલીઓનું દષ્ટાંત દ્રવ્યોપાર્જનને યત્ન નિરંતર કરવો ગુરૂનું ઉચિત .. અતિ લોભ પણ ન કરે સ્વનગરનિવાસીઓનું ઉચિત . ૨૭૧ ધર્મ, અર્થ અને કામનું સેવન અન્યધર્મીઓનું ઉચિત .. આવક મુજબ ખર્ચાનું પ્રમાણ આચાર ... ... ... નવી વહુનું દષ્ટાંત ... .. અવસરોચિત વચનથી થતા લાભ વિદ્યાપતિનું દષ્ટાંત .• • મૂર્ખના સે લક્ષણ • • ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ . ૨૪૮ અન્ય હિતવચને ... ... દેવ અને યશ શેઠનું દષ્ટાંત • • ૨૪૯ પશુ અને પંખીઓથી લેવાનાં ગુણ સોમરાજાનું દષ્ટાંત • • - ૨૪૯ | વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા ... ૨૮રું www.jainelibrary org ૨૭ ૨૬૯ ૨૭૦ ૭૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ [ પ ] આ દાન આદિ કરવાની રીત . ૨૮૪ | કેવું ભોજન કરવું ? .. " સુપાત્ર દાન અને પરિગ્રહ પરિમાણ ઉપર પાણી કેમ અને કયારે પીવું? . ૩૩૪ રત્નસારની કથા • • • • ૨૮૫ | સિદ્ધાતમાં કહેલી જન વિધિ ૩૩૪ ભજનાવસરે સુપાત્ર દાન વિગેરે .. .. ૩૩૦ | સ્વાધ્યાયના ભેદ .. ... ૩૩૪ પ્રકૃતિને વેગ્ય અને પરિમિત ભોજન કરવું ૩૩ર ભજનની વિધિ • • • ૩૩૨ દ્વિતીયપ્રકાશ : : રાત્રિકૃત્ય. સામાયિક અને પ્રતિક્રમણની મિત્રતા વિષે | નવકાર આદિની અનાનુપૂવી અને તેનું ફલ... ૩૪૫ શંકા અને સમાધાન .... .... ૩૩૮ | ધર્મદાસનું દષ્ટાંત ... પ્રતિક્રમણના ભેદ અને તેને સમય ૩૪૦ | સ્વજને આદિને ધર્મોપદેશ .. ૩૪૬ દેવસીય પ્રતિક્રમણની વિધિ ... ... ૩૪૧] ધન્ય શેઠનું દષ્ટાંત . . ૩૪૭ રાય પ્રતિક્રમણની વિધિ ... ... ૩૪ર નિદ્રાની વિધિ .. ••• ૩૪૮ પખી પ્રતિક્રમણની વિધિ ... ૩૪૩ કામરાગને વિજય કેવી રીતે કરવો ? ૩૫૦ ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણની વિધિ ૩૪૩ | કપાય આદિને જીતવાની પદ્ધતિ .... ૩૫૧ ગુરૂની વિશ્રામણું • • . ૩૪૪ નારકી આદિનો વેદનાઓ ૭૫૨ • .• વાધ્યાય કરવો .. ... ૩૪૪ | ધર્મના મનેર • • ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ ... ૩૪૪ ! તૃતીયપ્રકાશ :: પર્વકૃત્ય પર્વદિવસે અને તેનું ફલ .. .. ૩૫૪ | જિનકથાકાદિ પર્વોની આરાધના • ૩૫૭ આરંભ અને સચિત્તાકરને ત્યાગ. . ૩૫૫ ૨ષધ વ્રતના ભેદ અને તેની વિધિ રૂ. ૩૫૮ અઠ્ઠાઈઓની વિચારણું .. . . ૩૫૫ | પવધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત - ૩૬૧ ઉદય તિથિનું પ્રામાણ્ય... • ... ૩૫૬ ! ચતુર્થ પ્રકાશ : : ચાતુર્માસિક કૃત્ય બે પ્રકારના નિયમ . . . ૩૬૬ | રાજકુમારનું કથાનક •• .. ••• ૩૭૦ અછતી વાતુના ત્યાગ વિષે કમકમુનિનું દષ્ટાંત ક૬૭ | ચાતુમાસિક ક અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન ૩૭૧ પૂર્વાચાર્યોએ કરેલા ચાતુમાંસિક અભિગ્રહ. ૩૬૯ પંચમ પ્રકાશ :: વકૃત્ય. સાધર્મિક વાત્સલ્ય ... ... ... ૩૭૪ | દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત . . શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓ | સંભવનાથ ભગવાન આદિનાં દષ્ટાંત ની ઊંચનીચતા .. ૩૭૫ | યાત્રાઓ .. ૩૭૬ - ૩૭૭ ... ૩૭૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપ્રતિ રાજાની રથયાત્રા કુમારપાલે કરેલી રથયાત્રા તીર્થ યાત્રા અને તેની વિધિ વિક્રમરાળ આદિના સધતુ વૃત્તાન્ત સ્નાત્ર મહોત્સવ દેવદ્રવ્યની વૃદ્ધિ શ્રુતજ્ઞાનની આરાધના ઉત્તાપન મહે।ત્સવ સ્ત્રીનું રક્ષણ યોગ્ય મિત્રા જિનન્દિર ... 9000 ... ... ... ... ३७८ 30: ૩૭૯ ૩૮૨ ... ૩૮૨ | આલેચના સમયની શુદ્ધિ ૩૮૨ | આલેાયણા લેનારના દશ દેષ ૩૮૩ આલાયા લેવાના ફાયદા ૩૮૩ લક્ષ્મણા આર્યાંનુ દૃષ્ટાંત 6000 ... નિવાસસ્થાન કેવુ અને કયાં રાખવુ સારા નરસા પાડેાશીની લાભાનિ ભૂમિની પરીક્ષા ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતા જિનમન્દિરની વસ્તુઓના ઉપયેગથી થતી ... દાનિ અને તે અંગે દૃષ્ટાંત ધરનુ માપ વિગેરે શુભ અને અશુભ ચિત્ર વૃક્ષોથી થતી લાલ હાનિ ઘરની બાંધણી વિધિપૂર્વક બંધાયેલા ધરના લાભ અંગે દૃષ્ટાંત ૩૯૮ ૩૯૦ ... ૩૯૮ ઉચિત ત્રિજ્ઞાનું ગ્રહણ પાણિગ્રહણુ વર અને કન્યાના ગુરુદેòષ ૩૯૯ ...૪૦૦ વિવાહના આઠ ભેદ ૪૦૦ ૪૦૧ ૪૦૧ ... ૪૦૨ ... ... ... ... છઠ્ઠો પ્રકાશ : : જન્મકૃત્ય. જાઁહાર ઉદાયન રાજા તથા જીવતસ્વામીની પ્રતિમાનુ દૃષ્ટાંત ... ... ... ... [ ≠ ] ... ... ... શાસનની પ્રભાવના આલેયણા આલેયણા અર્પનાર ગુરૂનું લક્ષણુ આલેયણા ક્રાની પાસે લેવી ? ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ... ... જિનબિ’ખ પ્રતિમાની અજનશલાકા અને પ્રતિષ્ઠા રૂપ પુત્રાદિકના દીક્ષા મહે।ત્સવ ૩૯૬ પદસ્થાપના ૩૯૬ શ્રુતજ્ઞાનની ભક્તિ ૩૯૦ પૌષધશાલા ... સમ્યકત્ર અને અણુવ્રતે દીક્ષાને સ્વીકાર ભાવ શ્રાવકા ધ્રુવા હાય ? આર્ભને સાગ બ્રહ્મચર્યં વ્રતપાલન શ્રાવકની ૧૧ પ્રતિમા અંતિમ આરાધના ગ્રન્થકારની પ્રશસ્તિ ... ... Page #12 -------------------------------------------------------------------------- ________________ - - - - - સુત્ર , प्रथम दिनकृत्यप्रकाश । [૭] સુપાત્ર - એ, ૬ ભી-પાપથી, લેકનિંદાથી, તેમ જ અપયશથી ડરતો જ રહે એ ૭ કાઠ-કપટી [પારકાને ઠગે ] નહીં તે; ૮ સદાક્ષિણ્ય-પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે ૩માવ્યાને હિત-વત્સલ; ૯ લજજાલુ-અકાર્યવર્જક, (અકાર્ય [ન કરવા જેવું કાર્ય] કરતાં ગહેલાં જ બીએ); ૧૦ દયાળુ-સર્વ પર કૃપાવંત; ૧૧ મધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા મ્યદષ્ટિ. પિતાનાં કે પારકોને વિચાર કર્યા વગર ન્યાયમાર્ગમાં સર્વનું સરખું હિત નાર, યથાર્થ તત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં, માટે ધ્યસ્થ ગણાય છે. મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨ ગુણરાગીણવંતને જ પક્ષ કરે અને અવગુણીને ઉવેખે તે; ૧૩ સત્કથ–સત્યવાદી અથવા ધર્મબંધી (ઉચિત) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪ સુપક્ષયુક્ત-ન્યાયનો જ પક્ષ તી અથવા સુશીલ, અનુકૂલ અને સભ્ય સમુદાયવંત (સુપરિવાયુક્ત) ૧૫ સુદીર્ઘશિ–સર્વ કાર્યોમાં લાંબે વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અ૫ શના કાર્યો કર્તા); ૧૬ વિશેષજ્ઞતત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત hવાથી ગુણદોષનું અંતર સમજી શકે એ) ૧૭ વૃદ્ધાનુગ-વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે વત્તક (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, યેવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તન ૨) ૧૮ વિનીત-ગુણીનું બહુમાન કરનાર; ૧૯ કૃતજ્ઞ-ક ગુણને ભૂલે નહીં એ ૦ પરહિતાર્થકારી-નિઃસ્પૃહપણે પર [પારકાના ] હિતને કર્તા ૨૨ લબ્ધલક્ષ દિ કૃત્યમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળે (સર્વ [ ધર્મ ] કાર્યમાં વિધાન હાય). આ પ્રમાણે એકવીસ ગુણે અન્ય શાસ્ત્રો (બીજા પ્રકરણમાં) વર્ણવેલા છે, પરંતુ આ નના કર્તાએ જે મુખ્ય ચાર ગુણ ગ્રહણ કર્યા છે તેમાં ઘણું કરીને સર્વ ગુણેને સમા1ી થઈ શકે છે. તે આ રીત: પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં–૧ અતુચ્છ [અશુદ્ર] પણું, ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ બકૂરત્વ, ૪ સદાક્ષિણત્વ, પ દયાળુત્વ,° ૬ મધ્યસ્થ સૌમ્યદષ્ટિત્વ,૧૧ ૭ વૃદ્ધાનુગત્વ, - વિનીતત્વ, એમ આઠ. બીજા વિશેષ નિપુણુમતિ ગુણમાં–૯ રૂપવંતપણું, ૧૦ ખુદીર્ધદર્શિત્વ,૧૫ ૧૧ વિશેષજ્ઞત્વ ૧૬ ૧૨ કૃતજ્ઞત્વ,૧૯૧૩ પરહિતાર્થકૃતત્વ,• ૧૪ લબ્ધલક્ષવ, એમ છે. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં–૧૫ ભીરત્વ, ૧૬ અશઠત્વ, ૧૭ લજજાલુત્વ, ૧૮ ગુણરાગીત્વ,૨ ૧૯ સત્કથત્વ,૧૩ એમ પાંચ. ચોથા દ્રઢ-નિજવચન થતિ ગુણમાં–૨૦ કપ્રિયત્વ,૪ ૨૧ સુપક્ષયુક્તત્વ, એમ . એ પ્રકારે એકવીસ મને ચાર ગુણમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે જ આ શાસકર્તાએ ચાર જ ગુણ ખ્ય લીધા છે. ૧ પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણામાં બધા ગુણે સમાવ્યા હેય એમ લાગે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રાવિધિવન ! આ ચાર ગુણેમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ ગુણ વિનાને પુરુષ હઠીલ, મૂર્ખ અને અન્યાયી હોય છે તેથી તે [ શ્રાવક ] ધર્મને યોગ્ય જ નથી, અને ચેથા ગુણ વિનાને માણસ તો ધર્મ અંગીકાર કરે ખરો, પણ [ જેમ ધૂર્તની મૈત્રી ] ગ્રથી લ (ગાંડા) બનેલા માણસનો સુવેષ [ સારાં વસ્ત્રો] અને વાનરના ગળામાં ખેતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે ચેડા જ વખતમાં પાછા ધર્મભ્રષ્ટ થઈ જાય છે. જેમ સારી સુધારેલી (લીસી ) ભીંત ઉપર ચિત્ર, દઢપીઠ ( મજબૂત પાયે ) ઉપર બાંધેલું ઘર, અને સારા ઘડેલા સોના વચ્ચે જડેલું માણેક ઘણે વખત ટકી શકે છે, તે દઢ ગુણયુક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાજિજડ સુધી ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત જ પુરુષ શ્રાવક ધર્મ (સમ્યકત્વાદિ)ના અધિકારી ( ગ્યો છે. સમ્યગ્દર્શનાદિ શ્રાવક ધમ ચુલ્લકાદિ દશે દwતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યેગથી પામી શકાય છે, પણ તેને આ જીવન પર્યત નિર્વાહ તે શકરાજાએ જેમ પૂર્વ ભવમાં કર્યો હતો તેમ કરવો તે અત્યંત આવશ્યક હોવાથી તેમનું તમામ વૃત્તાંત અહીંયાં બતાવે છે. અહીં પહેલી ત્રણ ગાથાને અર્થ પૂરો થાય છે. શુકરાજાની કથા ધાન્યની સંપદાના સ્થાનભૂત આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં પૂર્વ ક્ષિતિપ્રતિષ્ઠિત નામે પ્રસિદ્ધ નગર હતું. તે નગરમાં નિર્દયપણું તે ફક્ત તલવારમાં જ, કુશીલતા (વાંકાઈ) તે હળમાં જ, જડતા તે જળમાં જ, અને બંધન તે ફક્ત ફૂલની માળામાં જ ગણાતું; પરતુ લેકમાં તે એ કંઈ હતું જ નહીં. રૂપમાં કામદેવ સમાન અને શત્રુઓને માટે સાક્ષાત્ અગ્નિ સમાન તથા અનુક્રમે એકેક વધતી એવી રાજ્યલક્ષ્મી, ન્યાયલક્ષ્મી અને ધર્મલક્ષમી, એમ ત્રણ પ્રકારની લમી આપસમાં હરીફાઈ કરતી ન હોય તેમ પિતાની મેળે જ સ્વયંવરા બની જે રાજાને વરી છે એ તુવજ રાજાનો પ્રતાપી પુત્ર મૃગધ્વજ નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એક વખત ક્રીડારસપૂર્ણ વસંતઋતુમાં તે રાજા પોતાની રાણીઓ સહિત કીડા કરવા ઉદ્યાનમાં ગયે. હાથણ સાથે જેમ હાથી કીડા કરે તેમ રાણીઓ સહ તે રાજો જળક્રીડા, પુષ્પક્રીડા વગેરે વિધવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યો હતો, તે ઉદ્યાનમાં પૃથવી પર ભૂમિરૂપ સ્ત્રીને ઓઢવાનું એક છત્ર જ હોય એવા સુંદર આકારવાળા એક આમ્રવૃક્ષને જોઈ તે સર્વ પ્રકારે વર્ણન કરવા યોગ્ય જાણીને વિદ્વાન એ તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વર્ણવવા લાગ્યા.– * ત્રણ ગુણ–૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુમતિ, કે ન્યાય માર્ગમાં રતિ + દઢપ્રતિજ્ઞ. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિરાકાર ! [2] छाया कापि जगत्प्रिया दलततिर्दत्तेऽतलं मङ्गलं मञ्जयुद्रम एष निस्तुलफलस्फातेनिमित्तं परम् / મનોદરાવાળીપુ સન્મુક્યતા gઇઠયાસ કરવો ! રસાસ્ટર ! મસ્તવૈવ ધ્રુવમ્ | 2 | ખરેખર આ પિપટ કુવાના દેડકા સમાન મને ગણીને અન્યોક્તિ વડે મને જ કહે છે. આ આશ્ચર્યકારક હકીક્ત ઉપરથી ખરેખર આ પોપટ કેઈક જ્ઞાનીની પેઠે મહાવિલક્ષણ માલમ પડે છે. રાજા એમ વિચારે છે એટલામાં વળી ફરીને પોપટ બોલ્યો કે, ग्रामीणस्य जडाऽग्रिमस्य नितमा प्रामीणता कापि यः स्वं ग्रामं दिविषत्पुरीयति कुटीं मानी विमानीयति / स्वर्भक्ष्यीयति च स्वभक्ष्यमखिलं वेषं धुवेषीयति स्वं शक्रीयति चात्मनः परिजनं सर्वं सुपर्वीयति // 23 // મૂર્ખમાં સરદાર એવા ગામડિયા માણસોની કલપનાઓ પણ ગામડિયાપણુ જેવી જ હોય છે. કેમકે, તે પિતાના ગામડાને સ્વર્ગપુરી સમાન માને છે, પોતાની ઝુંપડીને વિને સરખી માને છે, પોતાના ઘેંસ રાબના ભજનને જ અમૃત માને છે, પોતાના ગામડિયા વસ્ત્રને દિવ્ય વસ્ત્ર સમાન માને છે, પિતાને જ ઇંદ્ર સમાન ગણે છે અને પિતાના પરિવારને જ સર્વસામાન્ય દેવ સમાન જુએ છે. આટલું જ માત્ર સાંભળીને રાજાએ વિચાર્યું કે, બોલવામાં વિચક્ષણ આ પિપટે ખરેખર મને ગામડિયા સમાન ગયે, અને તેથી એમ વિતર્ક થાય છે કે, મારી રાણીઓ કરતાં પણ અત્યંત સ્વરૂપવંતી સ્ત્રી એણે કયાંય પણ દેખી હોવી જોઈએ, આ પ્રમાણે તે પિતાના મનમાં વિચાર કરે છે, તેટલામાં અધૂરી વાત કઈને સંતોષી શકતી નથી, એમ ધારી આકાર અને વાણી બંનેથી મનોહર એ પિોપટ બોલવા લાગ્યો કે, “જ્યાં સુધી ગાંગીલેય ત્રાષિની કન્યાને તેં જેઈ નથી, ત્યાં સુધી જ આ પિતાની રાણએને, હે રાજા, તું ઉત્કૃષ્ટ માને છે. સર્વાંગસુંદર આખા જગતની શોભારૂપ, અને વિધાતાના સૃષ્ટિ-રચનાના પરિશ્રમના એક ફળરૂપ તે કન્યા છે. એ કન્યા જેણે જોઈ નથી, તેનું જીવિત પણ નિષ્ફળ છે, અને કદાચિત્ જોઈ હોય, પણ તેને જે આલિંગન ન કર્યું, તો નિરો કરી તેનું જીવિત પણ વ્યર્થ જ છે. જેમ ભ્રમર નવ–માલતીને દેખીને બીજા પુષ્પોની સુગંધીને છેડી દે છે, તેમ એ કન્યાને જે જુએ તે પુરુષ કાઈ પણ બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરે જ નહિ. એવી સૂર્યની પુત્રી જેવી એ કમલમાલા નામની કન્યાને જોવાની તેમ જ મેળવવાની જે તને ઇચ્છા હોય તે, હે રાજા, તું મારી પાછળ પાછળ આવ. " Page #15 -------------------------------------------------------------------------- ________________ [ !^ ] श्राद्धविधिप्रकरण | એમ કહીને અત્યંત ઉતાવળેા તે પાપટ આકાશમાર્ગે ઊડીને જાય છે તેટલામાં ઘણી જ ઉત્સુકતાપૂર્વક રાજાએ પેાતાના સેવકાને ખેલાવી હૂકમ કર્યા કે, “ અરે ! અરે ! સેવકે ! પવનના સમાન ગતિવાળા પવનવેગ નામના ઘેાડાને તૈયાર કરીને જલ્દી લાવા, જલ્દી લાવા. ” નાકરાએ તત્કાળ જ તે અશ્વને સાજસહિત હાજર કર્યો. તેના પર ક્રોડા રાજાના આગેવાન તે રાજા સ્વાર થઈ, પાપટની પાછળ પાછળ ચાલ્યેા. અહીંયાં આટલું આશ્ચર્ય છે કે, તે પાપટની વાત માત્ર રાજાએ જ સાંભળી, પણ દૂર રહેલા માણસે જેમ ન સાંભળે, તેમ સમીપ રહેલા તે રાજાના સેવકા, અને રાણી પ્રમુખ ખીજા કાઇએ પણ તે વાત સાંભળી જ નહીં. આ હકીકતથી અજાણુ મત્રીવર્ગ રાજાના અકસ્માત કહ્યા વગર ચાલ્યા જવાથી આકુળવ્યાકુળ થતા ખેલવા લાગ્યા કે, “ આજે રાજાને આ થ્રુ થયું? અને એ કયાં જાય છે, એ જાણવા તે લેાકેામાંના કેટલાક માણસેા અો પર સ્વાર થઈ રાજાની પાછળ દોઢ્યા, પરંતુ રાજા એટલેા તે ઝડપથી આગળ નીકળી ગયા, કે તે કયે માગે દૂર નીકળી ગયા, તેના પતા પણ લાગ્યું નહીં, તેથી અંતે રખડી રખડીને તે સર્વે પાછા આવ્યા. પેલા પેપટ આગળ અને રાજા પાછળ એમ મા ક!] પળવારમાં પવનની પેઠે તે પાંચસેા ચાજન ઉલ્લ્લંઘન કરી ગયા. આ પ્રમાણે કાઈ દૈવિ પ્રભાવથી જ રાજા, અશ્વ અને શુકરાજ એ ત્રણે જણ ક્ષણવારમાં આટલી ભૂમિ ઉલ્લંધન કરી ગયા, તથાપિ તેમને જરા માત્ર થાક લાગ્યા નહીં. જેમ કર્મ–સબધથી ખેંચાયેલા પ્રાણી સમયમાત્રમાં ભવાંતર જઇ પહોંચે છે, તેમ વિઘ્નનિવારક શુકરાજથી ખેંચાયેલેા રાજા પણ ક્ષણવારમાં એક મહાવિકટ અટવીમાં જઈ પહોંચે.. એ પણ એક આશ્ચય જ છે કે, પૂર્વભવના સ્નેહસંબંધ કે સસ્કારથી તે રાજા ક્રમલમાલાની પ્રાપ્તિને વાસ્તે આટલેા બધા માર્ગ ઉãધી દોડી આવ્યેા. જો એમ ન હાય તે સ્થાનાદિકનો માહિતી વગર તે સ્થાનમાં જવા સત્પુરુષ એકાએક પ્રવૃત્તિ જ કેમ કરે ? તે અટવીના મધ્યમાં મનેાહર, સૂર્ય કિરણથી ઝળકતુ, મેરુપર્વતનું એક શિખર ન હાય શુ' ? એવું ઊંચુ', દશનથી પણ કલ્યાણકર, રત્નજડિત સુવ`મય શ્રી ઋષભદેવસ્વામીનુ એક દેવાલય હતુ. તે પ્રાસાદના કલશ ઉપર બેસીને મધુર વાણીથી પેલા થુકરાજ ખેલવા લાગ્યુંા કે, “ડે રાજન ! જન્મથી માંડીને કરેલા પાપની શુદ્ધિને સારુ આ શ્રી ઋષભદેવસ્વામીને તું નમન કર.” રાજાએ તે વચન સાંભળી, થુકરાજ રખે નાસી જશે, એ ભયથી અશ્વ ઉપર બેઠા બેઠા જ પ્રથમ તીર્થંકરની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજાના મનની આ શંકાના જાણુનાર, સ્વપરહિતાભિલાષી શુકરાજે તત્કાળ કળશ પરથી ઊડીને તે દેવાલયમાં આવી પરમાત્માની મૂર્તિને નમન કર્યું. તે જોઇ રાજા પણ અશ્વ પરથી ઊતરીને દેવાલચમાં આવી તે થુકરાજની પાછળ જ રહીને વિવેકસહિત તે અલૌકિક રત્નમણિમયી શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાને વંદન-નમન કરીને, ચિત્ત પ્રસન્ન થાય, એવી સ્તવના કરવા લાગ્યા. હૈ પ્રભુ ! હું તમારી સ્તુતિ કરવા ઉત્સુક છું, પરંતુ તમારી સ ંપૂર્ણ Page #16 -------------------------------------------------------------------------- ________________ In प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨ ] સ્તવના કરવા જેટલી મારામાં શક્તિ નથી. તમારી ભક્તિ કરવાની અશક્તિને લીધે મારું ચિત્ત અસ્થિર બને છે, તથાપિ જેમ મચ્છર પિતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઊદ્યમ કરે છે, તેમ હું પણ યથાશક્તિ તમારી સ્તવના કરવાને પ્રવર્તમાન થાઉં છું. અગણિત સુખના આપનાર ! હે પ્રભુ! ગણિત સુખના આપનાર કલ્પવૃક્ષાદિની ઉપમાં તમને કેમ આપી શકાય ? તમે કઈ પર પ્રસન્ન પણ થતા નથી, તેમ કાંઈ આપતા પણ નથી, છતાં ય સર્વે તમારી સેવા કરે છે, અહ! તમારી રીતિ આશ્ચર્યકારક છે. તમે મમતારહિત છતાં પણ જગત્રય-રક્ષક છો, નિ:સંગી છતાં પણ જગત્મભુ છો, લોકોત્તર સ્વરૂપ છતાં રૂપરહિત છે, એવા હે પરમેશ્વર ! તમને નમસ્કાર હો.” મિષ્ટાન્નનાં જાણે ઓડકાર જ ન હોય ? એવી પ્રભુની ઉદાર સ્તુતિ દેવાલયની પાસે આવેલા આશ્રમમાં વસતા ગાંગીલ નામના મહર્ષિએ સાંભળી, પછી પહેલેથી જ જાણે કેઈએ સંકેત કરી રાખ્યું ન હોય ? તેમ શંકર વરૂપ, મોટી જટાવાળ, વૃક્ષની છાલને પહેરનાર અને મૃગચર્મ રાખનાર એવો તે ગાંગલ મહર્ષિ, તે દેવાલયમાં પ્રવેશી, શ્રી કાષભદેવસ્વામીની મૂર્તિને ભક્તિપૂર્વક અભિવંદન કરીને, નિર્મળજ્ઞાનયુક્ત હૃદયે તત્કાળ પોતે બનાવેલી ગદ્યાત્મક અને દોષરહિત ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા: “ ત્રણ જગતના એક જ અને અદ્વિતીય નાથ ! હે પ્રભુ! ત્રણે જગતને ઉપકાર કરવામાં સમર્થ તથા અનંતાતિશયની શેભાએ યુક્ત આપ જયવંતા વોં ! નાભિરાજાના વિપુલ કુળરૂપ કમળને પ્રકૃત્રિત કરવાને સૂર્ય સમાન તથા ત્રણે ભુવનના જીવને તવવા ગ્ય, શ્રી મરુદેવા માતાના કુક્ષીરૂપ મનહર સરોવરને શોભાવનાર, રાજહંસ એવા આ૫, જય પામે, ત્રણે જગતના ઘણા ભવ્ય જીવોના ચિત્તરૂપી ચક્રવાકને શોક રહિત કરવા સૂર્ય સમાન, સર્વ દેવોના ગર્વને સકળ પ્રકારે દૂર કરવાને સમર્થ એવી નિર્મળ, નિસીમ અને અદ્વિતીય મહિમારૂપ લક્ષમીના વિલાસ માટે સરેવર સરખા ! હે પ્રભુ! તમે જયવંતા વર્તો. સુંદર ભક્તિરસમાં લીન બની ગયેલા અને દેદીપ્યમાન તથા સેવનાથે સ્પર્ધાયુક્ત બની નમસ્કાર કરવામાં તત્પર એવા અમર(દેવતા) અને નર( મનુષ્યોના સમૂહના મરતકે રહેલા મુકુટના માણિકયની કાંતિરૂપ પાણુની લહેરોથી ઘેરાયેલા ચરણારવિંદવાળા હે પ્રભુ! જયવંતા વર્તો. સર્વ રાગ, દ્વેષ, મત્સર, કામ, ક્રોધાદિ દેષરૂપ મલને નાશ કરનાર અપાર સંસારરૂપ સમુદ્રમાં ડુબતા પ્રાણીઓને પંચમ ગતિ(મોક્ષ)રૂપ તીર પર પહોંચાડવાને જહાજ સમાન એવા હે પ્રભુ! તમે જયવંતા વર્તો. સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિરૂપી વધુના હે પ્રભુ! તમે સ્વામી છે; અજર, અમર, અચર (અચળ), અદર (ભયરહિત), અપર (જેથી વધારે બીજે પરોપકારી નહીં એવા), અપરંપર (સર્વોત્કૃષ્ટ) પરમેશ્વર, પરમ યોગીશ્વર, હે શ્રી યુગાદિ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ.” એ પ્રકારે મનોહર ગદ્યાત્મક વાણીવડે હર્ષભર જિનરાજની સ્તુતિ કરીને તે ગાંગીલા મહર્ષિ નિષ્કપટપણે મૃગધ્વજ રાજા પ્રત્યે બોલવા લાગ્યો, “ત્રતુધ્વજ રાજાના કુળમાં વિજા સમાન, હે મૃગધ્વજ રાજા ! તું ભલે આવ્યો. હે વત્સ! અકસ્માત્ તારા આગમનથી Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] श्राद्धविधिप्रकरण । અને દનથી હું અત્યંત આનંદ પામ્યા છું. તુ આજે અમારા અતિથિ છે, માટે મા દેવાલયની પાસે આવેલા અમારા આશ્રમમાં ચાલ, એટલે અમે તારે ચેગ્ય અતિથિસત્કાર કરીએ, કેમ કે, તારા જેવા પાણા ભાગ્યે જ મળે.” કાણુ આ મહિષ ? શામાટે મને આટલા આગ્રહપૂર્વક મેલાવે છે? અને એ મારું' નામ પણ કયાંથી જાણી શકયા ? એમ વિચાર કરતા વિસ્મિત થએલા મૃગધ્વજ રાજા તે મહર્ષિ ના આશ્રમે ઘણી ખુશીની સાથે ગયેા, કારણ કે ગુણી હાય તે કાઇ સત્પુરુષની પ્રાર્થનાના ભંગ કરતા નથી. પછી મહાપ્રતાપી એવા તે રાજાની તાપસેા સર્વ પ્રકારે, અરદાસ કરવા લાગ્યા. ત્યાર પછી ગાંગીલ ઋષિ ખેલ્યા કે, અહીં આમ અચાનક આજે આવીને તમે અમેને ખરેખર કૃતાર્થ કર્યો છે. માટે અમારા કુળમાં ભૂષણ સમાન તથા સમસ્ત વિશ્વના નેત્રાને વશ કરવામાં કામણુ સમાન, વળી અમારા સાક્ષાત્ વિત સમી, તથા દિવ્ય પુષ્પાની માળા જેવી અમારી કન્યા કમલમાલાને તમે જ ચેાગ્ય છે; ચક્ષુને પણ એક કામણુગારી, અમારા જીવિતના પણ જંગમ જીવિતસમી આ કન્યાનુ પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરી.” આવું તે ગાંગીલ ઋષિનું ખેલવુ' સાંભળીને ભાવતું તુને વઘે ખતાવ્યુ` હાય તેમ તે મનગમતી વાત છતાં તે રાજાએ ઘણા આગ્રહ પછી તે કબૂલ કર્યું. કેમ કે, સત્પુરુષની રીત એવી જ બહુમાનભરી હાય છે. તે પછી ગાંગીલ ઋષિએ પ્રફુલ્લિત થતાં નવ યૌવન વાલી પેાતાની ‘કમલમાલા’ કન્યાનું તત્કાળ તે રાજા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ખરે જ, ઈષ્ટ કાર્ય માં કાણુ વિલંબ કરે ? જેમ રાજહુંસ કમળની પતિને દેખીને પ્રસન્ન થાય, તેમ કેવલ વલ્કલ( વૃક્ષની છાલ )ના વસ્ત્રોને ધારણ કરનારી તે કમલમાલાને પ્રાપ્ત કરવાથી રાજા અત્યંત પ્રસન્ન થયેા. આનંદપૂર્વક તાપસીએના વૃદ ધવલમ ગલ ગીતા ગાવા માંડચાં અને ગાંગીલ ઋષિએ પેાતે જ યોગ્ય વિધિથી કમલમાલાને તે રાજા સાથે પરણાવી. ત્યારપછી કરમેાચન( હાથ છેાડાવતી) વખતે તે રાજાને આપવા ચેાગ્ય તે ઋષિની પાસે ખીજું શું હાય ? તથાપિ તેણે તે દ ંપતિને પુત્ર થાય એવે! મંત્ર સમર્પણુ કર્યાં. લગ્ન થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગોલ મહર્ષિને કહ્યું કે, “અમેાને વિદાય કરવાની જે કાંઇ તમારે તૈયારી કરવી હોય, તે સત્વર કરી અમને વિદાય કરે; કારણ કે, હું મારું રાજ્ય કાઇને સાંપ્યા વગર જ આવ્યે છું. ” તેના જવાબમાં ઋષિ ખેલ્યા કે, “ દિશારૂપ જ (દિગબર) વસ્ત્રના પહેરનારા અમેા, તમેાને વિદાય કરવાની તૈયારી શું કરીએ ? કયાં તમારા દેવતાઈ વેષ અને કયાં અમારા વનવાસ( વૃક્ષની છાલ)ના વેષ! આ અમારી કન્યા પેાતાના પિયરનાં સામાન્ય વેષને દેખીને લજવાતી નથી થ્રુ ? વળી આ અમારી કમલમાલાએ, જન્મી ત્યારથી ફક્ત આ તાપસી પ્રવૃત્તિ જ નજરે દીઠી છે; એટલે આ વૃક્ષાને પાણી સીંચવાની કળા સિવાય બીજી કાંઈપણ કળા તે જાણતી નથી, માત્ર તમારા ઉપર અત્યંત સ્નેહ રાખનારી આ ભેળીને શાકયા ( તમારી મીજી સ્ત્રી ) તરફથી ઈર્ષારૂપ પીડા થવા દેશેા નહીં. ” રાજાએ ઉત્તર વાળ્યેા કે, “એને 66 Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિનયવશ [ ૨૩ ] શો તરફથી “પરાભૂતિ” (ઘણી ઋદ્ધિ) થશે પણ “પરાભૂતિ ” (તિરસ્કાર) નહિ થાય. હું પણ એનું વચન ઉત્થાપીશ નહીં. અહીંયાં તો હું એને અલંકાર( દાગીના) તથા સુવસ વેષવડે શોભાવી શકતો નથી, પરંતુ સ્વસ્થાનકે ગયા પછી હું એના સંપૂર્ણ મને રથને પૂરા પાડીશ.” આવા વચનો સાંભળી ગાંગીલ ઋષિ ખેદ પામીને બોલવા લાગ્યા કે, “ધિક્કાર છે મને કે હું આજમદરિદ્રીની પેઠે સાસરે વળાવતી વખતે પણ આ મારી પુત્રીને વસ્ત્રવેષ સરખો પણ સમર્પણ કરી શકતા નથી.” આમ બોલતા બોલતા ઋષિવરના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી, એટલામાં પાસે રહેલા એક આમ્રવૃક્ષમાંથી નિર્મળ(સ્વચ્છ) રેશમી વસ્ત્ર અને અત્યુત્તમ આભૂષણોની પરંપરા આકાશમાંથી જાણે મેઘવૃષ્ટિ થતી હોય તેમ ચમત્કારિક રીતે પડવા લાગી. આ પ્રમાણે આભૂષણદિકની વૃષ્ટિ થવાથી તેમણે અત્યંત ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ખરેખર આ ઉત્કૃષ્ટ ભાગ્યશાળી કન્યાના ભાગ્યેાદયથી જ એની ભાગ્યદેવીએ આ વૃષ્ટિ કરી છે. ફળદાયક વૃક્ષ ફળ આપી શકે છે, મેઘ જળવૃષ્ટિ કરી શકે છે, પણ આશ્ચર્ય છે કે, આ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદથી વૃક્ષે પણ વસ્ત્રાલંકારની વૃષ્ટિ કરી, માટે ધન્ય છે એ કન્યાના ભાગ્યનેકહ્યું છે કે, “પુણ્યવંતના ભાગ્યોદયથી અસંભવિત પણ સંભવિત થઈ જાય છે. જેમ રામચંદ્રજીના પુણ્યોદયે સમુદ્રમાં પથ્થર પણ કરી શકતા હતા, તો વૃક્ષો વસ્ત્રાલંકાર આપી શકે એમાં શંકા જેવું શું છે?” ત્યાર પછી હર્ષિત થયેલા મહર્ષિને સાથે લઈને મૃગધ્વજ રાજા કમલમાલા સહિત ચિત્તને પ્રસન્ન કરનારા જિનપ્રાસાદ ભણી આવ્યું. ત્યાં અષભદેવસ્વામિને વિધિપૂર્વક વંદન કરીને સ્તવના કરવા લાગ્યું કે, “હે પ્રભુ! જેમ શિલામાં કોતરેલી મૂર્તિ તેમાં સ્થિર થઈને રહે છે, તેમ મારા હૃદયમાં પણ તમારું સ્વરૂપ સ્થિર થઈ રહ્યું છે, માટે હે ભગવદ્ ! તમારું પવિત્ર દર્શન મને ફરીને સત્વર થજે” એમ પ્રથમ તીર્થકરને વિનયપૂર્વક વંદન-સ્તવન કરીને કમલમાળા સહિત તે રાજા, દેવ પ્રાસાદની બહાર આવીને ગાંગીલ ઋષિને માર્ગ પૂછવા લાગ્યું. ત્યારે મહર્ષિ બોલ્યા કે, “તમારા નગરનો માર્ગ હું જાણતો નથી.” ત્યારે રાજાએ કહ્યું-“અમારા નગરનો માર્ગ પણ તમે જાણતા નથી તો તમે મારું નામ ક્યાંથી જાણ્યું ?” મહર્ષિ એ જવાબ આપે, “સાંભળો, એક દિવસ આ મારી નવયૌવના કન્યાને જોઈ હું વિચારતે હતો કે, આ મારી રૂપવતી કન્યાને યોગ્ય વર કેણ હશે? તેટલામાં આ આમ્રવૃક્ષ ઉપર બેઠેલા કેઈ યુકરાએ મને કહ્યું, કે, “ઋષિવર! એના વર માટે તું ફેગટ ચિંતા કરીશ નહીં, અતુવિજ રાજાના પુત્ર મૃગજ રાજાને આજે જ હું આ રાષભદેવના પ્રાસાદમાં લાવીશ. કલ૫વલ્લિને એગ્ય તો કલ્પવૃક્ષ જ હાય, તેમ આ કન્યાને યોગ્ય તે જ સર્વોત્કૃષ્ટ વર છે, માટે એની ચિંતા ન કર.” એમ કહીને તે શકરાજ તત્કાળ ઊડી ગયે, પછી થોડા જ સમયમાં આપ અહીં પધાર્યા. અનામત થાપણ તરીકે રાખેલી વસ્તુ જેમ પાછી અપાય તેમ મેં એના કહેવાથી જ આ કન્યા તમને આપી છે. આ સિવાય બીજી વધારે વાત હું જાણતો નથી. ” એમ બોલી Page #19 -------------------------------------------------------------------------- ________________ I [ 8 ] श्राद्धविधिप्रकरण । :: | ગાંગીલ ઋષિ મૌન રહ્યા. હવે શું કરવું? એ ચિંતામાં રાજા આમ તેમ જુએ છે, તેવામાં અવસરને જાણ ન હાય શું? તેમ પેલે પોપટ ઝટ પાસે આવી બોલવા લાગ્યું કે, “હે રાજન ! તું મારી પાછળ આવ. હું તને માર્ગ દેખાડું. જો કે હું એક પક્ષી છું, છતાં પણ મારા પર વિશ્વાસ રાખનારને નિરાશ ન કરું. ચંદ્રમા સસલાને નિરંતર પિતાની પાસે જ નથી રાખતે શું ? કે સામાન્ય માણસ પણ મારે આશ્રયે આવ્યા હોય તે તેને નિરાશ ન કરું તો તમારા જેવા મહાન પુરુષને નિરાશ કેમ કરી શકું? હે આર્યશ્રેષ્ઠ રાજેંદ્ર! હું ક્ષુદ્ર પ્રાણી છું, એમ સમજી તમે મને ભૂલી ગયા, પરંતુ હું તો તમને ભૂલનાર નથી.” આવાં પ્રિય વાકો સાંભળતાં જ રાજા આશ્ચર્ય પામ્યો અને ગાંગીલ અશ્વિની રજા લઈ સ્ત્રી સહિત અશ્વ પર ચડીને તે પિોપટ પાછળ ચાલ્યા. શીધ્ર ગતિથી પોપટ પાછળ ચાલતે, પિતાના રાજ્યની ચિંતાથી વ્યગ્ર થયેલે તે રાજા, થોડા જ વખતમાં પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને દૂરથી દેખી શકાય, તેટલે નજીક આવી પહોંચે, અને શુકરાજ ત્યાં પાસે રહેલા એક વૃક્ષની ટોચ પર બેસી ગયો. તે જોઈ ચિંતાતુર રાજા તેને આગ્રહપૂર્વક કહેવા લાગ્યા–“જે કે સામે નગરના , કીલ્લા, મહેલ પ્રમુખ દેખાય છે, તે પણ નગર હજી ઘણું દૂર છે, માટે હે શુકરાજ ! રીસાયેલા માણસની પેઠે અહીંયાં જ કેમ બેસી ગયે?” હુંકારપૂર્વક તેણે પ્રત્યુત્તર આપે “ડાહ્યા પુરુષો જે કંઈ કાર્ય કરે છે, તે કંઈ કારણ વગર કરતા નથી, તેનું સબળ કારણ હોય છે. આગળ ન જતાં અહીંયાં જ અટકી રહેવાનું પણ એક સબળ કારણ છે, માટે જ હું અહીંથી આગળ જ નથી.” આથી અત્યંત ગભરાઈને રાજા પૂછવા લાગ્યા કે “એવું શું કારણ છે? તે સત્વર મને કહી દે.” તેણે કહ્યું, “સાંભળે, મહારાજ ! ચંદ્રપુરી નગરીના ચંદ્રશેખર રાજાની બેન ચંદ્રાવતી નામે તમારી જે વહાલામાં હાલી રાણી છે, તે બહારથી જ મધુર ભાષણ કરનારી છે પણ અંદરથી કપટી અને તમારા પ્રત્યે દુષ્ટ વૃત્તિ રાખનારી છે. ખરેખર! એ રાણી મુખ જેવી છતાં વાઘણ જેવી દેખાય છે. પાણીની માફક નારીની પણ નીચી જ ગતિ હોય છે. તમે જ્યારે આ કમલમાળાના મેળાપને માટે મારી સાથે રાજ્ય સૂનું મૂકી આવતા રહ્યા, ત્યારે તે રાણીએ ડાકણની પેઠે છલ કરીને પોતાના ભાઈ ચંદ્રશેખરને તમારું રાજ્ય તાબે કરવાને આ અનુકૂલ અવસર છે એમ જણાવ્યું. પિતાના ધારેલા કામને પાર પાડવામાં સ્ત્રીઓમાં કપટ એ જ મેટું બળ હોય છે. સહેજમાં આવી મળતા રાજ્યને લેવા કોણ ન ઉત્સુક હોય? તેમ તે ચંદ્રશેખર પિતાનું ચતુરંગ સૈન્ય લઈ તમારું રાજ્ય લેવાની આશાથી સત્વર તમારા નગર સમીપ આવી પહોંચ્યા છે. પણ અંદર રહેલા તમારા પ્રધાને અને સેનાપતિ આદિએ ત્વરાથી નગરના દરવાજા બંધ કરી દીધા હોવાથી, ખજાના પર જેમ સર્ષ વીંટાઈ જાય, તેમ આ તમારા નગરને ચોતરફ પિતાના સૈન્યથી ઘેરીને તે રાજા નગરની બહાર જ સમુદ્ર સરખી સેના લઈ પડ્યો છે. કિલ્લા પર ચડીને તારા વીર તેજસ્વી સુભટે અભિમાનપૂર્વક ચંદ્રશેખરના સૈન્ય સાથે યુદ્ધ કરી રહ્યા છે. પરંતુ લેકમાં કહેવત Page #20 -------------------------------------------------------------------------- ________________ - - - - प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭ ]. છે કે નાયક વિનાનું સૈન્ય હાર જ પામે, માટે તારા વિના શત્રુઓને તેઓ શી રીતે જીતી શકે? વળી આવું યુદ્ધ મચી રહ્યું છે, ત્યાં આપણે પણ એકદમ શી રીતે જઈ શકીએ? એ વિચારે જ મનમાં ખેદ ધરતા હું આ વૃક્ષ પર બેઠો છું અને વૃક્ષ પર બેસી જવાનું પણ એ જ કારણ છે.” આવી હદય વિદારનારી વાર્તા સાંભળતાં જ અતિ ક્ષુબ્ધ થયેલા રાજાના અંતઃકરણમાં જાણે પ્રવેશ માર્ગ મળ્યો હોય તેમ તીવ્ર સંતાપે પ્રવેશ કર્યો. આ વખતે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, “ધિક્કાર થાઓ આવી દુરાચારિણી સ્ત્રીના દુષ્ટ હદયને! આશ્ચર્ય છે એ ચંદ્રશેખરની સાહસિકતાને તેમજ એની નિર્ભયતાને ! પિતાના સ્વામિના રાજ્યની પણ તૃષ્ણા કરી. જુઓ તે ખરા, આ કેટલે અન્યાય પણ એમાં એને શે દેષ છે? સૂનું રાજ્ય લેવા કોણ ઈચ્છા ન કરે? ધણ વગરના ક્ષેત્રમાંથી દાણા પણ ચિરાઈ જાય છે, તો પછી સૂના રાજ્યનું શું કહેવું ધિક્કાર થાઓ મને, કેમકે, હું પોતે જ વગરવિચારે મોહગ્રસ્ત, તેમ જ અવિવેકી બની રાજ્ય સૂનું મૂકી ચાલ્યા ગયે. પરિણામે આવી આપદામાં આવી પડું એમાં શી નવાઈ ! કોઈ પણ બાબતમાં વગર વિચારે ઉતાવળ કરાય, કઈ મુકાઈ જાય કે વિશ્વાસ રખાય, અપાય, લેવાય, બોલાય, ખવાય કે વિનાશ કરાય તો પરિણામે પશ્ચાતાપ કરવાને જ સમય આવે. કહ્યું છે કે, “સારું કે નરસું કાંઈ પણ કામ કરતાં પહેલાં જ પંડિતોએ તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમ કે અસ્થિર ચિત્તથી વગર વિચારે ઉતાવળું કામ કર્યું હોય તો તેમાં એટલી બધી આપત્તિઓ આવી પડે છે કે જેમ મર્મસ્થલમાં પેઠેલું શલ્ય મરણ સુધી દાહ કરનારી પીડા આપે છે, તેમ તેવા વગર વિચારે કરેલાં કાર્યોના પરિણામ મરણ પર્યન્ત કલેશ આપે છે.” રાજ્ય મળવાની આશા જેણે છોડી દીધી છે એવા પશ્ચાતાપમાં પડેલા રાજાને શુકરાજ કહેવા લાગ્યું કે, “પુરુષમાં પ્રવર! હે રાજા! તું તારા મનમાં કટ ચિંતા ન કર. વૈદ્યના બતાવ્યા પ્રમાણે વર્તનારને વ્યાધિ શું ગયા વિના રહે? તેમ હું પણ તને એક ઉપાય બતાવું છું, તે ઉપાય અજમાવતાની સાથે જ તારું શ્રેય થશે. તું એમ ન જાણુશ કે મારું રાજ્ય ગયું. હજી તે તું ઘણું વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કરશે.” આવું તેનું બોલવું સાંભળીને નિમિત્તિયાના વચન પર જેમ આશા રાખી શકાય તેમ આ રાજાને પણ તે શુકરાજના વચનથી રાજ્ય પાછું મળશે એમ આશા બંધાઈ. તેટલામાં અકસ્માત જાણે દાવાનલ જ સામે આવતો ન હોય એમ સશસ્ત્ર ચતુરંગી સૈન્ય પિતાની સામે ઝડપથી આવતું દેખીને તે સભય બનીને વિચારવા લાગ્યું કે, જે ચંદ્રશેખર રાજાની મારા મનમાં ઉદાસી આવી છે એ જ સેના મને હણવાને મારી સામે આવે છે. હા! હા !! હવે શું થશે ! ખરેખર! આ વખતે આ કમલમાલાને કેવી રીતે બચાવ કરી શકીશ. અને આ શત્રુઓની સામે હું એકલો કેમ કરી યુદ્ધ કરી શકીશ? આવી પરિસ્થિતિથી મુંઝાયલે તે રાજા સ્તબ્ધ બની વિચાર કરે છે તેટલામાં “જયજય ચિરંજીવ છે મહારાજ ! જયવંતા વર્તે હે મહારાજ ! આ અણીને વખતે તમે ઠીક જ -- Page #21 -------------------------------------------------------------------------- ________________ [ દ્દ ] આવી પહોંચ્યા. જેમ હાથમાંથી નિધાન ખોઈ બેઠેલાને તે પાછું આવી મળે, તેમ મહારાજ ! આજે અમને તમારું દર્શન થયું. હવે અમને આદેશ આપે. ” સ્વપરિચિત એવા પિતાના સૈનિકોનું જ આ વચન છે, એમ તેની ખાતરી થઈ ત્યારે તે અત્યંત વિરમય પામી પ્રસન્ન ચિત્ત તેઓને પૂછવા લાગ્યું કે, “અરે, આ વખતે તમે અહીંયાં ક્યાંથી આવ્યા?” તેઓએ ઉત્તર વાળ્યું કે, સ્વામિન! તમે આવ્યા છો એમ જાણીને જ અમે અહીં તમારા દર્શનને માટે તેમજ તમારી પાસે તમારે આદેશ લેવા આવ્યા છીએ. આવા અવસર પર આજે અમને તમારું દર્શન થયું તે તો ખરેખર ભાગ્યયોગથી જ બન્યું છે.” શ્રોતા, વક્તા અને જેનારને પણ ચમત્કાર ઉત્પન્ન કરે એવા આ સમાચાર સાંભળી રાજા વિચાર કરીને બોલવા લાગ્યો કે, “આમવાક્ય અવિસંવાદથી પરસ્પર વિરુદ્ધતાના અભાવથી એટલે કે સત્ય, સર્વ પ્રકારે જેમ માનવા ચગ્ય હોય છે, તેમ આ કરાજનું વાકય પણ અનેક પ્રકારના મારા પર ઉપકાર કરવાથી સર્વ પ્રકારે માનવા ગ્ય છે. એ શુકરાજના ઉપકારનો બદલે હું કેમ વાળી શકીશ? એને શી શી વસ્તુની ઈચ્છા છે, તે કેમ જાણે શકાય? ગમે તેટલે એના પર ઉપકાર કરીએ, પણ એને કરેલા ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. કેમકે એણે પ્રથમથી સમયાનુસાર યથાયોગ્ય ઇચ્છિત વસ્તુપ્રાપ્તિ વગેરેના અનેક પ્રકારના ઉપકાર મારા પર કર્યા છે. કહ્યું છે કે, प्रत्युपकुर्वन् बह्वपि न भवति पूर्वोपकारिणस्तुल्यः । एकोऽनुकरोति कृतं निष्कारणमेव कुरुतेऽन्यः ॥ ३१ ॥ “ પ્રત્યુપકાર ગમે તેટલો કરો પણ પહેલા કરેલા ઉપકારીના ઉપકારની તુલના થતી નથી, કારણ કે તે ઉપકાર કરનારના કાર્યનું અનુકરણ કરે છે ત્યારે પ્રથમ ઉપકાર કરનારનું કાર્ય બદલાની આશા વગર કરાયેલું હોય છે. આમ વિચાર કરતો તે રાજા પ્રીતિપૂર્વક તે કરાજના સન્મુખ જેવા જાય છે, તેટલામાં જેમ સૂર્યોદય થતાં બુધનો તારો અદશ્ય થાય તેમ તે અલોપ થઈ ગયો. જાણે રાજા પાછો ઉપકારને બદલે વાળશે, એવા ભયથી જ તે સંતાત્મા રિસાઈ ગયો હોય તેમ. થોડા વખતમાં તે તે કેટલેક દૂર નીકળી ગયો. કહ્યું છે કે, “સજજન પુરુષોની કોઈક એવી અલૌકિક કઠોર ચિત્તવૃત્તિ છે કે, તેઓ ઉપકાર કરીને પ્રત્યુપકારના ભયથી તરત જ દૂર ખસી જાય છે. ” આ જ્ઞાનનિધિ જે નિરંતર મારી પાસે રહે તે, મુશ્કેલી શી વસ્તુ છે એની મને ખબર જ ન પડે, કેમ કે, સર્વ કાર્ય યથાસમય કરવાનું તે જાણી શકે છે. એવા સહાયકારીને યોગ, પ્રાય: સર્વ કાળે સર્વત્ર સર્વને હાય જ નહીં. કદાચિત કેઈને તેવાને વેગ મળી જાય તો પણ નિર્ભાગીના હાથમાં આવેલા ધનની પેઠે ચિરકાળ રહે નહીં. પણ એ પિપટ Page #22 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૧૭ ] કેણ હતો? તેને આટલું જ્ઞાન કયાંથી? મારા પર આટલી બધી મમતા શા માટે? એ કયાંથી આવ્યો ? ને કયાં ગયો ? વળી એ વૃક્ષ પરથી વસ્ત્રાલંકારાદિકની વૃષ્ટિ કેમ થઈ ? આ સેના કેમ આવી? ઈત્યાદિક જે મારા મનમાં સંદેહ છે, તે જેમ ગુફાના અંધકારને દીપક જ દૂર કરવાને સમર્થ છે, તેમ જ્ઞાની વિના બીજે કણ દૂર કરી શકે ? સર્વ રાજામાં મુખ્ય તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વિચારમાં વ્યગ્રચિત્ત થયેલો આમ તેમ જુએ છે, તેટલામાં સેનાધિપતિએ રાજાને પૂછયું “સ્વામિન્ ! આ બધું શું બન્યું ?” ત્યારે તેણે તે સૈનિકોની પાસે શુકરાજ મળે હતો ત્યાંથી માંડી છેવટે તે અદશ્ય થયે, ત્યાં સુધીની બધી વાર્તા કહી સંભળાવી, તે સાંભળી લગભગ બધા સૈનિકો આશ્ચર્ય પામીને બેલવા લાગ્યા કે, “મહારાજ ! એ પોપટ તમારા ઉપર અત્યંત ભાવ રાખે છે, માટે તે તમને પાછે કયારેક પણ જરૂર મળશે અને તમારા મનની ચિંતા દૂર કરશે; કારણ કે આવો હિતવત્સલ છેવટે એમ ઉવેખીને હંમેશ માટે જાય જ નહીં. વળી તમારા મનને સંદેહ પણ એ જ આવીને દૂર કરશે, કારણ કે એ પોપટ જ્ઞાની જણાય છે, અને જ્ઞાનીને શંકા દૂર કરતાં કેટલી વાર ? હાલ આપ આ સર્વ ચિતા છોડી દઈને આપણું નગરમાં પધારી તેને પવિત્ર કરો. આપનાં દર્શન માટે અધીરાં બનેલા નગર જનેને આપના દર્શન આપીને આનંદિત કરો.” રાજાએ તેમનું કહેવું માન્ય કર્યું. સમાચિત બોલેલું અને સમય પર કરેલું કને સ્વીકારવા ચોગ્ય ન થાય ? મહામંગલિક વાજિંત્રની મધુર ધવનિથી સર્વ દિશાઓને ગજાવનાર મહોત્સવપૂર્વક તે રાજાએ સપરિવાર સ્વનગર તરફ પ્રયાણ કર્યું. તે મૃગધ્વજ રાજાને આવતો જોઈને “મોટી પાંખવાળા ગરુડને જોઈને પોતાના દરમાં બેઠા બેઠા પણ જેમ સપનો ગર્વ ગળી જાય તેમ ? ચંદ્રશેખરનો સર્વ ગર્વ ગળી ગયો. તેણે તે વખતે પોતાનું સ્વામિદ્રોહીપણું ઢાંકવાને સમયસૂચક બુદ્ધિથી એક દૂતને ભેટ સાથે મૃગધ્વજ રાજાની પાસે તરત જ મોકલ્યો. રાજા પાસે આવીને પ્રણામ કરી તે બેલ્યો કે-“હે મહારાજ ! આપની પ્રસન્નતાને માટે તથા સઘળી વસ્તુસ્થિતિ આપને જણાવવા માટે ચંદ્રશેખર રાજાએ મને આપની પાસે મોકલે છે. આપ કઈ ધર્તના પ્રપંચને પરિણામે રાજ્ય સૂનું મૂકી, તેની પાછળ પાછળ ચાલ્યા ગયા છો એમ જાણું, અમારા રાજા ચંદ્રશેખર, આપા નગરની રક્ષા કરવા સારુ, પોતાના સૈન્ય સહિત આવ્યા અને કેવળ રક્ષણ કર*વાની જ મતલબથી નગરની ચારે બાજુથી વિંટાઈ વળ્યા. આ વસ્તુસ્થિતિને નહિ જાણતા * આપના સુભટોએ હથિયાર સજી જેમ કઈ શત્રુની સાથે કરે તેમ યુદ્ધ શરુ કરી દીધું. મહારાજ! અમે તો આપના રાજ્યને બીજા કેઈ શત્રુથી પરાભવ ન થાય તે હેતુથી રક્ષા કરવા આવેલા તેમ છતાં અમારે આપના સૈનિકો તરફથી કેટલાય. પ્રહાર સહન કરવા પડ્યા છે. તથાપિ સ્વામિનું કાર્ય સુધારવા જતાં મુસીબતો સહન કરવી પડે એમાં શું આશ્ચર્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] - ' વિઘિકI છે ? પિતાના કાર્યમાં પુત્ર, ગુરુના કાર્યમાં શિષ્ય, પતિના કાર્યમાં સ્ત્રી અને સ્વામીના કાર્યમાં સેવક, પિતાના પ્રાણને પણ તૃણ સમાન ગણે છે તે યોગ્ય જ છે.” તે દૂતના આવા દાંભિક વચન સાંભળીને રાજા મૃગધ્વજને તેની વાત વિષે સંશય તો ઉત્પન્ન થયે, પરંતુ સરળ સ્વભાવથી એ સાચું કહે છે એમ તે વખતે માની લીધું. કેટલી દક્ષતા, સરળતા અને ગંભીરપણું ! પછી તે રાજાએ પોતાની પાસે આવતા તે ચંદ્રશેખર રાજને ચગ્ય સત્કાર કર્યો. ત્યારપછી લક્ષમી સરખી કમલમાલા સાથે વિષ્ણુની જેમ શોભતા મૃગધ્વજ રાજાએ મોટા મહોત્સવ પૂર્વક નગર–પ્રવેશ કર્યો. અને જેમ અદ્વિતીય એવી ચંદ્રકલાને મહાદેવે પિતાના ભાલસ્થળ(કપાળ)પર સ્થાપન કરી તેમ કમલમાલાને પિતાના રાજ્યસિંહાસને પોતાની પાસે પટ્ટરાણી પદે બેસાડી. જે કે પુય જ પુત્રાદિક પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, અને પુણ્યથી જ સંગ્રામમાં રાજાને જયની પ્રાપ્તિ થાય છે. સહાય કરનારા સૈનિકે તે નિમિત્ત માત્ર છે તેમ પુત્રાદિક પ્રાપ્તિમાં મંત્ર પણ માત્ર સહાય કરે છે, એમ વિચારી, પુત્રપ્રાપ્તિ માટે ગાંગીલ ઋષિએ આપેલા મંત્રને તે રાજાએ બતાવેલી વિધિ પ્રમાણે સાથે. તેના પ્રભાવથી તેની સર્વ રાણીઓને એક એક પુત્ર થયા. સર્વ કારણેનો બરાબર યાગ મળી જાય તે કાર્યની જરૂર સિદ્ધિ થઈ શકે છે. જો કે ચંદ્રાવતી રાણી રાજાને ઘણું માનીતી હતી છતાં પણ પ્રથમ પતિદ્રોહ કર્યો હતો તેના પાપે માત્ર તેને પુત્ર થયે નહીં. એક વખત મધ્યરાત્રિએ અર્ધ નિદ્રાવસ્થામાં સુખે સૂતેલી કમલમાલા રાણીએ દિવ્ય પ્રભાવથી એક સ્વપ્ન જોયું. રાણી જાગીને પ્રાત:કાળે રાજા પાસે આવીને કહેવા લાગી કે-“હે પ્રાણનાથ ! આજે મધ્યરાત્રો વ્યતીત થયા પછી, અર્ધનિદ્રાવસ્થામાં હું સુખે સૂતી હતી તે સમયે મેં એક સ્વપ્ન જોયું. તેમાં મારા પિતા ગાંગીલ ઋષિના તપોવનમાં આવેલા પ્રાસાદમાં આપણે સાથે પ્રયાણ કરતાં પહેલાં જેનાં છેલ્લાં દર્શન કર્યા હતા તે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન થયાં. તેમણે મને કહ્યું કે-“ હે કલ્યાણિ! હાલ તું આ પોપટને લઈ જા, પછી કઈક વખતે વળી હંસ આપીશ.” એટલું કહીને પ્રભુએ મને હાથોહાથ સર્વાંગસુલભ દિવ્ય વસ્તુના જે દેદીપ્યમાન પિપટ ભેટ આપો. ” પ્રભુના પિતાના હસ્તને પ્રસાદ પામીને આખા જગતની જાણે એશ્વર્યતા પામી હોઉં એમ હું અત્યંત પ્રસન્ન થતી જાગૃત થઈ ગઈ. અણધાર્યા આવી મળેલા ક૯પવૃક્ષનું જ ફળ હોય તેમ હે પ્રાણનાથ ! એ સ્વપ્નનું શું ફળ હશે?” રાણીનું વચન સાંભળીને, આનંદરૂપ કંદને નવપલ્લવિત કરવાને મેઘરૂપ મીઠી વાણીથી તે રાજા સ્વપ્નના ફળને વિચારી કહેવા લાગ્યા કે, “હે પ્રિયે ! જેમ દેવ-દર્શન અત્યંત દુર્લભ હોય છે, તેમ એવા ઉત્તમ સ્વપ્ન પણ કઈક ભાગ્યેાદયથી જ પામી શકાય છે. એવું દિવ્ય સ્વપ્ન દેખવાથી દિવ્ય રૂપ અને દિવ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિ ત્યપ્રજ્ઞાા | [ ૨૨ ] સ્વભાવવાળા ઉદય થતા ચંદ્ર અને સૂર્ય જ ન હેાય છુ એવા એ પુત્રા તને અનુક્રમે થશે. પક્ષી કુળમાં પાપટ અને રાજહંસ અત્યુત્તમ છે અને તેની તને સ્વપ્નમાં પ્રાપ્તિ થઇ, તા હૈ સુંદરી ! ક્ષત્રિય કુળમાં ઉત્કૃષ્ટ એવા એ પુત્રીની આપણને પ્રાપ્તિ થશે. પરમેશ્વરે સ્વપ્નમાં સ્વહસ્તે જ તને પ્રસન્નતાપૂર્વક પ્રસાદ આપ્યા છે, તેા તેમના જેવા જ પ્રતાપી પુત્ર આપણને મળશે, એમાં કાંઈ પણ સંશય નથી, ” એવાં વચન સાંભળીને અત્યાનદિત થયેલી તે કમલમાલા રાણી રત્નપ્રભા પૃથ્વી જેમ અમૂલ્ય રત્નાને ધારણ કરે છે, અને આકાશ જેમ જગતચક્ષુ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભને ધારણુ કરવા લાગી. તે દિવસથી ઉત્તમ રસના સિચનથી જેમ મેરુપર્વતની પૃથ્વીમાં રહેલા કલ્પવૃક્ષના કદ પ્રતિદિન વધે, તેમ તે રાણીના ગર્ભ પ્રતિદિન વધવા લાગ્યા, અને તેના પ્રભાવે ઉત્પન્ન થતા પ્રશસ્ત-શુભ મનારથાને રાજા સંપૂર્ણ સન્માનપૂર્વક પૂર્ણ કરવા લાગ્યા. શુભ દિવસે અને શુભ લગ્ન-લગ્નાંશે, પૂર્વ દિશા જેમ પુનમના ચંદ્રના પ્રસન્ન કરે તેમ, તે રાણીએ અત્યુત્તમ એવા પુત્રને સુખ-સમાધિપૂર્વક જન્મ આપ્યા. રાજકુલની એવી રીત હાય છે કે, પટ્ટરાણીના પ્રથમ પુત્ર! જન્મ-મહેાત્સવ અત્યંત વૈભવપૂર્વક કરવા; અને તે પ્રમાણે આ કમલમાલા રાણી પટ્ટરાણીપદે હાવાથી તેના પ્રથમ પુત્રનેા જન્મમહાત્સવ - અત્યુત્તમ રીતે રાજાએ કર્યું. ત્યાર ખાઇ ત્રીજે દિવસે તે ખાલકને ચંદ્ર-સૂર્યના દર્શન કરાવવાને મહેાત્સવ તેમણે અત્યંત ઉમંગથી કર્યો. છઠે દિવસે છઠ્ઠી-જાગરણનેા મહાત્સવ પેાતાની રાજ્યઋદ્ધિને અનુસારે યથેાચિત રીતે કરાવ્યેા. સ્વપ્નાનુસાર પુત્રની પ્રાપ્તિ થઇ માટે તે પુત્રનું ‘ શુકરાજ ’ એવુ નામ મહેાત્સવપૂર્ણાંક આનદથી શુભ દિવસે પાડવામાં આવ્યું. પાંચ સમિતિથી રક્ષાચલા સચમ જેમ વૃદ્ધિ પામે તેમ ધવરાવવા, રમાડવા, હસાવવા, નવડાવવા તથા પાલણુ કરવા રાખવામાં આવેલી પાંચ ધાવમાતાએથી સ્નેહપૂર્વક રક્ષાયલે શુકરાજ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપનારૂં અન્નપ્રાસન, લક્ષ્મીની સુદૃષ્ટિ સમુ’રખણુ ( રમવું), હષ ઉપજાવે તેવુ ક્રમણ ( ચાલવું), શુભ વચન, ચિત્તાકર્ષીક વસ્ત્રપરિધાન તથા પ્રેમગ્રંથિના મંધન સમી વર્ષગાંઠ વગેરે શુભ પ્રસ ંગેા અત્યંત ધામધૂમથી રાજાએ નિર્વિઘ્ને ઉજવ્યા. જુએ તેા ખરા ભાગ્યની દશા ! ભાગ્યશાળીનું ભાગ્ય એવુ જ હાય છે. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામતા શુકરાજકુમાર પાંચ વર્ષના થયા. પાંચમે વર્ષે જેમ આંખા સર્વ રીતે ખીલે—કળે, તેમ તે કુમાર, રૂપ, સ`પદા, પરાક્રમ વગેરે સર્વોત્તમ ગુ©ાવર્ડ જાણે બીજા ઇંદ્રપુત્ર જયંતન હૈાય ? તેમ શેાલવા લાગ્યા. બાળક છતાં ખેલવામાં જાણે પ્રૌઢ પુરુષ ન હાય શુ' તેવી ચતુરાઇ તથા મીઠાશ તેના વચનમાં હાવાથી સર્વને તે પ્રિય થઈ પડ્યો. એકદા વસંતઋતુનાં પુષ્પાની સૌરભથી મ્હેકી રહેલા તથા ફુલકુલેાથી રમ્ય ખાગની શેાભા જોવાને રાજા પેાતાની પટ્ટરાણી કમલમાલા અને શુકરાજ કુમારને સાથે લઈને નગરના Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રાવિધિUTI ઉદ્યાનમાં આવી આમ્રવૃક્ષની નીચે બેઠો. તે સમયે તેને પૂર્વની બનેલી સઘળી બીના યાદ આવવાથી પ્રસન્ન થઈને કમલમાલાને કહેવા લાગ્યું કે, “હે પ્રિયે ! તે જ આ આમ્રવૃક્ષ છે, કે જેની નીચે હું વસંતઋતુમાં આવીને બેઠા હતા, અને શુકરાજ–પોપટની વાણથી તારા રૂપનું વર્ણન સાંભળીને અતિશય વેગથી તેની પાછળ પાછળ ચાલી નીકળે અને તારા પિતાના આશ્રમ સુધી જઈ પહોંચ્યા. ત્યાં તારી સાથે લગ્ન કરી હું કૃતાર્થ થયો.” આ બધી વાર્તા પિતાના ખોળામાં બેઠે બેઠો કુમાર સાંભળતો હતો અને એ સાંભળતાં જ કલ્પવૃક્ષની શાખા જેમ છેદાવાથી ધરતી પર તૂટી પડે તેમ મુકરાજકુમાર મૂરછ યુક્ત થઈ નીચે ઢળી પડ્યો. માતપિતાના હર્ષ વૃક્ષની શાખા છેદાઈ ઢળી પડી ન હોય તેમ આ જોઈ અતિશય ગભરાઈ ગયેલા માતાપિતાએ કોલાહલ મચાવી મૂક્યો, તે સાંભળી સર્વે અનુચરો ત્યાં ભેગા થઈ ગયા અને કુમારની આવી હાલત જોઈ શોકપૂર્ણ સ્વરે બોલી ઉઠયા: “અરે રે ! આ શું થયું ?” એમ ઊંચે શબ્દ બોલતાં સર્વે આકુળવ્યાકુળ થઈ ગયાં; કારણ કે મોટાનાં સુખદુઃખની સાથે સર્વ સામાન્ય જનોનાં પણ સુખ દુખ સંકળાયેલા જ હોય છે. ચંદનનું શીતળ જળ છાંટવાથી તેમજ કેળનાં પત્રને પવન વીંઝવાથી તેમજ બીજા યેગ્ય ઉપચારે(ઉપાયે) કરવાથી કેટલીક વખત ગયા બાદ તે શુકરાજ કુમારને ભાન આવ્યું. ચેતના આવવાથી કમળની પાંખડીઓની પેઠે પ્રકાશતી નેત્રરૂપ પાંખડી ઉઘડી, પણ મુખકમળ વિકસ્વર થયું નહીં. વિચારપૂર્વક તે ચારે બાજુ જોવા લાગ્યા પણ ઘણી રીતે બોલાવવા છતાં જરી પણ બોલ્યો નહિ. તીર્થંકરદેવ છઘસ્થાવસ્થામાં જેમ મૌન ધારણ કરે તેમ તે જરી પણ બોલ્યા નહી. રાજકુમારનું આવું મૌન જેઈ સર્વે જન ધારવા લાગ્યા કે, ખરેખર આને કંઈક દેવની અવકૃપાથી આમ બન્યું હોવું જોઈએ. તે કાંઈક શાંત થયો છે પણ અરે રે ! મહાખેદ કરવા લાયક એ છે કે અમારા કોઈક દુષ્ટકર્મના ઉદયથી એની જીભ ઝલાઈ ગઈ છે. આમ મહા ચિંતામાં નિમગ્ન બનેલા તેના માતા પિતા તેને પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેમણે કુમારને બેલતો કરવા વિવિધ પ્રકારના ઉપાયો કરાવ્યા, પણ દુર્જન પર કરેલા ઉપકારની પેઠે તે સર્વ ઉપચારો નિષ્ફળ ગયા. એ સ્થિતિમાં છ માસ વીતિ ગયા છતાં પણ કુમારનું મૌન તૂટયું નહિ, તેમજ તેનું રહસ્ય પણ કઈ શોધી શક્યું નહિ, અરેરે ! વિધાતાએ રત્નસમાન શ્રેષ્ઠ વસ્તુઓમાં પણ કંઈ ને કંઈ દોષ મૂક્યું છે. ચંદ્રમાં કલંક, સૂર્યમાં ઉગ્ર તેજ, આકાશમાં શૂન્યતા, વાયુમાં ચંચલપણું, કૌસ્તુભ મણિમાં પાષાણપણું, કલ્પવૃક્ષમાં કાષ્ઠપણું, પૃથ્વીમાં ૨જકણ, સમુદ્રમાં ખારાશ, મેઘમાં શ્યામતા, અગ્નિમાં દાહકતા, જળમાં નીચગતિ, સુવર્ણના મેરમાં કઠેરપણું, સુવાસિત કરમાં અસ્થિરતા, કરીમાં કાળાશ, સજજનોમાં નિર્ધનતા, ધનિકમાં મૂર્ખતા, રાજાઓમાં લભ હોય તેમ આ રાજકુમારમાં મૌન પ્રવેક્યું છે. મોટા ભાગ્યશાળી પુરુષની દુર્દશા કયા સજજનના મનમાં ન ખટકે? તે સમયે મળેલા સર્વ નગરજને પણ અત્યંત શેક કરવા લાગ્યા. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન-વ્યારા [૨૨] એવામાં ક્રીડારસના સાગર સમાન અને જગજજનના નેત્રોને અત્યંત આનંદકારી કોમુદીમહોત્સવ-શરદ પુનમના ચંદ્રને મહત્સવ–માણિકઠારી પુનમનો દિવસ આવ્યા. તે સમયે ફરી નગરજનો સાથે તે રાજા પિતાની કમલમાલા મહારાણું અને શકરાજને લઈને ઉદ્યાનમાં ગયો અને તે જ આંબાના વૃક્ષને જોઈને ખિન્ન ચિત્તથી રાણુને કહેવા લાગ્યું કે“હે દેવિ, જેમ વિષવૃક્ષ સર્વથા દૂરથી જ તજવા યોગ્ય હોય છે, તેમ આપણા આ શકરાજ કુમારને આવું વિષમ દુઃખ આ આમ્રવૃક્ષથી જ ઉત્પન્ન થયું છે, માટે એ પણ દૂરથી જ તજવા ગ્ય છે.” આટલું બોલીને તે વૃક્ષ છોડીને બીજે સ્થાનકે જવાને તે તત્પર થાય છે, તેટલામાં અકસ્માત તે જ આમ્રવૃક્ષની નીચે અત્યંત પ્રમોદકારક દેવદુંદુભિને નાદ થવા લાગે. આવો ચમત્કાર જોઈને રાજ પૂછવા લાગ્યો કે, આ દિવ્ય વનિ કયાંથી ઉત્પન્ન થયે? ત્યારે કેઈકે આવીને કહ્યું કે, “મહારાજેદ્ર! અહીંયાં શ્રીદત્ત નામા મુનિ તપશ્ચર્યા કરતા હતા, તેમને હમણાં જ કેવળજ્ઞાન થયું છે અને તેથી દેવતાઓ દિવ્ય વાજિત્રાના નાદથી તેને મહોત્સવ ઉજવે છે.” એ સાંભળતાં જ રાજા પ્રસન્ન થઈ બોલ્યો “આ મારા પુત્રને જે મૌન ધારણ કર્યું છે, તેનું રહસ્ય કેવળી જ કહી શકશે, માટે ત્યાં જવું યોગ્ય છે.” એમ વિચારી તે પુત્ર તથા રાણી અને મોટા પરિવાર સાથે ત્યાં જઈ વંદનાદિક ભક્તિ કરીને કેવળી સન્મુખ આવી બેઠે. ત્યારે કેવળીએ કલેશને નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી. ત્યાર બાદ વિનયપૂર્વક રાજા પૂછવા લાગે કે“હે પ્રભો ! આ શુકરાજ કુમારની વાચા શા કારણથી બંધ થઈ?” અષિમુખ્ય કેવળી મહારાજે જવાબ આપ્યો કે- એ બાળક હમણાં જ બોલશે.” તે સાંભળીને પ્રસન્નતાપૂર્વક રાજા બોલવા લાગ્યું કે-“મહારાજ, અમારે એ બાળક બોલે તે પછી શું જોઈએ? અમે એ જ ઈચ્છીએ છીએ.” એટલે કેવળી બોલ્યા, “હે શકરાજ ! આ સર્વના દેખતાં અમને વંદનાદિક કેમ કરતો નથી ? ” આ સાંભળતાં જ તે શકરાજે ઊઠીને સર્વજન સમક્ષ તે કેવળી ભગવાનને ઈચ્છામિ ખમાસમણે સૂત્રના ઉચ્ચારપૂર્વક ખમાસણા દેઈ, વિધિપૂર્વક વંદન કર્યું. આ મહા ચમત્કાર દેખીને રાજા પ્રમુખ સર્વ ચકિત થઈ બેલવા લાગ્યા કે–ખરેખર આ મહામુનિનો મોટો મહિમા પ્રગટ છે, કારણ કે જેને સેંકડો પુરુષો મંત્ર તંત્રાદિકથી પણ બેલાવવા શક્તિમાન થયા નહીં એવા આ બાળકને તેમના વાક્યામૃતથી જ વાચા પ્રગટી. અહીંયાં ચિત્તને વિષે ચમત્કાર પામવામાં લીન બની ગયેલા લેકોની વચ્ચે રાજા સાશ્ચર્ય પૂછવા લાગ્યો કે, “સ્વામિન્ ! આ શું ? ” ત્યારે કેવળીએ જણાવ્યું કે, “ આ બાળકને મૌન રહેવાનું મુખ્ય કારણ પૂર્વભવનું જ છે; હે ભવ્યજને, સાવધાનતા પૂર્વક તે સાંભળે: શુકરાજના પૂર્વભવનું વૃત્તાંત પૂર્વે મલય દેશમાં ભદીલપુર નામનું એક નગર હતું. ત્યાં આશ્ચર્યકારી ચરિત્ર વાલે જિતારિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા એ તે દાનવીર અને Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] श्राद्धविधिप्रकरण । યુદ્ધવીર હતો કે તેણે પિતાના સર્વ યાચકોને અલંકારયુક્ત અને સર્વ શત્રુઓને કેદ કર્યા હતા. વળી ચાતુર્ય, ઔદાર્ય અને શૌર્યાદિક ગુણેનો તે ભંડાર હતો. એક વખતે તે પિતાના રાજ્ય સિંહાસન પર બેઠો હતો, તેવામાં છડીદારે આવી એવી વિનંતી કરી કે, મહારાજ ! વિજયદેવ નામના રાજાનો દૂત આપને મળવાની ઈચ્છાથી દરવાજા આગળ આવીને ઊભે છે; આપની આજ્ઞા હોય તો અહીં આવે.” રાજાએ તે દૂતને સત્વર બોલાવી લાવવાની દ્વારપાળને આજ્ઞા કરી. ત્યારે તે સ્વક્તવ્યને જાણનારો દૂત રાજા પાસે આવી વિનયપૂર્વક વંદન કરીને કહેવા લાગ્યો કે, “મહારાજ ! સાક્ષાત્ દેવનગરી સમાન દેવપુર નગરમાં વિજયદેવ નામે રાજા રાજ્ય કરે છે, તે વાસુદેવના જે પરાક્રમી છે. જેમ કેગ્ય રાજનીતિથી શામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાય પેદા થાય, તેમ તેની પ્રીતિમતી નામે સતી મહારાણીએ ચાર પુત્ર પ્રસવ્યા. પછી જેમ હંસલીની બંને પાંખે ઉજ્વળ હોય તેમ માતપિતાના બનને કુળની ઉદ્યોતક “હંસી” નામે એક કન્યા પ્રસવી છે. એ નિયમ છે કે, જે વસ્તુ સ્વલ્પ હોય તે અતિશય પ્રિય લાગે, તેમ આ પુત્રી પણ માતાપિતાને અત્યંત પ્રિય છે. તે હંસી બાલ્યાવસ્થાને ત્યાગ કરીને જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે પ્રીતિમતી મહારાણુને “સારસી ' નામે વળી બીજી કન્યા ઉત્પન્ન થઈ. સાક્ષાત જળાશયને શોભાવનારી જાણે બીજી સારસી જ ન હોય તેને શું ? પૃથ્વીમાં જે સાર સાર નિર્મળ પદાર્થો હતા તે જ લઈને જાણે વિધાતાએ તેને ઘડી ન હોય શું? એવી તે બંને બાલિકાઓ એટલી બધી સ્વરૂપવતી હતી કે, તે બનેને પરસ્પર તેમના સિવાય જગતની બીજી ઉપમા આપી શકાય નહી. વળી તે બંનેની પરસ્પર એવી તે અલૌકિક પ્રીતિ છે કે, બન્નેના શરીર જુદાં દેખાય છે, તે પણ તેમને ખેદકારક થઈ પડ્યાં છે. કામરૂપ હસ્તિના ક્રીડાવન સમાન યૌવન વયને પ્રાપ્ત થયેલી હંસીએ પોતાની લઘુ. બેન સારસીને વિયોગ થવાના ભયથી પોતાના વિવાહની વાત જ માંડી વાળી. જ્યારે સારસી યૌવના વસ્થાની સન્મુખ આવી પહોંચી ત્યારે બન્ને જણીઓએ પ્રીતિપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી કે, આપણાથી એક બીજાને વિગ વેઠી શકાશે નહીં, માટે આપણે એક જ વરને વરવું. તે બનેએ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી એટલે માતા પિતાએ તેમને મનગમતો વર મેળવવા માટે ત્યાં યથાવિધ સ્વયંવર–મંડપ રચે. તેમાં એવી તો એલૌકિક મંચ-રચના કરવામાં આવી છે કે, જેનું વર્ણન મેટા કવિઓ પણ કરવાને અસમર્થ છે. ટૂંકમાં એટલું કે ત્યાં આપના જેવા બીજા પણ ઘણા રાજાઓ આવશે અને તે નિમિત્તે ત્યાં ઘાસ તેમ જ ધાન્યના એવા તો પંજ ખડકાવ્યા છે, કે જેની આગળ મોટા પર્વતની પણ શી ગણના ! અંગ, બંગ, કલિંગ, આંધ્ર, જાલંધર, મારવાડ, લાટ, ભાટ, મહાભેટ, મેદપાટ(મેવાડ), વિરાટ, ગૌડ, ચોડ, મહારાષ્ટ્ર, કુરુ, ગુજરાત, આભીર, કાશ્મીર, ગોયલ્લ, પંચાલ, માલવ, હૃણ, ચીન, મહાચીન, કચ્છ, વચ્છ, કર્ણાટક, કેકણ, નેપાળ, કાન્યકુન્જ, કુંતલ, મગધ, નૈષધ, વિભ, સિંધ, દ્રાવિડ, ઈત્યાદિક અનેક દેશના રાજા ત્યાં આવનાર છે, માટે મારા Page #28 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश | [ રરૂ ] સ્વામિએ આપ( મલય દેશના મહારાજા )ને પણ નિમંત્રણ આપવા મને માકલ્યા છે, તેથી આપ ત્યાં પધારી તે સ્વયંવરને શેાભાવશે એવી આશા છે. ” દૂતનાં આવાં વાક્યે સાંભળતાં તેમનું ચિત્ત પ્રસન્ન થયું. પણ સ્વયંવરમાં મળેલા ઘણા રાજાએ વચ્ચે એ કન્યાએ મને પરણશે કે બીજાને, એવા સંશયરૂપ હિંડાળામાં મનરૂપ માંકડું હિંચકવા લાગ્યું. પછી પંચ વચ્ચે મારે પણ જવુ એ જ વધારે સારૂ છે એમ ધારી છેવટ તે જવાને તૈયાર થયે. પક્ષીઓના શુભ શુકનથી ઉત્સાહિત થયેલે તે દેવપુર નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં બીજા પણ ઘણા રાજાએ આવી પહોંચ્યા. વિજયદેવ રાજાએ બહુમાનપૂર્વક તેએને નગરપ્રવેશ કરાવ્યેા. નિર્ધારેલા દિવસે અતિ આદરસહિત યથાયાગ્ય ઉચ્ચ માંચડાએ ઉપર સર્વ રાજાઓએ બેસીને દેવના વિમાનની જેમ તે સ્વયંવર– મંડપને શેાભાયુક્ત કર્યું. ત્યાર બાદ શુભ સ્નાનપૂર્વક શરીર પર ચ ંદન વગેરે ચીને અને સ્વચ્છ વસ્ત્રે વિભૂષિત થઇ, સરસ્વતી અને લક્ષ્મીના જેવી તે મન્ને એનેા હુંસી અને સારસી પાલખમાં એસીને તે સ્વયંવર-મંડપમાં જ્યારે આવી ત્યારે અત્યુત્તમ કરિયાણા પર જેમ ઘણા ગ્રાહકનાં દષ્ટિ ને મન ખેંચાય તેમ, તે કન્યાઓ પર સર્વે રાજાઓનાં ષ્ટિ અને મન એકાગ્ર થવા લાગ્યાં. તેમનાં મન તથા દષ્ટિ કન્યાઓ તરફજ દોડવા લાગ્યાં, અને કામથી પરવશ મની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પોતાના અંતરના આશયને જણાવવાના કાય માં ગુંથાઈ ગયા. જ્યારે વરમાળા લઈને બન્ને કન્યાએ સ્વયંવર મંડપના મધ્યગત ભાગમાં આવી ઊભી રહી, ત્યારે સુવર્ણ છડીની ધારનારી તથા પ્રથમથી સર્વ વૃત્તાંતની જાણનારી કુલમહત્તરા સર્વ રાજાઓનું વર્ણન કરવા લાગી. “હું સખી! આ રાજાધિરાજ રાજગૃહોના સ્વામિ છે; શત્રુના સુખના ધ્વંસ કરવાના કાર્યમાં અત્યંત કુશળ એવા આ કાશલદેશ(અયેાધ્યા )ના રાજા છે; સ્વયંવર–મ ડપની Àાભા વડે શે।ભતા આ ગુર્જર દેશના રાજા છે; ઈંદ્રપુત્ર જયંતના વૈભવને પણ ટપી જાય એવા વૈભવથી વિરાજતા આ સિંધુ દેશાધિ પતિ છે; શૌય તેમજ ઔદાર્યના ક્રીડાસ્થાન સમા આ અગાધીશ છે; પેાતાના રૂપથી કામદેવના અભિમાનને ચૂર્ણ કરનાર આ વગ નરેશ છે; આ સદા સૌમ્ય અને મનેહર ઋદ્ધિ યુક્ત કલિંગ દેશના રાજા છે; જેની લક્ષ્મીના પાર નથી એવા આ માળવા દેશના રાજા છે; પ્રજા પાળવામાં દયાળુ આ નેપાળદેશના રાજા છે; જેના સદ્ગુણાનું ન ન થઈ શકે એવા આ કુરુ દેશના રાજા છે; શત્રુની શૈાભાને નિષેધનાર આ નૈષધના રાજા છે; ચશરૂપ સુગ ંધિની વૃદ્ધિ કરનાર આ મલય દેશના રાજા છે. ’' એવી રીતે સખીઓએ દરેક રાજાઆના નામ તથા ગુણુ વર્ણન વડે ઓળખાવ્યા માદ જેમ ઇંદુમતી અજ રાજાને વરી તેમ આ બન્ને કન્યાએ ઠુંસી અને સારસીએ જિતારિ રાજાને વરમાળા આરોપી. આ વખતે મહેચ્છા, ઉત્સુકતા, સંશય, હર્ષ, વિષાદ, લજ્જા, પશ્ચાત્તાપ, ઇર્ષાપ્રમુખ મનાવિકારથી કેટલાક રાજાએ વ્યાસ થઈ ગયા. આવા Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] વિવિઘા . સ્વયંવરમાં કઈ રાજા પોતાના આગમનને, કેઈ દેવને (ભાગ્યને) અને કેઈ અવતારને ધિક્કારવા લાગ્યા. વિજયદેવ રાજાએ જિતારિ રાજા સાથે કન્યાઓને મહોત્સવ, સન્માન અને દાનપૂર્વક શુભ સમયે લગ્ન સમારંભ કર્યો. ભાગ્ય વિના મનવાંછિતની પ્રાપ્તિ થાય જ નહીં, એ નક્કી છતાં પણ કેટલાય પરાક્રમી રાજા આશા ન ફળતા ઉદાસ થઈ ગયા. કેટલાક રાજાઓ ઈર્ષા ધરીને જિતારિ રાજાને મારી નાખવાના કાર્યોમાં પ્રવર્તાવા લાગ્યા, પણ તે યથાર્થ નામવાળા જિતારિને કોણ પરાભવ કરી શકે? કોઈપણ તેને કાંઈ કરી શકયું નહીં. રતિ પ્રીતિ જેવી બે સ્ત્રીઓથી કામદેવને પણ શરમાવતે તે જિતારિ રાજા પોતાના શરૂપ બનેલા સર્વે રાજમંડળના ગર્વને પણ જીતતા પિતાની બંને સ્ત્રીઓ (હંસ, સારસી) સહિત નિર્વિને પિતાની રાજધાનીમાં જઈ પહએ. પછી અતિ આડંબરપૂર્વક તે બે રાણુઓને દેવીઓની પેઠે રાજ્યાભિષેકનો મહોત્સવ કરી તેમને પોતાની બે ચક્ષુની માફક સમાન માનીને રાજા સુખ ભેગવવા લાગ્યું. હંસી રાણી પ્રકૃતિથી સરળ-સ્વભાવી હતી, પણ સારસી રાણી તે રાજાને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વાર કપટ કરતી હતી. જો કે તે પોતાના પતિને પ્રસન્ન કરવા માટે જ કપટ કેળવતી હતી, તે પણ તેથી તેણે સ્ત્રી વેદકર્મ દઢપણે બાંધ્યું, અને હંસીએ તો પિતાના સરળ સ્વભાવથી સ્ત્રીવેદ વિચછેદ કરી નાંખે, એટલું જ નહીં પણ રાજાને અત્યંત માન્ય થઈ. આશ્ચર્ય છે કે જીવ પિતાની મૂર્ખતાથી કિટ પિતાના આત્માને માયા (કપટ) કરવાથી નીચ ગતિમાં લઈ જાય છે. એક વખત તે રાજા પિતાની આ બે રાણીઓની સાથે રાજમહેલના ગોખમાં ઊભે ઉભે નગરની શોભા જેતો હતો, તેટલામાં મનુષ્યના મોટા સમુદાયને નગરમાંથી બહાર જતો જે. તેજ વખતે તેણે તે વિષે તપાસ કરવા સેવકને આજ્ઞા કરી. તેણે તપાસ કરી આવી કહ્યું કે,-રાજેદ્ર ! શંખપુરી નગરથી એક માટે સંઘ આવ્યું છે, તે સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જાય છે, તે સાંભળી કૌતુકથી રાજા સંઘના ઉતારે ગયે, અને ત્યાં રહેલા શ્રી શ્રતસાગરસૂરિને વંદન કર્યું. પછી સરલ આશયવાલા તે રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું કે, એ સિદ્ધાચલ તે કયા ? તે તીથ કેમ ? અને તે તીર્થનું મહાભ્ય શું છે? ક્ષીરાશવલબ્ધિના ધારક તે આચાર્યશ્રી બોલ્યા કે–રાજન ! આ લેકમાં ધર્મથીજ સર્વ ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં ધર્મ એ જ સર્વ સારમાં સારભૂત છે. નામધર્મ જેિનું માત્ર નામ ધર્મ હોય, પણ જેમાં ધર્મ ન હોય તે તે ઘણું છે પણ અહંદૂ-પ્રત ધર્મ જ અત્યંત શ્રેયસ્કર-કલ્યાણ કરનાર છે, કેમ કે, સમ્યકત્વ (તત્ત્વશ્રદ્ધા), એ જ જેનું મૂળ છે, તેના વિના પ્રાણ જે તપ, જપ, વ્રત, કણા * ક્ષીરાવલબ્ધિ-દૂધપાકના જેવી જેના વચનમાં મધુરતા (મીઠાશ) હોય તેવી શક્તિ. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિઘ્ન-ચમારા । [24] નુષ્ઠાનાદિક કરે છે, તે સર્વે ફળહીન વૃક્ષની જેમ વ્ય છે. તે સમ્યકત્વ પણ ત્રણ તત્ત્વના ગ્રહણ કરવારૂપ છે, તે વીતરાગ દેવ, શુદ્ધ પ્રરૂપક ગુરુ અને કેલિભાષિત ધર્મરૂપ છે. તે ત્રણ તત્ત્વમાં પણ પ્રથમ ‘દેવતત્ત્વ ' અરિહંત જાણવા. અરિહંત દેવમાં પણ પ્રથમ અરિહંત ‘શ્રી યુગાદિદેવ ઋષભદેવ ’ છે. એ અત્યંત મહિમાવંત દેવ જે તીર્થ પર બિરાજે છે, તે “ સિદ્ધાચલ ” નામનું તીર્થ પણ મહાપ્રભાવિક છે. એ વિમળાચળ તીર્થ સર્વે તીર્થાંમાં મુખ્ય છે; એ તીર્થનાં નામ પણ જુદાં જુદાં કારણે અનેક નામેા છે. જેમ કે, ૧ સિદ્ધક્ષેત્ર, ૨ તી રાજ, ૩ મરુદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાચલ, ૬ માહુબલિ, છ સહસ્રકમલ, ૮ તાલધ્વજ, હું ક’અગિરિ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટાત્તરશતકુલ, ૧૩ સહસ્રપત્ર, ૧૪ ઢક, ૧૫ લેાહિત્ય, ૧૬ કપર્દિનિવાસ, ૧૭ સિદ્ધિશેખર, ૧૮ પુંડરીક, ૧૯ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપર્વત, ૨૧ શત્રુજય, એવાં એકવીશ નામ છે. તે પૈકી કેટલાક મનુષ્યકૃત, કેટલાંક દેવકૃત અને કેટલાંક ઋષિકૃત મળી આ ૨૧ નામેામાંથી કેટલાંક આ અવણીમાં થયાં છે; અને કેટલાંક હવે પછી થશે. આ વર્તમાન અવસર્પિણીનાં જે એકવીશ નામ મેં તને કહ્યાં, તેમાંનું “ શત્રુંજય ” એવું એકવીશમું જે નામ આવેલુ છે, તે આવતા ભવે તારાથી જ પ્રસિદ્ધ થશે એમ અમે જ્ઞાની પાસેથી સાંભળેલું છે. વળી સુધર્માસ્વામીના રચેલા મહાકલ્પ નામના ગ્રંથમાં આ તીર્થના અષ્ટેત્તરશત (એકસા આઠ) નામ પણ કહેલાં છે. તે આ પ્રમાણે : "" ૧. વિમળાચળ, ૨ સૂરશૈલ, ૩ સિદ્ધક્ષેત્ર, ૪ મહાચળ, પ શત્રુંજય, ૬ પુંડરીક, ૭ પુણ્યરાશિ, ૮ શ્રીપદ, ૯ સુભદ્ર, ૧૦ પર્વતે, ૧૧ દૃઢશક્તિ, ૧૨ અકર્મક, ૧૩ મહાપદ્મ, ૧૪ પુષ્પદ ંત, ૧૫ શાશ્વત, ૧૬ સર્વકામદ, ૧૭ મુક્તિગેહ, ૧૮ મહાતીર્થ, ૧૯ પૃથ્વીપીઠ, ૨૦ પ્રભુપદ, ૨૧ પાતાલમૂળ, ૨૨ કૈલાસ, ૨૩ ક્ષિતિમડન, ૨૪ રૈવતગિરિ, ૨૫ મહાગિરિ, ૨૬ શ્રીપદગિરિ, ૨૭ ઇંદ્રપ્રકાશ, ૨૮ મહાપ, ૨૯ મુક્તિનિલય, ૩૦ મહાનંદ, ૩૧ કર્મસૂદન, ૩૨ અકલંક, ૩૩ સૌદર્યાં, ૩૪ વિભાસન, ૩૫, અમરકેતુ, ૩૬ મહાકસૂદન, ૩૭ મહેાદય, ૩૮ રાજરાજેશ્વર, ૩૯ ઢીંક, ૪૦ માલવતાય, ૪૧ સુગિરિ, ૪૨ આનંદમંદિર, ૪૩ મહાયશ, ૪૪ વિજયભદ્ર, ૪૫ અનતશક્તિ, ૪૬ વિજયાનંદ, ૪૭ મહાશૈલ, ૪૮ ભદ્રંકર, ૪૯ અજરામર, ૫૦ મહાપીઠ, ૫૧ સુદર્શન, પર ચગિરિ, ૫૭ તાલધ્વજ, ૫૪ ક્ષેમ કર, ૫૫ અનંતગુણાકર, પ૬ શિવ’કર, પ૭ કેવળદાયક, ૫૮ ક ક્ષય, ૫૯ જ્ગ્યાતિસ્વરૂપ, ૬૦ હિમગિરિ, ૬૧ નગાધિરાજ, ૬૨ અચલ, ૬૩ અભિન ંદ, ૬૪, સુવર્ણ, ૬૫ પરમબ્રહ્મ, ૬૬ મહેદ્રધ્વજ, ૬૭ વિશ્વાધીશ, ૬૮ કદંબક, ૬૯ મહીધર, ૭૦ હસ્તગિરી, ૭૧ પ્રિયંકર, ૭૨ દુ:ખહર, ૭૩ જયાનંદ, ૭૪ આન ંદધર, ૭૫ યશેાધર, ૭૬ સહસ્રકમલ, ૭૭ વિશ્વપ્રભાવક, ૭૮ તમાક, ૭૯ વિશાલગિરિ, ૮૦ હરિપ્રિય, ૮૧ સુરકાંત, ૮ર પુણ્યકેશ, ૮૩ વિજય, ૮૪ ત્રિભુવનપતિ, ૮૫ વૈજયંત, ૮૬ જયંત, ૮૭ સર્વાર્થસિદ્ધ, ૮૮ ભવતારણ, ૮૯ પ્રિયંકર, Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] શ્રાવિધિપur ૯૦ પુરુષોત્તમ, ૯૧ કયંબ, ૯૨ લેહિતાક્ષ, ૩ મણિકાંત, ૯૪ પ્રત્યક્ષ, ૫ અસીવિહાર, ૯૬ ગુણકંદ, ૯૭ ગજચંદ્ર, ૯૮ જગતરણી, ૯ અનંતગુણકર, ૧૦૦ નગ૭, ૧૦૧ સહજાનંદ, ૧૦૨ સુમતિ, ૧૦૩ અભય, ૧૦૪ ભવ્યગિરિ, ૧૦૫ સિદ્ધશેખર, ૧૦૬ અનંતર લેશ, ૧૦૭ શ્રેષ્ઠગિરિ, ૧૦૮ સિદ્ધાચળ. એક આ અવસર્પિણીમાં પહેલા ચાર તીર્થકર ભગવંતો(ાષભદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામિ)નાં સમવસરણ આ તીર્થ ઉપર થયાં છે; વળી ઓગણીસ તીર્થકર (સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વસ્વામી, ચંદ્રપ્રભા, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી)ના સમવસરણ પણ થનાર છે. એક નેમિનાથ વિના આ ચોવીસીના બીજા બધા તીર્થકરો અહીંયાં સસરશે. આ તીર્થ ઉપર અનંતા મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે–પામશે, માટે આ તીર્થનું નામ સિદ્ધક્ષેત્ર પ્રસિદ્ધ થયું છે. વિશ્વમાં પ્રશંસનીય શ્રી તીર્થંકરભગવતેએ પણ આ તીર્થની પ્રશંસા કરી છે, તેમને મહાવિદેહમાં રહેલા ભવ્યપ્રાણીઓ જેનું નિરંતર સ્મરણ કરે છે. (જેમ સારી ભૂમિમાં વાવેલું બીજ અત્યુત્તમ ફળ આપે તેમ પ્રાય: શાશ્વત એવા આ તીર્થ ઉપર કરેલાં જપ, તપ, પૂજા, સનાત્ર, દાનાદિક અનંત ફળને આપે છે). કહ્યું છે કે – पल्योपमसहस्रं च ध्यानाल्लक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे सागरोपमसम्मीतम् ॥ शत्रुञ्जये जिने दृष्टे दुर्गतिद्वितयं क्षिपेत् । सागराणां सहस्रं च पूजास्नात्रविधानतः ॥ (પોતાના ઘરમાં બેઠાં પણ) શત્રુંજયતીર્થનું ધ્યાન ધરવાથી એક હજાર પોપમનાં પાપ જતાં રહે છે, અને તે તીર્થયાત્રાને કાંઈ અભિગ્રહ ધારણ કરે તે એક લાખ પત્યપમનાં દુષ્કર્મો ક્ષય થાય છે. વળી તે તીર્થની યાત્રા કરવાને નિમિત્તે તે તરફ પ્રયાણ કરે તે એક સાગરોપમનાં પાપ નાશ થાય છે. તીર્થ ઉપર ચઢીને મૂળનાયકનાં દર્શન કરે તે તિર્યંચ અને નરક એ બે દુર્ગતિએને નાશ થાય છે. અને જે ત્યાં પૂજા તથા નાત્ર ભણવે તે એક હજાર સાગરોપમનાં અશુભ કર્મો ક્ષય થાય છે. એ તીર્થની યાત્રા કરવાને તેની સન્મુખ એક એક ડગલું ભરે તો દરેક ડગલે ડગલે કરાડ ભવના પાપથી મુક્ત * સિદ્ધગિરિ શિત્રુંજયનાં એકસો આઠ નામ મધ્યે વેવીશ નામ ટીકાકારે મૂકેલાં છે. [ અને “આદિ એક આઠ નામ જાણવા” એમ વર્ણવેલું છે] તે જ અનુક્રમે f એ ત્રેવીશ નામે ] મૂકી મહાક૯૫નામાં ગ્રંથ નહીં મળવાથી બાકીનાં ] નામ ખમાસમણામાં નમંસ્કાર કરવામાં આવતાં હતા તથા પૂજદિકમાંથી ધી મૂકયાં છે, જેથી બીજા પાઠાંતર હશે એમ સંભવે છે. Jain Education Internationat Page #32 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ર૭ ] થાય છે. કોઈ ભવ્ય જીવ શુદ્ધબુદ્ધિવાલે બીજા સ્થાન પર ક્રોડપૂર્વ વર્ષ સુધી ક્રિયા કરતાં જેટલાં શુભ ફળને પામે તેટલું જ ફળ આ તીર્થ પર નિર્મળતાથી કરે તે અંતર્મુહૂર્તમાં પામી શકે. કહ્યું છે કે, जं कोडिए पुण्णं कामिअआहारभोइआए उ। तं लहइ तिथ्थपुण्णं एगोवासेण सेर्जेजे ॥२८६ ॥ દોડવાર ઇચ્છિત આહાર ભજન સાધમીને કરાવતાં જેટલું પુણય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી થાય છે. जं किंचि नामतिथ्थं, सग्गे पायालि माणुसे लोए। तं सबमेव दिलं पुंडरिए वंदिए संते ॥२८७ ॥ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલેકમાં જેટલાં યે તીર્થ નામે છે, તે બધાંના દર્શન બરાબરનું ફળ એક સિદ્ધાચલને વંદન કરવાથી પામી શકાય છે. पडिलंभंते संघ, दिठमदिहे असाह सित्तुंजे । कोडिगुणं च अदिडे, दिखे अणंतग होइ ॥ २८८ ॥ ભવ્યજીવ શ્રેષ્ઠ એવા શત્રુજયના દર્શન કરે અથવા ન કરે તે પણ શત્રુંજયે જતા સંધનું વાત્સલય કરે તો ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. શત્રુંજય પર્વતને જોયા વગર જ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તે ક્રોડગુણું ફળ થાય અને તીર્થયાત્રા કરીને સ્વામિવાત્સલ્ય કરે તે અનંતગુણું ફળ થાય. नवकारसहिए, पुरिमलेगासणं च आया । पुंडरियं च समरंतो, फलकंखी कुणइ अभत्तई ।। २८९॥ छठमदसमदुवालसाण मासद्धमासखमणाणं। तिगरणसुद्धो लहए सत्तुंजे संभरंतो अ॥२९० ॥ શ્રી શત્રુંજયનું સ્મરણ કરતે, મન, વચન અને કાયા એમ ત્રિકરણ શુદ્ધિવાલે ભવ્ય પ્રાણી નવકારસીથી છઠ્ઠનું, પિરસીથી અઠ્ઠમનું, પુરીમઢથી ચાર ઉપવાસનું, એકાસણથી છ ઉપવાસનું, આંબીલથી પંદર ઉપવાસનું અને ઉપવાસથી માસખમણ (મહિનાના ઉપવાસ) નું ફળ પામે છે. ૧ લી. ૨ ફુલો. ૨ ાિં Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] આ વિધિમવાળા जं पावइ पुण्णफलं, पूआण्हवणेण सत्तुंजे ॥ २९१ ॥ શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયકને સ્નાત્ર પૂજા નમસ્કાર કરતાં જેટલું પુણ્ય ઉત્પન્ન થાય, તેટલું પુણ્ય બીજા તીર્થ ઉપર સુવર્ણનું, ભૂમિનું તથા આભૂષણનું દાન કરવાથી પણ પામી શકાતું નથી. धूवे पखुववासो, मासक्खवणं कपूरधूवंमि । कत्तियमासक्खवणं, साहू पडिलाभीए लहइ ॥ २९२ ॥ એ તીર્થ ઉપર ધૂપપૂજા કરે તે પંદર ઉપવાસનું ફળ થાય, કપૂરને ધૂપ કરતાં માસખમણનું ફળ થાય, અને એક પણ સાધુને પડિલા (વહેરાવે) તે કેટલાયે માસખમણુનું ફળ થાય છે. તળાવ, સરોવર, નદીઓ વગેરે જેવાં પાણીનાં સ્થાન તે ઘણાંચે છે પણ સર્વથી અધિક તે સમુદ્ર જ છે; તેમ બીજા સર્વ તીર્થ લઘુ છે, સર્વથી અધિક તીર્થ તે સિદ્ધક્ષેત્રજ છે. જે એ તીર્થની યાત્રા કરી કૃતકૃત્ય થયા નથી તે મનુષ્યના ધન અને જીવિત શા કામના? તેમનું કુટુંબ ગૌરવ પણ શા કામનું? જે મનુષ્ય એ તીર્થની યાત્રા ન કરી તે જગ્યા એ ન જમ્યા બરાબર સમજ જીવ્યા પણ ન જી જાણ અને જ્ઞાની છતાં અજ્ઞાની જાણ. દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયા એ સર્વ કષ્ટસાધ્ય છે માટે બને તેટલી યાત્રા કરવા એગ્ય છે, તથાપિ સુખે કરી થઈ શકે એવી આ તીર્થની યાત્રા શા માટે આદરપૂર્વક ન કરવી ? ( જે પુરુષો પોતાને પગે ચાલીને શત્રુંજય તીર્થની યથાવિધિ સાત યાત્રાઓ કરે છે તે ધન્ય છે, અને જગતમાં સર્વમાન્ય છે.) પૂર્વાચાર્યોએ પણ કહેવું છે કે छठेणं भत्तेणं, अपाणएणं तु सत्त जत्ताओ। जो कुणइ सित्तुंजे, सो तइअभवे लहइ सिद्धिं ॥ २९८ ॥ જે ચેવિહાર છઠ્ઠ કરી શત્રુંજય તીર્થની સાત વાર યાત્રા કરે, તે પ્રાણી ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. તે ગુરુની વાણીએ, જેમ કાળી માટી વર્ષો પડવાથી પલળી જાય, તેમ ભકત્વાદિ ગુણયુક્ત તે જિતારી રાજાના હૃદયને કમળ કરી નાંખ્યું. જગતમિત્ર સરખા એ ગુરુની વાણ એવી છે કે, જેણે તે રાજાને ક્ષીણકર્મવંત કરીને તે જ વખતે સમ્યકત્વ સહિત કર્યો. તે સમયે તેના એવા તો શુભ પરિણામ થયા કે, તત્કાળ જ તે તીર્થની યાત્રા કરવાની અભિરૂચિ ( ઇચછા) ઉત્પન્ન થતાં તેણે પિતાના પ્રધાનાદિકને બોલાવીને એવી આજ્ઞા કરી Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન—ત્યપ્રહારો | [ ૨૬ ] કે, હાલ તરતજ યાત્રા જવાની સામગ્રી તૈયાર કરી. તે વખતે વળી તેણે એવા કઢાર અભિગ્રહ ધારણ કર્યો કે, “જ્યાંસુધી એ તીર્થનાં પગે ચાલતા જઈ દÖન ન કરી શકું, ત્યાંસુધી મારે અન્ન પાણીના સથા ( બીલકુલ ) ત્યાગ છે. ” રાજાની આવી આકરી પ્રતિજ્ઞા સાંભળીને હુંસી તથા સારસીએ પણ એવીજ કાંઈક પ્રતિજ્ઞા તત્કાળ ગ્રહણ કરી. જેમ રાજા કરે તેમ પ્રજા પણ કરે એવાજ ન્યાય છે માટે પ્રજાવ માંના કેટલાકે પણ તેવીજ પ્રકારાંતરની પ્રતિજ્ઞા ધારણ કરી. એવા કેાઇ બનવા કાળ કે, લાંમા કાંઇપણ વિચાર કર્યા વિના આવા અત્યંત આકરી અભિગ્રહ તેણે ગ્રહણ કર્યા! અહા અહા ! મહાખેદ સરખી આ વાત બની કે, એ સિદ્ધાચળ તી ક્યાં રહ્યું? અને કેટલું બધું દૂર છતાં આવા અભિગ્રહ રાજાએ કેમ ગ્રહણ કર્યાં ? એમ પ્રધાનાદિક શોચ કરવા લાગ્યા. મત્રી પ્રમુખ આમ ખેદ કરવા લાગ્યા ત્યારે ગુરુ પણ ખેલવા લાગ્યા કે, જે જે અભિગ્રહ ગ્રહણ કરવા તે તે પૂર્વાપર વિચાર કરીને કરવા જ યાગ્ય છે. વિચાર્યા વિનાનું કાર્ય કરતાં પાછળથી ઘણા જ પશ્ચાત્તાપ થાય છે, અને તેથી તે કાર્યમાં લાભની પ્રાપ્તિ તા ક્યાંથીજ થાય ? પણ તેનાથી ઊલટુ નુકશાન ભેગવવુ' પડે છે. તે સાંભળી અતિશય ઉત્સાહી રાજા ખેલવા લાગ્યા કે, હૈ મહારાજ ! અભિગ્રહ ધારણ કર્યા પહેલાં જ વિચાર કરવાના હતા, પણ હવે તે જે વિચાર કરવા તે બધા ફ્રાકટ જ છે. પાણી પીધા પછી નાતિ જાતિ પૂછવી અથવા મસ્તક મુંડન કરાવ્યા પછી તિથિ, વાર, નક્ષત્ર પૂછવાં, એ સર્વ ફાકટ જ છે. હવે તે જે થયુ ં તે થયું, હું તેા પશ્ચાત્તાપ વિના જ એ અભિગ્રહને ગુરુના ચરણુ પસાયથી નિર્દેઢુ કરીશ. જોકે સૂર્યના સારથી પાંગળા છે, તે પણ આકાશના અંતને તે થ્રુ પામી શકતા નથી ? એમ કહીને શ્રી સંઘની સાથે ચતુર'ગીણી સેના લઈને તે યાત્રાના માગે ચાલવા લાગ્યા. કરૂપ શત્રુનેજ જાણે લૂંટવાને જતા હાય શું? એમ ઉતાવળે ચાલતાં કેટલેક દિવસે કાશ્મીર દેશની એક અટવીમાં જઇ પહોંચ્યા. ક્ષુધા ( ભૂખ ), તૃષા ( તરસ ), પગથી ચાલવું, તેમ માર્ગમાં ચાલવાથી થતા પરિશ્રમને લીધે રાજા રાણી અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યા. ત્યારે સિંહ નામે વિચક્ષણુ મંત્રીશ્ર્વર ( દિવાન ) ચિંતાતુર થયેàા ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા કે, મહારાજ ! રાજાને હરકોઇ પ્રકારે પણ સમજાવેા. ધર્મના કાર્યોંમાં જો સમજણુ નહીંજ રાખે તેા પછી જૈન શાસનની ઊલટી નિંદા થશે. એમ ખેલતા તે દિવાન ત્યાંથી રાજા પાસે આવીને કહેવા લાગ્યુંા કે, હું રાજન્! લાંભાલાભના તે વિચાર કરી, સહસાત્કાર ( ઉતાવળ ) થી જે કાંઇ કામ અવિચારથી કરવામાં આવે તે પ્રાચે અપ્રમાણુજ હાય છે. ઉત્સર્ગમાં પણ અપવાદ માર્ગ સેવન કરવા પડે છે, તેટલા જ માટે “ સદૂત્તાગારેણ '' એવા આગાર ( પાઠ ) સિદ્ધાંતકારીએ દર્શાવેલા છે. આવાં દિવાનનાં વચન સાંભળીને શરીરથી અતિશય આકુળ થયા છતાં પણ મનથી તા સર્વથા અકળાણેજ નથી એવા તે રાજા ગુરુ પ્રત્યે ખેલવા લાગ્યા કે, હે પ્રભુ ! અસમ પરિણામવંત હાય તેનેજ એવા ઉપદેશ આપવા, પણ હું તે મારૂં મેલેલું વચન પાળવાને Page #35 -------------------------------------------------------------------------- ________________ [30] श्राद्धविधिप्रकरण | ખરેખર શૂરવીર છું. જો કે કદાચિત હું પ્રાણથી રહિત થઇ જઉં તાપણ ભલે, પણ મારી પ્રતિજ્ઞા તેા નિશ્ચયથી અલગ જ રહેશે. અહિયાં પેાતાના પતિના ઉત્સાહ વધારવાને તે વીર પત્ની ( રાણી) પણ તેવાજ ઉત્સાહવર્ધક વચના મેલવા લાગી. દંપતીનાં આવાં વચન સાંભળીને, “ અહા મહા આશ્ચર્ય કે આવુ ધર્મમાં એકાગ્ર ચિત્ત છે, અહેા આશ્ચય કે કેવુ ધી કુટુંબ છે? કેવા સાત્વિક છે, ” એવી પ્રશંસા સર્વ જન કરવા લાગ્યા. હવે શું થશે અથવા શું કરવું ? એવી ઊંડી આલેચનામાં આકુળ થવાથી જેનુ હૃદયકમળ તસ થયું છે એવા સિ’હુ નામના દિવાનને, વિમલાચલ તીર્થના અધિષ્ઠાયક ગેામુખ નામે યજ્ઞ રાત્રિના સ્વપ્રમાં પ્રગટ થઇ કહેવા લાગ્યા કે, “ હૈ મ ંત્રીશ, તું શા માટે ચિંતા કરે છે? જિતારી રાજાના ધૈર્ય થી વશ થયેલા હું પ્રસન્ન થઈને વિમલાચળ તીર્થાંને અહિયાં જ સમીપપણે લાવીશ, માટે તું તારી ચિંતા દૂર કર. આવતી કાલે પ્રભાત સમયે વિમળાચળ તીર્થના સન્મુખ ચાલતાં સર્વ શ્રી સંઘને વિમળાચળ તીર્થની યાત્રા કરાવીશ, જેથી સના અભિગ્રહ પૂ થઇ શકશે. ” આવાં હર્ષદાયક તેનાં વચન સાંભળીને દિવાન તેને પ્રણામપૂર્વક કહેવા લાગ્યા કે, “ હું શાસનસૌંરક્ષક, આ વખતે આવીને તમાએ જેમ મને સ્વપ્નમાં આન ંદકારક વચનેા કહ્યાં, તેમ આ સંઘમાં ગુરુ પ્રમુખ ખીજા પણ કેટલાક લેાકેાને સ્વપ્ન આપીને આવાંજ હ દાયક વચને સંભળાવેા, કે જેથી સ ́પૂર્ણ લેાકને નિશ્ચય થાય. ” એવાં વચનથી ગેમુખયક્ષે તેવી રીતે શ્રી સંઘમાં તેનાંજ સ્વપ્ન આપ્યાં. ત્યારપછી તેણે તે મહાભયંકર અટવીમાં જ એક મેટા પર્વત ઉપર કૃત્રિમ વિમળાચળ તીર્થની રચના રચી, કેમકે દેવતાને દૈવિક શક્તિથી શું અસંભવિત છે ? દેવતાની વૈક્રિયથી રચિત વસ્તુ માત્ર પંદર જ દિવસ રહી શકે છે, પણ ઔદારિક પરિણામથી પરિણમાવેલી હાય તા ગિરનાર તીર્થ પર શ્રી નેમનાથસ્વામીની મૂર્તિની પેઠે અસંખ્યાતા કાળપ ત પણ રહી શકે છે. પ્રભાત સમયે રાજા, આચાર્ય, દિવાના તેમજ બીજા પણ ઘણા લાકે પરસ્પર પેાતાના સ્વપ્ન સંબધી વાતા કરવા લાગ્યા. ત્યારપછી ખુશી થયેલા ખધા લેાકેા તીર્થં ભણી ચાલતા થાડા વખતમાં રસ્તામાં જ વિમલાચળ તીર્થને દેખતાં જ અત્યત હર્ષિત થયા. પછી તે તીર્થ પર ચડીને દર્શન પૂજા કરીને પોતાના અભિગ્રહ પૂર્ણ કરવા લાગ્યા. તેમજ હર્ષથી શરીરને રામાંચિત કરતા પેાતાના આત્માને પુણ્યરૂપ અમૃતથી પૂર્ણ પુષ્ટ કરવા લાગ્યા. ત્યાં વળી સ્નાત્રપૂજા, જપૂજા પ્રમુખ કરણીએ કરતા માળ પ્રમુખ પહેરીને પેાતાને ધન્ય માનતા ત્યાંથી મૂળ ( ખરા ) શત્રુંજય ભણી યાત્રા માટે ચાલવા લાગ્યા. પણ રાજા તેા ભગવતના ગુણુરૂપ ચૂર્ણથી જાણે કામણુ જ ન કરાયું હાય! એમ ફ્રી ફ્રીને પાછા ત્યાંજ આવીને મૂળનાયકને નમન વંદન કરે છે; તેમ કરતાં પેાતાના આત્માને સાથે નરકમાં પડતાં રોકવાને જ જેમ પ્રત્યોં હૈાય તેમ તે રાજા સાત વાર તી પરથી ઉત. રીને સાતમી વાર ફરીને ચઢ્યો ત્યારે સિહ મંત્રીએ પૂછ્યું કે, હે રાજેન્દ્ર ! આમ કેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિનય છે [ ૩૨ ] વારંવાર ઉતરીને પાછા ચડે છે ? રાજાએ જવાબ આપ્યો કે, જેમ માતાને બાળક મૂકી શકતું નથી તેમ આ તીર્થને પણ હું મૂકવા સમર્થ નથી, માટે અહિંયાં જ નવું નગર વસાવીને આપણે તે રહીશું, કેમકે નિધાન સરખું આ સ્થાન પામીને કણ પાછું મૂકે !! - પિતાના સ્વામીની આજ્ઞા, વિચક્ષણ વિવેકી કોણ લોપી સકે ! માટે જ તે દિવાને રાજાની આજ્ઞાથી તેજ પર્વતની પાસે વાસ્તુ શાસ્ત્રની વિધિપૂર્વક નગર વસાવ્યું. “ આ નગરમાં જે નિવાસ કરશે તેમની પાસેથી કાંઈ પણ કર લેવામાં આવશે નહીં.” એવી વાણું સાંભળીને કેટલાક લેભથી, કેટલાક તીર્થ ભકિત ભારથી, તેમ કેટલાક સહજ સ્વભાવથી પણ તે સંઘ મધ્યેના તેમજ બીજા લેક પણ આવીને વસ્યા. પાસેજ નવીન વિમલાચલ તીર્થ હોવાથી અને વિમળ( નિર્મળ ) પરિણામીને જ ઘણે ભાગ આવીને નિવાસ કરવાથી જ તે નગરનું નામ પણ “વિમલપુર” સાર્થક થયું. નવી દ્વારામતી નગરી વસાવીને જેમ શ્રીકૃષ્ણ વાસુદેવ વસ્યા તેમ મોટી રાજયઋદ્ધિને ભેગવતે અને શ્રી જિનેશ્વરના ધર્મધ્યાનથી યુક્ત આ રાજા પણ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યા. તે નગરના ચૈત્ય ઉપર જેમ મીણ સ્વરને બોલનાર એક પોપટ રાજહંસની જેમ તે જિતારી રાજાને પરમાનંદકારી કીડાના સ્થાનરૂપ થયે. જ્યારે જ્યારે તે રાજા જિનાલયમાં આવીને અહંત પ્રભુના દર્શન તથા સ્થાનમાં નિમગ્ન થાય ત્યારે ત્યારે તે શુકનાં મીણ વચન સાંભળવામાં તેનું મન લાગતું; તેથી જેમ ચિત્રામણ પર ધુમ લાગવાથી કાળાશ લાગી જાય તેમ, તેના શુભ ધ્યાનમાં તે પોપટનાં મિણ વચન પર( પ્રીતિ ) થવાથી મલિનતા લાગી જતી. એમ કેટલેક કાળ ગયા પછી તેણે એક સમયે શ્રી રાષભસ્વામિના સન્મુખ અણસણ કર્યું, કેમકે એવા વિવેકી પુરુષે છેલી અવસ્થામાં સમાધિમરણની જ ચાહના રાખે છે. સમયની જાણ અને વૈર્યવંતી તે હંસી અને સારસી બનને રાણીઓ તે વખતે રાજાને નિયમ કરાવતી નવકાર શ્રવણ કરાવવા લાગી. તે સમયે પેલે પોપટ તે જ દેરાસરના શિખર પર ચડીને મીષ્ટ વચન ઉચ્ચાર કરવા લાગ્યું જેથી રાજાનું ધ્યાન તે પોપટ પર જ લાગી ગયું. તે જ સમયે રાજાનું આયુષ્ય પણ પરિપૂર્ણ થવાથી થકવચનના રાગને લીધે પિપટની જાતિમાં ઉત્પન્ન થયા. અહાહા !! ભવિતવ્યતા પિતાના શરીરની છાયાની માફક દુર્તવ્ય છે. છેલ્લા( અંત) સમયે જે મતિ હોય તે જ આ આત્માની ગતિ થાય એવી જે પંડિત જનની ઉક્તિ તેને આ રાજાએ પિપટની જાતિમાં જન્મી સિદ્ધ કરી કે, પોપટ, મેના, હંસ અને કુતરા પ્રમુખ કીડા સર્વથા તીર્થકરોએ અનર્થદંડપણે બતાવી છે તે સત્ય જ છે, નહીં તો આવા સમકીતિ રાજાની આવી નીચ ગતિ કેમ થાય? એ જમાં રહેલી વિચિત્રતા સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. તેવા પ્રકારને આ રાજાને ધર્મને વેગ છતાં પણ જ્યારે આવી દુષ્ટ ગતિ થઈ, નર્ક અને તિર્યંચ એ બે ગતિએ જે દુષ્ટ કર્મથી પ્રાણુએ બાંધેલી હોય, તેને ક્ષય વિમલાચળ તીર્થની યાત્રાથી થઈ જાય Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] श्राद्धविधिप्रकरण । છે, પણ એમાં વિશેષ એટલું જ વિચારવા યોગ્ય છે કે, ફરીને પણ તિર્યંચને બંધ પડે તે તેને ભેગવે છે. અહિંયાં એટલું જરૂર યાદ રાખવાનું છે કે, “તીર્થની ભક્તિસેવાથી દુર્ગતિ નહીં પણ શુભ ગતિજ થાય, એ આ તીર્થનો મહિમા હોવા છતાં પણ આ જિતારી રાજાની તિર્યંચ ગતિ થવારૂપ દુર્ગતિ થઈ તેમાં કાંઈ તીર્થના મહિમાની હાનિ થતી નથી, કેમકે એ તે પ્રમાદાચરણનું લક્ષણ જ છે કે, સુરત દુર્ગતિ પતન થાય. જેમકે કોઈપણ રોગીને વૈધે ઔષધાદિકથી નિરોગી કર્યા છતાં પણ કુપથ્યાદિકનું સેવન કરે અને તેથી ફરીને રોગીષ્ટ થાય તેમાં વૈદ્યને કાંઈપણ દેષ નથી; દેષ તે કુપચ્ચને જ છે, તેમ આ રાજાની પણ પ્રમાદના ફળથી દુર્ગતિ થઈ. જો કે પૂર્વભવકૃત કર્મયોગથી ઉત્પન્ન થયેલા દુર્ધાનથી કદાચિત તે કરૂપ તિર્યંચ થયે, તે પણ સર્વજ્ઞ વાક્ય એવું છે કે, એક વાર પણ સમ્યકત્વ લાભ થયો છે તે સર્વોત્કૃષ્ટ સફળ છે, માટે તેનું ફળ એને મળ્યા વિના રહેનાર નથી.” ત્યારપછી આ જિતારી રાજાની પાછળ સર્વ સંસ્કાર કરાવ્યા પછી તેની બને રાણીઓ ( હંસી અને સારસી ) દીક્ષા અંગીકાર કરીને તપશ્ચર્યા કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવલોકમાં બન્ને દેવીઓને અવધિજ્ઞાનથી તપાસ કરતાં જણાયું કે, અમારો પૂર્વભવતિ તિર્યચપણે ઉત્પન્ન થયા છે, જેથી તેણીઓએ તે થક(પિપટ) પાસે આવીને તેને પ્રતિબોધ પમાડ્યો. છેવટે તેજ નવિન વિમળાચળ તીર્થના તેજ દેરાસરમાં તેને તેમજ અણસણ કરાવ્યું. જેથી તેજ દેવીઓના પતિપણે તે (પિપટ-જિતારી રાજાને જીવ) તેજ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયો. તેણે પિતાની બને દેવીઓ દેવલોકથી આવ્યા પહેલાં જ કઈક કેવળીને પૂછયું કે, સ્વામી, હું સુલભબધી છું કે દુર્લભબધી છું? કેવળીએ કહ્યું કે, સુલભબોધી છે. તેણે પૂછયું કે, મહારાજ, હું કેવી રીતે સુલભબધી થઈ શકીશ? કેવળી બોલ્યા કે, આ તારી દેવીઓ મથેની પહેલી દેવી જે હંસીનો જીવ છે તે ચવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે ઋતુધ્વજ રાજાનો મૃગધ્વજ નામે પુત્ર થયો છે, અને બીજી સારસીને જીવ ચવીને કાશ્મીર દેશમાં આવેલા નવિન વિમળાચળ તીર્થની સમીપેજ થયેલા તાપના આશ્રમમાં પૂર્વભવમાં કરેલાં કપટના સ્વભાવથી ગાંગીલ નામે ઋષિની કમલમાલા નામની કન્યા થઈ છે. એ બનેના પરણ્યા પછી તું ચવીને તેમને જાતિસ્મરણને પામનારો પુત્ર થઈશ કેવલીભગવંતની આ પ્રકારની વાણી સાંભળીને દેવતાએ શુકનું રૂપ બનાવીને મીષ્ટ વાણીથી તને તાપસોના આશ્રમમાં લઈ જઈ તને કન્યા અને તેને લાયક અલંકારો આપ્યાં. ત્યાંથી વળી તને પાછો લાવી તારા સન્ય સાથે મેળવીને તે સ્વર્ગમાં જતો રહ્યો. ત્યારપછી દેવકમાંથી ચવીને તેજ દેવતા આ તમારે “શુકરાજ કુમાર ઉત્પન્ન થયો. તે પુત્રને લઈને તું આ આંબા નીચે બેસી કમલમાળાની સાથે મુકવા સંબંધી વાત કરવા લાગે તે સાંભળતાં તેને (શુકરાજને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે વિચારવા લાગ્યું કે, હાલ મારા માતાપિતાપણે છે, પરંતુ પૂર્વભવમાં તો એ બન્ને મારી સ્ત્રીઓ હતી માટે www.dainelibrary Page #38 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ રૂ૩ ] તેઓને માતાપિતા કેમ કહી શકાય? તેથી મૌન કરવું જ શ્રેયસકર છે. ભૂતાદિક દેષ વિના પણ શકરાજે એટલા માટે મૌન ધારણ કર્યું હતું. પણ આ મારું વચન તેનાથી ઉલ્લંઘન કરી શકાય નહીં તેથી જ તે અમારા બોલાવવાથી બે. એ બાળક છતાં પણ પૂર્વ ભવના અભ્યાસને લીધે નિશ્ચયથી સમ્યકત્વ પામ્યું છે. શકરાજ કુમારે પણ તેમજ સર્વ કબૂલ કર્યું. વળી શ્રીદત્ત કેવળી બોલ્યા કે, હે શુકરાજ, એમાં શું આશ્ચર્ય છે? આ સંસારરૂપ નાટક એવું જ છે કેમકે, આ જીવે અનંતા ભવ ભમતાં એકેક જીની સાથે અનંતાનંત સંબંધ કરેલા છે. શાસ્ત્રમાં કહેવું છે કે, જે પિતા તે પુત્ર થાય છે, ને પુત્ર છે તે પિતા થાય છે, જે સ્ત્રી છે તે માતા થાય છે, અને જે માતા છે તે સ્ત્રી થાય છે. એવી કઈ જાતિ, જેણુ (ની), સ્થાન, કુળ કાંઈ પણ નથી કે જેમાં સર્વ જીવો અનંતી વાર જન્મેલ કે મરણ પામેલ ન હોય. તેટલા માટે કંઈ ઉપર રાગ-દ્વેષ કરે નહીં. સમતાને ધારણ કરી પુરૂષાએ માત્ર વ્યવહાર માર્ગને અનુસરો. ત્યાપછી તે (શ્રીદર કેવળી) કહે છે કે, મારે પણ એ જ કેવળ વૈરાગ્યના કારણભૂત સંબંધ બન્યો છે, તે વિશેષથી જેમ બન્યો છે તેમ જ કહી બતાવું છું, તે તમે સાંભળો. કથાંતર્ગત શ્રીદત્ત કેવળીને પૂર્વભવ લક્ષમીના સ્થાનકરૂપ શ્રીમંદિર નામે નગરમાં દુઃખે દમી શકાય એ સ્ત્રીલંપટી અને કપટપ્રિય સુરકાંત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દાનીઓમાં અને ધનાઢ્યોમાં મુખ્ય એ રાજમાન્ય સમશેઠ નામે નગરશેઠ રહેતે હતો. તેને લક્ષ્મીના રૂપને પણ પિતાના રૂપથી જીતનારી સમશ્રી નામની સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામને પુત્ર અને તેને શ્રીમતી નામે સ્ત્રી હતી. એ ચારે જણાને વેગ તે ખરેખરા પુણ્યના જ સંગથી થયો હતો. કહ્યું છે કે, “જેને પુત્ર વશ(કહ્યાગરો) અને ભક્તિવંત હય, સ્ત્રી પોતાના ચિત્તને અનુકૂળ પ્રવર્તતી હોય, અને દ્રવ્ય વિષે સંતેષ હોય, તેને ખરેખર આ લાકમાં જ સ્વર્ગ છે.” એક દિવસ સોમશેઠ પિતાની સમશ્રી સ્ત્રીને સાથે લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, તે વખતે સુરકાંત રાજા પણ દૈવયોગથી ત્યાં આવી ચઢ્યો. તે સોમશ્રીને દેખીને તત્કાળ રાગરૂપ સમુદ્રમાં તણાવા લાગ્યો, જેથી તે જ વખતે તેણીને બળાત્કારથી તે પોતાના [ અંતઃપુરમાં લઈ ગયો. કહ્યું છે કે, યૌવન, ધન-સંપદા, મોટાઈ, અવિવેકતા, એ એક એક પણ અનર્થકારક હોય છે, ત્યારે એ ચારે એકઠાં મળ્યાં હોય તો તે પ્રાણુને શું ન કરાવે? અર્થાત્ મહા અનર્થ રાવી શકે છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ | [ 3 ] • કારવિધિના રાજ્યલક્ષમીરૂપ લતાને અન્યાયરૂપ અગ્નિ તે ભસ્મકારક જ કહેલી છે, ત્યારે રાજ્યની વૃદ્ધિનો ઈચ્છનાર તે પરસ્ત્રી પર ચાહના પણ કેમ કરે? બીજા કેઈક લોકે અન્યાયમાં પ્રવર્તતા હોય તેઓને અટકાવનારજ રાજા હોય છે, તેમ છતાં જ્યારે રાજા પિતે જ અન્યાય પ્રવર્તાવે ત્યારે તે ખરેખર મછગળાગળ ન્યાય ના જેમજ ગણું શકાય. ત્યાર પછી સમશેઠના કહેવાથી પ્રધાન વિગેરે લોકોએ શાસ્ત્રોક્ત તેમજ કેકિતથી રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે અન્યાયી રાજા તેવા વચનથી તો ઊલટો દુર્વા (ગાળો) બાલવા લાગ્યું, પરંતુ તે સ્ત્રીને પાછી સમર્પણ કરી નહિ. ખરેખર રાજાનું આવું દુર્યાયીપણું મહાખેદ કરવા અને ધિક્કારવા યોગ્ય છે. અરે ! શિખામણ દેનારના ઉપર પણ છેવટ તે (રાજા) સૂર્યના કિરણની માફક અગ્નિનો વરસાદ વરસાવવા લાગ્યા. તે જ વખતે પ્રધાન પ્રમુખ શેઠને કહેવા લાગ્યા કે, “જેમ હસ્તિને કે સિંહને કાન ન પકડી શકાય તેમ, આ અન્યાયી રાજાને પણ કાંઈ સમજાવી શકવાને ઉપાય નથી. ચીભડાં સાચવવાને માટે જે વાડ કરવામાં આવે છે તેજ વાડ ચીભડાં ખાય તે પછી તે( ચીભડાં) ને કેવી રીતે બચાવ કરી શકાય? લેકમાં પણ કહે છે કે, માતાજ પોતે પુત્રને વિષ આપે, પિતાજ પુત્રને વેચે અને રાજા સર્વસ્વ લુંટી લે, ત્યારે કયાં પિકાર કરો. શ્રેણી મુખ્ય સમશેઠ ઉદાસ થઈને પિતાના પુત્રની પાસે આવીને કહેવા લાગ્યું કે, ખરેખર આપણું દુર્ભાગ્ય કે જેથી મેટી વિટંબની આવી પડી છે. કહ્યું છે કે, सह्यन्ते प्राणिभिडिं, पितृमातृपराभवाः । भार्यापरिभवं सोढुं तिर्यञ्चोऽपि न हि क्षमाः ॥ ४ ॥ પ્રાણીઓ પોતાના માતાપિતાના વિચાગ પ્રમુખ ઘણા દુઃખને સહન કરી શકે છે, પરંતુ તિર્યંચ સરખા પણ પિતાની સ્ત્રીને પરાભવ ખમી શકતા નથી, તે પછી પુરૂષ પોતાની સ્ત્રીનો પરાભવ કેમ સહી શકે?” હરકોઈ પ્રકારે એ રાજાને શિક્ષા કરીને પણ સામગ્રીને પાછી મેળવવી જોઈએ, અને તેને ઉપાય માત્ર એટલેજ છે કે, તેમાં કેટલાક દ્રવ્યનો વ્યય થશે. આપણી પાસે છે લાખ દ્રવ્ય છે તેમાંથી પાંચ લાખ દ્રવ્ય લઈ હું ક્યાંક દૂર જઈ કઈ અતિશય પરાક્રમી (બળવંત) રાજાની સેવા કરી તે રાજાના બળની સહાયતાથી તમારી માતાને જરૂર પાછી છોડાવી લાવીશ, * મછગળાગળ ન્યાય–પાણીમાં રહેનારા મછાદિ કવો (જળચ) જેમ એક બીજા પિતાની જાતિનાજ પોતાનાથી નાને (ખધેલા છે)ને ખાઈ (ગળી) જાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૧ ] પેાતાના હસ્તમાં એવી કાંઇ માટી સત્તા હાય, કે પોતેજ સમર્થ હાય, છતાં પણ બીજા માટા પુરૂષને આશ્રય લીધા વિના પેાતાના મહાન્ કાર્યની સિદ્ધિઓ અશકય છે. જેમકે પાતે ગમે તેવા સમર્થ હાય, તેા પણ વહાણુ કે તેવાજ બીજા કાઇ સાધનના આશ્રય લીધા વગર શું માટેા સમુદ્ર તરી શકાય છે ? એમ કહીને તે શેઠ પાંચ લાખ દ્રવ્ય સાથે લઇને કાઇક દિશા ભણી ગુપ્ત રીતે ચાણ્યા ગયા; કેમકે, પુરૂષષ પેાતાનો સ્ત્રીને વાસ્તે શું શું કામ કરતા નથી ? કહ્યું છે કે, પ્રાણીઓ પેાતાની પ્રાણપ્રિયાને માટે દુષ્કર પણુ કાર્યો કરે છે. પાંડવેએ દ્રૌપદીને માટે શું સમુદ્ર ઉલ્લ્લંઘન કર્યા નથી ? હવે સેામશેઠ પરદેશ ગયા પછી શ્રીદત્તનો સ્ત્રીએ પુત્રીને જન્મ આપ્યા. અહા અક્ સાસ ! દુ:ખ સમયે પશુ દેવ કેવા વાંકા થયે ? શ્રીદત્ત અતિ શાકાતુર થઈ વિચારવા લાગ્યા કે, “ ધિક્કાર થાએ મારા દુ:ખની પર પરાને ! કે માતાપિતાના વિયેાગ થયેા, લક્ષ્મીની હાનિ થઈ, રાજા દ્વેષી થયા અને છેવટે પુત્રી જન્મી. પારકાં દુઃખને દેખી સત્તાષ માનનાર આ દેવ ખરેખર મારી ઉપર હજી શું શું કરશે ? શ્રીદત્તે એવી રીતે ચિંતામાં પેાતાના દશ દિવસે નિ`મન કર્યા. શ્રીદત્તને એક શ ંખદત્ત નામે મિત્ર હતા, તે તેને શિખામણુ દઇ કહેવા લાગ્યા કે, હે મિત્ર ! લક્ષ્મીને માટે આટલી બધી ચિંતા શું કરવા કરે છે ? ચાલે! આપણે માટા સમુદ્ર એળગી, દ્વીપાન્તર જઈ વ્યાપાર કરી દ્રવ્ય સપાદન કરી અહો અ વહેંચી લઇશું. આવેા નિશ્ચય કરી પેાતાની સ્ત્રી તેમ પુત્રી પાતાના સગાવહાલાંને સાંપી શ્રીદત્ત પેાતાના મિત્રની સાથે વહાણુમાં એસી સિ ંહલ નામના દ્વીપમાં ગયેા. ત્યાં અન્ને જણે નવ વર્ષ સુધી વ્યાપાર કરી અતિશય લાભ મેળવી પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું. વળી વધારે લાભની આશાએ તેઓ ત્યાંથી કટાહ નામે દ્વીપમાં ગયા અને ત્યાં પણ એ વર્ષ સુધી હર્ષથી રહી પ્રામાણિકપણે ઉદ્યમ કરતાં તેમણે આઠ ક્રોડ દ્રવ્ય મેળવ્યું; કેમકે, કર્યાં અને ઉદ્યમ, એ એ કારણુ બળવત થયા, તેા પછી ધન ઉપાર્જન કરતાં શી વાર લાગે ? તે બન્ને મિત્રા, વહાણુાને પર્યંત જેવા હાથીઓથી અને સરસ કરીયાણાંથી ભરી હવત થતા પાછા ફર્યા. તેમણે વહાણુની અટારીમાં બેઠા બેઠા દરીયામાં તરતી એક પેટી જોઇ, તે ખલાસી પાસેથી મંગાવી લઇ વહાણુ મધ્યેના સર્વ મનુષ્યાને સાક્ષી રાખી તે પેટીમાંનું દ્રવ્ય બન્ને વચ્ચે અદ્ધો અ વહેંચી લેવાનું ઠરાવી, તે પેટી ઉઘાડે છે, એટલામાં લીંબ( લીંમડા )ના પાનમાં વિટાયેલી, ઝેરને લીધે લીલા શરીર થઈ ગયું છે એવી અને મૂર્છાને લીધે બેભાન થઇ ગયેલી, એવી એક કન્યાને જોઇ. સર્વ મનુષ્ય આશ્ચર્ય પામ્યા. તેમને શ ંખદત્તે કહ્યું કે, “ ખરેખર એ કન્યાને કાઇ દુષ્ટ સપેડસેલી Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૬] श्राविधिप्रकरण । હોવાથી કેઈએ તેણીને પેટીમાં ઘાલી તે પાણીમાં તરતી મૂકેલી હોય એમ જણાય છે.” ત્યારપછી તેણે પાણી છાંટયું કે તરત જ તે કન્યાની મૂચ્છી વળી. તે સ્વસ્થ થઈ. પછી શંખદત્ત ખુશી થઈ કહેવા લાગ્યું કે, “આ મનહર સ્વરૂપવંતી કન્યાને મેં સજીવન કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત તેને કહેવા લાગ્યો કે, “એમ ના બેલ. આપણે બને જણે પેટીમાંથી જે નીકળે તે અઢો અદ્ધ વહેંચી લેવાનો ઠરાવ કર્યો છે, માટે તારા ભાગ બદલ તું મારું સર્વ દ્રવ્ય ગ્રહણ કર અને કન્યા મને આપ.” એવી રીતે પરસ્પર વિવાદ કરવાથી જેમ મીંઢળ ખાવાથી પેટનું અન્ન બહાર નીકળી જાય છે તેમ, આ કન્યાના અભિલાષથી બનેની અરસ-પરસની પ્રીતિ તૂટી ગઈ. કહ્યું છે કે, જેમ કચી વાસેલા તાળાને ઉઘાડી નાંખે છે, તેમ ખરા નેહવંત પુરુષોના મનની પ્રીતિમાં સ્ત્રી સિવાય કે ભેદ પડાવી શકતું નથી.' આવી રીતે બને મિત્રો વિવાદ કરવા લાગ્યા. ત્યારે ખલાસીઓએ તેમને શિખામણ દીધી કે, “હમણાં ધીરજ ધરો. અહીંથી નજીક સુવર્ણકૂલ નામનું બંદર છે, ત્યાં આપણું વહાણે બે દિવસે જઈ પહોંચશે ને ત્યાંના બુદ્ધિવંત પુરુષોની પાસે તમારે ન્યાય તમે લેજો.” ખલાસીઓની શિખામણ સાંભળી શંખદત્ત તો શાંત થયે, પરંતુ શ્રીદત્ત મનમાં વિચાર કરવા લાગ્યું કે, “જ્યાં ન્યાય કરાવીશું ત્યાંના લોકે એણે (શંખદ) સજીવન કરી છે, માટે એને જ અપાવશે, તેથી ત્યાં પહોંચતાં જ હું એનો ઘાટ ઘડી નાંખું.” એવા દુષ્ટ પરિણામથી કેટલાક પ્રપંચ કરી પોતાના ઉપર વિશ્વાસ બેસાડી એક વખતે રાત્રીના સમયે શ્રીદત્ત વહાણના ગોખ ઉપર ચઢી શંખદત્તને કહેવા લાગ્યું કે, “હે મિત્ર ! ! જે ! આ અષ્ટમુખને મછ જાય છે, આવો મગરમચ્છ તે ક્યાંય પણ દીઠો છે ? ” આ કૌતુક જેવાને શંખદત્ત ગોખ ઉપર ચઢે છે, એટલામાં તેણે શત્રુની પેઠે એવો તે ધક્કો માર્યો કે, તે તત્કાળ સમુદ્રમાં જઈ પડ્યો. અહો આશ્ચર્ય ! સુમુખી ગણાતી છતાં પણ દુર્મુખી સ્ત્રીઓને ધિક્કાર છે ! ધિક્કાર છે ! કેમકે, આ સ્ત્રીને માટે તદ્દભવમોક્ષગામી છતાં પણ શ્રીદત્તે મિત્રો આ દ્રોહ કર્યો. પિતાના ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થવાથી તે દુર્બુદ્ધિ શ્રી દત્ત હર્ષવંત થઈ પ્રાત:કાળે ઉઠી કૃત્રિમ (લકોને દેખાડવા રૂપ) પોકાર કરી કહેવા લાગ્યા કે, “અરે લોકો ! મારો મિત્ર કેમ ક્યાંય પણ દેખાતે નથી?” ઈત્યાદિક અનેક કપટનાં આડંબર નિવિષ સર્ષની ફણાના આપની માફક કૃત્રિમ કર્યા. છેવટ તે સુવર્ણકૂલ બંદરે આવી પહોંચ્યો. તેણે મોટા મોટા હાથીઓ તે ગામના રાજાને અર્પણ કર્યા. તે રાજાએ તેનું મૂલ્ય આપી બીજા કરિયાણુ વિગેરેનું દાણ છોડી દઈ તેનું સન્માન કર્યું, તેથી શ્રીદત્ત ત્યાં વખારોમાં માલ ભરી આનંદ સહિત વ્યાપાર વણજ કરવા લાગ્યો. પછી તે કન્યાની સાથે લગ્ન કરવા ધારી, સુખ વિલાસમાં દિવસે ગુજારતાં તે રાજ્યના દરબારમાં નિરંતર આવ જાવ કરતો હતો, ત્યાં તેની ચામર વિંઝનારી Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૭] સાક્ષાત લક્ષમીના જેવી રૂપવાલી મનહર ગણિકાને દેખી તેણીના ઉપર માહિત થઈને શ્રીદતે કોઈક પુરુષને પૂછયું કે, “આ કોણ છે ? ” ત્યારે તેણે જવાબ આપે કે, “આ રાજાની રાખેલી સુવર્ણરેખા નામની માનવંતી ગણિકા છે, પરંતુ તે અદ્ધ લાખ દ્રવ્ય લીધા સિવાય કોઈની સાથે વાતચીત પણ કરતી નથી. ” ત્યારપછી શ્રીદત્ત અદ્ધ લાખ દ્રવ્ય આપીને તે ગણિકાને બેલાવી. તેને તથા પિતાની સ્ત્રીને સાથે લઈ વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં બનેને પિતાની આજુબાજુ બેસાડી એક ચંપાના વૃક્ષની ઉત્તમ છાયા તળે વિશ્રામ લઈને તે બને સ્ત્રીઓ સાથે કામકેલિ સ્વછંદ હાસ્ય વિનોદ કરવા માંડે છે, એટલામાં અનેક વાનરીઓના ટેળાંની સાથે કામકેલિમાં રસિક એક વિચક્ષણ વાનર પિતાની વાનરીઓ સાથે યથેચ્છ કામક્રીડા કરતે ત્યાં આવ્યો. તેને જોઈ શ્રીદત, ગણિકાને પૂછવા લાગ્યો કે, “શું આ વાનર સાથેની બધી વાનરીઓ એની પિતાની સ્ત્રીઓ હશે ?” ત્યારે ગણિકાએ કહ્યું કે-“તિર્યચેના માટે આમાં શું પૂછવું ? કેમકે આમાં કેટલીક તેની માતાએ છે, કેટલીક બહેન છે, કેટલીક છોકરીની છોકરીઓ છે અને કેટલીક બીજી પણ છે.” ગણિકાનું આવું વાક્ય સાંભળીને શ્રીદત્ત ઉચ્ચસ્વરે કહેવા લાગ્યા કે, “જે ખરેખર એમ જ હોય તો તેઓ અત્યંત નિંદવા લાયક ઠરે છે. હા ! હા! ધિકાર! ધિક્કાર !! એ તિર્યંચ એટલા બધા અવિવેકી છે કે જેઓને પિતાની માતા, બહેન કે પુત્રીનું પણ ભાન નથી ? અરે એ એટલા બધા મૂર્ણ છે કે જેઓને કૃત્યાકૃત્યનું ભાન પણ નથી ? ત્યારે એવા પાપીઓનો અવતાર કે જન્મ શા કામને છે?” શ્રીદત્તનાં આવાં વચન સાંભળીને જતાં જતાં પાછો ખચકાઈ જતો હોય એમ વાનરીઓની સાથે જતાં, પાછો અટકી પાછું જોઈને તે વાનર શ્રીદત્તને કહેવા લાગ્યો કે, “અરે ! અરે ! દુષ્ટ દુરાચારી! પારકાં દૂષણે શોધી કાઢી બોલવામાં જ તું વાચાળ જણાય છે, ડુંગર ઉપર બળતું દેખે છે, પણ પિતાના પગ તળે બળતું દેખતા નથી. કહ્યું છે કે – રાઈ–સરસવ જેવાં પારકાં લઘુ છિદ્રો જેવાને મૂર્ખ પ્રાણુ યત્ન કરે છે, પણ બીલાંના ફળ જેવાં પિતાનાં મોટાં મોટાં છિદ્રો દેખાતાં છતાં પણ તે દેખતો નથી. અરે મૂર્ખ, પોતાની જ માતા અને પુત્રીને બે બાજુ પર બેસાડી તેમની સાથે કામક્રીડા કરે છે અને વળી પિોતાના મિત્રને પોતે જ સમુદ્રમાં નાંખી દીધો એવો તું પોતે જ પાપી છતાં અમને નિરપરાધીને કેમ નિંદે છે? ધિક્કાર છે તને !” આમ કહીને ફાળ મારી તે વાનર પિતાની વાનરીઓ સહિત ચાલતો થયે. આ વચને શ્રીદત્તિને છાતીમાં વાજા વાગ્યું હોય, તેવાં લાગ્યાં. ત્યાર પછી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે, એ વાનર એવાં અયોગ્ય વાક્ય કેમ બેસી ગયો? એ કન્યા તે મને સમુદ્રમાંથી મળી આવેલી છે, ત્યારે એ મારી પુત્રી કેમ થાય! તેમજ આ સુવર્ણરેખા અણિકા મારી જનેતા પણ શી રીતે થઈ શકે? મારી માતા સમશ્રી તો આનાથી • Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राविधिप्रकरण । કાંઈક ઉંચી અને શામળી છે. વયના અનુમાનથી કદાપિ આ કન્યા મારી પુત્રી થઈ શકે, પરંતુ આ ગણિકા તે મારી માતા સર્વથા હોયજ નહીં. સંશયસાગરમાં ડૂબેલા તે શ્રીદતે ગણિકાને પૂછવાથી તેણુએ ઉત્તર વાળ્યો કે, “તું તો મૂર્ણ દેખાય છે, મેં તે તને આજેજ જે છે, અગાઉ કદાપિ તું મારા જેવામાં આવેલ નથી, છતાં પણ આવા પશુનાં વચનથી શંકાશીલ થાય છે, ત્યારે તું પણ પશુના જેવા જ મુગ્ધ દેખાય છે.” ગણિકાનાં વચન સાંભળીને પણ તેના મનનો સંશય દૂર ન થયે; કેમકે, “જ્યાં સુધી પાણીનું ગંભીરપણું (ઊંડાઈ) જાણી શકાય નહીં, ત્યાં સુધી પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષ તેમાં પ્રવેશ કરી શક્તો નથી, તેમજ બુદ્ધિવંત પુરૂષ કોઈ પણ કાર્યને સંશય દૂર ન થાય, ત્યાં સુધી તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી.” આવી રીતે સંશયમાં ગરક થયેલા શ્રીદતે આમતેમ ફરતાં તે જ વનમાં એક જૈનમુનિને જોઈ નમસ્કાર કરી પૂછયું કે, “મહારાજ ! વાનરે મને જે સંશયરૂપ સમુદ્રમાં નાંખેલે છે, તે તમારા જ્ઞાનથી ટાળી મારે ઉદ્ધાર કરે.” મુનિ મહારાજે કહ્યું કે, “સૂર્યની માફક ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વીમાં ઉદ્યોત કરનાર મારા કેવળજ્ઞાની ગુરૂ આ પાસેના પ્રદેશમાં છે, તેમની પાસે જઈ તું તારા સંશયથી મુક્ત થા. પરંતુ તેમની પાસે જવાનું બની શકે તેમ ન હોય તો હું મારા અવધિજ્ઞાનના બળથી તને કહું છું કે, “જે વાકય વાનરે તને કહ્યું છે, તે સર્વજ્ઞના વાકયની જેમ સત્ય છે.” ત્યારે શ્રીદત્તે પૂછયું કે, “એમ કેમ બન્યું હશે ?” મુનિમહારાજે જવાબ દીધું કે, પહેલાં તારી પુત્રીને સંબંધ તને કહું છું, તે તું સાવધાન થઈને સાંભળ : તારો પિતા સોમશેઠ પિતાની સ્ત્રી(સોમશ્રી ને છોડાવવાને બળવંતની મદદ માટે છુપી રીતે જતા હતા, ત્યારે રસ્તામાં સંગ્રામમાં દૂર એવા સમર નામના ૫૯લી પતિ(ભીલના રાજાને જોઈ, તેને સમર્થ જાણ, સાડા પાંચ લાખ દ્રવ્ય આપીને પ્રસન્ન કરી, ઘણા સૈન્ય સહિત તેને સાથે લઈ શ્રીમદિરપુર ભણી પાછો આવ્યા. સમુદ્રરૂપ સૈન્ય આવેલું જોઈ તે નગરના લોકો ભયથી ત્રાસ પામી, જેમ સંસારરૂપ કેદખાનામાંથી ખેદ પામીને ભવ્ય પ્રાણુ મોક્ષે જવાને ઉદ્યમ કરે તેમ, તેમાંથી મુક્ત થવાને નિરૂપદ્રવ સ્થાન ભણે નાસવા લાગ્યા. તે વખતે તારી સુમુખી મનોહર સ્ત્રી ગંગા મહાનદીના કાંઠે આવેલા સિંહપુર નગરને વિષે પિતાની પુત્રી સહિત પિતાના પિતાને ઘેર જઈને રહી. કેમકે, પતિવ્રતા સ્ત્રીઓને પિતાના ભર્તારના વિગ વખતે ભાઈ કે પિતા સિવાય બીજે કાંઈ આશ્રય કરવા યોગ્ય નથી, માટે તે પીયરમાં પિતાના દિવસો ગુજારતી હતી. એકદા અષાઢ માસમાં ધિક્કારવા યેગ્ય દુષ્કર્મના યોગે દુરાત્મા ઝેરી સર્પે તારી પુત્રીને ડંસ કર્યો, તેધી ચેતના રહિત બની ગયેલી તે કન્યાને તેની માતા તથા મામા પ્રમુખે ઘણાં પ્રકારનાં ઉપચાર કર્યા છતાં પણ તે વંધ્યા (વાંઝણ) સ્ત્રીને પુત્રપ્રાપ્તિ ન થાય તેમ તે ચેતના ન પામી, ત્યારે તેના મામા પ્રમુખે એ વિચાર કર્યો કે, સર્પદંશીને દિર્ઘ આયુષ્યવાળા હોય તે પ્રાયે જીવી શકે છે, માટે આને અકસ્માત અગ્નિદાહ કરવા Page #44 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૩૧ ]. કરતાં લીંબપત્ર વચ્ચે વીંટાળીને એક સુંદર પેટીમાં મૂકી ગંગા નદીના પ્રવાહમાં તરતી મૂકવી એ શ્રેયસ્કર છે. એમ ધારી તેમણે તેમજ કર્યું, પરંતુ ચોમાસાના દિવસને લીધે અતિશય વરસાદ પડવાથી ગંગા નદીના પૂરે પવન જેમ વહાણને ખેંચી લઈ જાય તેમ કાંઠાના વૃક્ષોની સાથે તે પેટને સમુદ્રમાં તાણ. તે પેટી તરતી તરતી તારે હાથ આવી. ત્યારપછી વૃત્તાંત તે તું જાણે છે, માટે ખરેખર એ તારી પુત્રીજ છે.” હવે તારી માતાનું આશ્ચર્યજનક વૃત્તાંત તું સાવધાન થઈ સાંભળ:– “તે સમર નામા પહેલી પતિના સિન્યથી જેમ સૂર્યકાંત મણિ પાસે આવવાથી દુકસહ દાવાનળ (વનનો અગ્નિ) પણ ઝાંખો પડી જાય તેમ, સૂરકાંત રાજા પણ નિસ્તેજ બની ગયે, એટલે તેની સામે યુદ્ધ કરવા સમર્થ ન થઈ શકે. તેણે પોતાના નગરના દરવાજા બંધ કરીને પર્વત જેટલા ઊંચા ગઢ (કીલા) સજજ કરી જળ, ઈધણુ, ધાન્ય, તૃણાદિકને નગરમાં સંગ્રહ કરી લઈ ગઢના ઉપર એવા તો શૂરવીર સુભટો આયુધ સહિત ગઢવી ઊભા રાખ્યા કે, કોઈ પણ સાહસિક થઈ ખરેખર નગર સામે હલ્લો કરવા આવી શકે નહિ. જો કે આવી રીતનો સૂરકાંત રાજાએ પોતાના નગરનો જાપતો રાખ્યો છે, તો પણ તે પલ્લીપતિના સુભટે જેમ મહામુનિ મહારાજાને ભેદવા દાવ તપાસે છે, તેમ તે નગરને ભેદવા દાવ તકાસવા લાગ્યા. યદ્યપિ તે કિલ્લા ઉપર રહેલા સુભટ ઉપરથી બાણનો વરસાદ વરસાવતા હતા, તે પણ જેમ હાથી અંકુશને ન ગણકારે તેમ, સમરનું સૈન્ય તેને (બાણના વરસાદને ) તૃણ બરાબર ગણી એકદમ સામા ધસી આવી, જેમ જૂનાં માટીનાં વાસણને એક પથ્થરવડે ભાંગી નાખે, તેમ તે નગરના મેટા પણ દરવાજાના ભારે લોખંડના ઘણવડે તત્કાળ ચૂરેચરા કરી નદીના પૂરની પેઠે એકદમ નગરમાં પ્રવેશ કરવા લાગ્યું. તે વખતે તારો પિતા સમ શેઠ પોતાની સ્ત્રીને મેળવવાની ઉત્કંઠાને લીધે સન્યના અગ્ર ભાગમાં હોવાથી તેમાં પ્રવેશ કરતાં જ શત્રુસેન્ટ તરફથી આવતાં બાણના પ્રહારથી તત્કાળ મરણ પામ્યા. મનમાં શું ધારેલું હોય, પણ દેવ કંઈનું કંઈ કરી નાંખે છે. સ્ત્રીને માટે આટલો બધો સમારંભ (ઉદ્યમ) કર્યો પરંતુ તેમાંથી પોતાનું જ મરણ નિપજયું. કથાસંગ્રહમાં ગ્રંથકારે કહેવું છે કે, अनं गयस्स हियए अनं वाहस्स उरगस्स । अन्नं सियालहियए अन्नं हियए कयंतस्स ॥ १ ॥ હસ્તિ, પારધી, સર્પ અને શિયાળના મનમાં ચહાય તે વિચાર ધારેલ હોય, પણ યમના હૃદયમાં જુદું જ હોય છે. જ હવે ભયથી અત્યન્ત વિહલ હદયવાળ સૂરકાંત રાજા પણ પોતાનું નગર છેડીને તરત જ કયાંક નાશી ગયો, કેમકે પાપીઓનો જય કયાંથી હોય જેમ શિકારીના Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] વિધિબા ત્રાસથી મૃગલી કંપાયમાન થાય, તેમ સુભટના ભયથી ધ્રુજતી સમશ્રીને, જેમ સ્મશાનના કૂતરાએ મૃતક( મડદાં)ને ઝપાટામાં પકડી પાડે તેમ, પલ્લી પતિના સુભટોએ પકડી પાડી.. - ત્યાર પછી સમગ્ર નગરના લોકોને લૂંટીને સુભટો પિતાના દેશ ભણી જવાની તૈયારી કરતા હતા ત્યારે સોમશ્રી પણ લઘુલાઘવી કળાથી છટકી જઈ દૈવયોગથી વનમાં નાશી ગઈ. ત્યાં ભ્રમણ કરતાં નાના પ્રકારના વૃક્ષનાં ફળનું ભક્ષણ કરવાથી તે થોડા વખતમાં નવયૌવના અને ગૌરાંગી બની ગઈ. ખરેખર મણિમંત્ર ઔષધીઓનો મહિમા અચિંત્ય ( ન જાણી શકાય તે ) છે. હવે કેટલાએક વટેમાર્ગુ વ્યાપારીને તે માર્ગથી જતા હતા, તેમણે સમશ્રીને જોઈ આશ્ચર્ય પામી પૂછયું કે, “ તું દેવાંગના, નાગકન્યા, જળદેવી કે સ્થળદેવી, કે કોણ છો? કેમકે, મનુષ્યપ્રાણમાં તો તારા જેવી મનહર સૌંદર્યવાન કન્યા કોઈ હોય જ નહીં.” ત્યારે તેણુએ ગદગદિત થઈને જવાબ આપે કે, “હું દેવાંગના કે નાગકન્યા નથી, પણ તે વિચક્ષણે, હું તો મનુષ્યપ્રાણું છું. દૈવ જ મારા પર કોપાયમાન થયેલ છે, કારણ કે મારા રૂપે જ મને આ દુ:ખરૂપી કૂપમાં ઊતારી છે. ખરેખર ! નસીબ અવળું હોય ત્યારે ગુણ પણ દેષરૂપ થઈ પડે છે.” આવાં તેણીનાં કરુણાજનક વચન સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે-“જ્યારે તું આવી રૂપવતી છતાં દુઃખી છે, ત્યારે અમારી સાથે સુખેથી દિવસો નિર્ગમન કર.” તેણુએ તેમની સાથે ઘણી ખુશીની સાથે રહેવાનું કબૂલ કર્યા પછી તેઓ તેણીને ઘણા જ નથી રત્નની પેઠે સાચવતાં સાથે લઈ પિતાના ધારેલા ગામ ભણી જવા નીકળ્યા. જતાં જતાં તેણીના રૂપ, લાવણ્યતાદિક ગુણેથી રંજિત થએલા તેઓ તેણુને પિતાની સ્ત્રી કરવાની અભિલાષા કરવા લાગ્યા, કેમકે, ભક્ષણ કરવા લાયક પદાર્થને દેખીને કર્યો ભૂખે માણસ ભક્ષણ કરવાની વાંચ્છા ન કરે? દરેક જણ તેણુના ઉપર મનમાં ને મનમાં અભિલાષા કરતાં કરતાં સુવર્ણકુલ નામના બંદરે આવી પહોંચ્યા. તે બંદર વ્યાપારનું ખરેખરૂં મથક હોવાથી તેઓ માલ લેવા વેચવાના કામમાં ગુંથાઈ ગયા, કેમકે, તેઓ એટલાજ માટે ત્યાં અતિશય પ્રયાસ કરી આવ્યા હતા. જે માલ સારે ને સે મળવા લાગ્યો તે લેવાને તેઓ એકદમ મંડી પડ્યા. વ્યાપારીઓની એજ રીતિ છે કે, જે સસ્તુ મળે તેના ઉપર ઘણાની રૂચિ ઉત્પન્ન થાય છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રમાણે જેની પાસે જેટલું ધન હતું, તે સર્વ માલ ખરીદ કરતાં ખૂટી જવાથી તેમણે વિચાર કર્યો કે, માલ તો હજુ ઘણે લેવાનો બાકી છે, ને ધન તે ખૂટી ગયું, માટે તેનું કેમ કરવું? છેવટે તેઓ એ નિશ્ચય પર આવ્યા કે આ સોમશ્રીને કોઈક ગણિકાને ઘેર વેચી તેણીનું જે દ્રવ્ય આવે તે વહેંચી લઈએ. લોભ એ કઈક અલોકિક વસ્તુ છે, કે જેને વશ પ્રાણ તત્કાળ થઈ જાય છે. પછી તેમણે તે નગરમાં રહેનારી વિભ્રમમતી નામની ગણિકાને ઘેર સોમશ્રીને એક લાખ દ્રવ્ય લઈ વેચી નાંખી. તેઓ તે ધન માલ લઈ હર્ષભેર પિતાના. સ્વદેશ ગયા. Page #46 -------------------------------------------------------------------------- ________________ --- -- - પ્રથમ ત્રિ-ચપ્રા , [ ર ] આ સમશ્રીનું નામ ગણિકાઓ બદલાવી બીજું નામ સુવર્ણરેખા પાડયું છે, કેમકે સીઓ એક ઘેરથી બીજે ઘેર જાય છે ત્યાં પ્રાય: તેનું બીજું નામ પાડવામાં આવે છે. પિતાની કળા શિખવવામાં વિચક્ષણ વિશ્વમવતી ગણિકાઓ, સુવર્ણરેખાને થોડા વખતમાં ગીત, નૃત્ય, હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિક અનેક કળાઓ શિખવી દીધીકેમકે ગણિકાઓના ઘરમાં કે દુકાનમાં તેના જ રસિયા લોકો આવે છે. જેમ ગણિકાઓના ઘરમાં જન્મેલી ને નાનપણમાં જ સંસ્કાર થયેલા હોવાથી તે પ્રથમથી જ કુટિલ વિગેરે હાય છે, તેમ નહીં હોવા છતાં પણ આ સુવર્ણરેખા થોડા જ વખતમાં જન્મથી જ વેશ્યા ન હોય તેવી થઈ ગઈ. કેમકે, પાણીમાં જે વસ્તુ મેળવીએ તદુરૂપ જ બની જાય છે. ધિક્કાર છે એવી કુસંગતિને ! કે જેથી સમશ્રી તે જ ભવમાં પણ દુષ્ટ દેવના ચાગથી ખરેખર ગણિકાના વ્યવહારવાળી બની ગઈ. તે એવી તે કળાકુશળ નીવડી કે, રાજાએ તેણુનાં ગીત, નૃત્યાદિક કળાથી અત્યંત પ્રસન્ન થઈ તેને બહુ સત્કારપૂર્વક પિતાની માનવંતી ચામર વીંઝનારી કરી રાખી. મુનિ મહારાજ શ્રી દત્તને કહે છે કે, “હે શ્રીદત્ત ! એ જ તારી માતા છે, કે જે ભવાંતરને જ પામી ન હોય તેમ આકાર, રૂપ, રંગ વિગેરે સર્વ પ્રકારને લીધે જુદી જણાય છે, પણ તે તો સર્વ ઔષધીઓનો અચિંત્ય મહિમા છે, એમાં કાંઈ સંશય ન રાખીશ. તને ઓળખવા છતાં પણ લજજા અને લેભને લીધે તેણીએ તે વિષેની તને જાણ કરી નથી. અહો ! આ જગતમાં ભરાજાનું પણ ખરેખરું પ્રબળ બળ વતે છે. ખરેખર ધિક્કારવા યોગ્ય છે ગણિકાઓનો વહેવાર કે જેમાં માઠાં કૃત્યની કંઈપણ મર્યાદા નથી. વળી તેમાં એ લોભ છે કે, પોતાના પુત્રની સાથે કુકર્મ કરવા કંઈપણ શરમાતી નથી. અહર્નિશ નિંદવાયેગ્ય અને તજવા 5 કરણીઓ કરતાં પણ વિશેષ તજવા ચોગ્ય વારાંગનાઓ છે, એમ પંડિત પુરુષોએ તેમનાં દુરાચરણ દેખાડીને તેણીઓને અયોગ્ય અને અમર્યાદાવાળી જણાવી છે. ” આવાં મુનિનાં વાકો સાંભળીને ખરેખર ખેદયુક્ત વિમય પામીને શ્રીદત્ત પૂછવા લાગ્યું કે, “હે ત્રિકાળજ્ઞાની મહારાજ ! આ વાનર કોણ હતો અને એને શું જ્ઞાન હતું ? કે જેથી તેણે આ મારી પુત્રી અને માતાને જાણ તેણે મારી હાંસી કરીને પણ સટ્ટવતાની પેઠે વાકો બોલી ગયો? કે જે ખરેખર ઉપકારીની પેઠે મને અંધ કૂપમાં પડતાને બચાવનાર થયે. વળી એને મનુષ્યવાચા કયાંથી?” મુનિ મહારાજે જવાબ આપ્યો કે“હે ભવ્ય! શ્રીદત્ત ! સાંભળ. ર “સામગ્રીમાં એકાગ્ર ચિત્ત થયેલે તારે પિતા શ્રીમંદિર નગરમાં પ્રવેશ Page #47 -------------------------------------------------------------------------- ________________ [ કર ] श्राद्धविधिप्रकरण । કરતાં શત્રુના બાણના પ્રહારથી મરણ પામીને તત્કાળ વ્યંતરિક દેવપણે ઉત્પન્ન થયું. તે વનમાં ભ્રમરની પેઠે ફરતાં અહીંયા આવ્યો હતો. તેણે તને જોઈ વિર્ભાગજ્ઞાનથી ઓળખીને કુકર્મમાં ગરક થયેલા તને ભવાંતર થયે હતા, તો પણ પોતાના પુત્ર ઉપર પિતા સદા હિતકારક હોય, માટે તારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી તે કઈ વાનરમાં અધિષિત થઈ તને આ દેખાવ દેખાડી બોધ કરી જ રહ્યો છે, પરંતુ આ તારી માતા સમશ્રી ઉપર એને પૂર્વભવને ઘાડે પ્રેમ હોવાથી હમણુંજ એ અત્ર આવી તારી સમક્ષ તેણીને સ્કંધ પર બેસાડી કયાંક લઈ જશે.” આ વાક્ય મુનિરાજ બેલી રહ્યા કે તરત જ તે જ વાનર ત્યાં આવી જેમ સિંહ અંબિકાને પિતાના સ્કંધ પર ચડાવી લઈ જાય, તેમ તેને સ્કંધ ઉપર બેસાડી ચાલતો થયે. મહારાજાનું કર્તવ્ય કેવું છે ! આ નજરોનજર જોઈને, અહ સંસારની વિટંબના! એમ ખેદયુક્ત બોલતે અને માથું ધુણાવતે શ્રીદત્ત ત્યાંથી મુનિને નમસ્કારાદિ કરીને પિતાની પુત્રીને સાથે લઈ નગરમાં ગયો. ત્યારબાદ સુવર્ણરેખાની અકા( વિશામવતી ગણિકા)એ દાસીઓને પૂછયું કે, આજે સુવર્ણરેખા ક્યાં ગઈ છે ? દાસીઓએ ઉત્તર આપ્યો કે, શ્રીદત્ત શેઠ અર્ધલાખ દ્રવ્ય આપી સુવર્ણરેખાને સાથે લઈ બાગબગીચામાં ફરવા ગયા છે. પછી અક્કાએ સુવર્ણરેખાને બોલાવવા માટે શ્રીદત્તને ઘેર દાસી મોકલી. તે શ્રીદરની દુકાન પર જઈને તેને પૂછવા લાગી કે, અમારી બાઈ સુવર્ણરેખા કયાં છે તેણે કહ્યું કે, શું અમે તમારા ચાકર છીએ, કે તેની તપાસ રાખીએ ? કોણ જાણે કયાં ગઈ હશે? આ વચને સાંભળીને દોષના ભંડાર જેવી દાસીએ જઈ અક્કાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, કે જેથી તે સાક્ષાત્ રાક્ષસની માફક ક્રોધાયમાન થઈ રાજા પાસે જઈ ખેદ યુક્ત પોકાર કરવા લાગી. રાજાએ પૂછ્યું કે, તું શા માટે ખેદકારક પોકાર કરે છે? તેણીએ જવાબ આપે કે, ચોરમાં શિરોમણી શ્રીદને સુવર્ણરેખાને ચારી લીધી છે. રાજા વિચારવા લાગ્યું કે, જેમ ઉંટની ચોરી છાની રહે નહીં, તેમ ગણિકાની ચોરી પણ બીલકુલ છુપાવી છુપજ નહીં! પછી રાજાએ શ્રીદત્તને બેલાવી પૂછયું, ત્યારે તે પણ કાંઈ ખરેખરો ઉત્તર ન દેતાં ગુંચવાડામાં પડ્યો. કહ્યું છે કે, “વાનર તાલ સુર સાથે સંગીત ગાય છે અને પથ્થરની શિલા પાણીમાં તરે છે, તેના જેવું અસંભવિત (કેઈને વિશ્વાસન આવે તેવું ) વાક્ય પ્રત્યક્ષ ખડું દેખાતું હોય તે પણ ન જ બોલવું.” ખરેખર ઉત્તર શ્રીદત્ત આપતો નથી, માટે આમાં કાંઈ પણ કાવતરૂ હેવું જ જોઈએ, એવું મનમાં વિચારીને રાજાએ જેમ પરમાધામી પાપીને નરકમાં નાંખે તેમ, તેને કેદમાં પૂર્યો, એટલું જ નહીં પણ ક્રોધાયમાન થયેલા રાજાએ તેની માલ મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની પુત્રી, દાસ, દાસી પ્રમુખને પિતાના સ્વાધીન કરી લીધા, કેમકે, જેના ઉપર દેવને કોપ થશે, તેની ઉપર રાજાની કૃપા પણ કયાંથી હોય? નારકાવાસ સમાન કારાગારના દુખ જોગવતાં શ્રીદતે વિચાર કર્યો કે, જ્યારે મેં ખરેખર વૃત્તાંત જાહેર કર્યો નહીં, Page #48 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પ્રથમ દિન-ચલણ I [ જરૂ] ત્યારે જ મારા પર તેના ક્રોધરૂપ અગ્નિને દુઃખરૂપ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે હું ખરેખરી હકીક્ત તેને નિવેદન કરૂં તે તેને ક્રોધાગ્નિ શમી જઈ મને કારાગારના દુખમાંથી મુક્ત કરશે. આમ ધારીને તેણે કેટવાળ મારફત રાજાને કહેવરાવ્યું કે, હું મારી ખરેખરી બીના જણાવવા માગું છું. રાજાએ તેને બેલાવી પૂછયું, ત્યારે તેણે સર્વ 4 હકીકત જેમ બની હતી તેમ કહી, અને છેવટમાં જણાવ્યું કે, સુવર્ણરેખાને વાનર તેના સ્કંધ પર ચઢાવીને લઈ ગયેલ છે. આ વાત સાંભળીને સભાના લેકે વિસ્મય પામી ખડખડ હસી પડી કહેવા લાગ્યા કે, જુઓ, જુઓ ! આ કપટીની સત્યતા ! કેવી ચાલાકીથી પોતે છટકી જવા માંગે છે? રાજાએ પણ ક્રોધાયમાન થઈ તેને વધ કરવાની કેટવાળને તત્કાળ આજ્ઞા કરી દીધી; કેમકે, મોટા પુરુષને રષ અને તેષ (મહેરબાની) તત્કાળ ફળ આપનારજ હોય છે. જેમ કષાઈ બકરાંને વધસ્થાને લઈ જાય તેમ કેટવાળના દુષ્ટ સુભટો શ્રીદત્તને વધસ્થાને લઈ જાય છે તે વખતે તે વિચારવા લાગ્યો કે, માતા અને પુત્રીની સાથે સોગ કરવાની ઈચ્છાથી તેમજ મિત્રને વધ કરવાથી ઉત્પન્ન થયેલાં પાપનું જ આ ફળ મને મળે છે, માટે ધિકાર છે મારા દુષ્કર્મને ! વળી આ પણ આશ્ચર્ય છે કે, સત્ય બોલવાથી પણ અસત્યના જેવું ફળ મળે છે, પરંતુ વિચાર કરતાં એમ માલમ પડે છે કે, કમેં જેના પર સમુદ્રની પેઠે ઉછાળો માર્યો તેને રોકવાને કેણ સમર્થ છે? કહ્યું છે કે, “જેના કલ્લોલથી પર્વતના મોટા પાષાણે પણ ભાંગી જાય આવા સમુદ્રને પણ સામે આવતાં પાછો વાળી શકાય, પણ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સારા અને નરસાં કર્મોનું દૈવિક પરિણામ દૂર કરવાને કોઈ સમર્થ થઈ શકતું નથી.” આ વખતે શ્રીદત્તનાં પુણ્યથી જ ન ખેંચાયા હોય તેમ મુનિચંદ્ર નામના કેવલી ભગવંત વિહાર કરતા ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલકે રાજાને તે વિષે વધામણી આપવાથી તે પિતાના પરિવાર સહિત કેવલી સન્મુખ આવી વંદન કરીને બેઠા પછી જેમ ભૂખે માણસ ભેજનની વાંચ્છા કરે તેમ, તે દેશનાની યાચના કરવા લાગ્યો. જગદંબંધુ કેવલી મહારાજે કહ્યું કે, “જે પુરુષમાં ધર્મ કે ન્યાય નથી તે અન્યાયીને વાંદરાની ડોકમાં જેમ રત્નની માળા શેભે નહીં તેમ, દેશના શા કામની?” ચકિત થઈ રાજાએ પૂછયું કે, “મને અન્યાયી કેમ કહો છો ?” કેવલી મહારાજે ઉત્તર આપે કે, “સત્યવક્તા શ્રીદત્તનો વધ કરવાની આજ્ઞા આપી માટે.” આ વચન સાંભળીને લજિત થયેલા રાજાએ આદરમાનથી તેને (શ્રીદત્તને) પિતાની પાસે બેસાડીને પૂછયું કે, તું તારી ખરેખરી હકીકત જાહેર કર. તે પિતાની સાચી બીના કહેવા માંડે છે, તેટલામાં સુવર્ણ રેખા જેના પીઠ પર બેઠેલી છે એ તેજ વાનર ત્યાં આવી તેણીને નીચે ઉતારી કેવલી ભગવાનને નમસ્કારાદિ કરી સભા વચ્ચે બેસવાથી, સર્વ લોકે તેને જોઈ આશ્ચર્ય પામીને પ્રશંસા કરી બોલવા લાગ્યા કે, ખરેખર શ્રી દત્ત સત્યવાદી છે. અહિંયાં આ સર્વ વૃતાંતમાં જે જે સંશ જેને રહ્યા હતા, તે તે કેવલી મહારાજને પૂછીને દૂર કર્યા. આ સમયે Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રાવિકા : સરળપરિણામી શ્રી દત્ત તેમને (કેવલી ભગવાનને ) વંદન કરી પૂછવા લાગ્યું કે, હું જગબંધુ! મારી પુત્રી અને માતા ઉપર મને નેહરાગ કેમ ઉત્પન્ન થયે તે કૃપા કરી કહેશો. તેમણે કહ્યું કે, પૂર્વભવનો વૃત્તાંત સાંભળવાથી સર્વ તને સ્પષ્ટપણે સમજવામાં આવશે. પંચાળ દેશના કંપલપુર નામના નગરમાં અગ્નિશર્મા બ્રાહ્મણને ચિત્ર નામને પુત્ર હતો. મહાદેવની પેઠે તેને (ચિત્રને ) ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. હમેશાં બ્રાહ્મણને ભિક્ષા વિશેષ વહાલી હોય છે, માટે એક દિવસ ચિત્ર પિતાના મૈત્ર નામના બ્રાહમણ મિત્રની સાથે કેકણ દેશમાં ભિક્ષા માગવા ગયે. ત્યાં ઘણું ગામડાંઓ ફરી ધન ઉપાર્જન કરી તે બને જણ સ્વદેશ ભણી આવવા નિકળ્યા. રસ્તામાં લક્ષમીથી લભાઈ માઠા પરિણામથી એક વખત ચિત્રને સૂતે જોઈ મિત્ર વિચાર કરવા લાગ્યું કે, આને મારી નાંખીને હમણાં જ હું સર્વ ધન લઈ લઉં તે ઠીક થાય. આમ ધારીને તેને વધ કરવા તે ઊડ્યો, કેમકે, જે અર્થ (દ્રવ્ય) છે, તે અનર્થનું મૂળ છે. જેમ દુષ્ટ વાયુ મેઘને નાશ કરે છે તેમ લેભી પુરુષ તત્કાળ વિવેક, સત્ય, સંતોષ, લજજા, પ્રેમ, કૃપા, પ્રમુખને નાશ કરે છે. વળી તેજ વખતે દૈવયોગે તેના હૃદયમાં વિવેકરૂપ સૂર્યોદય થવાથી ભરૂપી અંધકારને નાશ થતાં તે (મિત્ર) વિચારવા લાગ્યું કે, ધિક્કાર છે, ધિક્કાર છે મને, કે જે મારા ઉપર સંપૂર્ણ ખરો વિશ્વાસ રાખનાર છે તેને વિષે આવો અત્યંત નિંદનીય અને દુષ્ટ સંકલપ કર્યો! માટે મને તેમજ મારા દુષ્કૃત્યને ધિક્કાર છે. એવી રીતે કેટલીક વાર સુધી પશ્ચાત્તાપ કર્યા પછી તેણે પિતાના ઘાતકીપણાની ધારણા ફેરવી નાંખી. કહ્યું છે કે, જેમ જેમ ખરજ (વલુર-ચુંટ) ખણીએ તેમ તેમ તે વૃદ્ધિજ પામતી જાય; તેમ જેમ જેમ લાભ મળતું જાય તેમ તેમ લાભ પણ વૃદ્ધિજ પામતો જાય છે. ” ત્યારપછી બને જણના મનમાં કેટલીક વખત ઘાતકીપણું પ્રગટ થાય ને વળી વિરામ પામી જાય. એવા વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ સુધી તેઓ કેટલીક પૃથ્વી ભમ્યા. વળી કહ્યું છે કે, “અતિ લોભ એજ ખરેખર આલેકમાં પણ કણકારી જ છે.” એમ અતિ લોભમાં અંધ થયેલા તે બન્ને જણા છેવટે વૈતરણી નદીના પૂરમાં તણાવા લાગ્યા. જોકે પહેલાં લોભના પૂરમાં તણાયેલા હતા અને પાછળથી વૈતરણી નદીના પૂરમાં સપડાયા તેથી તેઓ આર્તધ્યાનને લીધે પરદેશમાં જ મૃત્યુ પામી તિર્યચપણું પામી કેટલાક ભવ સુધી ભમ્યા. પછી તમે બંને જણ શ્રદત્ત અને શંખદત્ત ઉત્પન્ન થયા, એટલે મિત્ર શંખદત્ત અને ચિત્ર તું (શ્રીદત્ત) થયે. પૂર્વભવના ક્ષેત્રે તને પહેલો મારી નાંખવાને સંકલ્પ કરેલ હોવાથી તેં આ ભવમાં શંખદત્તને પ્રથમથી જ સમુદ્રમાં ફેંકી દીધો. જેણે જેવા પ્રકારનું કામ કર્યું હોય છે, તેને તેવાજ પ્રકારનું કર્મ ભોગવવું પડે છે, એટલું જ નહીં પણ દેવા ગ્ય દેવું હોય તે જેમ વ્યાજ સહિત આપવું પડે છે તેમ તેનાં સુખ કે દુઃખ તેથી વધારે ભોગવવા પડે છે. તારી પૂર્વભવની ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીઓ તારા મરણ પછી તારા વિયેગને લીધે વૈરાગ્ય પામી એવી તો તાપસણી થઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ as ] કે, મહિના મહિનાના ઉપવાસ કરીને પારણુ કરતી હતી; કેમકે, કુળવંતી સ્ત્રીઓને તે અરેખર એજ આચાર છે કે, વિધવાપણું પામ્યા પછી ધર્મનો જ આશ્રય કરે, કારણકે તેથી તેમના આ ભવ અને પરભવ એમ બને ભવ સુધરે છે અને તેમ જે ન કરે તે તેમને બન્ને ભવમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે બન્ને તાપસણુઓમાંથી ગોરીને એક દિવસે મધ્યાહ્ન સમયે પાણીની આકરી તૃષા લાગવાથી તેણીએ પોતાની કામ કરનારી દાસી પાસે પાછું માંગ્યું, પરંતુ મધ્યાહ્ન સમય હોવાથી નિદ્રાવસ્થાને લીધે મીંચાઈ ગયેલા લોચનવાળી દાસી આલસ્યમાં પડી રહી, પણ તેને ઉત્તર કે પાછું દુર્વિનયીની પેઠે ન આપી શકી. તપસ્વી, વ્યાધિવંત રોગી ), સુધાવંત ભૂખ્ય ), તૃષાવંત (તર) અને દરિદ્રી એટલા જણને પ્રાયે ક્રોધ અધિક હોય છે, તેથી તે દાસી પર ગૌરી એકદમ કોપાયમાન થઈ તેને કહેવા લાગી કે, “શું તને કાળા સર્વે કરડી છે, કે તું મુડદાંની પેઠે પડી રહીને પાણી કે જવાબ પણ આપતી નથી?” ત્યારે તેણુએ તત્કાળ ઉઠીને મીઠાં વચન બેલી પ્રસન્નતાપૂર્વક પાણી લાવી આપીને માફી માંગી. પરંતુ ગૌરીએ તેને દુર્વચન કહેવાથી મહાદુ(નિકાચિત) કર્મ બાંધ્યું; કેમકે, હાસ્યથી પણ જો કોઈને દુર્વચન કહેલું હોય તો તેથી પણ ખરેખર દુછ કમ ભેગવવું પડે છે, તે પછી ક્રોધાવેશમાં બોલેલું હોય તેનું તે કહેવું જ શું? વળી ગંગા તાપસણું પણ એક દિવસ પિતાને પડવા છતાં દાસી બહાર ગયેલી હોવાથી તે કામ પિતાને હાથે કરવું પડ્યાથી પછી જ્યારે દાસી આવી ત્યારે તેને ક્રોધાયમાન થઈ કહેવા લાગી કે, શું તને કેઈએ કેદખાનામાં ઘાલી હતી, કે કામ વખતે પણ હાજર ન રહી શકી? આમ કહેવાથી ગૌરીની ઇર્ષાથી જ જાણે એણે પણ નિકાચિક કર્મ બાંધ્યું હાયની ! એમ ગંગાએ પણ મહા અનિષ્ટ કમ બાંધ્યું. એક સમયે કઈક ગણિકાને કામી પુરુષની સાથે વિલાસ( કામગ) કરતી દેખીને ગંગા પોતાના મનમાં વિચાર કરવા કરવા લાગી કે, ધન્ય છે આ ગણિકાને, કે જે અત્યંત પ્રશંસનીય કામી પુરુષોની સાથે નિરંતર ભંગ વિલાસ કરે છે! ભ્રમરના સેવવાથી જાણે માલતી કેમ શોભનીક દેખાતી હોય! એમ કેવી આ ગણિકા શોભી રહી છે, અને હું તે કેવી નિભગિણીમાં પણ નિર્ણાગિણી છું! ધિકાર છે કે મને, પિતાના ભર્તારથી પણ સંપૂર્ણ સુખ ભોગવી શકી નહીં! અને છેવટે વિધવા બનીને આવી વિયેગાવસ્થા ભેગવુ છું.” આવાં દુર્ગાનથી તે દુબુદ્ધિ ગંગાએ, જેમ વર્ષાઋતુમાં લોખંડ મલિનતાને પામે તેમ, દુષ્ટ કર્મ બાંધ્યું. અનુક્રમે તે બને સ્ત્રીઓ મરણ પામીને જતિષી દેવતાના વિમાનમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને ગોરી તારી પુત્રી અને ગંગા તારી માતાપણે ઉત્પન્ન થયાં. ગોરીએ પૂર્વભવમાં દાસીને દુર્વચન કહેલું હતું તેથી તે આ ભવમાં થએલી તારી પુત્રીને સર્પને ઉપદ્રવ થયે, અને પૂર્વભવમાં ગંગાએ દુર્વચન કહેલ હતું, તેથી તે પલ્હીપતિના કબજામાં કેટલાક દિવસ સુધી કેદખાનામાં રહી - મલિનતાને પામે-કાટ વળી જાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] श्राद्धविधिप्रकरण । તથા ગણિકાની પ્રશંસા કરી હતી તેથી આ ભવમાં તારી માતા છતાં ગણિકાપણું પામી; કેમકે કર્મીને શું અસંભવિત છે ? કર્મ ધારે તે કરી શકે છે. આશ્ચર્ય છે કે, વચન કે મનથી બાંધેલું કર્મ આલેખ્યું ( વેાસરાયું ખમાવ્યું) ન હોય તેા ભવાંતરમાં કાયાથી ખચ્ચિત લાગવવું પડે છે. તારી પુત્રી અને માતા પૂર્વભવમાં તારી સ્રીઓ હતી અને તેણીઆના પર તને ઘણા પ્રેમ હતા, તેથી આ ભવમાં પણ તેણીને ભાગવવાની તે મનથી વાંચ્છા કરી. કેમકે, પૂર્વભવમાં જે પાપારંભ સમધી સંસ્કાર હાય, તે જ સકાર ભવાંતરમાં પણ તેને ઘણું કરીને ઉદય આવે છે, પરંતુ આ વિષયમાં વધારે એટલું સમજવાનું કે, ધર્મ સંબંધી સંસ્કારા મદ પરિણામથી થયેલા હાય તા તે કાઇકને ઉદ્દય આવે ને કાઇકને ન પણ આવે, અને તીવ્ર પરિણામથી થયેલા સંસ્કારા તે ભવાંતરમાં સાથે આવે જ છે. આવાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સંસાર ઉપર ખેદ અને વૈરાગ્ય પામેલા શ્રીદત્તે તેમને વિનંતી કરી કે, હે જગન્નિસ્તારક, જે સંસારમાં આવી દુર્ઘટ વિટમના વારવાર ભાગવવી પડે છે, ત્યારે તેવા સ્મશાનરૂપ સંસારને વિષે ચે વિચક્ષણ પુરુષ સુખ પામે? માટે હૈ જગદ્ધારક, સંસારરૂપી અંધકૂપમાં પડતા એવા મને ઉદ્ધરવાના ઉદ્યમરૂપ કાંઇ ઉપાય બતાવેા. ત્યારે કેવલી ભગવાને કહ્યું કે, પારાવાર એવી સંસારરૂપ અટવીને પાર પામવાની તારી ઇચ્છા હાય તા એક મેટા બળવંત ચારિત્રરૂપ સૈન્યને આશ્રય કર. ત્યારે તેણે કહ્યુ કે, હે મહારાજ, તમે જે કહેા છે, તે મને ખરેખર પ્રિય છે, પરંતુ આ કન્યા કાને આપવી ? કેમકે સંસારસમુદ્રથી તરવાની ઉત્કંઠાવાળા મને આ કન્યાની ચિંતારૂપ પાષાણુની શિલા કંઠે વળગી છે. જ્ઞાની ખેલ્યા કે, તારી પુત્રી માટે તું જે ચિંતા કરે છે તે નિરર્થક છે; કેમકે, તારા મિત્ર શંખદત્ત જ તારી પુત્રીને પરણનાર છે. ત્યારે ખેદ પામતા ગદિત ક ંઠે ચક્ષુમાંથી અશ્રુની ધારા વહાવતા શ્રીદત્ત કહેવા લાગ્યા કે, હૈ જગબંધુ, મેં દુષ્ટ, નિર્દયી અને મહાપાપીએ શ'ખદત્તને સમુદ્રમાં ફેંકી દીધા છે, તેા હવે તેને મળવાની શી આશા ? જ્ઞાનીએ કહ્યું કે, હું ભદ્ર, આમ તું ખેદ ન કર. બહુમાનથી તે ખેલાવ્યેા જ હાયની ! એમ તે તારા મિત્ર હમણાં જ અહિં આવશે. આવી વાત સાંભળીને તે આશ્ચર્ય પૂર્વક વિચાર કરે છે, એટલામાં તે શખદત્ત ત્યાં તત્કાળ આવ્યેા અને શ્રીદત્તને દેખતાં જ વિકરાળ દને ક્રોધાયમાન થતા યમરાજાની પેઠે તેને મારવા દોડ્યો પરંતુ રાજા પ્રમુખની માટી સભા જોઈને તેનાં નેત્ર ક્ષેાભાયમાન થવાથી તે જરા અચકયા, કે ત જ તેને કેળળી મહારાજ કહેવા લાગ્યા કે, હે શંખદત્ત, આ ક્રોધાગ્નિની તીવ્રતા પરના હૃદયને ખાળે તેમાં શી નવાઈ ? માટે તું એવા ક્રોધને દૂર કર. ક્રોધી પુરુષ ચંડાળના જેવા ગણાય છે, અને ચડાળ સર્વ પ્રાણીઓને સ્પર્શ કરવા ચેાગ્ય નથી. લૌકિક શાસ્ત્રમાં પણ એમ જણાવેલું છે કે, જાતિ ચંડાળ ગગામાં સ્નાન કરે તેા તે કાંઇક પવિત્ર થાય, પણ ચડાળ તેા શ્રીલકુલ પવિત્ર થઈ શકતા નથી. જેમ જા ંગુલી વિદ્યાના પ્રભાવથી સર્પનું ઝેર ઉતરી જાય Page #52 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૪૭ ] છે, તેમ કેવળી મહારાજની આવી તત્વ સંબંધી વાણી સાંભળીને તેને (શંખદત્ત) ક્રોધ તરત જ શમી ગયો. ત્યાર પછી શ્રીદતે, શંખદત્તને હાથ જાલીને પિતાની પાસે બેસાડ્યો. - ત્યારબાદ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા તે મુનિને શ્રીદને પૂછયું કે, હે પૂજ્ય, આ શંખદત્ત સમુદ્રમાં પડ્યા પછી કેવી રીતે નીકળીને અહિંયા આવ્યે? તે કૃપા કરી કહેશો. મુનિમાં શ્રેષ્ઠ જ્ઞાની ગુરુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે, આ શંખદત્ત સમુદ્રમાં પડ્યો કે તરત જ જેમ સુધાતુરને ખાવાના ફળ મળે તેમ એને હાથ એક પાટિયું આવ્યુંકેમકે જેની આયુષ્યરૂપ દેરી ત્રુટી નથી તેને આવું અકસ્માત મૃત્યુ કેમ થાય? અનુકૂળ પવનની પ્રેરણાથી સમુદ્રમાં તરતો તરતો, જેમ અનુભવી વૈદ્યના બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવાથી રોગ મટી જાય છે તેમ, તે સાતમે દિવસે સમુદ્રને પાર પામી કાંઠે આવ્યો. ત્યાં નજીક સારસ્વત નામના ગામમાં આવી વિશ્રામ લેવાની તૈયારી કરે છે, તેટલામાં સમુદ્રના પાણીથી સ્પામ અને નિસ્તેજ શરીરવાળા તે શંખદત્તને પોતાના નેહવંત સંવર નામને મામો મળે. તે તેને ઓળખવાથી તરત જ પોતાના ઘેર લઈ ગયે અને ખાનપાન ઓષધાદિ તેમજ તેલ વિગેરેનું મર્દન કરી, તેનું અંગ છે કે બળી ગયા જેવું કે ખવાઈ ગયા જેવું થએલું હતું તો પણ જેમ જડ શિષ્યને ગુરુ ઉપદેશરૂપી ઉપાયથી પુશિક્ષિત કરે તેમ, સાજો કર્યો. ત્યાર પછી તેણે પોતાના મામાને પૂછયું કે, અહિંથી સુવર્ણકૂલ બંદર કેટલું દૂર છે? ત્યારે તેણે જવાબ આપે કે, વીસ જોજન દૂર છે, અને ત્યાં હાલ મોટા ધનવાન વેપારીનાં કરિયાણાં વિગેરે માલભરેલાં વહાણે આવેલાં છે. આવું સાંભળતાં માત્ર તે રોષ અને તેષભર્યો પિતાના મામાની રજા લઈ અહીં સત્વર આવ્યું, અને તને દેખીને ક્રોધાયમાન થયું. પણ નિશ્ચય કરી સંસારમાં સંગ અને વિયાગ કર્માધીન છે. દયાના જ એક મોટા સાગરરૂપ તે કેવલી મહારાજ પૂર્વભવને સંબંધ કહી શંખદત્તને શાંત કરી ફરીથી કહે છે. જેમ કેઈ ગાળ દે તેને સામી ગાળ દેવાય તેમ તે પૂર્વભવે તેને હણવાની ઈચ્છા કરી હતી તેથી આ ભવે તેણે તને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધે. હવે પછી બંને જણ પરસ્પર એવી પ્રીતિ રાખજે, કે જેથી તમને આ ભવ અને પરભવ સુખની પ્રાપ્તિ થાય; કેમકે સર્વ પ્રાણી પર મંત્રી રાખવી એ ખરેખર સર્વાર્થની સિદ્ધિ કરનારી છે. આવાં જ્ઞાની ગુરુના વચન સાંભળીને તે બંને જણ પોતપોતાના અપરાધ ખમાવી નિરપરાધી બનીને તે દિવસ સફળ ગણવા લાગ્યા. કેમકે ગુરુનાં વચનથી શું ન થાય ? કેવલી મહારાજ ધર્મ દેશના આપતા કહેવા લાગ્યા કે, હે ભવ્ય જીવો! જેના પસાયથી સર્વ પ્રકારની ઈષ્ટ સિદ્ધિ પમાય છે, એવા સમ્યકત્વ ગુણેને અભ્યાસ કરે; કેમકે, અન્ય દર્શનીઓની ઉત્કૃષ્ટ ક્રિયાનું સેવન આંબા પ્રમુખના ફળની પેઠે સ્વલ્પ અને સંખ્યાબદ્ધ સાંસારિક સુખરૂપ ફળ આપે છે, અને જૈન ધર્મ તો ક૯૫વૃક્ષના ફળની પેઠે સર્વ પ્રકારનાં પૌગલિક અને આત્મિક સુખો આપવાને સમર્થ છે. આવી દેશના Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] श्राद्धविधिप्रकरण । સાંભળીને તે અંને જણ સહિત રાજા વિગેરે ખીજા કેટલાએક પણ મેાક્ષાભિલાષી થયેલા સમ્યક્ત્વ મૂળ શ્રાવકના ધર્મને પામ્યા, એટલું જ નહીં પણ વાનર રૂપે બની આવેલા વ્યંતર પણ સમ્યક્ત્વ પામ્યા. ત્યાર પછી જ્ઞાનીએ જણાવ્યુ કે, સુવર્ણ રેખાનું ઔદારિક અને વ્યંતરનું વૈક્રિય શરીર છે તે પણ પૂર્વભવના સ્નેહને લીધે તેમને પરસ્પર ઘા કાળ સુધી સ્નેહભાવ રહેશે. ત્યારમાદ રાજાએ પણ જેનું સન્માન કીધુ છે એવા શ્રીદત્તે નગરમાં આવી પાતાની અદ્ધ ઋદ્ધિ અને પુત્રી શ'ખદત્તને આપીને નિર્મળ બુદ્ધિથી બાકીનુ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાવરી( ખરચી )ને તેજ જ્ઞાનીની પાસે આવી મહાત્સવથી દીક્ષા ગ્રહણુ કરી, ત્યાર પછી ચારિત્ર પાળવાથી માને જીતી હું કેવળજ્ઞાન પામ્યા ; માટે હું શુકરાજ મને પણ પૂર્વભવના માતા અને પુત્રી ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થવાથી માનસિક દોષ લાગ્યા હતા. તેટલા માટે સ`સારમાં જે કાંઇ આશ્ચર્યકારી સ્વરૂપ હાય, તે મનમાં રાખીને વ્યવહારપણે જે સત્ય ગણાતુ હાય તેજ પ્રમાણે વર્તવું; કેમકે, જગતના વ્યવ હાર છે તે પણ સત્ય છે. સિદ્ધાંતમાં દશ પ્રકારનાં સત્ય નીચે પ્રમાણે બતાવેલાં છે. जणवय संमय ठवणा नामे रूवे पडूच्च सच्चे अ ॥ વવહાર માયોને સમે કલમ સથે ॥ શ્॥ (૧) જનપદ સત્ય-કાંકણુ દેશમાં પાણીને પિચ્ચ, નીર અને ઉદક્ કહે છે, માટે જે દેશમાં જે વસ્તુને જે નામથી ખેલાવતા હાય તે દેશની અપેક્ષાએ જે ખેલાય છે તે સત્યને જનપદ સત્ય કહેવાય છે. 66 "" (૨) સંમત સત્ય-કુમુદ, કુવલય પ્રમુખ અનેક જાતના કમળા કાદવમાં ઉત્પન્ન થયેલાં જોઈએ, પરંતુ લૌકિક શાસ્ત્ર કમળાને પણ પંકજપણે ગણ્યા ” કહેવાય છે. હાય છે, તે સર્વેને પકજ કહેવા અરિવંદને પંકજ ગણ્યું છે, બીજા નથી. તે સત્યને “ સમત સત્ય (૩) સ્થાપના સત્ય-કાઇ, પાષાણુ વિગેરેમાં અરિહંત પ્રમુખની સ્થાપના; અથવા બે, ત્રણ, ચાર વિગેરે આંકની સ્થાપના; અથવા હૈ, પૈસા, માહાર વિગેરેમાં રાજા પ્રમુખના સિક્કા; તે સત્યને સત્ય ” કહેવાય છે. (૪) નામ સત્ય—અપુત્ર છતાં કુળવર્ધન નામ ધરાવતા હાય; તે સત્યને સત્ય ” કહેવાય છે. એક, રૂપિઆ, “ સ્થાપના ( ૫ ) રૂપ સત્ય–વેષ માત્રના ધરનાર યતિને પશુ વ્રતી કહેવાય. તે સત્યને “રૂપ સત્ય કહેવાય છે. "" 66 નામ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-ચકવીરા [ 6 ] (૬) પ્રતીત્યસત્ય-જેમ ટચલી અંગુલિની અપેક્ષાયે અનામિકા લાંબી છે, અને અના મિકાની અપેક્ષાયે ટચલી ટૂંકી છે, એમ એકેકની અપેક્ષાયે જે વાક્યર્થ બેલવામાં આવે, તે “પ્રતિત્ય સત્ય” કહેવાય છે. (૭) વ્યવહાર સત્ય-પર્વતના ઉપર ઘાસ બળતું હોય, તે પણ પર્વત બળે છે, માટલી માંથી પાણી ઝમતું હોય પણ પાણી ઝમે છે, તેમજ અનુદરા (કન્યા) અલેમિકા ( એડકા) કહેવાય છે, એમ જે બેલવાને વ્યવહાર છે તે વ્યવહાર સત્ય” કહેવાય છે. (૮) ભાવસત્ય-બગલીને થોડા ઘણા પાંચે રંગ હોય છે, પરંતુ સફેદ રંગની અધિ કતાથી તે સફેદ ગણાય છે, એમ વર્ણ, ગંધ, રસ કે પશે જેમાં અધિક હોય તેથી તેને તે રૂપે ગણી શકાય. તે “ભાવ સત્ય” કહેવાય છે. (૯) ગસત્ય-જેના હાથમાં દંડ હોય તે દંડી અને જેની પાસે ધન હોય તે ધની કહેવાય, તેમ જેની પાસે જે વરતુ હોય તેના ઉપરથી તેને તે નામે બેલાવી શકાતો હોય, તે “યોગ સત્ય” કહેવાય છે. (૧૦) પમ્પસત્ય–આ તળાવ સમુદ્રના જેવું છે, એમ જેને ઉપમા અપાય તે “ઉપમા સત્ય” કહેવાય છે. આવાં પ્રકારના કેવલી મહારાજનાં વચન સાંભળીને સાવધાન થઈ તે શકરાજ કુમાર પોતાના માતાપિતાને પ્રગટપણે માતા, પિતા કહી બોલવા લાગ્યો, કે જે સાંભળીને તે રાજા પ્રમુખ સર્વ પ્રસન્ન થયા. હવે રાજા શ્રી દત્ત કેવલીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન! ધન્ય છે તમને કે જેમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. એવે વૈરાગ્ય મને કયારે ઉત્પન્ન થશે? ત્યારે મુનિ શ્રેષ્ઠ કેવલી મહારાજે કહ્યું કે, હે રાજન! તારી ચંદ્રાવતી રાણને પુત્ર તારી દ્રષ્ટિએ પડશે કે તત્કાળ તને દઢપણે વૈરાગ્ય ઉત્પન્ન થશે. પછી કેવલીના વચનને વધાવી, પ્રણામ કરી પોતાના પરિવાર સહિત પ્રસન્નતાપૂર્વક રાજા પોતાના રાજ્યમહેલમાં આવ્યું. દયા અને સમ્યક્ત્વરૂપ બે નેત્રથી જાણે અમૃતની વષજ વર્ષાવત ન હોય! એવો શુકરાજ જ્યારે દશ વર્ષ થયા, ત્યારે કમલમાળા રાણીએ બીજા પુત્રને પ્રસા. અને તેની માતાને દેવતાએ આપેલા સ્વપ્નને અનુસારે તેનું નામ રાજાએ મોટા મહત્સવ સહિત “હંસરાજ' પાડયું. અમૃતના કિરણજને હાય! એવા ઉજવળ જેના માતા પિતારૂપ બને પક્ષ છે એવો હંસરાજકુમાર, રૂપ કળા અને વયના સંપદારૂપ * પ્રથમ જે રાણીને પુત્ર થશે નહીં એમ કહેવામાં આવેલું છે તે રાણું. Page #55 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - --- - --- - - - - - - - -- - [ 0 ] શ્રાવિધિr | ગુણેથી વૃદ્ધિ પામવા લાગ્યો. જ્યારે તે પાંચ વર્ષની ઉમરનો થયે, ત્યારે સર્વ જનને આનંદિત કરતે જેમ રામચંદ્રજીની સાથે લક્ષમણું રમે, તેમ શુકરાજ કુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતો હતો. અર્થવર્ગ અને કામવર્ગની સાથે ક્રીડા કરતા બને પુત્રોએ ધર્મવર્ગ પણ મુખ્યપણે સેવા જ જોઈએ એમ જણાવવાનેજ આવતા ન હોય એમ એકદા રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા રાજાની પાસે છડીદારે વિનયપૂર્વક આવી કહ્યું કે, મહારાજ, દરબારના દરવાજા આગળ ગાંગલે નામાં ત્રણીશ્વર સુશિષ્યની સાથે આપને મળવા માટે પધારેલા છે, તેમને જે આપની આજ્ઞા હોય તો પ્રવેશ કરાવું. આ સાંભળતાં ચકિત થયેલા રાજાએ તેને હુકમ કર્યો કે, તેમને પ્રવેશ કરાવ. પછી ગાંગીલાષિ રાજસભામાં પધાર્યા કે તરત જ રાજાએ ઉઠી સન્માન આપી આસન પર બેસાડ્યા ને ક્ષેમકુશળ પૂછવા પૂર્વક તેમને અત્યંત આનંદ પમાડ્યો. ત્યાર પછી પુરોહિત જેવા ઋષીશ્વર પણ રાજાને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે, તીર્થ, આશ્રમ તેમજ તાપસ પ્રમુખને ક્ષેમકુશળ છે. રાજાએ પૂછયું કે, હે મહારાજ ! અત્રે આપનું આગમન શા માટે થયું છે ? ત્યારે કમલમાલાને પડદાની અંદર બોલાવી ગાંગલ બાષીશ્વર તેને કહેવા લાગ્યા કે, ગોમુખ નામના યક્ષરાજે આજ રાત્રિએ મને સ્વમ આપીને જણાવ્યું કે, હું મૂળ શત્રુંજય તીર્થ જાઉં . ત્યારે મેં પૂછ્યું કે, આ કૃત્રિમ શત્રુંજય તીર્થનું કોણ રક્ષણ કરશે ? ત્યારે તેણે કહ્યું કે, જેમનું ચરિત્ર લકત્તર છે એવા તારા બે દેહી [દીકરી(કમલમાલા)ના દીકરા] ભીમ અને અર્જુન જેવા બળવંત શુકરાજ અને હંસરાજ નામના છે તેમાંથી એકને અહિંયાં લાવી રક્ષણ કરવા રાખીશ તો તેના મહાગ્યથી આ તીર્થ નિરુપદ્રવ રહેશે, કેમકે, લકત્તર ચરિત્રવાળા મોટા મહિમાવંતને મહિમા ખરેખર મોટે જ હોય છે. ત્યારે મેં તેને (મુખ યક્ષને ) પૂછયું કે, તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને માર્ગ ઘણે દૂર હોવાથી મને ત્યાં પહોંચતાં ઘણા દિવસો નીકળી જશે માટે ત્યાંથી તેને બોલાવી લાવું ત્યાં સુધી આ શત્રુંજય તીર્થનું રક્ષણ કોણ કરશે ? ત્યારે ગોમુખ યક્ષે કહ્યું કે, ત્યાં જઈ આવતાં ઘણે વિલંબ લાગે તેમ છે, તો પણ તે સવારે નીકળીને જઈશ તે બપોરે જ મારા પ્રભાવ (દૈવિક શક્તિ)થી તેને લઈ તું અહિયાં પાછો આવતો રહીશ. એમ કહીને તે યક્ષ તે ચાલ્યા ગયે. હું તે વાત સાંભળીને અજાયબ . પછી આજ સવારે ત્યાંથી નીકળી હજુ સુધી એક પહાર દિવસ ચલ્યો નથી એટલામાં તો અત્રે આવી પહોંચે છું; કેમકે, દૈવી મહિમાથી શું બની શકતું નથી ? માટે હે દક્ષદંપતિ ! દક્ષિણ આપ્યાની પેઠે આ તમારા બે પુત્રરત્નમાંથી એક પુત્ર અને તીર્થ રક્ષણ નિમિત્ત આપે, કે જેથી અમો બપોર થયાં પહેલાં ઠંડા પહેરે વગર પરિશ્રમે અમારા આશ્રમે જલી પહોંચીએ. આ વચન સાંભળીને બીજાની અપેક્ષાએ બાળ છે તે પણ પરાક્રમે કરી અબાળ હંસરાજ હંસના જેવી ધ્વનિથી બે કે, હે પિતાજી, એ તીર્થની રક્ષા કરવા તે હું જ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્ય | [ ૧૭ ]. જઈશ, માટે મને ખુશીથી રજા આપો. આવા તેના ઉદ્દગારો સાંભળીને તેના માતાપિતાએ કહ્યું કે, “હે પુત્ર, તારાં આવાં સાહસિક વચનને અમે અમારું શરીરનું લુંછણું કરીએ, અર્થાત તારાં વચનને વારી જઈએ. હે વહાલા પુત્ર ! આટલી તારી લઘુવય છતાં પણ આવાં તારાં સાહસિક વચન કયાંથી?” તે વખતે ગાંગીલ ૪ષીશ્વર બેલ્યા કે, ક્ષત્રીય વંશનું આવું વીર્ય, અને બાલ્યાવસ્થામાં પણ આવું તેજ એ ખરેખર આશ્ચર્ય. કારક છતાં સત્ય જ છે, કારણ કે, સપુરુષ કે સૂર્યની મહત્તાની આડે તેની વય આવતી જ નથી. રાજાએ કહ્યું કે, “હે મહારાજ, આટલા નાના બાળકને ત્યાં કેમ મોકલી શકાય? જો કે એ બાળક શક્તિમાન છે, તે પણ માતાપિતાને જીવ મોકલવાને કેમ ચાલે? શું એ તીર્થનું સંરક્ષણ કરવામાં કાંઈ ભય નથી? “જેમ સિંહણ જાણે છે કે, મારી ગુફામાંથી મારા બચ્ચાને લઈ જાય એવો બીજે કઈ પણ બળીઓ આવી શકે તેમ નથી, તે પણ તે પોતાનાં બચ્ચાંને કોઈપણ વખતે બીજું કઈ લઈ જશે એવા ભયથી જરા માત્ર પણ દૂર મૂકતી નથી, તેમ સનેહીઓને સનેહી વિષે ખરેખર ડગલે ડગલે ભય માલૂમ પડ્યા વિના રહેતો નથી, માટે આવા લઘુ બાળકને કેમ મોકલી શકાય?” આવાં માતાપિતાનાં વચન સાંભળી સમયસૂચક શુકરાજ ઉત્સાહપૂર્વક તેમને કહેવા લાગ્યો કે, “હે પૂજ્ય, મને રજા આપો તો હું એ તીર્થની રક્ષા સારુ જાઉં. નાચનારને મૃદંગને શબ્દ, ક્ષુધાતુરને ભજન-નિમંત્રણ, નિદ્રાળુ( ઊંઘણુસી)ને શય્યા, જેમ મળે ને પ્રસન્ન થાય તેમ ત્યાં રક્ષણ કરવા જવાનું મારે માથે આવે છે, એ વાત સાંભળતાં જ હું ઘણે પ્રસન્ન થયો છું માટે મારા વહાલા માતાપિતા, તમે મને ભક્તિ કરનારને આજ્ઞા આપી તીર્થભક્તિમાં સહાયક થાઓ.” આવાં વચન સાંભળીને રાજા દીવાનની સામે જોવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું કે, આજ્ઞા આપનાર તમે છે, લઈ જનાર કાષીશ્વર છે, રક્ષા પણ તીર્થનીજ કરવી છે, રક્ષણ કરનાર શૂરવીર પરાક્રમી શુકરાજ કુમાર છે, મુખ યક્ષની સમ્મતિ પણ થઈ ચૂકી છે, આ તો ક્ષીરમાં ઘી અને સાકર નાખવા જેવું છે, છતાં તમે કેમ વાર લગાડો છે? આવું સાંભળીને માતાપિતાએ તેને રજા આપી, એટલે પ્રસન્ન થયેલા અકરાજ સ્નેહાળાં નેત્રથી આંસુ ઝરતાં માતાપિતાને નમી સાહસિક બનીને તે ગાંગીલ મુનિની સાથે ચાલતો થયો. | મહાપરાક્રમી ધનુર્ધર અર્જુનની પેઠે બાણ નાખેલા ભાથાને સકંધ પાછળ બાંધીને તેની સાથે તત્કાળ ત્યાં જઈ પહોંચી શુકરાજ કુમાર શત્રુંજય તીર્થની સેવા, આરાધના અને રક્ષણ માટે સાવધાન રહેવા લાગ્યું. ત્યાં તેને મહિમાથી તે ઋષિઓનાં આશ્રમના બાગ બગીચામાં ઘણું ફૂલફળની વૃદ્ધિ થઈ, એટલું જ નહિં પણ વાઘ, સૂવર, ચિત્તા, વરૂ, દાવાનળ આદિ સર્વ પ્રકારના ઉપદ્ર તેના પ્રભાવથી શાંત થઈ ગયા. ખરેખર આશ્ચર્ય છે કે, પૂર્વ ભવમાં સેવન કરેલા ધર્મના પ્રભાવથી આ શુકરાજને આવો કઈ અલોકિક મહિમા છે. તીર્થકરના મહિમાથી જેમ ઉપદ્રવની શાંતિ થાય, તેમ આ કરાજ Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] મનુષ્ય હોવા છતાં પણ તેને મહિમા તેમના તુલ્ય જ થવા લાગે. તાપની સાથે સુખે દિવસે નિર્ગમન કરતાં એકદા રાત્રિના સમયે એક રુદન કરતી સ્ત્રીના શબ્દો સાંભળી દયાના દરિયા અને ધર્મના નિધાન તે શકરાજે તેની પાસે જઈ મધુર વચનથી તેને બોલાવી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ કહ્યું કે, ચંપા નગરીમાં નિર્ભયમાં પણ નિર્ભય શત્રુઓને મર્દન કરનાર અરિમર્દન નામે રાજા છે. તેની ગુણયુક્ત સાક્ષાત લક્ષમીના જેવી પદ્માવતી નામની પુત્રીની હું ધાવમાતા છું. એ પુત્રીને હું ખેળામાં લઈ રમાડતી હતી, તે વખતે જેમ કેસરી વાછડી સહિત ગાયને લઈ જાય તેમ કેઈક પાપી વિદ્યારે વિદ્યાના બળથી પુત્રી સહિત મને ત્યાંથી ઉઠાવી અહિંયાં ફક્ત મને ફેંકી દઈ જેમ કાગડો ખાવાનું લઈ નાશી જાય તેમ તે પદ્મા રાજપુત્રીને લઈ કોણ જાણે ક્યાંય નાશી ગયે છે, તેના દુઃખને લીધે હું રુદન કરું છું. આ વચન સાંભળી શકરાજે તેને આશ્વાસન આપીને ત્યાંજ રાખી અને પાછલી રાત્રે પોતે કેટલાંક ઘાસનાં ઝુંપડાઓમાં વિદ્યાધરને શોધવા લાગે, તેટલામાં ત્યાં રુદન કરતા કેઈક પુરુષને દેખી તેની પાસે જઈ દયાથી તેને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે “દયાળુને કહ્યા વિના દુઃખને અંત આવનાર નથી ” એમ જાણીને તેણે કહ્યું કે, “હે વીરકુમાર! હું ગગનવલ્લભપુર નગરના રાજાને વાયુ સમાન ગતિવાલો વાયુવેગ નામને પુત્ર છું. કેઈક રાજાની પદ્માવતી નામની કન્યાને હરણ કરી લઈ જતાં તીર્થના મંદિર ઉપર આવતાં તીર્થના મહિમાને લીધે તે હું ઉલ્લંઘન ન કરી શકે એટલું જ નહીં પણ મારી વિદ્યા જૂઠી પડી જવાથી હું તત્કાળ ધરતી પર પડી ગયો છું. પારકી કન્યા હરણ કરવાના પાપને લીધે હું પુણ્ય પરવારેલાની પેઠે પડે કે તરતજ મેં તે કન્યાને મૂકી દીધી, ત્યારે જેમ સમળીના મુખમાંથી છૂટી પડેલી પંખીણ જીવ લઈ નાશી જાય તેમ તે નાશી ગઈ. ધિક્કાર છે મને પાપીને, કે અઘટિત લાભની વાંછાથી ઉદ્યમ કર્યો તે મૂળ વસ્તુને જ ખાઈ બેઠે.” આ વિદ્યાધરનાં આવાં વચન સાંભળીને સર્વ વૃત્તાંતની માહિતગારી મળવાથી પ્રસન્ન થયેલે શુકરાજ તે કન્યાને ત્યાંજ શોધવા લાગ્યો, એટલામાં તે જાણે કોઈ દેવાંગના જ ન હોય ! એવી તે કન્યા તે મંદિરમાંથી જ તેને મળી. ત્યારપછી તે કન્યાને તેની ધાવમાતાને મેળાપ કરાવી આપે, અને તે વિદ્યાધરને પણ નાના પ્રકારના ઓષધાદિક ઉપચાર કરી સાજે કર્યો. વિદ્યારે પિતાને જીવિતદાન મળ્યું તેથી પ્રીતિપૂર્વક ઉપકાર માની કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી તમારે ચાકર થઈને રહીશ. ખરેખર પુણ્યને મહિમા કે આશ્ચર્યજનક છે ! પછી શુકરાજે પૂછયું કે, તારી પાસે આકાશગામિની વિદ્યા વિદ્યમાન ( હયાત) છે કે નહીં? ત્યારે તેણે કહ્યું કે, વિદ્યા તો અક્ષર માત્ર છે, પરંતુ ચાલતી નથી, પણ જે પુરુષે એ વિદ્યા સિદ્ધ કરેલી હોય, તે પુરુષ જે મારે માથે હાથ મૂકી ફરીથી શરૂ કરાવે તે ચાલે, નહિં તો હવે એ મારી વિદ્યા ચાલનારી નથી. ત્યારે સમયસૂચક શુકરાજે કહ્યું કે, એવો Page #58 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ 3 ] હમણાં અહિંયાં બીજે કયું છે? માટે એ તારી વિદ્યા પ્રથમ મને શિખવ, પછી તારા બતાવ્યા પ્રમાણે તે વિદ્યા સિદ્ધ કરી જેમ કેઈનું કંઈ ઉછીનું લીધું હોય તે પાછું અપાય તેમ તને હુંજ પાછી આપીશ; એટલે તેને તે જ વિદ્યા ફલિભૂત થશે. પછી પ્રસન્ન થઈને તે વિદ્યા તેણે શકરાજ કુમારને શિખવી. તેણે તે વિદ્યાને વિમળાચળના અને પિતાના પુણ્યબળથી તત્કાળ સિદ્ધ કરીને પાછી તે વિદ્યાધરને શિખવી જેથી તેને તે પાઠસિદ્ધ વિદ્યાની પેઠે તત્કાળ સિદ્ધ થઈ ગઈ. પછી તે બન્ને જણ ખેચર ને ભૂચર સિદ્ધ વિદ્યાવાળા બન્યા. બીજી પણ કેટલીક વિદ્યાઓ વિદ્યાધરે કરાજ કુમારને શિખવી. અગણિત પુણ્યને જેને સંગ થયે તેને શું દુર્લભ છે? પછી શુકરાજ કુમાર ગાંગીલ રાષિની રજા લઈ નવા રચેલા વિમાનમાં તે બંને સ્ત્રીઓ(રાજકન્યા પદ્માવતી તથા તેની ધાવમાતા)ને બેસાડી વિદ્યાધરને સાથે લઈ ચંપા નગરીએ આવ્યા, અને કન્યાને કઈ હરણ કરી લઈ ગયું છે એમ સાંભળવાથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ અંધકારમાં રાહુની જેમ વ્યાસ થયેલા રાજાની પાસે જઈ બુધ ને ચંદ્ર સમાન તે બંને જણે તેની ચિંતા દર કરી. તે અરિમર્દન રાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા પછી તેણે જાણ્યું કે, શુકરાજ મારા મિત્રરાજાને પુત્ર છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું છે કે, મિત્રપુત્ર શનિને સંસ્કૃતમાં મિત્રપુત્ર કહે છે ]ના ઉપર રાજા ચંદ્રનું સંસ્કૃત નામને છેષ હોય છે પણ આ શુકરાજ મિત્રપુત્ર હોવા છતાં તેના ઉપર હું રાજા હોવા છતાં મને અત્યન્ત પ્રેમ ઉત્પન્ન થયે, તે મહાવિચક્ષણ, શૂરવીર અને મહાપકારી કુકરાજને અત્યંત હર્ષ અને ઉલ્લાસ સહિત પિતાની પદ્માવતી પુત્રી પરણાવી દીધી. કેમકે એમ કરવાથી જ પરમાનંદ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. લગ્ન વખતે શુકરાજને ઘણું દ્રવ્ય આપી રાજાએ પ્રીતિમાં વધારે કર્યો. રાજાની પ્રાર્થનાથી ઈંદ્ર સમાન શુકરાજે કેટલાક દિવસ લીલા સહિત પદ્માવતી સાથે સંસારસુખ ભોગવતાં ત્યાંજ નિર્ગમન કર્યા. લુણ વિના સ્વાદિષ્ટ ભજન જેમ બેસ્વાદ લાગે છે, તેમ પુણ્યની કરણી વિના આ લેક સંબંધી કેવળ સાંસારિક કરશુઓ સલ્ફળને આપનારી થતી નથી, માટે સાંસારિક કરણીઓ કરતાં પણ વિવેકી પુરુષ વચ્ચે વચ્ચે ધર્મ કર્તવ્ય કરતાં જ રહેવું એ શ્રેયસ્કર છે. આ મનમાં વિચાર કરીને શકરાજ થોડાક દિવસ પછી રાજાની રજા લઈ અને પોતાની સ્ત્રીને પૂછીને વિદ્યાધરની સાથે જિનપ્રતિમાને વંદન કરવા વૈતાઢ્ય પર્વત ઉપર ગયો. ત્યાંની અલૌકિક રચનાઓ જોતાં તેઓ ખુશીની સાથે ગગનવલ્લભ નગરે જઈ પહોંચ્યા. ત્યાં વાયુવેગ વિદ્યાધરે પિતાના માતાપિતાને શકરાજે કરેલે ઉપકાર કો, તેથી તેમણે હર્ષ પામીને તેને પિતાની વાયુવેગા નામની કન્યા પરણાવી. જો કે શકરાજને તીર્થયાત્રા કરવા જવાની ઘણી ઉતાવળ હતી, તે પણ લગ્ન કર્યા પછી અંતરંગ પ્રીતિપૂર્વક ઘણા આગ્રહથી તેને કેટલાક દિવસ સુધી તેમણે પિતાને ઘેર રાખે. કહ્યું છે કે, ભાગ્યહીન પુરુષે જ્યાં જાય ત્યાં પગલે પગલે તિરસ્કાર પામે છે, તેમ ભાગ્યશાળીને પગલે પગલે સત્કાર (માન) મળે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ [ પ ] એક દિવસ અઠ્ઠાઈમાં યાત્રા કરવાનો નિશ્ચય કરીને દેવતાની જેમ શોભતા એવા સાળા બનેવી વિમાનમાં બેસી તીર્થ વંદન કરવા નીકળ્યા. રસ્તામાં હે શુકરાજ! હે શુકરાજ! એ કોઈ સ્ત્રીને શબ્દ સાંભળીને તે બંને જણે વિસ્મય પામી તેની પાસે જઈ પૂછ્યું કે, તું કોણ છે? ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, “હું ચક્રને ધારણ કરનારી ચક્રેશ્વરી દેવી છું. ગુરુની શિક્ષાથી જેમ શિષ્ય પ્રવર્તે તેમ ગેમુખ નામના યક્ષના કહેવાથી કાશ્મીર દેશમાં રહેલા શત્રુંજય તીર્થની રક્ષા કરવા સારું હું જતી હતી, તેવામાં વચ્ચે માર્ગમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ઠિતપુર નગરે આવી પહોંચી ત્યારે ઉચ્ચસ્વરે રૂદન કરતી એક સ્ત્રીને જોઈ, તેથી તેના દુઃખે દુઃખી થયેલી હું આકાશથી હે ઊતરી તેની પાસે ગઈ, કેમકે દુઃખીયાના દુઃખમાં જે કોઈ ભાગ ન લે, તે શું જીવતો છે? પિતાના મહેલની પાસે આવેલા બાગમાં સાક્ષાત લક્ષમીના જેવી પણ શેકથી આકુળવ્યાકુળ બની ગયેલી તે સ્ત્રીને મેં પૂછ્યું કે, હે કમળાક્ષી! તને શું દુઃખ છે? ત્યારે તેણીએ કહ્યું કે, “ગાંગિલ નામના ઋષિ મારા શુકરાજ નામના પુત્રને શત્રુંજય તીર્થની રક્ષા કરવા સારું ઘણા દિવસ થયા લઈ ગયા છે, પરંતુ તેના કુશળ સમાચાર હજુ સુધી પણ મને કાંઈ મળ્યા નથી, તેટલા માટે તેના વિયેગને લીધે હું રુદન કરૂં છું.” ત્યારે મેં કહ્યું કે, “હે ભદ્ર! તું રૂદન કરીશ નહીં. હું ત્યાંજ જાઉં છું. ત્યાંથી પાછા વળતાં તારા પુત્રના કુશળ સમાચાર તને હું કહેતી જઈશ.” એમ તેની આશ્વાસના કરીને ત્યાંથી હું કાશમીરના શત્રુ જય તળે ગઈ, પરંતુ ત્યાં તને નહીં દેખવાથી અવધિજ્ઞાનથી તારે વૃત્તાંત જાણીને અત્રે કહેવા આવી છું, માટે હે વિચક્ષણ, તારા વિયેગથી પીડાતી તારી માતાને અમૃતના વષદની જેમ પોતાના દર્શન રૂપ અમૃતરસથી શાંત કર. જેમ સેવકે સ્વામીના વિચારને અનુસરીને જ વર્તે, તેમ સુપુત્ર, સુશિષ્ય અને સારી વહુઓ પણ તેમજ વતે છે. માતાપિતાને પુત્ર સુખને માટેજ હોય છે, પણ જ્યારે તેમના તરફથી દુઃખ ઉત્પન્ન થાય, તો પછી પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયા જેવું ગણાય. પિતાના કરતાં માતા વિશેષ કરીને પૂજવા યોગ્ય છે. જ્ઞાનીઓ પણ કહે છે કે, પિતાના કરતાં માતા સહસગણ વિશિષ્ટ માનવા ગ્ય છે. કહ્યું છે કે, ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं, पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः। विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्यः, त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ॥१॥ નવ માસ પર્યત ગર્ભમાં ધારણ કર્યો, પ્રસવ સમયે અતિશય આકરી શૂળ વિગેરેની દુસ્સહ વેદના સહન કરી, રોગાદિકના વખતે નાના પ્રકારનાં પથ્ય સેવન કર્યા, નવરાવવામાં, ધવરાવવામાં અને રડતાં છાનાં રાખવામાં ઘણો પ્રયાસ કર્યો, તથા મળમૂત્રાદિ છેવા વિગેરે ઘણાં કષ્ટો સહન કરી જેણે પિતાનો બાળક અહર્નિશ પાળે એવી માતાની જ ખરેખર સ્તવના કરો.” Page #60 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । | [ પ ] આવાં વચન સાંભળીને જાણે શેકનાં કણિયાજ ન હોય એવાં આંસુ ઝરાવતે ચતુર થરાજ બે કે, “આ અમૂલ્ય તીર્થોની પાસે આવીને તેની યાત્રા કર્યા વગર કેવી રીતે પાછો ફરી શકું? ગમે તેવું ઉતાવળનું કામ હોય, તે પણ યથાચિત અવસર પર આવેલું ભેજન નહીંજ મૂકવું જોઈએ, તેમ યથોચિત ધર્મકાર્ય પણ મૂકવું નહીં જ જોઈએ. વળી માતા તો આ લોકના સ્વાર્થનું કારણ છે, પરંતુ તીર્થ સેવન તે આ લોક અને પરલોકના અર્થનું કારણ છે, માટે તીર્થયાત્રા કરીને તરત જ મારી માતાને મળવા આવીશ. તું હવે અહિંયાંથી પાછી વળ. હું તારે પાછલે પગલેજ આવી પહોંચીશ. મારી માતાને પણ એમજ કહેજે કે, હમણાં જ આવે છે.” આમ કહેવાથી તે દેવી ક્ષિતિપ્રતિષ્ઠિત ભણું ગઈ, અને શકરાજ કુમારે તીર્થયાત્રા કરવા જ્યાં શાશ્વતી પ્રતિમાઓ છે ત્યાં જઈ ત્યાંનાં ચિત્યોને મેટા આશ્ચર્ય પૂર્વક વંદન પૂજન કરીને પિતાના આત્માને કૃતાર્થ કર્યો. ત્યારપછી ત્યાંથી પાછા વળીને સત્વર પિતાની બન્ને સ્ત્રીઓને સાથે લઈ પિતાના સસરાની તેમજ ગાંગીલ ષિની રજા લઈને, શ્રી આદીશ્વરપ્રભુને નમીને, અનુપમેય અતિશય વિશાળ વિમાનમાં બેસીને ઘણા વિદ્યાધરનાં સમુદાયથી પરિવરે શુકરાજ મોટા આડંબર સહિત પિતાના નગર સમીપ આવી પહોંચે. નગરને ઘણા લોકો સામે આવી પગલે પગલે પોતાના મુખથી જેની પ્રશંસા કરી રહ્યા છે એ, સાક્ષાત ઇંદ્રમહારાજને પુત્ર જયંત જ ન હોય એ શુકરાજ નગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના પિતાના હુકમથી નગરવાસીઓએ તેના નગરપ્રવેશ સંબંધી મહત્સવ કર્યો, કેમકે, તેનું આગમન વરસાદની પેઠે સર્વને અત્યાનંદકારી થયું. ત્યારપછી શુકરાજ યુવરાજની પેઠે પિતાના પિતાનું રાજ્ય સંભાળવા લાગે. શું એ સામર્થ્યવાન હોવા છતાં પણ પિતાના પિતાની રાજ્યધુરા ન સંભાળે? સર્વ લોકને ક્રીડાનંદમયસમુદ્રસમાન વસંતઋતુ આવી ત્યારે તે રાજા પોતાના અને પુત્ર તેમજ પરિવાર સહિત બાગ બગીચામાં કીડાથે આવ્યા. ત્યાં સર્વ જન સ્વસમુદાયથી વચ્છેદ ક્રીડામાં પ્રવર્તવા માંડે છે, એટલામાં અકસ્માત માટે કળકળાટ શબ્દ સાંભળવાથી રાજાએ પૂછ્યું કે, આ ભયંકર શબ્દ કયાંથી થયે? ત્યારે તે શબ્દ થયાના પ્રયજનને માહિતગાર એક સુભટ આવી કહેવા લાગ્યો કે, “હે મહારાજ ! સારંગપુર નગરના વીરાંગ નામના રાજાને પરાક્રમી સૂર નામનો પુત્ર, પૂર્વ ભવના વૈરભાવને લીધે ક્રોધાયમાન થયેલે જાણે હાથી જ આવતો ન હોય! એમ બનીને હંસરાજ કુમાર સાથે લડાઈ કરવા આવ્યું છે.” આ વાત સાંભળતાં રાજા વિચારવા લાગ્યું કે, “હું તો માત્ર નામના જ રાજા છું, રાજ્યકારભાર અને તેની સારસંભાળ તો શુકરાજ કરે છે, વળી આશ્ચર્ય છે કે એ વીરાંગ રાજા મારો સેવક છતાં તેના પુત્રને મારા પુત્ર પર શું વેરભાવ?” પછી તે રાજા હંસરાજ તથા શુકરાજને સાથે લઈ તેની સામે ત્વરાથી દેડવા ધારે છે, એટલામાં એક ભાટ આવી તેને કહેવા લાગ્યું કે, “હે મહારાજ ! પૂર્વભવમાં હંસરાજે એને કંઈક પીડા ઉપજાવેલી છે, તેના વૈરભાવથી એ તેની જ Page #61 -------------------------------------------------------------------------- ________________ -- - - - - [ક]. श्राविधिप्रकरण। સાથે યુદ્ધ કરવા માગે છે.” તે સાંભળી યુદ્ધ કરવા તત્પર થયેલા પિતાના પિતા તથા ભાઈને અટકાવી વીરશીરામણ હંસરાજ પોતે સન્નહબદ્ધ થઈને તેની સામે યુદ્ધ કરવા ધસ્પે. ક્ષત્રીયપુત્ર કેમ ઝા રહે? તેમ સૂર રાજકુમાર પણ ઘણું શસ્ત્ર જેમાં ભરેલાં છે એવા સંગ્રામના રથ ઉપર બેસીને અભિમાનથી રણભૂમિએ આવ્યા. ત્યાં સર્વનાં દેખતાં ખરેખર આચર્યજનક અર્જુન અને કર્ણના સરખું તે બન્નેનું શસ્ત્રાશસી યુદ્ધ થયું. શ્રાદ્ધનાં ભજન કરનારા બ્રાહ્મણને જેમ ભેજનની તૃપ્તિ ન થાય તેમ તે બન્ને જણાને કેટલાક વખત સુધી યુદ્ધની તૃપ્તિ ન થઈ, કે જેથી બન્ને સમાન બળવાળા મહત્સાહી પૈર્યવાન શૂરવીરની જયશ્રી પણ કેટલાક વખત સુધી સંશયપણાને ભજવા લાગી. કેટલીક વાર પછી ઇદ્ર મહારાજ જેમ પર્વતની પાંખે છેદી નાંખે તેમ હંસરાજે સૂર કુમારના સર્વ શસ્ત્રો છેદી નાંખ્યા. ત્યારે મન્મત્ત હસ્તિની પેઠે મહાક્રોધાયમાન થઈને હંસરાજને મારવાને સુરકુમાર વાના જેવી કઠણ મુઠી ઉપાડીને તેની સામે ધર્યો. આ વખતે શંતિ રાજાએ તત્કાળ શુકરાજની સામે જોયું, ત્યારે અવસરના જાણુ શુકરાજે હંસરાજ કુમારના શરીરમાં મોટી બળવંતી વિદ્યા સંક્રમણ કરી.x તેના બળથી હંસરાજે કંદકની જેમ સૂરકુમારને તિરસ્કાર સહિત ઉઠાવી એટલે બધો દૂર ફેંકયો કે, તે તેના (સૂરના) સૈન્યનું ઉલ્લંઘન કરીને તેની પેલી તરફની જમીન પર જઈ પડ્યો. તે જાણે તેણે (સૂ) પિતાના સિન્યનું લુંછણું જ કર્યું ન હોય ! એમ દેખાવા લાગ્યો. પેલી તરફ પડતાં જ તેણે એવી તો મૂછ ખાધી કે, તેના સેવકોએ કેટલીક વાર સુધી સારવાર કરી ત્યારે જ તે સાવધ થયે. પરંતુ અંતરંગ ક્રોધાગ્નિ ન શમવાથી આત્મિક ચેતના(જ્ઞાન) ન પામે. છેવટે તેને વિચાર ઉત્પન્ન થયો કે, ધિકાર છે મને, કે મેં ફેકટ આની સાથે ક્રોધ કર્યો, આવા રોદ્ર ધ્યાનથી તો હું ખરેખર અનંત ભવ રખડીશ. પછી તે નિર્મળ બુદ્ધિવાન ક્રોધના વિરોધની (કોધને લીધે થયેલી ઈર્ષાની) બુદ્ધિ તજી દઈ બે પુત્ર સહિત પાસે ઉભેલા મૃગધ્વજ રાજાની પાસે જઈ પોતાનો અપરાધ ખમાવવા લાગ્યું. તેથી ચકિત થઈને રાજાએ પૂછ્યું કે, “તેં પૂર્વભવવર શી રીતે જાણ્યું?” ત્યારે તેણે કહ્યું કે, જ્યારે જ્ઞાનદિવાકર શ્રીદર કેવળી મારે ગામ પધાર્યા હતા, ત્યારે મેં મારો પૂર્વભવ પૂછો હતો, તેથી તેમણે મને કહ્યું હતું કે – હે સૂર! ભજિલપુર નગરમાં જિતારી નામનો રાજા હતો. તેને હંસી તથા સારી નામની બે રાણીઓ તથા સિંહ નામનો પ્રધાન હતો. તેમને સાથે લઈ જિતારી રાજા આકરો અભિગ્રહ ધારીને સિદ્ધાચલની યાત્રા કરવા જતાં માર્ગમાં ગોમુખ નામના યક્ષે કાશ્મીર દેશમાં અવતારેલા (બનાવેલા) સિદ્ધાચલની યાત્રા કરી, ત્યાં વિમલપુર નગર વસાવીને કેટલેક કાળ સુધી રહી, છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યા. ત્યારપછી સિંહ નામને * સંશયપણને ભજવા લાગી-સંશયમાં પડી. ૪ સંક્રમણ કરી-મૂકી. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ લિન-રુચિ વારા પ્રધાન, જનેતા (જન્મ આપનારી–માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, વહાલાને મેળાપ અને સુગાછી (સારી વાર્તા) એ પાંચે વસ્તુઓ દુખે કરી મૂકાય છે માટે તે વિમળપુરીના લોકોને સાથે લઈ પોતાના ભજિલપુર નગર તરફ જવા નીકળે. અદ્ધ માર્ગે જઈ પહોંચે ત્યારે કાંઈક સાર વસ્તુ વિસરી ગયેલ યાદ આવવાથી તેણે પિતાના ચરક નામના સેવકને આજ્ઞા આપી કે વિમળપુર નગરે અમુક સ્થાનકે અમુક વસ્તુ આપણે ભૂલી આવ્યા છીએ, તે હું ત્યાં જઈને સત્વર લઈ પાછો આવી ત્યારે તેણે કહ્યું કે, હું સ્વામિન્ ! હું એકલો જ તેના સ્થાનકે શી રીતે જઈ શકીશ? આવું વાક્ય સાંભળીને પ્રધાને તેના પર કોલ કર્યો તેથી તે ત્યાં ગયો. બતાવેલા સ્થાનકે તે વસ્તુની ઘણું જ તપાસ કરી, પણ કઈક ભીલ તરત જ લઈ ગયેલ હોવાથી તે વસ્તુ તેને મળી નહીં, તેથી તેણે પાછા આવીને પ્રધાનને કહ્યું કે, ત્યાંથી તે વસ્તુ કેઈક લઈ ગયેલ હોવાથી મને મળી નહીં. ત્યારે પ્રધાને ક્રોધ કરી કહ્યું કે, “ તું જ ચોર છે, તેં જ લેવી છે.” એમ કહી તેને પિતાના સુભટે પાસે ખૂબ માર મરાવ્યું, જેથી તે કેટલાક વાત સુધી અચેતન થઈ ગયો. હા ! હા! જુઓ તે ખરા, લેભાન મૂછ કેવી છે ! તે મૂવંતને ત્યાં જ પડતો મૂકી સર્વ લોક પ્રધાનની સાથે દિલપુર ભણી ચાલ્યા ગયા. જ્યારે તેને શીતલ પવનથી કેટલીક વારે ચેતના આવી ત્યારે સ્વાર્થતત્પર સર્વ સાર્થને ગયેલ જોઈને વિચાર કરવા લાગ્યો કે–ધિકાર છે એવા પ્રભુતા(મોટાઈ)ના ગર્વમાં ગર્વિત પ્રધાનને ! કહ્યું છે કે – चोरा चिल्लकाइ मेधिअ, भट्टा य विज पाहुणया । वेसा धूआ नरिंदा, परस्स पीडं न याति ॥ १ ॥ - “ચાર, બાળક, ગાંધી, માંગણ, વૈદ્ય, પરણા, વેશ્યા, દીકરી, રાજા એટલા જણ પારકી પીડા જાણતા નથી.” એવી રીતે વિચાર કર્યા પછી ચરક ભીલપુરના માર્ગના અજાણપણાને લીધે માર્ગમાં ને માર્ગમાં ભમી ભમીને ભૂખ તરસથી પીડાતો આર્તા–રો ધ્યાનથી વનમાં ને વનમાં મરણ પામીને ભીલપુર નગરની નજીકના વનમાં દેદીપ્યમાન વિષયુક્ત સપણે ઉત્પન્ન થયે. તેણે એક વખતે તેજે સિંહ પ્રધાનને પૂર્વભવના વૈરથી દંશ કર્યો તેથી તે તત્કાળ મરણ પામ્યા. સર્પ પણ મરણ પામીને નર્કમાં પડી ત્યાં ઘણું દુસહ વેદનાઓ જોગવી આવીને વીરાંગ રાજાનો સૂર નામે તું પુત્ર થયે છે, અને સિંહ પ્રધાન મરણ ખામીને કાશ્મીરના વિમળાચળ તીર્થ ઉપરની વાવમાં હંસપણે ઉત્પન્ન થયે. ત્યાં તેણે જાતિસમરણ થવાથી વિચાર્યું કે, “પૂર્વે પ્રધાનના ભાવમાં શત્રુંજય તીર્થની પૂર્ણ ભાવયુક્ત સેવા ન કરી, તેથી આ તિર્યચપણે ઉત્પન્ન થયે માટે હવે તીર્થનું પૂર્ણ સેવન કરું.” Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण । એમ ધારી તે ચાંચમાં પુષ્પ લઇ પ્રભુજીનું પૂજન કરતા, વળી એ પાંખામાં પાણી ભરી પ્રભુજીને પખાલ કરતા. એવી રીતે અનેક પ્રકારે પ્રભુભક્તિ કરી છેવટે મરણુ પામી સૌધર્મ દેવલેાકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે પૂર્વ પુણ્યપ્રભાવથી મૃધ્વજ રાજાના હુંસરાજ નામના પુત્ર થયા છે. ’ આ પ્રમાણે કેવળીનાં વચન સાંભળીને પૂર્વભવના વૈરભાવ યાદ આવવાથી. હુંસરાજને મારી નાંખવાની બુદ્ધિ સુઝી હતી તેથી હું અહિંયાં આભ્યા હતા. જો કે મારા પિતાએ મને ત્યાંથી નીકળતાં ઘણેા વાચ્ય હતા, તા પણ હું વાર્યાં ન રહ્યો તેથી છેવટે આ તમારા હુંસરાજ પુત્રે મને સગ્રામમાં જીતી લીધેા. એટલા જ માટે પૂર્વ પુણ્યથી હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, તેથી હું તેજ શ્રોદત્ત નામના કેવળીભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી નમીને અજ્ઞાનરૂપ અ ંધકારથી દૂર થયેલા સૂરકુમારે પાતાને સ્થાનકે જઈ માપતાની રજા લઇ, તત્કાળ દીક્ષા લીધી. કહ્યું છે કે, धर्मस्य त्वरिता गतिः। श्र ધર્મ તરતજ કરવા. ’ 4. જેનું મન જેમાં પણ દીક્ષા લેવાની લાગેલુ હાય તેને તેજ વસ્તુ ઉપર અભિરુચિ થાય છે. મને અભિરુચિ છે. પણ તેવા ઉત્કટ વૈરાગ્ય મને કેમ ઉત્પન્ન થતા નહીં હાય ! એવી રીતે વિચાર કરતા મૃધ્વજ રાજા મનમાં સમન્યે કે, મને કેવળીએ કહેલું જ છે કે, “ જ્યારે ચદ્રવતીના પુત્રને જોઇશ કે તત્કાળ તને વૈરાગ્ય થશે. ” પણ તેને તેા હજી વાંઝણીની પેઠે પુત્ર થયેાજ નથી, ત્યારે હું મારે શું કરવું? આમ મનમાં ધારે છે, તેવામાં એક પુણ્યશાળી યુવાન પુરુષ રાજા પાસે આવી નમસ્કાર કરી ઊભેા. ત્યારે રાજાએ પૂછ્યું કે, તું કેણુ છે ? પુરુષ રાજાને ઉત્તર આપવા માંડે છે, એટલામાં તા આકાશવાણી થઈ કે, “ તે રાજા ! ખરેખર આ ચદ્રવતીને જ પુત્ર છે. એમાં જો તને સંશય રહેતા હાય તે અહિયાંથી ઈશાન કેાણમાં પાંચ ચેાજન ઉપર એક પત છે તેના પર કદલી નામનુ એક વન છે. ત્યાં જઇ યથેામતી નામની જ્ઞાનવતી જોગણીને પૂછીશ એટલે તે તેને સર્વ વૃત્તાંત તને કહેશે. ” આવી દેવવાણી સાંભળીને સાશ્ચર્ય મૃધ્વજ રાજા તે પુરુષ સાથે લઇ વનમાં ગયા. ત્યાં જોગણીએ પણ રાજાને કહ્યુ કે, હે રાજન્ ! જે દેવવા થઈ છે, તે સત્ય જ છે. આ સંસારરૂપ અટવીના મા મહાવિકટ છે, કે જેમાં તમાર જેવા વસ્તુ સ્વરૂપનાં જાણુ પુરુષ। પણ મુંઝાઇ જાય છે. પહેલેથી છેવટ સુધી આને વૃત્તાંત તુ ધ્યાનપૂર્વક સાંભળ : "> “ ચંદ્રપુરી નગરીમાં ચંદ્ર સમાન ઉજ્જ્વળ યશસ્વી સેામચદ્ર નામા રાજાની ભાનુમર્ત નામની રાણીની કુખે હેમંત નામા ક્ષેત્રથી યુગલ સૌધર્મ દેવલેાકે જઈ ત્યાં સુખ ભાગવી ચવી આવી ઉત્પન્ન થયું. નવ માસે એક અને એક પુરુષપણે જન્મ્યાં Page #64 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ] તેમનાં ચંદ્રશેખર અને ચંદ્રાવતી નામ આપ્યાં. શરીરની શોભાની સાથે પરસ્પર સ્પર્ધા કરતા બને વધવા લાગ્યા. યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલા તેઓને પૂર્વભવ યાદ આવ્યું. પછી ચંદ્રવતીને તારી સાથે અને ચંદ્રશેખરને યશોમતી સાથે પરણાવ્યાં. પણ પૂર્વભવના નેહ ભાવથી તે બંને (ચંદ્રશેખર અને ચંદ્રવતી) આ ભવમાં ભાઈ બહેનપણે હવા છતાં પણ તેઓને પરસ્પર રાગ બંધાયેલો હતો. ધિકાર છે કામને ! જીવની ગતિ કાઈક અલોકિક છે ! હાહા !! ભવરૂપ કૂપની કુવાસના ! કે જેથી આવી કુપ્રવૃત્તિ એવા ઉત્તમ બને ભાઈ બહેનમાં પણ થઈ ગઈ. તું જ્યારે પ્રથમ ગાંગીલ ષિના આશ્રમે ગયે હતું ત્યારે ચંદ્રવતીએ ચંદ્રશેખરને પોતાનું વાંછિત પાર પાડવાને બોલાવ્યો હતો. તે તો તારું રાજ્ય લેઈ લેવાની જ બુદ્ધિથી આવ્યા હતા પણ તારા પુન્યરૂપ જળથી જેમ અગ્નિ ઓલવાય તેમ તેનું ધારેલું પાર ન પડવાથી પોતાનો પ્રયાસ વૃથા ગયા ગણીને ચાલ્યા ગયે. વળી તે વખતે તે બંને જણાએ વિચક્ષણ એવા પણ તને કેવી નાના પ્રકારની વચનયુક્તિથી તારો ક્રોધ શમાવવા માટે સમજાવ્યો હતો, તે તું જાણે છે. ત્યાર પછી ચંદ્રશેખરે કામદેવ નામના યક્ષનું આરાધન કર્યું તેથી તે પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યા કે, મને તેં કેમ બોલાવ્યો? ચંદ્રશેખરે ચંદ્રવતીને મેલાપ કરાવવા કહ્યું. ત્યારે યક્ષે તેને અદશ્ય બનવાનું અંજન આપ્યું, અને કહ્યું કે, “તમારા બંને જણાની ગુપ્ત પ્રીતિ જ્યાંસુધી ચંદ્રવતીના પુત્રને મૃગધ્વજ રાજા દેખશે નહીં ત્યાં સુધી કેઈપણ જાણશે નહીં. જ્યારે તે તેને દેખાશે ત્યારે તે તમારી તમામ ગુપ્ત વાત ખુલ્લી થઈ જશે.” એવાં યક્ષનાં વચન સાંભળીને અત્યંત પ્રસન્ન થએલો ચંદ્રશેખર ચંદ્રવતીની પાસે ગયે, અને ઘણા કાળ સુધી તેની સાથે કામક્રીડા કરી, પરંતુ અદશ્ય અંજનના પ્રભાવથી તે તારા તેમજ બીજા કેઈના, પણું જાણવામાં બીલકુલ આવ્યું નહીં. વળી એ ચંદ્રશેખરની સંમતિથી ચંદ્રવતીને ચંદ્રાંક નામનો પુત્ર થયો તથાપિ યક્ષના પ્રભાવથી તેના ગર્ભનાં ચિન્હ પણ કેઈએ દીઠાં નહીં. એ બાળકને જાતમાત્ર (જન્મના વખતથીજ ) લઈને તેણે પિતાની સ્ત્રી યશોમતીને પાળવા આપ્યો હતો. તેણીએ પણ તેને પોતાના જ બાળકની પેઠે પાળે. ખરેખર સ્ત્રીઓને પ્રેમ પિતાના પતિના વચન ઉપર કઈક અલૌકિક જ હોય છે. પછી પ્રતિદિન દેદીપ્યમાન વિસ્તાર પામતા યોવનવાળા ચંદ્રાંકને દેખી પતિવિગિની તે યશોમતી વિચારવા લાગી કે, “મારે ભર્તાર તો પિતાની બેન ચંદ્રવતીની સાથે એવો આસક્ત થયે છે કે, તેનું મુખ પણ હું દેખી શકતી નથી, ત્યારે પિતાના વાવેલા આંબાનાં ફળ પિતાનેજ ચાખવા યોગ્ય જ છે, એમ અતિશય રમણિક એવા આ ચંદ્રાંકની સાથેજ હું પણ કામક્રીડા કરું.” આમ મનમાં વિચારી વિવેકને દૂર મૂકી તેણીએ તેને એક વખત મીણવચનથી કહ્યું કે, “હે કલ્યાણકારી પુરુષરત્ન, તું મને આદર (અંગીકાર કર), કે જેથી તું જ આ મોટા રાજ્યનો સ્વામી થઈશ.” છાતીમાં જાણે કેઈક વજીને ઘાવજ લાગ્યો હોય નહીં? એવાં આ વચને સાંભળીને તે તેને કહેવા લાગ્યું કે, “હે માતા, Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] જાવિધિના નહીં સાંભળવા ગ્ય વચન મને કેમ સંભળાવે છે, અને નહીં બોલવા યોગ્ય વચન કેમ બેલે છે?” ત્યારે યશોમતી બોલી કે, હે પ્રિય, હું તારી જનેતા માતા નથી, તને જણનારી તે મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રવતી છે. આ સત્ય છે કે અસત્ય છે, એને નિર્ણય કરવાને ઉત્સુક બનેલે ચંદ્રાંક યશોમતીનું વચન (કહેવું) નહીં કબૂલ કરતાં પિતાના માતાપિતાની શોધ સારુ નીકળે હતો તેવામાં તે જ તમને મળે. બનેથી ભ્રષ્ટ થએલી યશોમતી પતિપુત્રના વિયેગથી વૈરાગ્ય પામીને કેાઈ જેની સાથ્વીને વેગ ન બનવાથી ચગણનો વેષ ધારણ કરી ફરનારી હું પોતેજ (યશેમતી) છું. ખરેખરા ધિક્કારવા ચોગ્ય સ્વરૂપને વિચારવાથી મને કેટલુંક જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હું જાણીને કહું છું કે, હે મૃગધ્વજ રાજેદ્ર! આ ચંદ્રાંક જ્યારે તમને મળે ત્યારે તેજ યક્ષે તમને આકાશથી વાણી કરી કહ્યું કે, “આ તારોજ પુત્ર છે.” વળી તે સંબંધી સત્ય વાતથી વાકેફ થવા માટે તેણે તમને મારી પાસે મોકલ્યા છે, માટે તે નિશ્ચિત જાણ કે એ તારી શ્રી ચંદ્રવતીના ઉદરથી પેદા થએલે તારેજ પુત્ર છે.” યોગિણનાં આવાં વચન સાંભળવાથી તેને અત્યંત ક્રોધ અને ખેદ ઉત્પન્ન થયે કેમકે પોતાના ઘરને દુરાચાર દેખીને કે સાંભળીને કેનું મન ન બળે! ત્યારપછી તે રાજાને પ્રતિબંધવા માટે ચેગિણી ગાયન કરતી બેધક વચનથી ગીત ગાતાં બોલી કે - ગીત. કવણ કેરા પુત્ર મીત્રા રે, કવણ કેરી નારી; મુહિયાં મેહિઓ મેરી મેરી, મૂઢ ભણઈ અવિચારી. જાગિ ન જેગિ હે હૈ, જાઈન જગ વિચારા; (એ આંચલી.) મહી અમારગ મારગ આદરી, જિમ પામીએ ભવ પારા. જાગિ ૨ અતિહિં ગહના અતિહિં કુડા, અતિહિં અથિર સંસારા; ભાંમઓ છાંડી જગજુ માંડી, કીજઈ જિન ધર્મ સારા. જાગિ ૩ મેહેઇ મોહિઓ કેહિ દેહિઓ, લેહિઇક વાહિઓ ધાઈ મુસિઆ બિડું ભવિ અવરાકારણી, મૂરખ દુખી થાઈ. જાગિ૪ એકને જિઈ બિહેને ખેંચે°, ત્રિણ સંચે ચારિ૨ વારે પાંચેઈન પાળે છઈને ટાળે,૧૫ આપી આપ ઉતારે. જાગિ આવું વૈરાગ્યમય તેનું ગાયન સાંભળીને વૈરાગ્યવંત અને શાંતકષાય થઈને તેને જણાવી ૧ ફોધે, ૨ દુઃખી થયો, ૩ લેભથી, ૪ વળગ્ય, ૫ ફેકટ, ૬ અજ્ઞાનથી, છ દુખી, આત્મા શુદ્ધ કરવા, હે રાગ દ્વેષને, ૧૦ છાંડી દે, ૧૧ રત્નત્રયી, ૧૨ કષાય, ૧૩ મહાવ્રત, ૧૪ ક્રો લોભ, મોહ, હાસ્ય, માન, હર્ષ, ૧૫ એ અંતરંગ શત્રુને ટાળવાથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ હર]. ચંદ્રાંકને સાથે લઈ મૃગવિજ રાજા પોતાની નગરીના ઉદ્યાને આવ્યો. નગર બહાર રહીને સંસારથી વિરક્ત અને વસ્તસ્વરૂપમાં નિમગ્ન તે રાજા પિતાના બે પુત્રો તથા પ્રધાનને ચંદ્રાંકને મોકલી ઉદ્યાનમાં જ બોલાવી કહેવા લાગ્યું કે, “ મારું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે, અને તેનાથી હું ઘણે પીડા છું, માટે મારું આ રાજ્ય શુકરાજ કુમારને આપજે અને હું તે અહિંયાંથી જ દીક્ષા લઈને ચાલતો થઈશ. ઘેર હું આવનારજ નથી.” આવી વાણી સાંભળી દીવાન પ્રમુખ બોલવા લાગ્યા કે, સ્વામિન, આપ ઘેર તે પધારે, ઘરે આપને શે દેષ (ગુન્હા) કર્યો છે? કેમકે, બંધ તે પરિણામથી જ થાય છે, જેમકે, નિર્મોહી પરિણામવાળાને ઘર પણ અરય (વન) સમાન છે, અને હવંતને તો અરણ્ય પણ ઘર સમાન જ છે.” આવા તે લોકોનાં આગ્રહથી રાજા પિતાના પરિવાર તથા ચંદ્રાંક સહિત નગરમાં આવ્યો. રાજાની સાથે ચંદ્રાંકને આવેલે દેખીને કામદેવ યક્ષે કહેલું વચન યાદ આવવાથી કેઈપણ જાણી શકે નહીં એમ સભય પ્રચ્છન્નપણે ચંદ્રવતી પાસે અદ્રશ્ય અંજને કરી રહેલે ચંદ્રશેખર જીવ લઈને તત્કાળ ત્યાંથી પોતાના નગરે નાશી ગયે. મોટા મહોત્સવ સહિત મૃગવિજ રાજાએ કરાજને રાજ્યાભિષેક કર્યો, અને તેની પાસે પિતે દીક્ષા લેવાની રજા માંગી. હા ના થતાં પણ જેમ તેમ કરીને તેની રજા મળ્યાથી જેમ રાત્રિ ગયાથી પ્રાત:કાળે સૂર્યને ઉદય થાય તેમ તે અલૌકિકજ શેભાને પામવા લાગ્યું. જો કે રાત્રિના ગયા પછી સૂર્ય ઉદય થાય તેમાં કાંઈ આશ્ચર્યરૂપ નથી, પરંતુ આ મૃગવજ રાજાને તે રાત્રિને સમયે પણ દીક્ષાના અધ્યવસાયરૂપ હદયમાં જ્ઞાનરૂપ એ સૂર્યોદય થયો છે કે જેની શોભા એક અપૂર્વજ બની રહી છે. તે પિતાના મનમાં વિચાર કરે છે કે, કયારે પ્રાત:કાળ થશે અને કયારે દીક્ષા અંગીકાર કરીશ; વળી કયારે હું નિરતિચાર ચારિત્રવંત બનીને વિચરીશ, અને ક્યારે આ સર્વ કર્મને ક્ષય કરીશ. એમ ઉત્કૃષ્ટ શુભ ધ્યાનના ચઢતા પરિણામના એક તાનમાં એવી કઈક અલૌકિક ભાવના ભાવવા લાગ્યું કે, જેમ પ્રાતઃકાળ થતાં રાત્રિ ગઈ તેની સાથે સ્પર્ધાથીજ ગયાં ન હોય ! એમ પ્રાત:કાળ થતાં જ તેને ભાવનારૂપ લીલાથી કઠિન ચાર વાતિકર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આશ્ચર્ય છે કે, આ લેકને માટે કરેલ મહાન યત્ન પણ નિષ્ફળ જાય છે ત્યારે ધર્મના સંક૯પમાત્રથી આ મૃગધ્વજ રાજાને કૈવલ્યની પ્રાપ્તિ થઈ. કાલેક સમસ્ત વસ્તુના જાણનારા મૃગધ્વજ કેવળીને તત્કાળ કેવળજ્ઞાનના મહિમા(મહત્સવ) કરનારા દેએ મેટા હર્ષથી સાધુ વેષ લાવીને આપે. તે સાંભળીને આશ્ચર્ય અને હર્ષ પામતાં શકરાજ પ્રમુખ સર્વ પરિવાર આવીને તત્કાળ તેઓને વંદન કરવા લાગ્યા. તે વખતે તેઓને કેવળી મહારાજ અમૃત સમાન દેશના દેવા લાગ્યા કે, “હે ભવ્ય છે, સાધુ અને શ્રાવકને ધર્મ, એ બે સંસારરૂપ સમુદ્રથી તરીને પેલે પાર પહોંચવાને એક પૂલ સમાન છે, સાધુને માર્ગ Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] श्राद्धविधिप्रकरण । સરળ, અને શ્રાવકને માર્ગ વક્ર છે. સાધુ ધર્મ કઠિન અને શ્રાવક ધર્મ સુકોમળ છે માટે એ બે ધર્મ(માર્ગ)માંથી જેનાથી જે બની શકે તેના ઉપર આદર કરો. આવી, પવિત્ર વાણી સાંભળીને કમળમાળા રાણા, હંસ સમાન સ્વચ્છ સ્વભાવવાળો હંસરાજ, અને ચંદ્રાંક, એ ત્રણે જણ ઉત્કટ (તીવ્ર, વૈરાગ્ય પામીને તત્કાળ તેમની પાસે દીક્ષા લઈને આયુ પૂર્ણ થયે મોક્ષે ગયા. થરાજ પ્રમુખ સર્વ પરિવારે પણ સાધુ ધર્મ ઉપર પ્રીતિ રાખી સમ્યકત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દુરાચારિણી ચંદ્રાવતીને દુરાચાર મૃગધ્વજ કેવળી અને તેવા વૈરાગી ચંદ્રાંક મુનિએ પણ પ્રકા નહીં, કારણ કે પારકાં દૂષણ પ્રગટ કરવાને સ્વભાવ ખરેખર ભવાભિનંદીનેજ છે, માટે એવા વૈરાગ્યવંત અને જ્ઞાની છતાં તે પારકાં દૂષણ કેમ પ્રગટ કરે ? કહ્યું છે કે, “સ્વલાઘા (પિતાની મોટાઈ) અને પરનિંદા કરવી એ લક્ષણ નિર્ગુણીનાં અને પરલાઘા ( પારકી પ્રશંસા ) અને સ્વનિંદા એ લક્ષણે સદગુણીનાં છે. ” ત્યારપછી સૂર્ય જેમ પિતાના કિરણે કરા પૃથ્વીને પવિત્ર કરે છે તેમ તે મૃગધ્વજ કેવળી પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અન્યત્ર વિચારવા લાગ્યા અને ઇદ્ર સમાન પરાક્રમી શુકરાજ પોતાના રાજ્યને પાળવા લાગ્યા. ધિક્કાર છે કામી પુરુષના કદાગ્રહને ! કેમકે ત્યારપછી પણ ચંદ્રાવતી ઉપર અત્યંત નેહરાગ રાખનાર અન્યાયશિરોમણી ચંદ્રશેખર શુકરાજ કુમારના ઉપર દ્રોહ કરવાને પિતાની કુળદેવી પાસે ઘણું કણે કરીને વળી પણ યાચના કરવા લાગ્યા. દેવીએ પ્રસન્ન થઈ પૂછયું કે, તું શું માગે છે ? તેણે કહ્યું-શુકરાજ નું રાજ્ય મને આપ. ત્યારે તે કહેવા લાગી કે, શકરાજ દઢ સમ્યવધારી છે તેથી સિંહનો વિનાશ જેમ મૃગલી કરી શકે નહીં તેમ હું પણ તેનું રાજ્ય આપવા સમર્થ નથી. તે બોલ્યો કે, તું અચિત્ય શક્તિમાન દેવી છે તે બળથી કે છળથી પણ એનું રાજ્ય મને જરુર આપ. આવાં અત્યંત ભક્તિનાં વચનથી સુપ્રસન્ન થયેલી દેવી બોલી કે, “છળ કરીને એનું રાજ્ય લેવાનો એક ઉપાય છે પણ બળથી લેવાનો ઉપાય એકેય નથી. જે શકરાજ કઈ કામના પ્રસંગથી બીજે સ્થાનકે જાય તે તે વખતે તું ત્યાં જઈ એના સિંહાસન પર ચઢી બેસજે. એટલે મારી દેવી શક્તિથી શુકરાજના સરખું તારું રૂપ બની જશે. પછી ત્યાં સુખેથી સ્વેચ્છાચારી સુખ ભેગવજે.” એમ કહીને દેવી અલોપ થઈ ગઈ. ત્યારપછી ચંદ્રશેખરે ચંદ્રવતીને આ તમામ વાતથી વાકેફ કરી. એકદા શકરાજને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવાની ઉત્કંઠા થવાથી તે પોતાની રાણીઓને કહેવા લાગ્યું કે, “શત્રુંજય તીર્થની યાત્રા કરવા તે મુનિઓના આશ્રમે જઉં છું.” ત્યારે રાણીઓ બેલી કે, “અમો પણ તમારી સાથે આવીશું, કેમકે અમારે તે વળી “એક પંથ દો કાજ” ના જેમ તીર્થની યાત્રા અને વળી અમારા માતાપિતાનો મેળાપ થશે.” પછી પ્રધાન પ્રમુખ બીજા કોઈને પણ કહ્યા વગર પોતાની સ્ત્રીઓને સાથે લઈ શુકરાજ વિમાનમાં બેસીને તીર્થયાત્રા કરવા નીકળે. આ વૃત્તાંત ચંદ્રવતીને Page #68 -------------------------------------------------------------------------- ________________ KU/ प्रथम दिन-कृत्यप्रकाश । [૬૩] માલુમ પડતાં તરત જ તેણીએ તે ચંદ્રશેખરને જણાવ્યું કે તત્કાળ તે ત્યાં આવીને રાજ્યસિંહાસન પર પરકાયપ્રવેશવિદ્યામાન બેસે તેમ ચઢી બેઠો. રામચંદ્રના વખતમાં ચક્રાંક વિદ્યાધરને પુત્ર સાહસગતિ જેમ સુગ્રીવ બન્યો હતો તેમ આ વખતે આ ચંદ્રશેખર શુકરાજના રૂપે બ. બધા લેકે પણ એમજ જાણે છે કે, એજ શુકરાજ રાજા છે. તે એક રાત્રે અકસ્માત એવો પિકાર કરી ઊઠ્યો કે-“અરે સુભટે, ધાન્ધાઓ, આ કેઈક વિદ્યાધર મારી રાણીઓને લઈ નાશી જાય છે.” તે સાંભળી સુભટે આમતેમ દોડવા લાગ્યા, પણ પ્રધાન પ્રમુખ તે તેમની જ પાસે આવીને બોલવા લાગ્યા કે-“ સ્વામિન! તમારી તે બધી વિદ્યાઓ કયાં ગઈ?” ત્યારે તે કૃત્રિમ થકરાજ ખેદ કરતા કહેવા લાગ્યા કે, હાં હાં!! શું કરીએ ! એ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓની સાથે પ્રાણના જેવી મારી વિદ્યાઓ પણ હરી ગયો. તે વખતે તેઓએ કીધું કે, મહારાજ, તમારી સ્ત્રીઓ સહિત વિદ્યાઓ ગઈ તે ખેર. જવા દ્યો; તમારા પોતાના અંગને કુશળ છે તો બસ છે. આમ તે કપટીએ સર્વ રાજ્યમંડળ પિતાના પ્રપંચથી વશ કરી લીધું, અને ચંદ્રવતીની સાથે પૂર્વવત રમણ ક્રીડા કરતે રાજ્ય કરવા લાગ્યા. ત્યારબાદ કેટલેક દિવસે ખરો શકરાજ તે તીર્થની યાત્રા કરીને વળતાં પિતાના સસરા વિગેરેને મળીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં સ્ત્રીઓ સહિત આવ્યો. આ વખતે પોતે કરેલા કુકમથી શંકા પામતો ચંદ્રશેખર પિતાના ગવાક્ષમાં બેઠે હતા, તે ખરા કરાજને આવતો જોઈ કપટથી અકસ્માત વ્યાકુળ બનીને કોલાહલ (પિકાર) કરવા લાગ્યા કે, અરે સુભટો, પ્રધાનો, દરબારીઓ જુઓ-સાંભળો-જે દુષ્ટ મારી વિદ્યાઓ અને સ્ત્રીઓનું હરણ કરી ગયે છે તેજ દુષ્ટ વિદ્યાધર મારું રૂપ બનાવીને (ધારણ કરીને) મને ઉપદ્રવમાં નાંખવા આવે છે, માટે તમે તેની પાસે જલદી જાઓ અને પ્રથમ જ તેને શામ વચનથી સમજાવી પાછો વાળે. કેમકે, કોઇક કાર્ય સુસાધ્ય હોય છે અને કંઈક કાર્ય દુઃસાધ્ય પણ હોય છે, માટે આવા અવસરે તે ઘણુજ યત્નથી કે યુક્તિથી જ લાભ મેળવી શકાય છે. તેણે પ્રધાનાદિને આવાં વચનો કહીને તેની સામે મોકલ્યા. તેઓને | આવતા જોઈ ખરા શકરાજે પિતાના મનમાં ધાર્યું કે, આ પ્રધાન પ્રમુખ બધા મારા માનને ખાતર આવે છે તો તેઓને મારે પણ માન આપવું ઉચિત છે, તેથી તે તત્કાળ પિતાના વિમાનમાંથી ઉતરીને એક આમ્ર વૃક્ષની તળે જઈ બેઠો. તેની પાસે જઈ પ્રધાન પ્રમુખ નમી સ્તવીને કહેવા લાગ્યા કે, “હે વિદ્યાધર ! વાદકારકના જેવી તમારી વિદ્યાશક્તિ 'હવે રહેવા દ્યો. અમારા સ્વામીની વિદ્યા અને સ્ત્રીઓ પણ તમે જ હારી ગયા છે તે સંબંધે હાલ અમે તમને કાંઈ કહેતા નથી તે અમારા ઉપર દયા કરીને તત્કાળ -પિતાના સ્થાને ચાલ્યા જાઓ ” આ શું કાંઈક વહેમમાં પડ્યા છે ? શૂન્યચિત બન્યા છે? hયુ થયે છે? કે ભૂત પ્રેત પિશાચથી છલાણું છે કે શું? આવા અનેક પ્રકારના સંકલ્પ કરતો વિસ્મય પામીને શુકરાજ બોલવા લાગ્યા કે, “હાહા ! પ્રધાન, હું પોતે જ Page #69 -------------------------------------------------------------------------- ________________ [૪] श्राद्धविधिप्रकरण । શુકરાજ છું, અને મને આ તું શું કહે છે.” પ્રધાન બે , “મને પણ ઠગવા ધારે છે કે શું? મગધ્વજ રાજાના વંશરૂપ સહકારમાં રમણ કરનાર શકરાજ (પિપટ) સમાન અમારે સ્વામી શુકરાજ રાજા તો આ નગરમાં રહેલા મહેલમાં છે, અને તમે તે તેજ શુકરાજનું રૂપ ધારણ કરનાર કેઈક વિદ્યાધર છે વધારે શું કહીયે? પણ ખરે કરાજ તે બીલાડીને દેખીને જેમ પોપટ ભય પામે તેમ તમારા દર્શન માત્રને પણ ભય રાખે છે, માટે તે વિદ્યાધરશ્રેણ, હવે ઘણું થયું, તમો તમારે સ્થાન જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ.” આવાં પ્રધાનનાં વચન સાંભળી ચિત્તમાં ખેદ પામતે ખરો શુકરાજ વિચારવા લાગ્યું કે, ખરેખર કેઈક કપટી મારું રૂપ ધારણ કરીને શૂન્યને સ્વામી બની બેઠા દેખાય છે. રાજ્ય, ભેજન, શય્યા, સુંદર સ્ત્રી, સુંદર મહેલ, અને ધન, એટલી વસ્તુ શૂન્ય રાખવાની શાસ્ત્રમાં મનાઈ કરી છે, કેમકે એ વસ્તુ જે સૂની રહે તે તત્કાળ તેને કેઈક પણ દબાવી સ્વામી બની બેસે છે. પણ હવે મારે શું કરવું? ખરેખર એને હણીને મારું રાજ્ય પાછું લેવું એગ્ય છે, કેમકે જો એમ નહીં કરું તે લેકમાં મારો એ અપવાદ થશે કે, “મૃગરાજના પુત્ર શુકરાજને કંઈક પાપી ધૂતારાએ મારી નાંખીને તેનું રાજ્ય પોતે પોતાના બળથી લઈ લીધું, તે તે મારાથી કેમ સાંભળી શકાશે ? ખરેખર આ વિકટ સંકટનો વખત આવી પહોંચ્યો છે, કેમકે મેં તથા મારી બંને સ્ત્રીઓએ ઘણું નિશાનીઓ આપી, પરંતુ તે કોઈ પણ પ્રધાને માન્ય કરી નહીં. હાહા! ધિ:કાર છે એ કપટીની કસ્ટજાળને! આમ વિચારતો કાંઈક બીજો મનસૂબા મનમાં ધારીને ખેદ પામતો શુકરાજ પોતાના વિમાનમાં બેસીને આકાશમાગે પાછો ક્યાંક ચાલ્યા ગયે. તે દેખી નગરમાં રહેલા શુકરાજને પ્રધાન કહેવા લાગ્યું કે, સ્વામી, આ કપટી વિદ્યાધર વિમાનમાં બેસી પાછો જાય છે. એમ સાંભળીને તે કામમાં વ્યાપેલો પિતાના ચિત્તમાં ઘણેજ પ્રસન્ન થયે ઉદાસ ચિત્તવાળે (ખ) શુકરાજ શુડાની પેઠે વનમાં ભમવા લાગ્યા, તેને તેની સ્ત્રીઓએ ઘણું પ્રેરણા કરી તે પણ તે પિતાના સસરાને ઘેર ગયે નહીં, કેમકે, પિતાને કાંઈક પણ દુઃખ પડયું હોય ત્યારે પંડિત પુરુષોએ પોતાના કેઈપણ સ્વજન વણીને ત્યાં જવું જ ન જોઈએ, અને સસરાને ઘેર તો આડંબર વિના જવું જ નહીં, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે માટે કેમ જવાય. વળી કહેલ છે કે, “સભામાં, વ્યાપારીઓમાં, દુશ્મને માં, સસરાને ઘેર, સ્ત્રીમંડળમાં અને રાજદરબારમાં, (એટલાં સ્થાનકે) આડંબર વિના માન ન પામીએ.” શૂન્ય વનના વાસમાં પણ વિદ્યાબળથી સર્વ સુખભેગની સામગ્રી તૈયાર કરી લીધી છે તે પણ પિતાનું રાજ્ય પારકે પચાવી પડ્યાની ચિંતામાં કરાજે છ મહિના મહાદુઃખમાં ને દુઃખમાં નિર્વાહ કર્યો. અતિ ખેદકારક વાત છે કે, આવા મહાન પુરુષોને Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યમારા | [ ૬૬ ] પશુ માટેા ઉપદ્રવ ગવવા પડ્યો. કયા પુરુષને સર્વ દિવસ સરખા સુખમય હશે! કહ્યું છે કે, कस्य वक्तव्यता नास्ति, को न जातो मरिष्यति । केन न व्यसनं प्राप्तम्, कस्य सौख्यं निरन्तरम् ॥ १ ॥ “ કાને કહેણી નથી, જન્મેલા કાણુ મરણ પામતેા નથી, કાણુ કષ્ટ ( દુ:ખ ) નથી પામ્યા, અને કાને સદાય સુખ હાય છે ? ” એક દિવસ સારઠ દેશમાં વિચરતાં જેમ નદીનું પૂર પર્વતથી અટકે તેમ તેનું (શુકરાજનું) વિમાન આકાશે જતાં અટકયું; ત્યારે બળ્યાના ફેલો, દાઝયા ઉપર ડામ, પડ્યા ઉપર પાટ્ટુ, ચાંદા ઉપર ક્ષારક્ષેપ, જેમ દુ:ખદાયી હૈાય તેમ તેથી તેનુ· ચિત્ત શૂન્ય ખની ગયું. પછી તે પરાક્રમી તત્કાળ નીચે ઉતરીને વિમાન ચાલતું અટકવાનું કારણ શું છે, તે તપાસવા લાગ્યા કે, તરત જ ત્યાંની જમીન પર જેમ મેરુપર્યંત ઉપર કલ્પવૃક્ષ શાલતુ હાય તેમ સુવર્ણ કમળ ઉપર બેઠેલા દેવતાઓએ સેવિત પાતાના પિતા ભૃગધ્વજ નામાં કેવળીને તેણે દીઠા. તત્કાળ જ ખરી ભક્તિથી તેમને પ્રણામ કરીને તેણે આશ્રિત જનનું દુ:ખ માતા, પિતા, વ્હાલા મિત્ર કે સ્વામીને નિવેદન કરવાથી એક વાર (કાંઈક) શાંત થાય છે માટે પેાતાનુ રાજ્ય ગયા સંબંધી વૃત્તાંત જણાવ્યા. કેવળી મહારાજે કહ્યું કે, એ પણ તને પૂર્વભવના પાપકર્મના વિપાક ઉત્ક્રય થવાથીજ થયું છે. મને ક્રયા કર્મીના વિષાક ઉડ્ડય આવ્યે છે, એમ તેણે પૂછયાથી ઉત્તર આપતાં ગુરુ મેલ્યા કે, “હે શુકરાજ સાંભળ :— તારા પૂર્વના જીતારીના ભૂવથી પણ પહેલાં કાઇક ભવમાં તુ ભદ્રિક પ્રકૃતિવાન્ ન્યાયનિષ્ઠ શ્રીનામના ગામમાં એક ઠાકેાર હતા. તને તારા પિતાએ પેાતાનું રાજ્ય સાંપ્યું હતુ, અને તારાથી નાના આતંકનિષ્ઠ નામે તારા એરમાન ભાઈ પ્રકૃતિયે ક્રૂર હતા તેને કેટલાંએક ગામ આપ્યાં હતાં. પેાતાના ગામથી બીજે ગામ જતાં એક વખત આત કનિષ્ઠ તને તારાનગરમાં મળવા આન્યા તે તેને પ્રેમપૂર્વક બહુમાન આપી કેટલાક દિવસ પાતાની પાસે રાખ્યા. દરમ્યાન એક દિવસ હાંસીમાં તે તેને એમ કહ્યું કે, “તું કેવા મારી પાસે કેટ્ટીની જેમ પકડાયા છે ! હવે તારે મારા એઠાં શી રાજ્યની ચિંતા છે? હાલ તું અહિંયાંજ રહે, કેમકે મેાટા ભાઈ બેઠાં નાના ભાઈએ શા માટે કલેશકારક રાજ્યની ખટપટ રાખવી જોઇએ! આરમાન ભાઈનાં આવાં વચન સાંભળતાં તે ખીકણુ ડાવાથી મનમાં વિચારવા લાગ્યા કે, “અરે! આ મારું રાજ્ય તેા ગયું કે શું ! હાહા! મહાખેદની વાત બની કે હું અહિંયાં આન્યા. હાય ! હાય !! હવે હું કેમ કરીશ? મારું રાજ્ય માટે હાથ રહેશે કે જતું રહેશે ? ” એમ આકુળવ્યાકુળ થઈને વારવાર તે Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] araविधिप्रकरण | માટા ભાઇ પાસે પેાતાને ગામ જવાની રજા માગવા લાગ્યેા. કેટલીક વાર પછી જ્યારે જવાની રજા આપી ત્યારે જાણે જીવતાજ રહ્યો હાય નહીં ( નવે અવતારે આવ્યા હાય નહીં) એમ પાતાના આત્માને માની તે ત્યાંથી જીવ લઈને નાઠા. જ તેં એને એવાં વચને હાસ્યથી કહ્યાં ત્યારે ( એ પૂર્વભવને વિષે ) તે એ નિકાચિત ક ખાંધ્યું તેના ઉદયથી જ રાજ્યથી ભ્રષ્ટ થયા, જેમ વાનરા ફાળ ચૂકવાથી દીન છ જાય છે તેમ પ્રાણી સંસારી ક્રિયા કરી ક બંધન કરે છે તે વખતે ગતિ હાય છે, જ્યારે તેના ઉદય આવે છે ત્યારે ખરેખર દ્વીન બની જાય છે. જો કે, તે ચંદ્રશેખર રાજાનું દુરાચરણ કેવળી મહારાજ સર્વ જાણે છે, તેણે પૂ ન હેાવાથી તેઓએ કાંઇપણ કહ્યું નહીં. એવા કોઇના પણ દુરાચાર કેવળી પ્રકટ ક નહીં. સાંસારિક કાચમાં સ્વભાવથીજ ઉદાસ હૈાવાને લીધે અને જ્ઞાનનુ એ જ ફળ ગા વાને લીધે કેવળી પેાતાની જ્ઞાનશક્તિથી અનેક જનાનાં દુરાચાર સાક્ષાતપણે જા છતાં પણુ વગરપૂજ્યે કાઇને કહેતાજ નથી. બાળકની જેમ પેાતાના પિતા મૃગજ કેવળીના પગે વળગીને શુકરાજ ક લાગ્યુંા કે, “હે સ્વામિન્! તમારા દેખતાં આ રાજ્ય કેમ જાય ? ધન્વંતરી વૈદ્ય મ છતાં રોગના ઉપદ્રવ કેમ ટકે ? આંગણા આગળ કલ્પવૃક્ષની હયાતિમાં ઘરમાં દારિઘ્ર કય થાય ? સૂર્ય ઉદય થયે અધકાર કયાં સુધી ટકે ? માટે એવા કાઇક ઉપાય બતાવે જેથી આ મારું કષ્ટ દૂર થાય.” એવી અનેક પ્રાર્થના કરી ત્યારે કેવળી ખેલ્યા કે, “ તે દુઃસાધ્ય કાર્ય હોય તાપણુ ધર્મ ક્રિયાથી સુસાધ્ય બની શકે છે; માટે અહિંયાં નજી આવેલા વિમળાચળ નામના તી ઉપર રહેલા શ્રીઋષભદેવસ્વામીની યાત્રા ભક્તિ સં કરીને એજ પર્વતની ગુફામાં સર્વ કાર્યની સિદ્ધિ આપવામાં સમર્થ એવા પંચ પ નવકાર મંત્રનુ છ મહિના પર્યંત ધ્યાન કર, કે જેથી જેમ સિંહને દેખી શિયાળ તેમ તારા શત્રુ પેાતાનું કપટ ખુલ્લુ થઈ જવાથી પેાતાની મેળે જ નાસી ગુફામાં રહીને ધ્યાન ધરતાં જ્યારે વિસ્તાર પામતું મેઢુ તેજ પ્રગટ થાય ત્યારે તે કાર્ય સિદ્ધ થયું ( શત્રુ નાસી ગયા ) એમ જાણજે, દુય એવા પણ શત્રુને શું વાના ખરા ઉપાય એજ છે.” અપુત્રિયા પુત્રની પ્રાપ્તિ સાંભળી પ્રસન્ન થાય તેમ શુક કેવળી મહારાજનાં વચન સાંભળી પ્રસન્ન થયેા. ત્યાર પછી તેમને વિનયપૂર્વક વંદન કર્યું વિમાનમાં એસી તે વિમળાચળ તીર્થે ગયા. ત્યાં પ્રથમ તીનાથ શ્રીઋષભસ્વામીની ભક્તિ સહિત યાત્રા કરીને સર્વ પાપનેા ઉચ્છેદક નવકાર મંત્ર ચેગીની જેમ નિ વૃત્તિથી તેમના બતાવ્યા પ્રમાણે એવા જપવા લાગ્યું કે, અનુક્રમે છ માસે અકસ્મ જાણે પાતાનુ જ તેજ ન હોય એમ વિસ્તાર પામતુ તેજ પ્રગટ થવા લાગ્યું. અવસરે ચદ્રશેખરની ગેાત્રદેવી તેની પાસે આવી કહેવા લાગી કે, “હું ચંદ્રશેખર, ઘણું થયું, તુ તારા સ્થાનકે ચાલ્યા જા. કેમાઁ મારા પ્રભાવથી શુકરાજના જેવું www.jainelibrkry.org Page #72 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्वप्रकाश । [ ૧૭ ] તારું રૂપ બનેલું હતું, તેવું રૂપ રાખી શકું, એવી હવે મારામાં શક્તિ રહી નથી. હું પોતે પણ નિ:શક્તા બની જવાથી મારે સ્થાને જઉં છું, અને તું પણ ઘણું થયું માટે ઉતાવળે તારા સ્થાનકે ચાલ્યા જા. હવે તત્કાળ જ તારું મૂળ રૂપ બની જશે.” એમ કહીને જેટલામાં દેવી જાય છે એટલામાં તે તરત જ તેનું રૂપ બદલાઈ ગયું. આવાં વચન સાંભળનાર ચંદ્રશેખર લક્ષમીથી ભ્રષ્ટ થએલાની પેઠે હર્ષ રહિત ચિંતામાં પહેલે ચેરની માફક જેવામાં ત્યાંથી નાઠે એવામાં તો તત્કાળ ત્યાં સુકરાજ આવી પહોંચ્યા. પહેલાનાં શુકરાજના જ જેવું આ ખરા શુકરાજનું રૂપ દેખીને દીવાન પ્રમુખ સર્વે તેને બહુમાન આપીને તેના વધારે સ્વરૂપથી વાકેફ ન હોવા છતાં પણ હર્ષથી વિચારવા લાગ્યા કે, ખરેખર કેઈક કપટી જ આ શુકરાજનું રૂપ ધારણ કરી માવેલ હતું તે હમણાં જ જતો રહ્યો. છેશુકરાજને પોતાનું રાજય પ્રાપ્ત થયું એટલે તે નિશ્ચિત થઈને પૂર્વની પેઠે પેતાની પ્રજાને પાળવા લાગ્યો. પછી પ્રગટપણે પિતે ( શત્રુંજયસેવનનું ) ફળ જોયેલ હોવાથી રાજ્ય કરતાં તે ઇંદ્ર જે સંપત્તિવાન્ બનીને દૈવિક કાંતિવાળા નવા બનાવેલા વિણવાદાદિકના આડંબર સહિત સર્વ સામત, પ્રધાન, વિદ્યાધરો વગેરેના મોટા પરિવાર મંડળને સાથે લઈ મહત્સવપૂર્વક વિમળાચળ તીર્થ ઉપર યાત્રા કરવાને આવ્યો. તેની સાથે સદાચાર સેવવાથી જાણે કોઈએ મારો દુરાચાર તે જ જ નથી, એમ ધારતો કા રહિત ચંદ્રશેખર પણ વિમળાચળની યાત્રા કરવા આવ્યું હતું. શુકરાજ સિદ્ધાચળે માવી તીર્થનાયક( શ્રીત્રાષભદેવસ્વામી)ને નમી, સ્તવી, પૂજીને મોટા મહોત્સવ કરી સર્વ સમક્ષ એમ બોલવા લાગ્યો કે, “આ તીર્થ ઉપર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરવાથી મને શત્રુને જય થ (શત્રુથી મુક્ત–ભય રહિત થો) માટે આ તીર્થનું “શત્રુંજય” એવું નામ અર્થ સહિત જ છે. એ નામથી આ તીર્થ મહામહિમાવંત થશે.” ત્યાર પછી એ તીર્થ એ ( શત્રુંજય ) નામથી પૃથ્વીમાં ઘણું જ પ્રસિદ્ધ થયું છે. આવા અવસરે ચંદ્રશેખર પણ શીતળ પરિણામથી તીર્થનાયકને દેખીને અત્યંત ઉલસાયમાન (રોમાંચિત ) થવાથી પોતે કરેલાં કપટ અને પાપને નિંદવા લાગ્યો. ત્યારે તેને મહદય પદધારી મૃગધ્વજ કેવળી મહારાજ મળ્યા ત્યારે તેમને મોક્ષાથી તે પૂછવા લાગ્યું કે, “સ્વામિન ! કોઈ પણ પ્રકારે કર્મથી મારો છુટકે થશે કે કેમ?” મારે કેવળી મહારાજે જણાવ્યું કે, “આ તીર્થ ઉપર મન, વચન, કાયાની શુદ્ધિથી લયણ લઈ, પશ્ચાત્તાપ કરી ઘણું આકરાં તપ કરીશ તો તારાં પણ પાપ તીર્થમહિમાથી જતાં રહેશે. કહ્યું છે કે – जन्मकोटिकृतमेकहेलया, कर्म तीव्रतपसा विलीयते ॥ किं न दाह्यमतिबह्वपि क्षणादुच्छिखेन शिखिनाऽत्र दह्यते ॥ १ ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] श्राद्धविधिप्रकरण । તીવ્ર ( આકરાં ) તપ કરવાથી કરોડો ભવમાં કરેલાં કર્મ(પાપ ) લીલા માત્રમાં જતાં રહે છે. ઊંચી અગ્નિની શિખામાં શું મોટાં કાષ્ઠ ( લાકડાં ) બળ્યા વિના રહે છે?” ( અર્થાત નથી રહેતાં એટલે બળી જાય છે તેમ જ તપથી પાપ નાશ પામે છે.) આવાં વચન સાંભળીને તે જ મૃગધ્વજ કેવળીની પાસે પોતાનાં સર્વ પાપની આલોયણુ લઈ, માસખમણ વગેરે ઘણાં આકરાં તપ તપીને તે જ તી ચંદ્રશેખર મોક્ષપદ પામ્યો. નિષ્કટક રાજ્યસુખ ભેગવતે શકરાજ રાજા પરમહંત પુરુષમાં એક જ દષ્ટાંતરૂપ થયો. વળી તેણે બાહા ( રાજાઓ ) અત્યંતર (ક્રોધાદિક) બે પ્રકારના શત્રુઓને જીત્યા રથયાત્રા, તીર્થયાત્રા, સંઘયાત્રા, એમ ત્રણ પ્રકારની યાત્રા ઘણું વાર કરી; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ ચાર પ્રકારના શ્રી સંઘની સમયે સમયે ભક્તિ કરી. એમ અનેક પ્રકારે વારંવાર તેણે ધર્મસેવન કર્યું. પદ્માવતી પટરાણી, વાયુવેગા લઘુ પટરાણી, એમ જ બીજી પણ ઘણું વિદ્યાધરની પુત્રીઓ તેને રાણીએ પણે થઈ ( અર્થાત તે ઘણી સ્ત્રીઓને સ્વામી થયે ). પદ્માવતી પટરાણીની કુખે પવાકર નામનો લક્ષમીના સ્થાન સમાન અને વાયુવેગાની કુખે વાયુસાર નામે પુત્ર પેદા થયો. તે બન્ને જણા કૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્રકુમારની જેમ પિતાના ગુણે કરીને પિતાના પિતા( શકરાજ )ના જેવા જ થયા. તેથી શુકરાજે પદ્માકરને રાજ્ય અને વાયુસારને યુવરાજપદ ખુશીથી સેંયાં. પછી બને રાણીઓ સહિત દીક્ષા લેઈને તે ભાવ શત્રુનો જય અને ચિત્તને સ્થિર કરવા માટે શત્રુંજય તીર્થો આવે. પણ આશ્ચર્ય છે કે, તે મહાત્મા ( શુકરાજ ) જેમ પર્વત પર પગથિયાં ચઢવા લાગે, તેમ જ શુકલ ધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યું. ત્યારપછી ઘણા કાળ સુધી પૃથ્વી પર વિચરતો અનેક પ્રાણીઓના અજ્ઞાન અને મેહરૂપ અંધકાર દૂર કરીને અનુક્રમે બન્ને સાધ્વીઓ સહિત કરાજ કેવળી મોક્ષસંપદા પામ્યા. ભદ્રક પ્રકૃતિ, ન્યાયમાર્ગરતિ, વિશેષનિપુણમતિ, દઢનિજ વચનસ્થિતિ, એ ચારે ગુણ પ્રથમથી જ પામ્યાને લીધે સમ્યક્ત્વારોહણ કરીને કરાજે તેનો નિર્વાહ કર્યો, જેવડે તે પરંપરાએ શિવવધૂ વર્યો. આ આશ્ચર્યકારક શુકરાજનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ ! પૂર્વોક્ત ચાર ગુણ પાળવાને ઉદ્યમવંત થાઓ. ينفجاح محارغكارتكافح فكافيه 3 ઈતિ ભકત્વાદિગુણેષુ શુક્રાજ કથા સમાપ્તા. ૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ הבחכחכחכחכחכתלהבהבהבהבהבחלחל ( પ્રકારની શ્રાવકનું સ્વરૂપ હો חברכתכתבי नामाई चउभेओ सहो भावेण इथ्थ अहिगारो ॥ तिविहो अ भावसट्टो दंसण-वय-उत्तरगुणेहिं ॥ ४ ॥ શ્રાવક ચાર પ્રકારના છે. ૧ નામ શ્રાવક, ૨ સ્થાપના શ્રાવક, ૩ દ્રવ્ય શ્રાવક અને ૪ ભાવ શ્રાવક. ( આ ચાર નિક્ષેપાક ગણાય છે.) ૧ લ—નામ શ્રાવક: શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ “શ્રાવક' એવા નામને ધારણ કરનારે હોય તે, જેમ કેઈનું ઈશ્વર નામ હેય પણ તે દરિદ્ર હોય તેમ તે નામ નિક્ષેપો ગણાય છે. ૨ જે–સ્થાપના શ્રાવક: કઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે પાષાણાદિકની પ્રતિમા કે છબી બનાવી હોય તે સમજવી. અથૉત્ તેવી પ્રતિમા કે છબીને સ્થાપના શ્રાવક સમજવા. એ સ્થાપના નિક્ષેપ ગણાય છે. ૩ જે–દ્રવ્ય શ્રાવક: ભાવ ન હોવા છતાં, શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્ય શ્રાવક કહે. વાય છે. જેમ ચંડપ્રોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકા ધર્મની ક્રિયા કરી હતી. આ દ્રવ્યનિક્ષેપો ગણાય છે. ૪ –ભાવ શ્રાવક: ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવ શ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપ ગણાય છે. જેમ નામ ગાય, સ્થાપના ગાય અને દ્રવ્ય ગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી તેમ નામ શ્રાવક, ભાવ શ્રાવક અને દ્રવ્ય શ્રાવકપણું મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવ શ્રાવકને અધિકાર કથન કરવામાં આવશે. ( ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાય રૂપ આ ગ્રંથ છે. ) ભાવ શ્રાવકના ત્રણ ભેદ. ભાવ શ્રાવકના ત્રણ ભેદ છે. ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક * નિક્ષેપ–અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત ઉપચાર કરીને વસ્તુને વટાવવી. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ]. આવિષur ! ૧ દર્શન શ્રાવક તે, કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવતી, શ્રેણિક તથા કૃષ્ણાદિકના જેવા પુરુષો સમજવા. ૨ વ્રત શ્રાવક તે, સમ્યકત્વમૂળ સ્થળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધરનારા: ૧ પ્રાણાતિપાત ત્યાગ, ૨ અસત્ય ત્યાગ, ૩ ચેરી ત્યાગ, ૪ મૈથુન ત્યાગ, ૫ પરિગ્રહ ત્યાગ, એ પાંચે સ્થળથી જાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી તે વ્રત શ્રાવક.) આ વ્રત શ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દષ્ટાંત રૂપે બતાવે છે. ' સુરસુંદરકુમાર શેઠની પાંચ સ્ત્રીઓનાં દષ્ટાંત. સુરસુંદરકુમાર એક વખત પિતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જેતો હતો. તેવામાં ત્યાં ગોચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતા તેણુઓને કહ્યું કે, “ તમે અમારાં પાંચ વચન અંગીકાર કરે તો તમારાં સર્વ દુઃખ દૂર થશે. ” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમાર આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ કોઈક ઉäઠ મુનિ માલમ પડે છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાને ઉપાય પૂછયે ત્યારે તે તેણુઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઠને હું પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ. સ્ત્રીઓએ પૂછયું કે, તમે કયાં પાંચ વચન અંગીકાર કરાવવા માંગે છે? મુનિએ કહ્યું–પહેલું, તમારે કઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા ) જીવને યાવાજીવ સુધી મારો નહીં, એવું દષ્ટાન્તપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ એ પહેલું વ્રત અંગીકાર કર્યું. આ જાણ સુંદરકુમાર વિચારવા લાગ્યા કે, ખરેખર આ કાંઈ ઉäઠ દેખાતો નથી, આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તે મને પણ ફાયદો મળશે, કેમકે તેઓ રિસાવાથી કોઈ પણ વખતે મને મારી શકે નહીં. માટે એણે મને ઉપકાર કર્યો, તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક ઓછો એટલે ચાર મારીશ. બીજું મુનિ બોલ્યા કે, “ તમારે કોઈ પણ વખતે જૂઠું બોલવું નહીં; એવું પચ્ચખાણ લે. તેણીઓએ તે કબલ કીધું ( આ વખતે શેઠે પણ પહેલાંની યુકિત પૂર્વક એક એક દંડ પ્રહાર ઓછો કરી ત્રણ ત્રણ મારવા ધાર્યું.) ત્રી મુનિએ કહ્યું કે તમારે ચેરી–અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચખાણ તે સ્ત્રીઓએ કર્યું. ( ત્યારે વળી સરસુંદરકુમારે એક એક પ્રહાર એ છે મારવાનું ધારી બે બે બાકી રાખ્યા.) ચિયું, શીયળ પાળવા વિષે મુનિએ કીધું; તે પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠે એક એક પ્રહાર ઓછો કરી ફક્ત એક એક કરવા નક્કી કર્યું.) પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે હરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું ) પચ્ચખાણ કરવાનું મુનિએ જણાવ્યું તે પણ તેણીઓએ અંગીકાર કર્યું. ( એક એક Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યમજાશે કે [ ૭૨ ] કરવા ધારેલા ખાકી રહેલેા પ્રહાર પણ સુંદર શેઠે આ વખતે માંડી વાળ્યેા.) એમ પાંચે સ્ત્રીને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેએાના ભર્તા પાંચે ફ્રેંડ પ્રહાર બંધ કર્યો અને વળી વિચારવા લાગ્યા કે, હા ! હા! હું મહાપાપી થયા; કેમકે જે મારા ઉપકારી તેનાજ ઉપર મે' આવી વાત ચિંતવી, એમ પશ્ચાત્તાપ કરતા તત્કાળ તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પેાતાના અપરાધ ખમાવી પાંચે સ્ત્રીએ સહિત સ ંયમ લઇ સ્વગે ગયા. આ હૃષ્ટાંતમાં સમજવાનું એ છે કે, પાંચે સ્રીએએ પાંચે વ્રત અંગીકાર કર્યો તેથી ભોરે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે “ વ્રત શ્રાવક સમજવા. ૩ ઉત્તરગુણુ શ્રાવક તે, વ્રત શ્રાવકના અધિકારમાં બતાવ્યા મુજખનાં પાંચ અણુવ્રત, છઠ્ઠું' દિક્પરિમાણ વ્રત, સાતમુ ભાગે પભાગ વ્રત, આઠમુ અન દડપરિહાર વ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે. ) નવમું સામાયિક વ્રત, દશમું દેશાવગાસિક વ્રત, અગીમુ પૌષધેાપવાસ વ્રત, ખારમુ અતિથિસવિભાગ વ્રત; ( એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શનના જેમ “ ઉત્તરગુણ શ્રાવક ” કહેવાય છે. ?? અથવા ઉપર કહેલાં ખાર વ્રત મધ્યેનાં સમ્યક્ત્વ સહિત એક, બે, અગર ગમે તેથી વધારે લેવાં હાય તેટલાં કે તમામ ખારે વ્રત ધારણ કરે તેને “ વ્રત શ્રાવક સમજવા, અને “ ઉત્તરગુણ શ્રાવક ” તેા નીચે લખ્યા મુજબ સમજવા. સમ્યક્ત્વ સહિત માર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, ( એકજ વાર ભાજન કરે )તિવિહાર, ચઉવિહાર પચ્ચખાણ કરનાર, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમા ( પ્રતિમા ) વહુનાર, તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહના ધારણ કરનાર; આનંદ કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને “ ઉત્તરગુણુ શ્રાવક સમજવા. "" "" ' વ્રત શ્રાવક ” માં વિશેષ ખતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવુ નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની ચૈાજના કરતાં; તેમજ ઉત્તરગુણુ અવિરતિના ભાંગાથી ચેાજન કરતાં, એક સંચેગી, દ્વિક સંચાગી, ત્રિક સંચાગી અને ચતુષ્ક સયાગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે. * શ્રાવકની પદ્મિમા ( પ્રતિમા ) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહ વિશેષતુ' પાલન કરવું તેના અગિયાર પ્રકાર છે. ૧ સમતિ પ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ પૌષધ પ્રતિમા, ૫ કાર્યાત્મગ પ્રતિમા, ૬ અબ્રહ્મ વક પ્રતિમા ( બ્રહ્મવ્રત પાળે ) છ ચિત્ત વ ક પ્રતિમા ( સચિત્ત આહાર ન કરે ), ૮ આરભ વક પ્રતિમા, ૯ પ્રેષ્ય વર્જક પ્રતિમા, ૧૦ ઉદ્દિષ્ટ વક પ્રતિમા, ૧૧ શ્રમભૂત પ્રતિમા. Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] श्राद्धविधिप्रकरण । तेरस कोडी सयाई, चुलसीइ जुयाई बारस य लख्खा । सत्तासी सहस्सा, दुनि सया तह दुग्गाय ॥ તેરસે ચારાસી કરાડ, ખાર લાખ, સત્યાસી હજાર, બસે ને મે ભાંગા જાણવા. અહિ' કાઇકને કદાચ એવી શંકા ઉત્પન્ન થાય કે, મનથી, વચનથી, કાયાથી, ક નહીં, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમાદું નહીં, એવા નવ કાટીનેા ભાંગેા ઉપરના કોઈપ ભાંગામાં કેમ કહ્યો નહીં? તેને ઉત્તર મતાવે છે. શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચખા હાય છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચખાણ હાય નહીં. કેમકે વ્રત લીધા પહેલાં જે કાર્ય જોડી રાખેલાં હાય તથા દીકરા પ્રમુખે વ્યાપારમાં ઘણુંા લાભ મેળવ્યેા હાય તેમ કોઇએ એવા મેટા અલભ્ય લાભ મેળવ્યેા હાય તેા શ્રાવકથી અંતરૂપ અનુમાદ થયા વિના રહેતું નથી માટે ત્રિવિધ ત્રિવિધ લાંગા નિષેધ્યેા છે, છતાં પણુ પ્રજ્ઞપ્તિ ગ્રંથમાં ત્રિવિધ ત્રિવિધ શ્રાવક માટે પચ્ચખાણુ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રી વિશેષ પચ્ચખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે:~ 66 केइ मणति गीहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । તં ન નો નિદ્ધિં, પન્નત્તી વિશેનોઉં ! શ્॥ કેટલાક આચા એમ કહે છે કે, ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ નથી ૫ “ પન્નતી ” માં નીચે લખેલા કારણે શ્રાવકને ‘ ત્રિવિધ ’ પચખાણ કરવાની જરૂર હૈ। તા કરવાં કહ્યાં છે. पुत्ताइ संतति निमित्तमत्तमेकारसिं पवण्णस्स । સંપત્તિ જેફ ગીર્દિનો, વિવામિમુન્ન તિવિવિ ॥ ૨ ॥ થઈ હાય પ કેટલાક આચાર્ચ એમ કહે છે કે, ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા કાઇક કારણથી કે કેાઇકના આગ્રહથી પુત્રાદિક સંતતિ પાળવા માટે જો કાળ વિલ કરવા પડે એમ હાય તે! શ્રાવકની અગિયારમી પ્રતિમા વર્ષે ત્યારે વચલા કાળમાં કાંઇપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ લેવાં હાય તા લેવાય છે. जई किंचिदप्पओअण-मप्पप्पं वा विसेसवथ्थुं । पचरुखेज्ज न दोसो, सयंभूरमणादि मच्छुव्व ॥ ३ ॥ જે કાંઈ અપ્રયેાજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનુ પચ્ચખાણુ, તેમ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિ પ્રમુખના ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મઘ્યેનાં માંસનુ ભક્ષ Page #78 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૭રૂ ], કરવાનું પચ્ચખાણુ જો ત્રિવિધ ત્રિવિધ કરે તેા તે કરવાની છુટ છે. કેમકે, એ વિશેષ પચ્ચખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પે ( કરી શકાય ). વળી આગમમાં બીજા પણુ કેટલાક પ્રકારના શ્રાવકા કહ્યા છે. શ્રાવકના પ્રકાર, ઠાણાંગ ( સ્થાનાંગ ) સૂત્રમાં કહ્યું છે કે:-~ चव्विा समणोवासगा पन्नता तं जहा | १ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सवत्तिसमाणे ॥ ૧ માતા પિતા સમાન, એટલે માતાપિતા જેમ પુત્ર ઉપર હિતકારી હાય તેમ સાધુ પર હિતકર્તા; ૨ ભાઇ સમાન, એટલે સાધુને ભાઇની પેઠે સર્વ કાર્યમાં સહાયક હોય; । મિત્ર સમાન, એટલે મિત્ર જેમ મિત્રથી કંઇપણુ અંતર ન રાખે તેમ સાધુથી કંઇપણ મતર ન રાખે; અને ૪ શાક્ય સમાન, એટલે સેાય જેમ શાયની સાથે સર્વ વાતે ષ્ટ જ કર્યા કરે તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર કિયા જ કરે. વળી પણ પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે. चव्विा समणोवासगा पन्नता तं जहा । १ आर्यसमाणे २ पडागसमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥ ૧ દર્પણુ સમાન શ્રાવક–“તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ સાર દેખાય ’” તેમ સાધુના ઉપદેશ સાંભળી પેાતાના ચિત્તમાં ઉતારી લે; ૨ પતાકા સમાન શ્રાવક-તે, જેમ પતાકા વનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનુ ચિત્ત સ્થિર ન હાયઃ ૩ ખાણુ શ્નમાન શ્રાવક—તે ખીલા જેવા, જેમ ખીલા કાઢી ન શકીયે તેમ સાધુને કાઇક એવા દ્વાગ્રહમાં નાંખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪ ખરટક સમાન મેટલે અશ્રુચિ સરખા શ્રાવક-તે, પેાતાના કદાગ્રહરૂપ અશુચિને છાંડે નહીં અને ગુરુને Pચનરૂપ અશુચિથી ખરડે, આ ચાર પ્રકારના શ્રાવકેા કથા નયમાં ગણી શકાય ? એમ જો કેાઇ પૂછે તેા તેને થાય ઉત્તર આપે છે કે, વ્યવહાર નયમતે તેા તેવા પ્રકારના વ્યવહાર હાવાથીએ ચારે । શ્રાવકપણે ગણુાય છે, અને નિશ્ચય નયને મતે તેા શાક્ય સમાન તથા ખરટક સમાન Page #79 -------------------------------------------------------------------------- ________________ [૭] શ્રાવિધિના એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાય ગણાવ્યાથી દ્રવ્ય શ્રાવક જાણવા અને બીજા પ્રકારના શ્રાવકને ભાવશ્રાવક સમજવા. કહ્યું છે કે – चिंतइ जइ कज्जाइ, न दिठ्ठ खलिओ न होई निन्नेहो । एगंत वच्छलो जइ, जणस्स जणणि समो सट्ठो ॥ १ ॥ સાધુનાં કામ (સેવાભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી નેહ રહિત થાય ? તેમજ સાધુ લેકે ઉપર સદાય હિતવત્સલ રહે તે “માતા સમાન શ્રાવક” જાહ हियए ससिणेहोच्चिअ, मुणिजणमंदायरो विणयकम्मे । भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ॥२॥ સાધુને વિનય વેચાવ કરવામાં અનાદર હોય પણ હદયમાં નેહવંત હોય કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને “ભાઈ સમાન શ્રાવક” જાણવા. मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे । मन्नंतो अप्पाणं, मुणीण सयणाओ अभ्भहि ॥ ३ ॥ - સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તેમનાથી રીસાય ખરો પણ પોતાનાં સગાંવહાલાં કરતાં પણ તેમને (સાધુને) આ ગણે તેને “મિત્ર સમાન શ્રાવક” સમજ. थहो छिद्दप्पेही, पमायखलियाइ निच्चमुच्चरइ । सट्ठो सबत्ति कप्पो, साइजणं तणसमं गणइ ॥ ४ ॥ પિતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જેત રહે અને જરા માત્ર પણ દીઠું હોય તે સર્વ સાંભળે તેમ બેલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે “શે સમાન શ્રાવક” સમજો. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન गुरुभणिओ सुत्तथ्थो, बिबिजइ अवितहे मणे जस्स । सो आयंस समाणो, सुसावओ वन्निओ समए ॥ १ ॥ ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલું હોય તે હદયમાં ખરેખરો ! ગુરુ ઉપર સ્વચ્છ હદય રાખે એવા જે શ્રાવક હોય તેને જૈન શાસનમાં દર્પણ સ સુશ્રાવક” કહો છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-વિરારા ! [ ૭૩ ] पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । વિજિલિ ગુવચળો, સો હો વહારૂના ગુણો | ૨ | પવનવડે જેમ વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ફરમાઈ જાય અને ગુરુનાં હેલાં વચનને વિશ્વાસ રાખે નહીં તે “પતાકા સમાન શ્રાવક ” જાણુ. पडिवन्नमसम्गाहं, न मुअइ गीयथ्थसमणुसिठ्ठो वि । थाणु समाणो एसो, अपओसि मुणिजणे नवरं ॥ ३ ॥ આમાં એટલું વિશેષ છે કે, ગીતાથે ઘણે સમજાવ્યું કે પણ પિતે લીધેલો દાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે “ખીલા સરખો શ્રાવક ” સમજ. વિશેષ એ છે કે મુનિજન ઉપર છેષ ન કરે. उमग्गदेसओ निह्नवोसि, मूढोसि मंदधम्मोसि । इय सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ।। ४ ॥ ગુરૂ જે કે ખરો અર્થ કહેતા હોય તે પણ તે ન માનતાં છેવટ તેમને (ગુરૂને). એમ પણ બેલવા મંડી પડે કે “ તું ઉન્માર્ગદર્શક છે, નિન્હવ છે, મૂર્ખ છે, ધર્મથી શથિલપરિણમી છે.” એમ દુર્વચનરૂપ મળથી ગુરૂને ખરડે તે “ખરંટક શ્રાવક” સમજે. जह सिढिलमसूई दव्वं, छप्पं तं पिहु नरं खरंटेई । एवमणुसासगंपिहु, दुसंतो भन्नई खरंटो ॥ ५ ॥ જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર પણ માણસ ખરડાય છે આ શિખામણને આપનારને જ જે દુર્વચન બોલે તે “ખરંટક શ્રાવક” સમજ. निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि । ववहारओ य सट्ठा, वयंति जिणवरा ईमु ॥ ६ ॥ ખરંટક અને સપત્ની ( શોકય સમાન ) શ્રાવક એ બનેને શાસ્ત્રકારે તો નિશ્ચય મતથી મિથ્યાત્વી જ કહ્યા છે, પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર પ્રમુખની સારભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા. શ્રાવક શબ્દને અર્થ. દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ ગે કરીને અષ્ટ પ્રકારનાં કમ સમયે યે નિર્જરા (પાતળાં કર, ઓછાં કરે, કે નિર્બળ કરે ) તેને અને યતિ (સાધુ), Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] श्राद्धविधिप्रकरण | પાસેથી સમ્યક્ સમાચારી સાંભજો તેને “ શ્રાવક કહીએ. અહિંયાં ૮ શ્રાવક શબ્દ ભાવ શ્રાવક ”માં જ ઘટે છે. કહેલું છે કે: અભિપ્રાય ( અર્થ ) પણ ' "" श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः । ગાવૃત સૈનિયં, શ્રાવજ: સોમિથીતે । શ્વા પૂનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (આછાં કરે), અને વ્રત પચ્ચખાણુથી નિર પિરવી જ ( વીંટાએલા જ) રહે તે શ્રાવક કહેવાય છે. "" सम्मत्तदंसणाइ, पइदीअहं जई जणा सुणेइ अ । सामायारी परमं, जो खलु तं सावगं बिंति ॥ २ ॥ સમ્યાદિવાલે અને પ્રતિક્રિન સાધુજનાની સમાચારી સાંભલનારા ભાવ શ્ર કહેવાય છે. श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः || ३ || નવે તત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ સ્વરૂપનું ચિંતવન કરે, પા નિર ંતર ધન વાપરે, સુસાધુની સેવા કરી પાપને કાપી નાંખે, ( એટલાં આચરણ ક તેને પણ શ્રાવક કહેવાય છે. श्रद्धालुतां श्राति श्रृणोति शासनम्, दानं वपत्याशु वृणोति दर्शनम् । कृन्तत्य पुण्यानि करोति संयमम्, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભલે, દાન દે, દનને વરે પાપને કાપે અને સ કરે તેને વિચક્ષણેા શ્રાવક કહે છે. 4 ધર્માંમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દના વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ શ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહિં ભાવ શ્રાવકના અધિકાર છે તેમ કહ્યું છે. એવી રીતે “ શ્રાવક ”નું સ્વરૂપ જણાવ્યા પછી નિકૃત્યાદિ છ કૃત્યમાંથી પ્ર દિન-કૃત્ય કહે છે. પ્રથમ નિકૃત્ય. नवकारेण विबुद्धो, सरेई सो सकुल- धम्म निमाई । पाडकाम सुई पूईङ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૭૭] નમો અરિહંતાણું” ઈત્યાદિ પદોથી જાગ્રત થયેલે શ્રાવક પિતાના કુળને ગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે. અહિંયાં એમ સમજવું કે-પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહેરી રાત્રી રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકને અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચખાણ, નિયમ પ્રમુખનો દેખીતે જ લાભ થાય છે. જે તેમ ન કરે તે ઉપરોક્ત લાભની હાનિ થાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે – कम्मीणां धनसंपडइ, धम्मीणां परलोअ ॥ जिहिं सूत्तां रवि उबमई, तिहिं नर आओ न होय ॥ “કામકાજ કરનારા લોકો જે વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય, અને ધમી પુરુષ જે વહેલા ઊઠે તે તેઓને પોતાના પારલૌકિક કૃત્યે શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઊંઘતાં જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, દ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.” કોઈકથી નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જે પાછલી પહાર રાત્રી રહેતાં ઊઠી ન શકાય તે પણ તેણે છેવટ ચાર ઘડી રાત્રી બાકી રહે ત્યારે નવકાર ઉચ્ચાર કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરે. એટલે દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે કેમ?” ક્ષેત્રથી વિચાર કરે કે, “શું હું પિતાને ઘેર છું કે પરઘેર છું? દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતે છું?” કાળથી વિચાર કરે કે, “અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગે છે કે નહીં?” ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ?” એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જે નિદ્રા ન રોકાય તે નાકના શ્વાસને રોકીને નિદ્રામુક્ત બને. ત્યારપછી દરવાજે કઈ દિશાએ છે, લઘુનીતિ કરવાનું કયાં છે? એવો વિચાર કર્યા પછી વડીનીતિ લઘુનીતિ-ઝાડે પેશાબ કરે. સાધુ આશ્રય ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે – . दव्वाइ उवओगं उस्सासनिरंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગ્રત થઈને દ્રવ્યાદિક દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ)ને ઉપગે દાવો પછી નાસિકા બંધ કરીને શ્વાસોશ્વાસ દબાવે થી નિદ્રા વિછિી થયા પછી નીતિ કરે. રાત્રે જે કાંઈપણ કાર્ય કેઈકને જણાવવા વિગેરે Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] श्राविधिप्रकरण । પ્રયજન પડે તે મંદસ્વરે (હળવેથી) બેલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખા કે હુંકાર કરવો પડે તે પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં. કેમકે, એમ કરવાથી જાગેલાં ઘરોળી, પ્રમુખ હિંસક જીવો માખી પ્રમુખને હણવાને ઉદ્યમ કરે; પાડોસી જાગે તે પિતાને આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન, ફૂલ, ફળ છેદનારા, રોંટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રંટિયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજળ નાંખનારા, પારધી, વાટપાડા, લૂંટારા, પારદારિક તસ્કર, ધાડ પાડનાર વગેરે એક એકની પરંપરાથી જાગૃત થઈ પિતાના હિંસાના કામમાં પ્રવર્તે, તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહેવું છે કે – ઝારિશા પીળ, પીળું તુ સુરા સેવા છે. वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ॥ १ ॥ વછ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે, “ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણુઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે.” નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્વના ચાલતાં નિદ્રા વિચછેદ થાય છે કહ્યું છે કે – अम्भोभूतत्त्वयोनिद्रा विच्छेदः शुभहेतवे ॥ व्योमवाद्यग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ॥ १ ॥ જળ અને પૃથ્વીતત્વમાં નિદ્રા વિછેર થાય તે સારું, અને આકાશ, વાયુ છે. અગ્નિતત્વમાં નિદ્રાવિદ થાય તે દુખદાયી જણવું. वामा शस्तोदये सिते कृष्णे तु दक्षिणा ॥ રીનિ રળિ વિનાનીંદુસૂર્યથી ગુમ ! ૨ // શુકલપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાત:કાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કુષણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી. शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के व्यहं व्यहम् ॥ वहन शस्तोऽनया वृस्या, विपर्यासे तु दु:खदः ॥ ३ ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૭૨ ] પડવેથી ત્રણ ત્રણ દિવસ શુકલ પક્ષે સૂય્યદયે ચંદ્રનાડી વડે અને કૃષ્ણે પક્ષે સૂર્યનાડી થડે, તે વખતે જો વાયુતત્ત્વ હાય તા તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હાય તે દુઃખદાયી સમજવા. शशाङ्केनोदयो वाय्वोः सूर्येणास्तं शुभावहम् ॥ उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ॥ ४ ॥ વાયુતત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય અને સૂર્ય નાડી વડે નેસૂર્યાસ્ત થાય; તેમજ સૂર્ય નાડી વડે ને સૂર્યોદય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તે સુખકારી સમજવું. કેટલાએક શાસ્ત્રકારીએ તા વારના પણુ અનુક્રમ ખધેલેા છે. તે આવી રીતે — શિવ, મંગળ, ગુરુ અને શિન એ ચાર સૂર્યનાડીના વાર અને સામ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા. કેટલાક શાસ્ત્રકારોએ સક્રાંતિને પણુ અનુક્રમ બાંધેલા છે. મેષ સ’ક્રાંતિ સૂર્યનાડોની અને વૃષ સંક્રાંતિ ચદ્રનાડીની, એમ અનુક્રમથી બારે સ ંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી. सार्द्धघटीद्वयं, नाडिरेकैकादयाद्वहेत् ॥ अरघट्टघटी भ्रान्तिन्यायो नाडयोः पुनः पुनः ॥ ५ ॥ સૂર્યોદય વખતે જે નાડી વહેતી હાય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચન્દ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કુવાના રેટની જેમ આખા દિવસ નાડી ફર્યા કરે છે. त्रिंशद्गुरुवर्णानां या वेला भने भवेत् ॥ सा वेला मरुतो नाड्या नाड्यो सञ्चरतो लगेत् ॥ ६ ॥ છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલા વખત લાગે છે તેટલે વખત એક નાડીથી શ્રીજી નાડીમાં વાયુને જતાં લાગે છે. પાંચ તત્ત્વની સમજ ऊर्ध्वं वह्निरधरतोयं, तिरश्चीनः समीरणः || ભૂમિમઘ્યપુટે યોમ, સર્વાં વર્તે પુનઃ ॥ ૭ | ઊંચા પવન થડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચા પત્રન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિો પક્ષન Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] श्राद्धविधिप्रकरण । વહે ત્યારે વાયુતત્ત્વ, નાશિકાનાં એ પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાને જ્યારે પવન ફેલાઇ જાય ત્યારે આકાશ તત્ત્વ સમજવું. તત્ત્વાના અનુક્રમ वायोर्वरपां पृथ्व्या - व्योम्नस्तत्वं वहेत् क्रमात् ॥ वहन्त्योरुभयोर्नाडयो ज्ञातव्योऽयं क्रमः सदा ॥ ८ ॥ સૂર્ય નાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથ તત્ત્વા નિરંતર વહે છે, તત્ત્વાના કાળ पृथ्व्याः पलानि पश्चाशच्चत्वारिंशत्तथाऽम्भसः || अमेत्रिंशत्पुनर्वायोर्विंशतिर्नभसो दशः ॥ ९ ॥ પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વી પળ, આકાશતત્ત્વ દશ પળ એમ તત્ત્વા અદલબદલ થયા કરે છે. તત્ત્વમાં કરવાનાં કાર્યાં. तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ॥ दीप्तास्थिरादिके कृत्ये तेजो वाय्वम्बरैः शुभम् ॥ १० ॥ પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિ કાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે, અને અગ્નિ વાયુ ને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર અને સ્થિર કાર્ય કરવાં સારાં છે. તત્ત્વાનું ફળ. जीवितव्ये जये लाभे सस्योत्पतौ च वर्षणे ॥ पुत्रार्थे युद्धप्रश्ने च गमनागमने तथा ॥ ११ ॥ पृथ्व्यपूतवे शुभे स्यातां वह्निवातौ च नो शुभौ ॥ अर्थसिद्धिस्थिरोय तु शीघ्रमम्भसि निर्दिशेत् ॥ १२ ॥ પુત્રપ્રાપ્તિ, યુદ્ધ, ગમન, આગમન શ્રેયકારી અને જો વાયુ, અગ્નિ જીવિતવ્ય, જય, લાભ, વર્ષા, ધાન્યની ઉત્પત્તિ, વિગેરેના પ્રશ્ન વખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હાય તેા આકાશતત્ત્વ હોય તે અશુભ સમજવાં. વળી અર્થસિદ્ધિ કે સ્થિર કાર્ય માં પૃથ્વીતત્ત્વ અ શીઘ્ર કાર્યમાં જળતત્ત્વ શ્રેયકારી સમજવા. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યકara | [ ૮૨] ચંદ્રનાડી વહેતે કરવા ગ્ય કાર્યો. पूजाद्रव्यार्जनोद्वाहे दुर्गादिसरिदागमे ॥ गमागमे जीविते च, गृहे क्षेत्रादिसंग्रहे ॥ १३ ॥ क्रयविक्रयणे वृष्टौ, सेवाकृषीद्विषज्जये ॥ विद्यापट्टाभिषेकादौ, शुभेऽर्थे च शुभः शशी ॥ १४ ॥ દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, રાજ્યકિલ્લા લેવા, નદી ઉતરવી, જવા આવવાના પ્રશ્ન, જીવિતના પ્રશ્ન, ઘર ક્ષેત્ર લેવાં, બાંધવાં, કઈ વસ્તુ લેવા વેચવાનાં પ્રશ્ન, વર્ષો માવવાનાં પ્રશ્ન, નેકરી, ખેતીવાડી, શત્રુનો જય કરવો, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચંદ્રનાડી વહેતી હોય તો લાભકારી સમજવી. प्रश्ने प्रारम्भणे चापि कार्याणां वामनासिका ॥ पूर्णा वायोः प्रवेशश्चेत्तदा सिद्धिरसंशयम् ॥ १५ ॥ કોઈપણ કાર્યને પ્રારંભ કરતાં કે પ્રશ્ન કરતાં જે પિતાની ચંદ્રનાડી વહેતી હોય કે નાસિકામાં પવન પ્રવેશ કરતે હોય તે તે કાર્યની તત્કાળ નિ:સંશય સિદ્ધિજ સમજવી. સૂર્યનાડી વહેતે કરવાં ચોગ્ય કાર્યો. बद्धानां रोगितानां च, अभ्रष्टानां निजात्पदात् ॥ प्रश्ने युद्धविधौ वैरिसङ्गमे सहसा भये ॥१६॥ स्नाने पानेऽशने नष्टान्धेषपुत्रार्थमैथुने ॥ विवादे दारूणेथे च, सूर्यनाडी प्रशस्यते ॥ १७ ॥ કેદમાં પડવાનાં, રોગીનાં, પિતાનાં પદ ખેવામાં, ભ્રષ્ટ–થવામાં, યુદ્ધ કરવામાં, શત્રુને Iળવામાં, અકસ્માત ભયમાં, નાન કરવામાં પાણી પીવામાં, ભજન કરવામાં, ગઈ વસ્તુ પાળવામાં, પુત્રને વાસ્ત મૈથુન કરવામાં, વિવાદ કરવામાં, કષ્ટ પામવામાં એટલાં ઠામે ર્ષિનાડી સારી સમજવી. કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે : विद्यारम्भे च दीक्षायां, शस्त्राभ्यासविवादयोः ॥ राजदर्शनगीतादौ, मन्त्रयन्त्रादि साधने ॥ १८ ॥ (सूर्यनाडी शुभा) વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ ધનમાં સૂર્યનાડી શુભ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨] સૂર્ય ચંદ્રનાડીમાં વિશેષ કરવા યોગ્ય કાર્યો. दक्षिणे यदि वा वामे, यत्र वायु निरन्तरम् ॥ तं पादमप्रतः कृत्वा, निःसरेन्निजमन्दिरात् ॥ १९ ॥ ડાબી નાશિકાનો પવન ચાલતો હોય તે ડાબે પગ, અને જમણું નાસિકા પવન ચાલતું હોય તે જમણે પગ પ્રથમ ઉપાડી પિતાના ઘરથી નીકલે. अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च॥ शून्याङ्गे खस्य कर्त्तव्याः सुखलाभजयार्थिभिः ॥ २० ॥ દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (ડાબા) કરવાથી પિતા સુખ, લાભ અને જયની પ્રાપ્તિ થાય છે. स्वजनस्वामिगुर्वाचा ये चान्ये हितचिन्तकाः ॥ जीवाङ्गे ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुमिः ॥ २१ ॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા પ્રમુખ જે આપણા હિતચિંતક હોય તેમ કાર્યસિદ્ધિના ઈચ્છકે જમણી તરફ રાખવા જોઈએ. प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् ॥ पादं शय्योस्थितो दद्यात्प्रथमं पृथिवीतले ॥ २२ ॥ શુકલપક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે જ પગ ધરતી ઉપર પહેલાં મૂકી શધ્યાથી ઉઠવું. ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમમંગળકા નવકાર મંત્ર મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે – परमिट्टिचिंतणं माणसंमि, सिज्जागएण कायव्वं । सूत्ता विणयपवित्ती, निवारिया होइ एवं तु ॥ શચ્ચામાં રહ્યા રહ્યા નવકાર મંત્ર ગણુ હોય તે, સૂત્રને અવિનય નિવારવાને મા મનમાંજ ચિંતવનરૂપે ગણવે. કેટલાક આચાર્ય તે એમ કહે છે કે, કોઈપણ એવી અવસ્થા નથી કે જેમાં નવક મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે ( એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકા નવકારને પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પહેલા પંચાશકની વૃત્તિમાં લખેલા છે Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિના [ ૮૨ ] શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે – सिज्जाहाणं पमत्तुणं चिट्ठिज्जा धरणियले । भावबंधु जगन्नाहं नमुक्कारं तओ पढे । શાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવધર્મબંધુ, જગન્નાથ, નવકાર મંત્ર ભણ. પ્રતિદિનચર્યામાં વળી એમ લખેલું છે કે – जामिणिपच्छिमजामे, सव्वे जग्गंति बालवुड्डाई । परमिट्रिपरममंतं, भणंति सत्तह वाराओ ॥ રાત્રિના પાછલા પહેરે બાળ, વૃદ્ધ વિગેરે સર્વ લેકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમમત્રને સાત આઠ વાર ભણે (ગણે). નવકાર ગણવાની રીતિ. મનમાં નવકાર મંત્રને યાદ કરતો ઊઠીને (પલંગ) વિગેરેથી નીચે ઉતરી, પવિત્ર ભૂમિએ ઊભા રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવા સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશા જિનપ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિતે કમળબંધે અને કરજાપ આદિથી નવકાર ગણુ. કમળબંધ ગણવાની રીત. આઠ પાંખડીવાળાં કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણું” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણું, નમો આયરિઆણું, ન ઉવઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદ (એસો પંચ નમુક્કારે, સવપાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં) ચાર કેણ (વિદિશા) માં સ્થાપીને ગણે એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું વિશેષ કહેલું છે કે – त्रिशुद्ध्या चिन्तयनस्य शतमष्टोत्तरं मुनिः। भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ મન, વચન, કાયાની એકાગ્રતાથી જે મુનિ એ નવકારને એક સે આઠ વાર જાપ કરે તે ભજન કરતાં છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] અવધિ ! નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારે છે કહ્યું છે કે – करआवत्ते जो पंचमंगलं, साहूपडिम संखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ કર આવ (આંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે તેને પિશાચ દિક છળી શકે નહીં. શંખાવર્ત, નંદાવર્સ, વિપરીતાક્ષર, વિપરીત પદ, અને વિપરીત નવકાર લક્ષ વ ગણે તે બંધન, શત્રુભય પ્રમુખ કષ્ટ સત્વર જાય છે. જેનાથી કરજા૫ ન થઈ શકે તેણે સૂતર, રતન, રૂદ્રાક્ષ, વિગેરેની જપમાળા પિતાન હૃદય પાસે સમશ્રેણયે રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પશે નહિ તે રીતે તેમના મેરુને નહીં ઉલ્લંઘન કરતાં જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે – अङ्गुल्यग्रेण यज्जप्तम् , यज्जप्तं मेरुलडने । व्यप्रचित्तेन यज्जप्तम् , तत्प्रायोऽल्पफलं भवेत् ॥ १॥ આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી, અને વ્યગ્રચિત્તથી કરાયેલે જા પ્રાયે અ૬૫ ફલ આપનાર હોય છે. सङ्कलाद्विजने भव्यः, सशब्दात्मौनवान् शुभः । મૌનના માનસઃ છો, કાપ: ઋાડ્યાઃ પરઃ ૨ ઘણું માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકતે કરવો શ્રેયકારી છે. બાલતાં જા કરવા કરતાં મૌન જાપ કરે. શ્રેયસ્કર છે મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર એમ એક એકથી અધિક ફળદાયી છે. जापश्रान्तो विशेद्ध्यानम् , ध्यानश्रान्तो विशेजपम् । દાખ્યાં અન્તઃ સ્તોત્ર–fકચેવં પુમિર સ્કૃતમ્ રૂ . જાપ કરતાં થાકે તે ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તે જાપ કરે, અને બનેથી થાં તો સ્તુત્ર ગણે એમ ગુરુએ કહેલું છે. શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યું છે કે – જાપ ત્રણ પ્રકારના છે. ૧ માનસજા૫, ૨ ઊપાસુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજા એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ, ઊપાંસુ જાય એટલે બીજે કે સાંભળી ન શકે પણ અંતર્જ પરૂપ (અંદરથી બોલતો હોય એવો) જાપ અને ભાગ્યો Page #90 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારના જાપમાં ભાગ્યથી ઊપાંસુ અધિક અને ઊપાંસુથી માનસ અધિક છે. એવી જ રીતે તે શાંતિક, પુષ્ટિક, આકર્ષણદિક કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયાસથી સાધી શકાય એવે છે, અને ભાષ્યજા૫ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઊપાંસુ જાપ સહેલાઇથી બની શકે એ હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયકારી છે. નવકારની પાંચ પદની કે નવપદની અનુપૂવી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. પ્રકાશના આઠમાં પ્રકાશમાં કહેલું છે કે – ગુરુપદ્માનામોરથા, વિચ ચાત પોરાક્ષ | जपन् शतद्वयं तस्या-श्वतुर्थस्याप्नुयात्फलम् ॥ १॥ અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહુ,” એ સેળ અક્ષરની વિદ્યા બાઁવાર જપે તે એક ઉપવાસનું ફળ પામે છે. શતાનિ ત્રિાિ પર્વ, પરંવાર વતુરક્ષરમ્ | પશ્ચાડવળગવદ્ ચોળી, વાર્થaઝમતે ૨ અરિહંત, સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસેંવાર અને “અરિહંત” એ ચાર અક્ષરનો મંત્ર ચારસે વાર અને “અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવ) સ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે. प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथितं फलम् ॥ फलं स्वर्गापवर्गों, तु वदन्ति परमार्थतः ॥ ३ ॥ આ બધા જાપનું આ ફલ પ્રવૃત્તિ થાય તે હેતુએજ કહેવાયું છે. ખરી રીતે તે તેનું ફલ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ છે. પાંચ અક્ષરનો મંત્ર ગણવાને વિધિ. नाभिपद्मे स्थितं ध्यायेदकारं विश्वतोमुखम् ॥ सिवर्ण मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ ४ ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपञ्जरे ॥ सर्वकल्याणकारीणि, बीजान्यन्यानपि स्मरेत् ॥ ५ ॥ . .. નાભિકમલમાં સ્થાપેલા “અ” કારને ધ્યા, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા “સિ” અક્ષરને ધયા, અને મુખરૂપ કમળમાં “આ” કારને યા. Page #91 -------------------------------------------------------------------------- ________________ L[ ૮૬] શ્રાવિધિના હદયરૂપ કમળમાં “ઉ” કાર ચિંતવો અને કંઠ પિંજરમાં “સા”કાર ચિંતવ. સર્વ કલ્યાણકારી “અસિઆઉસા” આવા બીજાક્ષર મંત્ર તથા બીજા “સર્વસિભ્યને એવા પણ મંત્રાક્ષર સ્મરણ કરવા. मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ॥ ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकातिभिः ॥ ६ ॥ આ લેકના ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નવકાર મંત્રની આદિમાં છે અક્ષર ઉચ્ચાર કરો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે ઋાર રહિત જાપ કરો. एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च ॥ વિક જમા કુકમાવોપાત્ત | છ | એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં કમથી વિશ્લેષ અરિહંતાદિકના ધ્યાનમાં લીન થવા માટે કરો. જાપાદિક કરવાથી મહાલાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે – पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ॥ जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥ १॥ પૂજા કરતાં ક્રોડગણે લાભ ઑત્ર ગણવામાં, સ્તોત્રથી ક્રોડગણે લાભ જાપ કરવામાં, જાપથી ક્રોડગણે લાભ ધ્યાનમાં અને ધ્યાનથી ક્રોડગણું વધારે લાભ લય [ લીન થવા ]માં છે. ધ્યાનની સિદ્ધિ માટે જ્યાં જિનેશ્વર ભગવાનનાં જન્મકલ્યાણક થયા હોય તે રૂમ તીર્થસ્થાન તથા હરકેઈ સ્થાન કે જ્યાં ધ્યાન સ્થિર થાય એવા એકાંત સ્થાનકે જ ધ્યાન કરવું. ધ્યાનશતકમાં કહેલું છે કે – “ ધ્યાનના સમયે સાધુપુરુષે નિશ્ચયથી ખરેખ સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (વેશ્યા, રંડા, નટ, વિટ, લંપટ )વજિત એકાંત સ્થાનને આશ્રય લેવો. જેણે વેગ સ્થિર કીધા છે એવા નિશ્ચળ મનવાળા મુનિએ જનાણું હાય એવાં ગામ, અટવી, [ રણ ] વન અને શૂન્ય સ્થાનક જે ધ્યાન કરવા યોગ હોય તેને આશ્રય લેવો. જ્યાં પિતાના મનની સ્થિરતા થતી હોય, એગ સ્થિ રહેતા હોય, વળી જ્યાં ઘણા જીવને ઘાત થતો ન હોય એવા સ્થાને રહીને ધ્યાન કરવું. ધ્યાન કરવાનો વખત પણ એજ છે કે, જે વખતે પિતાને યોગ સ્થિર રહે, બાકી ધ્યાન કરનારને મનની સ્થિરતા રાખવા માટે રાત્રિદિવસને કાંઈ કાળ # ગ–મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન- ઇરાદા | [ ૮૭ ] નિયમ નથી. શરીરની જે અવસ્થાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરી શકાય એમ હોય તે અવસ્થામાં ધ્યાન કરવું. સૂતાં, બેઠાં કે ઊભાનો કાંઈ ખરેખરો નિયમ નથી. દેશ, કાળની ચેષ્ટાથી સર્વે અવસ્થાએ મુનિએ ઉત્તમ કેવળજ્ઞાનાદિકનો લાભ કરી પાપ રહિત થયા, માટે ધ્યાન કરવામાં દેશકાળને કાંઈ ખરેખર નિયમ નથી. જ્યાં જે સમયે ત્રિકરણ યોગ સ્થિર હોય ત્યાં તે વખતે ધ્યાનમાં વર્તવું શ્રેયસ્કર છે.” નવકારને મહિમા અને ફળ. નવકાર મંત્ર આ લેક અને પરલેક એમ બને લેકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે – ના વોર-સાવચ-વિસર-૪૪-જ્ઞઢ-વંધ-મારું चिंतितो रक्खस-रण-राय-भयाई भावेण ॥ १ ॥ ભાવથી નવકાર ગણતાં ચેર, સિંહ, સર્પ, પાણ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ, રાજ ભય વિગેરે ભયે જતાં રહે છે. બીજા ગ્રંથમાં પણ કહેવું છે કે –“પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણ 'કે જેથી તે નવકારના ફળથી અદ્ધિવંત થાય, અને મરણવખતે પણ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિ જાય છે. આપદા વખતે પણ નવકાર ગણો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની શક્તિ વિસ્તાર પામે. નવકારને એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરો૫મમાં કરેલાં પાપને ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણુ વગર શંકાએ તીર્થંકરનામગોત્રબાંધે છે, આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આઠસે આઠ (૮૦૮૦૮૮૦૮) નવકાર ગણે તે પ્રાણ ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ” નવકારથી થતા આ લેકના ફળ ઉપર શિવકુમારનું દૃષ્ટાંત. જુગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પિતાના મૃત્યુ સમયે શિખામણ દીધી કે–“કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે.” પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્વ્યસનથી નિધન થયેલ ધનાથી કઈક દુષ્ટ પરિણામવાળા ચગીના કહેવાથી તેને ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખગ લઈ ત્યાં તે યોગીઓ તૈયાર રાખેલા મડદાના પગને મસળતું હતુંતે વખતે પિતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે ત્રણ વાર તે Page #93 -------------------------------------------------------------------------- ________________ અ ગ્ર ર ર ર ર રરરર [ ૮૮ ]. વિધવાના છે શબ ઊભું થઈ તેને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શકયું નહિ છેવટે ત્રીજી વારે તે શબે પેલા ગીને જ વધ કર્યો કે જેથી તે ભેગી જ સુવર્ણ પુસબની ગયે, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તેવટે તેણે જિનચેત્યાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યા | નવકારથી થતા પરલોકના ફળ ઉપર વડની સમળીનું દૃષ્ટાંત, ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કેઈક સમળીને પારધીરે બાણથી વીંધી નાંખી હતી. તેને પાસે રહેલા કઈક સાધુએ નવકાર સંભળાવ્યું તેથી મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રી પણે ઉત્પન્ન થઈ. તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા તેને છીંક આવતાં પાસે રહેલા કોઈકે “નમો અરિહંતાણું એવો ઉચ્ચાર કર્યો, જેથી તે રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસે વહાણ માલના ભરીને આવી ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તેજ વડના ઝાડ આગળ (જ્યાં પિતે મરણ પામી હતી ત્યાંજ ) “સમળીવિહાર ઉદ્ધાર ” એવા નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું દેવાલય કરાવ્યું. એમ જે પ્રાણ મરણ પામતી વખતે પણ નવકારનું સમરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે. તે માટે સૂતાં ઊઠીને તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયકર છે. વળી ધર્મ જાગરિકા કરવી (પાછલી રાત્રે વિચાર કરો ) તે પણ મહાલાભકારક છે. કહે છે કે – कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरुणो । को मह धम्मो के वा अभिग्गहा का अवस्था मे ॥ १ ॥ कि मे कडं किञ्च मे किच्चं च किं सेसं, किं सक्कणिजं न समायरामि । किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवजयामि ॥ २ ॥ - હું કરું છું, મારી કઈ જાત છે? મારું કહ્યું કુળ છે? મારે દેવ કેણ છે? ગુર કોણ છે? મારો ધર્મ ક્યો છે? મારા અભિગ્રહ કર્યો? મારી અવસ્થા શું છે? શું મે મારું કર્તવ્ય કર્યું કે નહી? કાઈ ન કરવા યોગ્ય કર્યું કે શું ? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતે નથી શું? અન્ય જ મારું સારું કે ખરાબ શું જુવે છે ? અને હું પિતાનું સારું ખરાબ શું જોઉં છું? મારામ રહેલે હું કયે દેષ છોડતા નથી ? એમજ આજે કયી તિથી છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકમાં કયું કલ્યાણક છે' અથવા આજે મારે શું શું કરવું જોઈએ ઈત્યાદિ વિચાર કરે. આ ધર્મજાગરિકામાં ભાવથી પિતાનું કુલ, ધર્મ, વ્રત ઈત્યાદિકનું ચિંતવન દ્રવ્યથી સદગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં પુરમાં ? ગામમાં? અથવા સ્થાનમાં છું? કાલથી હમણું પ્રભાત કે રાત્રિ બાકી છે? ઈત્યાદિ વિચાર કરે. પ્રસ્તુત Page #94 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । | [ ૮૧ ] માથાના “કુરુપમનિયમg' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારો અહિં સંગ્રહ કર્યો છે. એવી ધર્મજાગરિકા કરવાથી પિતાને જીવ સાવધાન થાય છે. પિતાનાં કરેલાં પાપ, દેષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે, આનંદ, કામદેવદિક શ્રાવકે પણ પાછલી રાત્રે ધર્મજાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની ડિમા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા માટે “ધર્મજાગરિકા ” જરૂર કરવી. ધર્મ જાગરિકા કર્યા પછી જે પડિક્કમણું કરતો હોય તે તે કરે; પડિકમણું ન કરતો હોય તેણે પણ “રાગ” એટલે મેહ, માયા અને લેભથી ઉત્પન્ન થયેલા તે “કુસ્વપ્ન” અને “ષ” એટલે કોધ, માન, ઈર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે “દુસ્વન” તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણમાં પહેલાના પરિવાર માટે એકસો આઠ શ્વાસોશ્વાસને અને બાકીના બેના પરિવાર માટે સો શ્વાસશ્વાસનો કાઉસ્સગ્ન કરવો. વ્યવહારભાષામાં કહ્યું છે કે,-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ન આવ્યું હોય તો સંપૂર્ણ સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જે સ્વપ્નમાં મિથુન સેવ્યું હોય તો એક સે આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરે. કાયેત્સર્ગ કરવાની રીતિ. ચદેસુ નિમ્મલયરા” સુધી એક લેગસના પચીસ શ્વાસોશ્વાસ ગણાય છે. એવા ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવાથી એક સો શ્વાસોશ્વાસને કાર્યોત્સર્ગ કર્યો ગણાય છે. એક સો આઠ શ્વાસોશ્વાસનો કાર્યોત્સર્ગ કરવો હોય તો લોગસ્સ ચાર વાર “સાગરવરગંભીરા” સુધી ગણવો જોઈએ.” ; અથવા દસકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં અથવા હરકેઈ પણ સઝાય કરવા યોગ્ય પચીશ કલેકનું ધ્યાન કરવું એ પ્રમાણે વ્યવહાર ભાગ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલા પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે—કદાચિત મહિના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તે તત્કાળ ઊઠીને ઈયવાહી પડિક્રમીને એક સો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેલા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વિગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસગ્ગ કરો. કદાપિ દિવસે સૂતાં જે કુવન થયું હોય તે પણ કાયોત્સર્ગ કરો. પણ તે જ વખતે કરો કે સંધ્યાના Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] श्राद्धविधिप्रकरण । પ્રતિક્રમણ વખતે કરવો તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યું નથી, તેથી બહુશ્રુત પાસે જાણવા યોગ્ય છે. વિવેકવિલાસમાં તો વળી સ્વનિવિચાર વિષે એમ લખેલું છે કે – સારું સ્વપ્ન દેખવામાં આવ્યા પછી સૂવું નહીં ને દિવસ ઊગ્યા પછી ઉત્ત ગુરુની પાસે જઈને વન કહેવું અને નઠારું સ્વપ્ન દેખીને પાછું તરત સૂઈ જવું ને કોઈને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે જેને બરાબર ) હે પ્રશાંત (શીળ પરિણમી ) હોય, ધર્મપ્રિય હાય, નીરોગી હોય, જિતેંદ્રિય હાય, એ પુરુષને સારાં કે નઠારાં સ્વપ્ન ફળ આપે છે. ૧ અનુભવેલું, ૨ સાંભળેલું, ૩ દીઠેલું, ૪ પ્રકૃતિ બદલાવાથી, ૫ સ્વભાવથી, ૬ ઘણી ચિંતાથી, ૭ દેવના પ્રભાવથી, ૮ ધર્મના મહિમા ૯ પાપની અધિકતાથી, એમ નવ પ્રકારનાં સ્વપ્ન આવે છે. આ નવ પ્રકારનાં સવાર માંથી પહેલાંનાં છ પ્રકારનાં સ્વપ્ન શુભ હોય કે અશુભ હોય પણ તે બધાં નિર સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપનો ફળ આપે છે. રાત્રિના પહેલા પ્રહરે સ્વ જોયું હોય તો બાર માસે ફળ આપે, બીજે પ્રહરે જોયું હોય તે છ માસે ફળ આ ત્રીજે પ્રહરે જોયું હોય તે ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહર જોયું હોય એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાત્રે સ્વપ્ન જોયું હોય તો ખરેખર દશ દિવ માં ફળ આપે, અને સૂર્યોદય વખતે આવ્યું હોય તે તત્કાળ ફળ આપે એકી સ ઘણાં સ્વપ્ન જોયાં હય, દિવસે સ્વપ્ન જોયું હોય, ચિંતા અથવા વ્યાધિથી જોયું છે. અને મળમૂત્રાદિકની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સવ (સ્વપ્ન) નિરર્થક જાણ પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દે તે તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે. અશુભ સ્વપ્ન દીઠું હોય તો શાંતિક કુ કરવાં. ” સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે;–“નઠારું સ્વપ્ન દેખે થોડી રાત્રિ હોય તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈ પણ વખતે કહે નહીં, તેથી તે ફળતું નથી.” સ્વપ્ન દીઠા પછી તરત જ ઊઠીને જિનેશ્વર ભગવાનનું ધ્ય કરે અથવા નવકાર ગણે તે તે સારું ફળ આપે. ભગવાનની પૂજા રચાવે, ગુરુભ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો નઠારું સ્વપ્ન હોય તે સારું સ્વપ્ન થાય છે (અથોત તેનું શુભ સ્વપન જેવું ફળ થાય છે.). દેવ, ગુરૂ, તી અને આચાર્યનું નામ દઈ સ્મરણ કરી જે નિરંતર સૂવે તે કોઈ દિવસે પણ નઠ સ્વપ્ન દેખે નહીં. પિતાને દાદર (Ringworm) વિગેરે થયું હોય તો ઘૂંક ઘસવું. એ શરીરના અવય દઢ થાય તે માટે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાત:કાળે પુરૂષ પિતા જમણે હાથ અને સ્ત્રી પિતાને ડાબે હાથ પુણ્ય પ્રકાશક હોવાથી જુએ.” માતા, પિતા અને વૃદ્ધ ભાઈ પ્રમુખને જે નમસ્કાર કરે તેને તીર્થયાત્રાનું ! Page #96 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - t " પ્રથમ દિન-પ્રારા ! [૧૨] થાય છે, માટે દરરોજ વૃદ્ધવંદન કરવું. જેમનાથી વૃદ્ધ પુરુષની સેવા કરતા નથી તેઓ ધર્મ, જેણે રાજાની સેવા કરી નથી તેનાથી સંપદા, અને ઘણા માણસોએ સકારેલી વેશ્યાની મિત્રતા રાખતા નથી તેમનાથી આનન્દ દૂર રહે છે. પ્રતિક્રમણ કરનારને પચ્ચખાણ કર્યા પહેલાં ચૌદ નિયમ ધારવાનાં હોય છે. તે ધારે તેમજ પ્રતિક્રમણ ન કરતો હોય તેણે પણ સૂર્યોદયથી પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા. શક્તિ પ્રમાણે નમુક્કાર સહિ આદિ ગંઠસહિ, એકાસણુ, બયાસણ પચખાણ કરવાં, ચૌદ નિયમ ધારેલા હોય તેણે દેસાવગાસીકનું પચખાણ કરવું, વિવેકી પુરુષે સદગુરુની પાસે સમ્યક્ત્વમૂળ શ્રાવકના યથાશકિત બાર વ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતીપણું મળવાનો સંભવ રહે છે. વિરતીને મહા ફળની પ્રાપ્તિ થાય છે. અવિરતીને તે નિગદીયા જીવની પેઠે મન, વચન, કાયાના વ્યાપાર ન હેવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદેષને સંભવ થાય છે. કહ્યું છે કે –“જે ભાવવાળા ભવ્ય પ્રાણી એ થોડી પણ વિરતી કરી છે તેને દેવતા પણ ચાહે છે, કેમકે તે વિરતી (પચખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેંદ્રિય જીવો કવળાહાર નથી કરતા પણ વિરતી પરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી તો પણ અનંત કાળ સુધી એકેન્દ્રિય જીવ એકેદ્રિયપણે જે રહે છે તે પણ અવિરતીનું જ ફળ છે. તિર્યંચ (અશ્વાદિક) કેરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જે પૂર્વ ભવમાં વિરતી કરી હતી તે પામતજ નહીં.” અવિરતી નામકર્મના ઉદયથી દેવતાઓની પેઠે ગુરૂ ઉપદેશાદિકને યોગ છતાં પણ નવકારસી માત્રનું પચખાણ ન કીધું એવા શ્રેણિક રાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચખાણ ન કીધું. પચખાણ કરવાથીજ અવિરતિને જીતાય છે. પચખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા પ્રમુખ સર્વ કળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી, માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેલું છે કે – अभ्यासेन क्रियाः सर्वाअभ्यासात्सकलाः कलाः ॥ अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासस्य दुष्करम् ? ॥ १ ॥ અભ્યાસથી સર્વ ક્રિયા, સર્વ કળા અને ધ્યાન મોનાદિક સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે? . નિરંતર વિતી પરિણામનો અભ્યાસ રાખ્યું હોય તો પરલેકમાં પણ તે પાછળ આવે છે. કહેલ : કે – Page #97 -------------------------------------------------------------------------- ________________ [૧૨] श्राद्धविधिप्रकरण । जं अभ्मसेइ जीवो, गुणं च दोसं च एथ्थ जम्मंमि ।। તં પાવ પરસ્ટો, તેના મામલો છે ? ગુણ અથવા દેશનો જે અભ્યાસ જીવ આ ભવમાં કરે તે ગુણ અને દેષ અભ્યાસ ના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકા પિતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ જેથી સારી પેઠે જાણી, ઈછા માફક પરિમાણ રાખી નિયમનો સ્વીકાર કરે તે તેનો ભંગ ન થાય, નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લે કે, જે રીતે આપણે પાળ શકીએ, સર્વ નિયમોમાં સહસાનાગાદિ ચાર આગાર છે એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તે પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયમ કરતે વધારે લેશ માત્ર પણ ગ્રહણ કરે તો નિયમ ભંગ થાય છે. કેઈ સમયે પાપકર્મન વશે જાણતાં નિયમનો ભંગ થાય, તે પણ ધર્માથી જીવે આગળ નિયમ અવશ્ય પાળ પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથીએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હય, તે કોઈ સમયે તપસ્યાની તિથીએ બીજી તિથીની ભ્રાન્તિ વિગેરે થવાથી, જે સચિત જલ પાન, તાંબૂલભક્ષણ, કાંઈક ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાનો દિવસ જણાય, તે મુખમાં કેળી હોય તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુ શુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જે કદાચિત ભ્રાંતિથી તપસ્યાને દિવ પૂરેપુરું ભેજન થયું હોય તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી, અને સમાપ્તિ અવસરે તે ત૫ વર્ધમાન ( જેટલા દિવસ પડયા હોય તેટલા વધારે કરીને) કરવું. એ કરે અતિચાર માત્ર લાગે, પણ નિયમનો ભંગ થાય નહીં. “આજે તપસ્યાને દિવ છે” એમ જાણવા છતાં જે એક પણ દાણે ગળી લેવામાં આવે તો નિયમ ભંગ થવા નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાને દિવસ છે કે નહીં? અથવા એ વસ્તુ લેવા કે નહીં? એ મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લા ઘણો મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પ દંશા કથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આગારનો ઉચ્ચાર ક છે તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમ ભંગ થાય તે માટે દોષ લાગે છે માટે થડે નિયમ લઈને તે બરાબર પાળવામાં ઘણે ગુણ છે. ધર્મનાં સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ માટે જ પચ્ચકખાણું આગાર રાખેલા છે. જો કે કમલકીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ યા વિના ૧ અન્નથ્થભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૩] ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો તે પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જે પુણ્યને અર્થે નિયમ લે તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે પુણ્યની ઈછા કરનાર પુરુષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલે ના હોય તે પણ કમલછીની માફક ઘણું લાભને માટે થાય છે. પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દષ્ટાન્ત આગળ કહીશું. નિયમ લેવાની વિધિ. પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મ સત્ય કરી માન, દરરોજ યથાશક્તિ ત્રણ વાર કે બે વાર કે એક વાર જિનપૂજા કે જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવા કે આઠે થયે કે ચારે થયે ચૈત્યવંદન કરવા વિગેરેને નિયમ લેવો. એવી રીતે કરીને જો ગુરુની જોગવાઈ હોય તો તેમને વૃદ્ધવંદન, લઘુવંદનથી વાંદરા અને ગુરુની જોગવાઈ ન હોય તે પણ પિતાના ધર્માચાર્ય(જેનાથી ધર્મને બેધ થયેલ હોય તે)ને તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખ. જેમાસામાં, પાંચ પર્વણીમાં અષ્ટ પ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવાન; યાજજીવ દર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી પ્રભુ આગળ ધરી પછીથી ખાવાને; તેમજ દરવર્ષે જે નવાં ફળફૂલ આવે તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો, દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો); આષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી પર્યુષણ વિગેરે મેટી પર્વણીમાં પ્રભુ આગળ અe મંગલિક (અક્ષતની ઢગલીઓ ) કાઢવાનો, નિરંતર પર્વણીમાં કે વર્ષમાં કેટલીક વાર હરેક માસે ખાદિમ, સ્વાદિમાદિક ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહાવરાવીને પછીજ ભજન કરવાનો; દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે પ્રભુના જન્મ કલ્યાણકાદિકે દેરાસરે મોટા આડંબર મહત્સવ પૂર્વક પ્રવજા ચડાવવાને; પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટ પ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાને; તેમજ રાત્રિ જાગરણ કરવાનો નિરંતર કે ચોમાસામાં કેટલીક વાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાને, ચુને ધોળાવવાનો, તથા ચિત્રામણું કરાવવાને પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણ, દીવા માટે સુતર કે રૂની પુણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના માટે ઘી અને દીવાઢાંકણાં, પંજણી, છેતીયાં, અંતરાસણ, વાળાકુચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વ જનના સાધારણ ઉપયોગ માટે મૂકવાને; પિષધશાળા ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયો, અંતરાસણ, કટાસણું (મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાને; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજઠ કરી શાળામાં મૂકવાનો; પ્રતિવર્ષે વસ્ત્ર આભૂષણાદિકથી કે વધારે ન બની શકે તે છેવટે સુતરની નવકારવાળીથી *ગુરુને વંદન વિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રાવિધિ ! પણ સંઘપૂજા કરવાને; પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ સાધમિક વાત્સલ્ય કરવાનો, કે પ્રતિવર્ષે દીન હીન દુઃખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાને દરરોજ કેટલાક લેગસનો કાર્યોત્સર્ગ કરવાને; નવા જ્ઞાનને અભ્યાસ કરવાના કે તેમ ન બની શકે તો ત્રણસેં પ્રમુખ સ્વાધ્યાય કરવાને; નિર તર દિવસે નવકારસી પ્રમુખ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચખાણને કરવાને; બે ટંકના પ્રતિક્રમણ કરવાને; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ. ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવા, તેમાં સાતમાં પગ તમાં સચિત્ત અચિર મિશ્ર વરતુનું યથાર્થ જાણપણું રાખવું. - સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ. પ્રાય: સર્વ ધાન્ય ધાણા, જીરૂં, અજમે, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિ સર્વ જાતિના દાણા સર્વ જાતિનાં ફળ, પત્ર, લુણ, ખારી (ધુળીએ ખાર), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં ), માટી, ખડી મચી લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત જાણવાં. પાણીમાં પલાળેલા ચણા ઘઉં વિગેરે કણુ તથા મગ, અડદ, ચણ આદિકની દાળ પણ જે પાણીમાં પલાળી હોય તો મિક જાણવાં; કેમકે, કેટલીક વાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે તેમજ પહેલાં લુણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જવાર વિગેરે ધાન્ય; ખાર વિગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ઓળા (પોપટા-લીલા ચણા) પહોંક, સેકેલી ફળી, પાપડી, તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખન વઘારવા માટે રાંધેલાં ચીભડાં, કાકડી તથા સચિત્ત બીજ જેમાં હોય એવાં સર્વ જાતિન પાકેલાં ફલ; એ બધાં મિશ્ર જાણવાં. જે દિવસે તલ પાપડી કરી હોય તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વિગેરેમાં જે તલપાપડી નાંખી હોય તે તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશમાં ઘણે ગેળ નાખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે. વળી વૃક્ષથી તત્કાળ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વિગેરેને તત્કાળનો કાલે રસ કે પાણ; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ તત્કાળ ભાંગેલ નાળિયર, સીંગડાં, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાખેલાં પાકેલાં ફળ, ઘણું દબાવીને કણીયા રહિત કરેલ જીરૂં, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યારપછી અચિત્ત થાય એ વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે પ્રાયે અચિત્ત કીધેલા હોય તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એ વ્યવહાર છે. જેમકે, કાચું પાણી, કાચાં ફળ, ૧ કેટલેક સ્થળોએ, ગામડાઓમાં, પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ફન-ત્યારા | [ ૨ ] 66 કાચાં ધાન્ય, એએને ઘણું ઝીણું વાટેલું મીઠું દર્દ ખૂત્ર મન કીધેલ હોય તેા પણુ પ્રાયે અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં જે માટે ભગવતી સૂત્રના એકવીશમા શતકે ત્રીજા ઉદ્દેશામાં કહેલ છે કે, વજ્રમય શિલા ઉપર વમય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયના ખંડ (કાચી માટી વિગેરેના કટકા) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તાપણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી” (એવું સૂક્ષ્મપણું હાય છે, માટે પ્રમળ અગ્નિના શસ્ર વિના અચિત્ત થતાં નથી.) વળી સાજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, ( ઝીણી દ્રાક્ષ ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખેાડ, તીમજા, જળદાળુ, પીસ્તાં, ચણકખાખા ( કમાખચીની ), સ્ફટિક જેવા ઉજ્જવળ સિધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણું ( ભઠ્ઠીમાં પાકેલુ લુણ ) બનાવટથી બનાવેલ હરકેાઇ જાતિને ખાર, કુંભારે મન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મેાથ, કુંકણુ દેશના પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગાડાં અને સેાપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવાં એવા વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે:— अणहारेणं तु भंडसंकती ॥ जोयणसयं तु गंतुं, वायागणिधूमेण य, વિશ્વરથં હોર્ ઢોળાર્ફ | શ્ || 66 લુણ વિગેરે સચિત્ત વસ્તુએ જ્યાં ઉત્પન્ન થઇ હાય ત્યાંથી એકસા ચેાજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પેાતાની મેળે અચિત્ત બની જાય છે. ” અહું યાં કાઇ એવી શંકા કરે કે, કેાઈ પ્રમળ અગ્નિના શસ્ર વિના માત્ર સેા ચેાજન ઉપરાંત ગમન કર વાથી જ સચિત્ત વસ્તુએ અચિત્ત કેમ થઇ શકે ? તેને ઉત્તર આપતાં કહે છે—જે સ્થાનકે જે જે જીવેા ઉપજેલા છે તે તે તે દેશમાં જ જીવે છે, ત્યાંનાં હવા પાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારને અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પાત્ત સ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે. વળી એક સ્થાનકેથી ખીજે સ્થાનકે નાંખતાં પછાડતાં અથડાવા પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં ઉથલપાથલ થવાથી ચિત્ત થાય છે. વળી સેા ચેાજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે. ‘ લવાદિ • એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું. છે તેથી હરતાલ, મણુસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સે યાજન ઉપરાંતથી આવી હાય તા અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચીણુ છે. પીપર, હરડે વિગેરે આચી અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચી છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - --- ---- - | [ ૧૬ ] શ્રાવિધિ ! . સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા( બદલાવા)ના કારણે आरुहणे ओरूहणे, निसिअण गोणाईणं च गा उन्हा ॥ भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥ १ ॥ ગાડાં ઉપર કે પિોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરી યાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા બેસવાથી તેમજ પિઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારને વિકેદ થવાથી તે કરીયાણાં રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું ) થાય છે. જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારના હોય છે. ૧ સ્વકીય શસ્ત્ર, ૨ પરકાય શસ્ત્ર, ૩ ઉભયકાય શસ્ત્ર. સ્વકીય શાસ્ત્ર જેમકે, ખારું પાણે મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર, પરકાય શસ્ત્ર-જેમકે, પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણું. ઉભયકાય શસ્ત્ર-જેમકે, માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે – उप्पल पउमाई पुण, उन्हें दिन्नाइं जाम न धरंति; मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुंति ॥ १ ॥ मगदंति अ पुप्फाई, उदयेच्छूढाई जाम न धरंति; उप्पल पउमाइपुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ કમળ ઉદનીય હોવાથી એક પ્રહર માત્ર પણ આત(તડકા)ને સહન કરી શકતા નથી કિંતુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો, મચકુંદ, જુઈનાં ફૂલ ઉષ્ણ યાનીક હોવાથી આતપમાં ઘણું વાર રહી શકે છે (સચિત્ત રહે છે). મેગરાના ફૂલ પાણીમાં નાંખ્યા હોય તો પ્રહર માત્ર પણ રહેતા નથી, કરમાઈ જાય છે. ઉ૫લ કમલ ( નીલ કમળ ) પ કમળ ( ચંદ્રવિકાસી ) પાણીમાં નાખ્યા હોય તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતા નથી). લખેલ છે કે – पत्ताणं पुप्फाणं सरडु फलाणं तहेव हरिआणं ॥ बिडंमि मिलाणंमि नायव्वं जीव विप्पजढं ॥ પત્રનાં, પુષ્પનાં, સરફળ( જેની કાતલી, ગેટલી, છાલ કઠણું બંધ ન હોય એવાં ફળ)નાં તેમજ વાથુલા પ્રમુખ સર્વ ભાજીઓનાં, અને સામાન્યથી સર્વ વનસ્પતિ એનાં બીંઢ (ડાલમાંથી ઊગતે ફણસલો), મૂળ નાળ ( વચલી થડની દાંડી) કરમા એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઇ. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-પ્રારા [ ૧૭ ] વળી શાલી પ્રમુખ ધાન્ય વાતે તે ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમાં ઉદ્દેશમાં સચિત્ત અચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે – (ભગવંતને ગૌતમે પૂછયું કે, “હે ભગવાન, શાલિ કમોદના ચેખા કલમશાળી રેખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કેઠીમાં ભરી રાખ્યાં હેય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યાં હોય, કેઠીમાં ઘાલી કેઠીનાં મુખ લીંપી લીધાં હય, ચિતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણુથી મજબૂત કીધેલાં હોય, મેહાર કરી ચૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હેય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ ( ઉગવાની શક્તિ ) કેટલા વખત સુધી રહે છે?” ( ત્યારે ભગવંતે ઉત્તર આપે કે , “ હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછી ) અંતર્મુહૂર્ત ( કાચી બે ઘડી વાર ) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કઈકમાં નિ રહે છે. ત્યારપછી નિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.” વળી પૂછે છે કે – સદ્ અંતે જા–મજૂર–રિસ્ટ-મુ–માસ–નિcer – –ાસ્ટિા –સળ-પ૪િथग-माइण-एएसिणं-धन्नाणं-अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छराइं सेसं तं चेव ।। હે ભગવન, વટાણુ, મસુર, તલ, મગ, અડદ, વાલ, કલથી, ચોળા, તુવેર, ચણા, એટલા ધાન્યને પૂર્વત રીતે રાખી મૂક્યાં હોય તો કેટલો કાળ એઓની નિ રહે છે?” ઉત્તર-જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત ચિત્ત થઈ જાય છે. ભગવન ! અળસી, કુસુંબ, કેદરા, કાંગ, બંટી, રાલ, કેડુસાગ, સણુ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની નિ કેટલાક વર્ષ રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તે સાત વર્ષ સુધી નિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેનાજ અર્થની ત્રણ ગાથાએ બનાવેલી છે.) કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે, તેવુvi તિવારસાયં નિરિ તુ ત્રિવતી વિદaરોનિમેષ लहितुं कल्पते । सेंडकः कपास इति तद्वत्तौ ॥ ૧ પ્રાકૃત કલાય શબ્દને પર્યાય લખનાર શ્રાવિધિના ટીકાકારે “ ત્રિપુટ' એવો પર્યાય લખ્યો 1 એને અર્થ “મકાઈ ' થાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण | કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય. આટા ( લાટ ) મિશ્ર થવાની રીતિ. “ નહિ' ચાળેલા આટા શ્રાવણુ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસે અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પાસમાં ત્રણ દિવસ સુધી, મહા અ ફાગણમાં પાંચ પાહાર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને અષા ઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે, ત્યારપછી અર્ચિત્ત ગણાય છે અને ચાળેલે આટે તે એ ઘડી વાર પછી અચિત્ત થઇ જાય છે. ' અહિંયાં કાઈ શકાકાર એમ પૂછે કે, અચિત્ત થયેલ આટે અચિત્ત ભ્રાજ કરનારને કેટલાક દિવસ સુધી કલ્પે ? ( ઉત્તર આપતાં ગુરુ શ્રાવક આશ્રયી કહે છે કે એમાં દિવસને કાંઇ નિયમ નથી, પણ સિદ્ધાંતામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયી ની મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવાં જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં નરસાં ક્ષેત્રમ ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણુ કાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુન તે તે પરિણામથી પક્ષમાસાદિકની અવધિ જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ આદિમાં ફેરફાર થાય નહી અને ઈચલ વિગેરે જીવા પડે નહી ત્યાં સુધી છે. આ અધિના પહેલાં પણ જે વીદિના ફેરફાર થાય તેા ન ક૨ે, અને અવધિ પૂરી થયાં છતાં, વર્ણાદિ ન ી હાય તે પણ કહ્યું નહી. સાધુને આશ્રીને સાધવાની ( શેકેલા ધાન્યના લેટની )યતના કલ્પવ્રુત્તિના ચેાથ ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ નગર ઇત્યાદિકમાં સાથવામાં જીવાત્પત્તિ થતી હાય ત્યાં તે લેવા નહીં. લીધા વિના નિર્વાહ ન થતા હાય તેા તે દિવસના કરલે લેવા. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તે એ ત્રણ દિવસના કરેલા ને ચાર પાંચ દિવસનેા કરેલે! હાય તા તે સર્વ ભેગે લેવા. તે લેવાના વિધિ આ પ્રમાણે છે. ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર પાત્ર કંખલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવા. પછી ઊંચા મુખે પાત્ર અધ કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યુ' હાય તે ઉપાડીને ઠીકરામાં મૂકવુ એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય તે તે સાથવા વાપરવા. અને જે જીવ દેખાય તેા ફી નવુ વાર પ્રતિલેખન કરવું. તે પશુ જીવ દેખાય તે ફરી ન વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તે વાપરવા અને ન થાય તેા પરઠવવા તેમ છતાં નિર્વાહ ન થતા હાય તે, યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવા. કાઢી નાંખેલી ઇચલ વિગેરે જીવ ઘટ્ટ વિગેરેની પાસે ફાતરાને મ્હાટા ઢગલા હાય ત્યાં મૂકવા, તેવા ઢગલા ન ય તા, ઠીકરામાં ઘેાડા સાથવા નાખી બાધા ન થાય તેમ મૂકવાં. Page #104 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૧૭ ] પકવાન આશ્રયી કાળ નિયમ. સર્વ જાતિનાં પકવાન વર્ષારૂત(ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીત ઋતુ(શીયાળા)માં એક મહિનો અને ઉબણ કાળ( ઉનાળા)માં વીસ દિવસ સુધી કેપે એ વ્યવહાર છે. ” આ ગાથા કયા ગ્રંથની છે એને નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે-જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી ક૯૫નીય છે, બાકી દિવસને કાંઇપણ નિયમ નથી. દહિં, દૂધ અને છાશને વિનાશકાળ. જે કાચા (ઉકાલ્યા વગરના) ગોસ (દૂધ, દહિં, છાશ) માં મગ, અડદ, ચેળા, વટાણું, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહીં તે બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. આ ગાથામાં સુgિવરિ' (બે દિવસ ઉપરાંત) ને બદલે “તિસુઘર'(ત્રણ દિવસ ઉપરાંત) એ પાઠ કવચિત છે પણ તે ઠીક નથી તેમ જણાય છે કારણ કે, “કથાતિયાતીતમતિ' એવું શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યનું વચન છે. 'દ્વિદળ કોને કહેવું? જે ધાન્યને પીલવાથી તેલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણે રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય. અભય કેને કહેવાં? વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી, વિગેરે એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે બીજે દેવસે, બીજાં સર્વ જાતિનાં કહેલાં અન્ન જેમાં ફંગ વળી ગઈ હોય તેવાં ઓદન પકવાન્નાદિ માવીસ અભક્ષય, બત્રીસ અનંતકાય—એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની ત્તિથી જાણવું. - વિવેકવંત પ્રાણએ જેમ અભક્ષ્ય વજેવાં, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજ કાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂ, જાંબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડા, આંબા વિગેરેના મહેર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત લુણ પણ વર્જન કરવાં; તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગેલાં, પાકાં કેડા, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ હેિવાતાં હોય, કડવાં તુંબડાં, કેહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં. તે દેશમાં ન વજે Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦] श्राद्धविधिप्रकरण । તો ફેકટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તે પારકે ઘેર રંધાઈ અચિર થયા હોય તે પણ નિ:શકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણું વિગેરે જે કે અચિત્ત થયાં હોય અને પિતાને પચ્ચખાણ ન હોય તે પણ વજન જ કરવાં અને વળી મૂળે તો પંચાંગથી તજવા ગ્ય છે. સુંઠ, હળદર તો નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કહપે છે. ઉકાળેલા પાણીની રીતિ. ઉનું પાણી ત્રણ વાર ઉકાળા ન આવે ત્યાં સુધી તે મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહે છે કે – જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાંસુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે (ત્યારપછી અચિત્ત ગણાય છે. જ્યાં ઘણા માણસોની આવજાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે, અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર મિશ્ર છે. પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે. ચોખાના ધેવણમાં આદેશ ત્રિક( આગળ કહેવાશે તે )ને મૂકીને તેંડુલેદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે, (આદેશત્રિક બતાવે છે) કેઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઉડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાંસુધી ન સુકાય ત્યાંસુધી ચોખાનું ધાવણ મિશ્ર ગણવું. બીજા, કઈક આચાર્ય એમ કહે છે કે તે ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે તે જ્યાં સુધી ન ફૂટી જાય ત્યાંસુધી મિશ્ર ગણવું. ત્રીજા કેઈ આચાર્ય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું મિશ્ર ગણાય છે. એ ત્રણે આદેશ પ્રમાણે ગણાય એમ નથી જણાતા; કેમકે કઈ વાસણ કોરું હોય તો તેને સુકાતા વધારે વાર લાગે નહિ, તેમજ કોઈ વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તે તકાળ સુકાઈ જાય અને બીજું વાસણ પણ તેમ ન હોય તે ઘણીવારે સુકાઈ શકે, માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઊંચેથી ધાવણ વાસણમાં નાંખે તે પરપોટા ઘણા થાય, નીચેથી નાંખે તો થોડા થાય, તે થોડા વખતમાં કુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તે થોડી વારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણી વારે ચોખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણે હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતે માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરે હતુ તે એ જ છે કે, જ્યાં સુધી ચેખાનું ધાવણ અતિ નિર્મળ ન થાય Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન- [ ૨૨ ] ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું. ઘણું આચાર્યોને એ જ મત હેવાથી એજ વ્યવહારશુદ્ધ છે. ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણેથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાના પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે ઉપર લખેલું પાણી પિતાના પાત્રમાં ગ્રહણ કરવું. આ વિષયમાં ઘણા વિચાર હોવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, પાણીમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે, એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભાજનમાં લેવું. વળી વરસાદ વરસતો હે તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતમુહૂર્ત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા ગ્ય છે. જે પાણી નિકેવળ પ્રાસુક થયેલું છે (અચિત થયેલું છે) પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિર્મળ થઈ રહે છે. ચાખાનું ધાવણ પહેલું, બીજું, ત્રીજું, તકાળનું હોય તે અચિત્ત થાય છે, પરંતુ ચાથું, પાંચમું વિગેરે ધાવણુ ઘણુ કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે. અચિત્ત જળ કયાંસુધી રહે તેનું કાળમાન. “ત્રણ ઉકળે ઉકાળેલું પાણું અને પ્રાસુક જળ સાધુજનને કરે છે, પણ ઉષ્ણકાળ ઘણે ભૂખ હેવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે, પણ કદાપિ રોગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તે રખાય અને શીતકાળ સ્નિગ્ધ હોવાથી ચોમાસામાં તે ત્રણ પ્રહર ઉપરાંત સચિત્ત થાય છે, માટે ઉપર લખેલા કાળ ઉપરાંત કેઈને અચિત્ત જળ રાખવાની ઈચ્છા હોય તો તેમાં ખારપદાર્થ નાખી રાખ, કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં” કેઈપણ બાહા શસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથી જ અચિત્ત જળ છે એમ જે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કે શ્રુતજ્ઞાની પોતાના જાણપણાથી જાણતા હોય તે પણ તે અવ્યવસ્થાપ્રસંગના (મર્યાદા તૂટવાના) ભયથી વાપરતા નથી, તેમ બીજા કોઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી. વળી સંભળાય છે કે, ભગવાન વદ્ધમાનસ્વામીએ “આ દ્રહ વિભાવથી અચિત્ત જળ ભરેલ છે અને વળી સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિક ત્રસ જીવથી પણ રહિત છે. ” કેવલજ્ઞાનથી એમ જાણવા છતાં પણ પોતાના કેટલાક શિષ્ય તૃષા પીડિત થયેલા પ્રાણુ સંશયમાં હતા તે પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમજ કિંઈક વખતે શિવે ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાંડ) નજીક છતાં પણ અનવસ્થાદોષરક્ષા (બંદોબસ્ત રાખવા) માટે તેમજ કૃતજ્ઞાનનું પ્રમાણિક Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] श्राद्धविधिप्रकरण । કાર પણું બતાવવા માટે તે તે વાપરવાની આજ્ઞા ન આપી. જેમકે, પૂર્વધર વિના સામાન્ય શ્રુતજ્ઞાની બાહાશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શક્તા નથી. એટલાજ માટે બાહ્યશાસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં. વળી કેરડુ મગ, હરડેના ઠળિયા વિગેરે જે નિર્જીવ છે તે પણ તેની નિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે કે નિઃશુલ્તા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી (મુખમાં ઘાલી) ભાંગવાં નહીં. જે માટે ઘનિર્યુક્તિની પતેરમી ગાથાની વૃત્તિમાં કેઈકે પ્રશ્નન કરેલ છે કે, મહારાજ, અચિત્તા વનસ્પતિની યતના કરવાનું શા માટે કહે છે? ત્યારે આચાર્ય ઉત્તર આપે કે એ પણ અચિત્ત વનસ્પતિ છે તો પણ કેટલીક વનસ્પતિઓની નિ અવિનષ્ટ હોય છે કેમકે ગળો, કેરડુ મગ આદિને અવિનષ્ઠ નિ કહ્યા માટે ( ગળે સુકેલી હોય તે પણ તે ઉપર પાણી સીંચીએ તે પાછી લીલી થઈ શકે છે). ચાની રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ ફળવતી છે. એમ સચિત્ત અચિત્તનું સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કરવાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભેગવવા યોગ્ય હોય તેને નિશ્ચય કરીને, પછી જેમ આનંદ કામદેવાદિક શ્રાવકોએ ગ્રહણ કર્યું તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાપિ તેમ કરવાનું બની શકે નહીં, તે પણ સામાન્યથી દરરોજ એક બે ચાર સચિત્ત, દશ બાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખને નિયમ કરવો. એમ દરરોજ સચિત્તાદિકનો અભિગ્રહ રાખતાં જુદા જુદા દિવસે દરરોજ ફેરવવાથી સર્વ સચિત્તના ત્યાગનું પણ ફળ મળી શકે છે. એકદમ સર્વ સચિત્તનો ત્યાગ થઈ શકતો નથી, પણ થોડા થોડા અદલબદલ ત્યાગ કરવાથી યાજજીવ સર્વ સચિત્તના ત્યાગનું ફળ પામી શકાય છે. ફુલ ફળના રસને, માંસ મદિરાદિકના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતા છતાં જે વેરાગી થયા એવા દુષ્કરકારકને વંદન કરું છું. સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુરત્યાજ્ય છે; બીજાં બધાં સચિત્તને અચિત કર્યા હોય તો પણ તેને સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછીએ પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તે નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ કુલ કંશુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કેઈને વાપુરવાની જરૂર હોય તે, તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવું નહીં. વળી પાન તે કામદેવને ઉત્પન્ન થવા, માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિ-ત્યપ્રધાણ | [ ૨૦૨ ] હાવાથી બ્રહ્મચારીઓને તે ખરેખર ત્યજવા ચેાગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલુ છે કેઃ— “જે એમ કહેવુ છે કે, પોસાની નિશ્રાયે ( સાથે જ ) અપર્યાપ્તા ઉપજે છે, તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપક્ષમાં થાય છે. ” જ્યારે ખાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેદ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપોસો હાય ત્યાં તે નિશ્રામાં અસ`ખ્યાત પર્યાસ હાય છે એમ આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહેલું છે. એમ એક પત્રાદિકથી અસંખ્ય જીવની વિરાધના થાય છે, એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ ફૂલને સંભવ હાવાથી અનંત જીવના વિધાત પણ થઇ શકે છે. કેમકે, જળ, લવણુાર્દિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હાય તા અનત જીવાત્મક પશુ સમજવાં. જે માટે સિદ્ધાંતામાં કહેવુ છે કેઃ— એક પાણીના બિંદુમાં તીર્થંકરે જેટલા જીવ કહ્યા છે તે જીવા જો સરસવ પ્રમાણે શરીર ધારણ કરે તેા આખા જબુદ્વીપમાં સમાઇ શકે નહીં. લીલા આમળા પ્રમાણે પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હાય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તેા આખા જમૂદ્રીપમાં સમાઈ શકે નહીં. પૃથ્વીકાય અને અપૂકાચમાં એવા સૂક્ષ્મ જીવો રહેલા છે માટે પાન ખાવાથી અસખ્યાતા જીવાની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સથા ત્યાગ કરવા યેાગ્ય છે. સર્વ સચિત્તના ત્યાગ કરવા ઉપર અખંડ પરિવ્રાજક( તાપસ )ના સાતસા શિષ્યનું દૃષ્ટાંત. અખંડ નામ પરિત્રાજકને સાતસેા શિષ્યા હતા. તેમણે શ્રાવકનાં ખાર વ્રત અંગીકાર કરતાં' એવા નિયમ લીધે। હતા કે-અચિત્ત અને કેાઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ ચિત્ત અને કાઇએ આપ્યુ ન હાય. એવું અન્નજળ લેવું નહીં. તેઓ એક વખત ગ ંગાનદીના કિનારે થઇ ઊનાળાના દિવસમાં ચાલતા કાઇક ગામ જતા હતા, તે વખતે બધાએની પાસે પાણી ખૂટી ગયું તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પશુ નદીકિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં ફાઇના આખ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાથે વાપરવાના નિયમ હતા તેથી તે કેમ વાપરી શકાય ? અર્થાત્ ન વાપરતાં તે તમામ સાતસે પરિવ્રાજકાએ ત્યાં જ અણુસણુ કર્યા. એ પ્રમાણે દત્ત કે ચિત્ત કાઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મદેવલાકે પાંચમે દેવલે કે) ઇન્દ્રના સામાનિકપણે ઉત્પર થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તને માગ કરે છે તે મહાત્મા મહાસુખને પામે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રાવિધિ થાળ ! ચૌદ નિયમ ધારવાની વિગત જેણે ચોદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જઇ અને જેણે ચોદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેને રીતિ નીચે મુજબ છે. - ૧ સચિત્ત-મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તને સર્વથા ત્યાગ કર જોઈએ. તેમ ન બની શકે તે સામાન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીને સવી સચિત્તને દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, “ પ્રમાણવંત નિ પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માને ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રા વકો હોય છે. ” ૨ દ્રવ્ય સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદલીઓ આદિ) સાતમી નારકીમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચછનીય નથી. સચિત વિગય(માંસ) છેડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલ, નવીયતાને લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કર, પુરી, ક્ષીર, દુધપાક એમ ઘણું પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તો પણ તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. જેમકે, રોટલે, જેટલી, પિળી, માંડા, ખાખરે, ઘુઘરી, હેકળાં, થુલી, બાંટ, કણક, આટે, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ લેવાથી જુદા જુદા દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદા જુદા દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુપરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણતા નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવા હોય તેની છૂટ રાખી બીજા બધાને ત્યાગ કરવો.) ૩ વિગઈન (વિનય)–વિગઈએ ખાવા ગ્ય છ પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, છે તેલ, ૫ ગેળ, ૬ કઢા વિગય (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીને દરરોજ ત્યાગ કરવો.) ૪ ઉવાણહ (ઉપાનહ)-પગમાં પહેરવાના જેડા તથા કપડાના મેજ. કાષ્ઠની પાવડી તે ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ એગ્ય નથી. ૫ તંબલ (તાંબૂલ-પાન, સોપારી, ખરસાર કે કાળે વિગેરે સ્વાદીય વસ્તુઓને નિયમ કરે ૬ વચ્છ (વસ)– પાંચે અંગે પહેરવાનાં વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતને ત્યાનું કર. એમાં રાત્રે પિતીહા કે છેતીફ અને રાત્રિના પહેરવાના વસ્ત્રાદિ ગણાતાં આ Page #110 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૦૬ ] ૭ કુસુમ–અનેક જાતિનાં ફૂલ સુંધવા, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર ઘાલવાને, કે શયામાં રાખવાનો નિયમ કરવો. ફૂલને પિતાના સુખભેગને માટે નિયમ થાય છે, પણ દેવપૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી. ૮ વાહણ–રથ, અશ્વ, પિઠી, પાલખી, વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ કરવો. ૯ સયણ (શમ્યા-ખાટલા, પલંગ, ખુરસી, કેચ, બાંક વિગેરે ઉપર બેસવાને નિયમ રાખવો. ૧૦ વિલવણ (વિલેપન)–પિતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તુરી વિગેરેને નિયમ કરે. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત, કંકણ, ધૂપ વિગેરે કલ્પ છે. ૧૧ બંભ (બ્રહ્મચર્ય)–દિવસે કે રાત્રે સેવનનો ત્યાગ. ૧ર દિસિ (દિશાપરિમાણ)-અમુક અમુક દિશાએ આટલાં કોશ અથવા યોજનથી આગલ ન જવાને નિયમ કરે. ૧૩ હાણ (નાન )-તેલ ચાળીને નહાવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી. ૧૪ ભાત-રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા વાર શેર આદિનું પરિમાણ કરવું. આમાં ખડબુચ આદિ લેવામાં આવે તો ઘણાં શેર થાય. પ્રમુખને શેર–બશેર નિયમ રાખવો. અહિંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેને યથાશક્તિ નિયમ કર. પચ્ચખાણ કરવાની રીતિ. એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચકખાણ કરવાં. તે નવકારશી પિરસી વિગેરે કાલપચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તે શુદ્ધ થાય નહી તો નહી. બાકીનાં પચખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જે સૂર્યના ઉદય પહેલાં ઉચ્ચરેલી હેય તે તે પૂરી થયા પછી પણ પિરસી સાઢારસી પ્રમુખ કાળપચ્ચખાણ પણ જે જે પચ્ચખાણને એટલે જેટલે કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર ૧ રે, મેટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ વિગેરે આધુનિક વાહને પણ આ નિયમમાં 18 જાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ]. શ્રાવિધિપ્રજાના સૂર્યના ઉદય પછી કાળપચ્ચખાણુ યુદ્ધ થતું નથી. જે સૂર્યના ઉદય પહેલાં નમુકારસહી વિના પૌરસી આદિ પચ્ચખાણ કર્યા હોય તો તે પચ્ચખાણની પૂર્તિ ઉપર બીજું કાળપચ્ચ ખાણુ યુદ્ધ થતું નથી, અને તેની અંદર તે શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ વ્યવહાર છે. નવકારસહી પચખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્તમાત્ર(બે ઘડી)નું છે. અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જે નવકાર ગણ્યા વિના ભેજન કરે છે તો તેના પચ્ચખાણનો ભંગ થાય છે. કેમકે “૩ સુરે નમુદિગંએમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે. પ્રમાદનો ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચકખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળપચકખાણ પૂરું થાય તે વખતે જ ગ્રંથી સહિતાદિ પચખાણ કરવાં. ગ્રંથસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાનારા તથા બાળગ્લાનાદિક(માંદા વિગેરે)થી પણ સુખે બની શકે એવું છે. વળી નિરંતર અપ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથસહિત પચ્ચખાણ કર્યું હતું તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેવું છે કે –“જે પ્રાણી નિત્ય અકમાદી ગણાતા ગ્રંથસહિત પચ્ચખાણ પારવા માટે ગ્રંથી બાંધે છે તે પ્રાણએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણુને ગંઠસહિત પચ્ચખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠસહિત પચ્ચખાણને પાળતા પિતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જે મુક્તિ નગર જવાના ઉદ્યમને વાંછતા હોય તો ગ્રંથી સહિત પચખાણ કર. કેમકે, જૈન સિદ્ધાંતના જાણ પુરુ ગ્રંથી સહિત પચ્ચખાણનું અણુસણના જેટલું પુણ્ય પામવાનું બતાવે છે.” રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથી સહિત પચખાણ પાળવા ઘંથી બાંધે છે, તેમાં દરરોજ એક વાર ભજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બેવાર ભેજન કરનારને અઠાવીસ ચેવિહારા ઉપવાસનું ફળ મળે એ વૃદ્ધવાદ છે. (ભોજન સાથે તાંબલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર બે ઘડી વાર લાગે છે તેથી એક વાર ભજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવાર ભેજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં લાગવાથી દરેક માસે અઠાવીસ ઉપવાસને લાભ થાય, એમ વૃદ્ધ પુરુષ ગણાવે છે.) જે માટે “પઉમચરિય” માં કહેલ છે કે – “જે પ્રાણ સ્વભાવથી નિરંતર બે વાર જ ભજન કરે છે તેને દર માસે અઠાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણ દરરોજ એક મુહૂર્ત (બે ઘડીવાર ) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોને Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યકર [ ૧૭ ] ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુ-સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવરને ભક્ત, પલ્યોપમ કોટી પ્રમાણ આયુ:સ્થિતિને દેવલોકમાં પ્રાપ્ત કરે છે. એમ દરરોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.” એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથસહિત પચકખાણુનું ફળ ઉપર પ્રમાણે સમજવું. જે જે પચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચખાણ હોય તેને વખત પૂરો થવાથી આ અમુક પચખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભેજન વખતે પણ યાદ કરવું. જે ભેજન વખતે પચકખાણને યાદ ન કરે તો કદાપિ પચ્ચખાણને ભંગ થઈ જાય છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ, ૧ અશન–અન્ન, પકવાન, માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી ક્ષુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨ પાન-છાસ, મદિરા, પાણી તે પાણી કે પાન કહેવાય. ૩ ખાદિમ (ખાદ્ય)–સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડ, પાંખ, વગેરે ખાદિમ ગણાય છે. ૪ સ્વાદિમ (સ્વાઘ)-સુંઠ, હરડે, પીંપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કસેલે, કા, ખેરફાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવંગ, કુઠ, વાવડિંગ, બીડલવણ, અજમેદ, કુલિંજન (પાનની જડ), પીપળી મુળ, ચણકબાબ, કચુરો, મોથ, કાંટાળીએ, કપુર, સંચળ, હરડાં, બહેડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડે, પુકરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપુર, સોપારી, વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાગ તથા પ્રવચનસારે દ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદીમ ગણાય છે અને ક૯૫વ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે અજમો એ ખાદિમ જ છે. | સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપુરથી વાસિત કરેલ પાણું દુવિહારના પચ્ચખાણમાં કપે (વાપરી શકાય). વેસણુ, વરીયાળી, શેવા (સુઆ) આમલગંઠી, આંબાગેટી, કોઠાપત્ર, લીંબુપત્ર, પ્રમુખ ખાદિમ હોવાથી પણ દુવિહારમાં ક૯પે નહીં. તિવિહારમાં તો ફકત પાણુ જ કરે છે. પણ ફુકારેલ પાણી, ઝામેલ પાણુ, તથા કપુર, એલચી, કાથો, ખેરસાર, સેલ્લક, વાળ, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તે કપે, પણ ગાળેલ ન હોય તે ન કપે. યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં સ્વાદિમપણે ગણવેલાં છે, અને દ્રિાક્ષનું પાણી, સાકરનું પાણી, અને છાસ પાનકમાં (પાણીમાં) ગણવેલ છે; પણ દુવિહાર પ્રમુખમાં ન કપે એ વ્યવહાર છે. નાગપુરીયગચ્છના ભાગમાં કહે છે કે Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] શ્રાવિધિપ્રજાના દ્રાક્ષનું પાણી તે પાણી (પાન), અને ગોળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હેવાથી વાપરવાની આજ્ઞા નથી આપી. સ્ત્રીસંગ કરવાથી ચવિહાર ભાંગતો નથી પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચોવિહાર ભાગે છે. દુવિહારવાળાને કપે છે. કેમકે, પચ્ચખાણ જે છે તે લેમ આહાર(શરીરની ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું) થી નથી પણ ફક્ત કવળ આહાર (કળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે) નું જ પચકખાણ કરાય છે. જે એમ ન હોય તે ઉપવાસ, આંબિલ અને એકાસણમાં પણ શરીર ઉપર તેલ મર્દન કરવાથી કે ગાંઠ ગુમડા ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચકખાણ ભંગ થવાને પ્રસંગ આવશે, પણ તે તો વ્યવહાર નથી. વળી લેમ આહારને તે નિરંતર સંભવ થયા જ કરે છે, ત્યારે પચ્ચખાણ કરવાના અભાવને પ્રસંગ આવશે. અણહાર ચીજોના નામ, લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને છાલ), પિસાબ, ગળે, કડુ, કરિયાતું, અતિવિષ, કુડે, ચીડ, ચંદન, રાખ, હળદર, હિણું (એક જાતની વનસ્પતિ છે), ઊપલેટ, ઘોડા, વજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કેઈક આચાર્ય કહે છે), ધમાસે, નાવ્ય (કેઈક દવા છે), આસંઘ, રીંગણું (ઉભી બેઠી), એળીયે, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બેરડી, કેથેરી, કેરડા મૂળ, jઆડ, બેડડી, આછી, મજીઠ, બળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એ હોય તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિક કારણે વાવરવાં કપે છે. કપની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે– | સર્વથા એકલે જે ભૂખને શમાવે તેને આહાર કહે છે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે. કૂર (ભાત) સર્વ પ્રકારે સુધા શમાવે છે, છાસ મદિરારિક તે પાન (પાણી), ખાદિમ તે ફળ માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજો. વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય એવાં જે લુણ, હીંગ, જીરૂં વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં. પાણીમાં કપુરાદિક, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુંઠમાં ગોળ નાંખેલ હોય તે કાંઈ સુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણવેલ છે. ૧. તિવિહાર પણ ઓષ્ઠચર્વણથી ભાગે છે. ૨. ગોળને વિકાર, ઢલ ગોળ, ઉકાળેલો શેરડીનો રસ, Page #114 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૨૦૬ ] અથવા ભૂખથી પીડાયેલા જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સ આહાર જાણવા. ઔષધ વિગેરેની ભજના છે. ઓષધાદિક કાઈ આહારરૂપ છે અને કોઇક અણુાહારરૂપ છે. ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હાય છે તે આહાર ગણાય અને સ કરડેલાને માટીઆદિક ઔષધ અપાય છે તે અણુાહાર છે. અથવા જે પદાર્થ ક્ષુધાવતને પેાતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે, અને ક્ષુધાવતને જે ખાતાં પેાતાના મનને અપ્રિય લાગે છે તે અણુાહાર કહેવાય છે. સૂત્ર, નીંમડાની છાલ અને મૂળ તે પંચ મૂળના કાઢા ( ઘણેા કડવા હાય છે તે), ફળ તે આમળાં, હરડે, બહેડાર્દિક, એ સર્વ અણુાહાર ગણુવાં, એમ ચૂીમાં કહેલ છે. નીશીથ ચૂર્ણીમાં એવી રીતે લખેલ છે કે, મૂળ, છાલ, ફળ અને પત્ર એ સવ લીંબડાના અણુાહાર સમજવાં. ” 66 પચ્ચખ્ખાણના પાંચ સ્થાન ( ભેદ. ) પચ્ચખાણુમાં પાંચ સ્થાન ( ભેદ ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારસહિ, પારસી વિગેરે કાળ પચ્ચખાણ પ્રાય: ચાવિહાર કરવા. બીજા સ્થાનમાં વિગઈતુ, આંખિલતુ, નીવીનુ, પચ્ચખાણ કરવું, તેમાં જેને વિગઇના ત્યાગ ન કરવા હાય તેણે પણ વિગઇનું પચ્ચખાણ લેવુ'; કેમકે, પચ્ચખાણ કરનારને પ્રાયે મહાવિગઇ (દારૂ, માંસ, માખણુ, મધ, ) ના ત્યાગજ હાય છે, તેથી વિગÉનું પચ્ચખાણ સર્વને લેવા યાગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, ખીયાસણું ( એસાચુ'), દુવિહાર, તિવિહાર, ચાવિહારનું પચ્ચખાણુ કરવું. ચાથા સ્થાનમાં પાણસ પાસ[ પાણીના આગારા (પાઠ) લેવા]નું પચ્ચખાણ । કરવું. પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિક ચૌદ નિયમ સાંઝ સવારે સક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચખાણ લેવું. ઉપવાસ, માંખિલ, નીવી પ્રાયે તિવિહાર ચાવીહાર થાય છે, પણ અપવાદથી તેા નીવી પ્રમુખ પારસી પ્રમુખનાં પચ્ચખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે:-~~ સાધુને રાત્રિએ ચેાવિહાર હાય અને નવકારશી ચાવિહાર હાય. ભવચિરમ, ઉપવાસ અને આય'મિલ તિવિહાર અને ચેવિહાર બન્ને હાય છે. બાકીના પચ્ચકખાણા દુવિહાર, તિવિહાર અને ચેાવિહાર હાય છે. નીવી અને આયંબિલ આદિના કપ્ચાકલ્પ્ય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પાતપેાતાની સમાચારીવડે જાણવા. તેમજ પચ્ચખાણ ભાષ્યથી ઊત્તામોજ ( અજાણતાં સુખમાં પડેલ ) સટ્ટુન્નાગારેō ( અકસ્માત સુખમાં પડેલ ) એવા પાઠના આશય સમજવા. એમ Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦] વિધિવત | જે ન કરે તે પચ્ચખાણની નિર્મળતા ન થાય. એમ કમિર એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે “પુરા”એ પદનું વ્યાખ્યાન બતાવે છે. જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ. શુચિ એટલે મળોત્સર્ગ (લઘુનીતિ વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વ સ્નાન દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે, કારણ કે–મલમૂત્રત્યાગ વિગેરે પ્રકાર લોકપ્રસિદ્ધ હવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લેકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુને ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે. મલિન પુરુષે હાવું, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્યકતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ-પરલેક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફલતા છે. એ મુજબ અન્ય સ્થલેએ પણ જાણવું. શાસ્ત્રકારને સાવધ આરંભમાં વાચિક અનુમોદના કરવી યોગ્ય નથી. કહેલું છે કે – પા૫ વર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં લાગે એવું સમજી શકે નહીં તેને બોલવું પણ યોગ્ય નથી તે પછી ઉપદેશ આપવો કેમ યોગ્ય હોય? મત્સર્ગને ત્યાગ મોનધારી થઈને નિર્દૂષણ યોગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરે ઉચિત છે. કહેવું છે કે – લઘુનીતિ, વડીનીતિ, મૈથુન, સ્નાન, ભજન, સંધ્યાદિકની ક્રિયા, પૂજા અને જાપ, એટલા મૌન થઈને કરવાં. વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે – લઘુ નીતિ વડી નીતિ કરવાની દિશા. વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બને સંધ્યા વખતે (સવારે સાંઝે) જે મળ મૂત્ર કરવા હોય તે ઉત્તર દિશા સન્મુખ કરવાં અને રાત્રે કરવાં હોય તો દક્ષિણ દિશા સામે કરવાં. પ્રભાતની સંસ્થાનું લક્ષણ. સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યને અર્ધ ઉદય ન થાય ત્યાંસુધી પ્રભાતની સંધ્યાનો કાળ ગણાય છે. સાયંકાળની સંધ્યાનું લક્ષણ, * જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયા હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્રો દેખાતાં ન હોય ત્યાંસુધી સાયંકાળ (સંસ્થા) ગણાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-પ્રારા ! [ 8 ] મળમૂત્ર કરવાનાં સ્થાન. રાખને કે છાણને ઢગલે પડયો હોય તેમાં ગાયને બેસવા બાંધવાનાં ઠેકાણામાં રાફડા ઉપર, ઘણાં માણસે જ્યાં મળમૂત્ર કીધા હોય તેમાં, આંબા ગુલાબ પ્રમુખનાં થડમાં, અગ્નિમાં, સૂર્ય સામે, માર્ગ વચ્ચે, પાણીના સ્થાનમાં રમશાન પ્રમુખ ભયંકર સ્થાનમાં, નદીને કાંઠે, નદીમાં, સ્ત્રી તથા પિતાના પૂજ્યના દેખતાં, એટલાં ઠેકાણાં મૂકીને મળમૂત્ર કરવાં, પરંતુ આકરી પીડા થઈ હોય તો એટલા ઠેકાણે પણ મળમૂત્ર કરવાં. ઘનિર્યુક્તિ પ્રમુખ આગમમાં પણ સાધુ આશ્રયીને એમ કહેવું છે કે – જ્યાં બીજા કોઈ આવી ન ચડે તેમજ બીજો કોઈ દેખી ન શકે એવા સ્થાનકે ત્યાં બેસતાં નિંદા ન થાય કે કોઈ સાથે લડાઈ ન થાય એવા સ્થાનકે સરખી ભૂમિમાં એટલે પડી ન જવાય એવા સ્થાનકે ઘાસ પ્રમુખે ઢાંકેલી ભૂમિ વર્જિત સ્થાને કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં જે કદાપિ વીંછી, સર્પ, કીડા, પ્રમુખ હોય તો વ્યાઘાતને સંભવ થાય અને કીડી વિગેરે હોય તે મરી જાય. થોડા કાળની કરેલી ભૂમિકામાં; વિસ્તીર્ણ ભૂમિમાં જઘન્યથી પણ એક હાથની જમીનમાં જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિકથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં અતિશય આસન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ ઘર આરામાદિકને નજીક નહીં અને ભાવથી આકરી પીડા થઈ હોય તે તેવા સ્થાન પાસે પણ સરવે); બીલ વર્જિત સ્થાનકે, બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે એવાં સ્થાનકે મળમૂત્ર સરાવે (ત્યાગ કરે છે. | દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ થઈને તેમજ ત્રણ વાર પ્રમાઈને ત્રણવાર મgઝાદુ કરતો એ પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે. ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્ર ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત પિશાચાદિકનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાશિકામાં પવન આવવાથી અશ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિન્દા થાય છે. જેને કૃમિ નિકલતાં હોય તે છાયામાં મલ ત્યાગ કરે પણ જે તડકામાં બેસવું જ પડે તે, બે ઘડી પર્યન્ત છાયા કરી ત્યાં ઊભે રહે. - મૂત્ર રકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાન(મંદવાડ)ની પ્રાપ્તિ થાય છે. મળ, મૂત્ર, ચૂંક, બળ, સલેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી અgirટ્ટ એમ કહીને વોસિરાવે, અને સરાવ્યા પછી તત્કાળ સરે એમ ત્રણ વાર Page #117 -------------------------------------------------------------------------- ________________ [૨૨]. શ્રાવિકા ! ચિંતવવું. વળી સલેખમાદિને તે તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંક્યાં. જે એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડયાં રહે છે તેમાં અસંખ્ય સંમૂર્ણિમ (માતા પિતા સંગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેને નાશ થવાનો છેષ લાગે છે. જે માટે પન્નવણ સૂત્રના પ્રથમ પદમાં કહેલું છે કે, હે ભગવાન! સંમૂછિમ મનુષ્ય કયાં ઉપજે ? (ઉત્તર) હે ગૌતમ, મનુષ્યક્ષેત્રમાં પીસ્તાવીસ લાખ જનમાં અઢીદ્વીપમાં જે દ્વીપ સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ ( જ્યાં અસી, મસી, કૃષિ કર્મ કરી લેકે આજીવિકા કરે છે) માં, છપન અંતરદ્વીપ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં, બળખામાં, નાશિકામાં, વમન-( ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં, વિર્ય અને રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યને પુદગલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રીપુરુષના સંગમાં, નગરના ખાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. (પણ તે કેવા ઉત્પન્ન થાય? તેને ઉત્તર) એક અંગુળના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના(દેખાવ)વાળા, અસંશી (મનવગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તીથી અપયા અને અંતમુહર્તાનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂછિમ જીવ ઉપજે છે, માટે બળખા, શલેખમ ઉપર ધૂળ કે રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા, દાતણ વિગેરે કરવું હોય તે નિર્દોષ સ્થાનમાં જાણીતા વક્ષના પ્રાસુક અને કેમલ દતકાષ્ઠથી, અથવા દાંતની દઢતા કરનાર તજની આંગલીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાખવી. વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે – દાંત દઢ કરવા માટે દાંતની પીઠિકા(પઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી, પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું.” દાતણ કરતાં શુભસૂચક અગમચેતી. દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે તેમાં પહેલે કોગળે કરતાં તેમાંથી જે એક બિંદુ ગળામાં ઊતરી જાય છે તે દિવસે તુરત ઉત્તમ ભેજન પામે. દાતણનું પ્રમાણ અને તે કરવાની રીતિ, વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું, જેને કૂચે સારે થઈ શકે એવું, જેની અણી પાતણ હોય, દશ આંગળ લાંબું, પોતાની ટચલી આંગુળીના અગ્રભાગ જેટલું જાડું જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થએલાં દાતણથી ટચલી અને દેવપૂજણી અંગુલીને ની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે પૂર્વ દિશા સામે સ્થિર આસને દાતણ Page #118 -------------------------------------------------------------------------- ________________ 1 . प्रथम दिन-ऋत्यप्रकाश । - - - સિવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય તેમ મૌન રહી દાતણ કરવું. જવાનું, પોલું, સુકું, મીઠું, ખાટું અને ખારું દાતણ ઉપયોગમાં લેવું નહીં * * દાતણ ન કરવા વિષે. વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને અને પડો, પાંચમ, આઠમ, વમી, પુનમ, અમાવાસ્યા એ છ તિથિઓએ દાતણ ન કરવું. વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ. દાતણ ન હોય તે મુખશુદ્ધિ કરવાને વિધિ એ છે કે, બાર કેગળા પાણીના કરવા અને જીભની ઊલ તે જરૂર દરરોજ ઉતારવી. જીભ ઉપરથી ઊલ ઉતારવાની તણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પિતાની સન્મુખ પવિત્ર જગ્યાએ કવી. દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી. જે દાતણની ચીર પિતાની સામે પડે તે સર્વ દિશાઓમાં સુખશાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તે સુખ માટે થાય, એથી વિરૂદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ભણવાર ઊભી રહીને પછી જે દાતણની ચીર પડી જાય તે શાસ્ત્ર જાણનારે એમ કહેવું / આજે જરૂર મીષ્ટ આહાર મળશે. દાતણ કરવાના નિષેધ વિષે. ખાંસી, શ્વાસ, અજીર્ણ, શેક, તૃષા, મોડું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા કાગવાળાઓએ દાતણ કરવું નહીં. વાળ સમારવા વિષે માથાના વાળ નિત્ય સ્થિર થઈને કેઈની પાસે સાફ કરાવવા, પણ પિતે એક સાથે 0 હાથવડે વાળ સમારવા નહીં. દર્પણ જેવાથી અગમચેતી. તીલક કરવાને કે મંગળ માટે દરરોજ દર્પણ જેવું, પણ દર્પણમાં જે દિવસે પિતાના સ્તિક વિનાનું પિતાનું ધડ દેખાય તે દિવસથી પંદર દિવસે પિતાનું મૃત્યુ જાણવું. છેજે દિવસે ઉપવાસ, આંબીલ અને એકાસણુદિકનું પચ્ચખાણ કરેલ હોય તે દિવસે મિ, દાતણ કે મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધજ સમજવું કેમકે, તપ એ જ મહાફળ Page #119 -------------------------------------------------------------------------- ________________ [૨૪] કારી છે. લૌકિકમાં પણ એજ વ્યવહાર છે કે, “ઉપવાસાદિક તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિકમાં દાતણને નિષેધ લોકિકશાસામાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેલું છે કે – પડે, અમાવાસ્યા, છઠ્ઠ, મધ્યાહ્ન, નવમી અને સંક્રાંતિને દહાડે દાતણ કરવું નહીં ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણને સંગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ, એ ચાર વાનાં કોઈ પણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે. સ્નાન કરવું હોય તે પણ જ્યાં કીડીનું દર, નીલકૂલ, સેવાલ, કુંથું જીવા વિગેરે ઘણુ થતા ન હોય, જ્યાં વિષમ ભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય, એવી જમીન ઉપર, ઉપરથી ઊડીને આવી પડતા જીવોની યતનાપૂર્વક ગળણીથી ગળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહે છે કે – ત્રસાદિક જવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત અને ગળેલા પ્રમાણુવત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે. વ્યવહારમાં કહેલું છે કે – નગ્ન થઈને, રોગી હોય ત્યારે પરદેશથી આવીને, બધા વસ્ત્ર સહિત, ભજન કીધા પછી, આભૂષણ પહેરીને, અને ભાઈ પ્રમુખ સગાંવહાલાંને મંગળ માટે વળાવી આવીને તરત નાન ન કરવું. અજાણ્યા પાણીથી, જેમાં પ્રવેશ કરે મુશ્કેલ હોય એવા પાણીમાં પિસીને, મલિન લેકેએ મલિન કરેલા પાણીમાં, અને સેવાળ કે ઝાડના ગુચ્છથી ઢંકાયેલા પાણીમાં પેસીને ૨નાન કરવું એ યોગ્ય નથી. શીતળ જળથી સ્નાન કરીને તરત ઉષ્ણ ભજન, તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરીને તરત શીતળ અન્ન ખાવું નહીં. અને સ્નાન કરીને તેલ માલીસ કરવું નહીં. સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ. નાન કરીને ઊડ્યા પછી તરતજ પિતાના શરીરની કાંતિ બદલાઈ જાય, માંહોમાણે દાંત ઘસવા લાગી જાય, અને શરીરમાંથી મૃતકના જેવી ગંધ છૂટે તે તે પુરુષ સ્ત્રી દિવસે મરણ પામે. સ્નાન કરી રહ્યા કે તરતજ જે હૃદય અને બે પગ એકદમ સુકાઈ જાય તો તે છઠે દિવસે મરણ પામે એમાં સંદેહ નથી. સ્નાન કરવાનું જરૂરી સમય. મૈથુન સેવ્યા પછી, ઉલટી કર્યા પછી, મસાનના ધૂમ્રને સ્પર્શ થયા પછી, નઠારા સ્વપ્ન દીઠા પછી અને ક્ષૌરકમ (હજામત કરાવ્યા) પછી શુદ્ધ નિર્મળ પવિત્ર જળથી જરૂર નાન કરવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨ ] હજામત ન કરાવવા વિષે. - તૈલાદિ મને કીધા પછી, સ્નાન કીધા પછી, ભજન કીધા પછી, વસ્ત્રાભૂષણ પહેર્યા પછી, પ્રયાણ કરવાને દિવસે, રણમાં જવા વખતે, વિદ્યા યંત્ર મંત્રાદિકનો પ્રારંભ કરવા વખતે, રાત્રે, સંધ્યાકાળે, પર્વને દિવસે અને નવમે દિવસે (જે દિવસે હજામત કરાવી હોય તે દિવસથી નવમે દિવસે) હજામત કરાવવી નહીં. ઉત્તમ પુરુષે દાઢી અને મુંછના વાળ તથા નખ એક પક્ષમાં એક જ વાર લેવરાવવા (ઉતરાવવા); અને પિતાના દાંતવડે કે હાથવડે પોતાના નખ ચાવવા કે ઉછેદ કરવા નહીં. સ્નાન વિષે. નાન એ શરીરને પવિત્રતાનું અને સુખનું, તેમજ પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ છે. બીજા અણક પ્રકરણમાં કહેવું છે કે – પાણીથી કેવલ શરીરની ચામડીની જ ચેડા સમય પૂરતી શુદ્ધિ થાય છે અને તેના નાનથી એકાંતે શુદ્ધિ જ થાય છે એવું પણ નથી; કારણ કે-તેવા પ્રકારના રોગીઓને જરાપણ શુદ્ધિ હોતી નથી. શરીરમાં રહેલા અન્ય કાન, નાક આદિમાં રહેલા મેલને દૂર ન કરતું હોવાથી, અથવા તે પાણીમાં રહેલાં અપકાય સિવાયના બીજા ને ઉપદ્રવ કરનાર ન હોવાથી જલરનાન દ્રવ્યરનાન (બાફ્રાસ્નાન) કહેવાય છે. જે ગૃહસ્થ ઉપર લખેલી વિધિવડે દેવગુરુની પૂજા કરવા માટે જ દ્રવ્ય સ્નાન કરે છે તેને તે પણ શોભનીય છે. દ્રવ્ય નાના શેભનીય છે, તેને હેતુ બતાવે છે. દ્રવ્યનાન એ ભાવશુદ્ધિનું નિમિત્ત છે એ અનુભવસિદ્ધ છે. અપકાયની વિરાધનાને દેષ હોવા છતાં, સમ્યકત્વશુદ્ધિ આદિ ગુણે પ્રાપ્ત થતા હોવાથી શુભ છે. પૂજા કરવામાં અપકાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી એવી શંકા રાખનારાઓને ઉત્તર આપતાં ગુરુ કહે છે કે, “પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે “પૂજા” એ ભાવનયથી દેષ રહિત જ સમજવી.” ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્ય નાન કરવાની આજ્ઞા છે, તેથી વ્યનાન પુણ્યને માટે છે.” એવું બોલવાવાળા લેકોને મત અસત્ય છે. તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તે ફક્ત દેહની કાંઈક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તે એક અંશ માત્ર પણ શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છઠ્ઠા અધ્યાયમાં કહેવું છે કે – હજારે ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેંકડો તીર્થના નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ (મચ્છાદિક) જળમાં જ ઉત્પન્ન Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] श्राद्धविधिप्रकरण । થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તે, મનને મેલ દૂર થયો ન હોવાથી વર્ગમાં જતા નથી. ગંગાના નાન વિના પણ શમ, દમ, સંતેષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી મુખ શુદ્ધ થાય છે, બહાચર્યાદિકથી શરીર શુદ્ધ થાય છે. રાગાદિકથી મન મલિન થાય છે, અરાત્ય બોલવાથી મુખ મલિન થાય છે, અને જીવહિંસાદિકથી કાયા મલિન થાય છે, તો તેથી ગંગા પણ દૂર જ રહે છે. ગંગા પણું એમ જ કહે છે કે-પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે. ગંગા કેને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ, કોઈક કુળપુત્ર ગંગા પ્રમુખ તીર્થ કરવા જવા લાગે ત્યારે તેની માતાએ તેને કહ્યું કે-હે પુત્ર! આ મારું તું બ( તુંબડું) તું સાથે લઈ જા, અને જ્યાં જ્યાં તું સ્નાન કરે, ત્યાં ત્યાં તેને પણ નવરાવજે. કુળપુત્ર માનું કહેવું માન્ય કરી, જે જે તીર્થ ગયે, તે તે તીથે તુંબડાને નવરાવ્યું. છેવટે ગંગા પ્રમુખ તીર્થની યાત્રા કરી, પોતાને ઘેર આવ્યો અને માતાનું તંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યા, અરે! આટલું બધું કડવું શાક કયાંથી કાઢયું? માતાએ કહ્યું કે–શું હજી એની કડવાશ ગઈ નહીં? તે તે ખરેખર રનાન કરાવ્યું જ નહીં હોય. પુત્ર છે કે નહીં, નહીં, મેં તે એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બેલી કે-જે એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઈ નહીં, ત્યારે તે ખરેખર તારું પાપ પણ કેવી રીતે ગયું? પાપ તે ખરેખર ધર્મક્રિયા અને જપ તપવડે જ જાય છે. જે એમ ન હોય તે આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહીં? ત્યારે તે પણ પ્રતિબંધ પાપે અને જપ તપ કરવા શ્રદ્ધાવંત થો. - સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ પ્રમુખ જે હોય તે અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલાં પરા પ્રમુખ ત્રસ જીવની વિરાધનાને સંભવ હોવાથી સ્નાન કરવામાં દેષ પ્રખ્યાતજ છે. જળ એ જીવમયજ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે – કોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મથેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષમ કામરના પ્રમાણે કલ્પના કરી હોય તે ત્રણે જગતમાં પણ સમાઈ શકે નહીં. ભાવસ્નાનનું સ્વરૂપ, ધ્યાનરૂપ જળે કરીને જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેને આશ્રય લઈને કર્મરૂપ મેલ ધેવાય તેને ભાવસ્નાન કહે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ . પ્રથમ વિન-ચાઇ I [૨૭] પૂજા વિષે, જે કંઈક પ્રાણને સ્નાન કરવાથી પણ જો ગુમડું, ચાહું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યથંદ્ધિ ન થાય તો તે પુરુષે અંગપૂજા માટેના પિતાના ફેલ ચંદનાદિક બીજા કેઈને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પતે દૂરથી અપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બદલે આશાતનાનો સંભવ થાય છે, માટે તેને અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે. કેઃ આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કેઈપણ ભાગમાંથી પર કે રસી વિગેરે વહેતી હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તે તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે. આશાતના કરવાથી થતા નુકશાન વિષે દૃષ્ટાંત. કામરૂપ નગરમાં કાઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયે. તેનો જન્મ થતાં જ, તેના પૂર્વભવના વેરી વ્યંતર દેવતાએ, ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણને રાજા, વનમાં ફરવા નીકળેલો હતો, તેણે તે બાળકને વનમાં પડેલે દેખી પિતે અપુત્રીઓ હોવાથી, તેને પિતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળીપષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડ્યો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંજમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગર લોકો તેમને વંદન કરવા આવ્યા. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણું માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને દીઠો કે, તરત જ તેણુના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, ધરતી પર પડવા લાગી. આ જોઈ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, તે કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે-હે મહારાજ ! આ ચંડાળણીના સ્તનમાંથી મને દેખીને દૂધની ધારા કેમ છૂટી? કેવળીએ કહ્યું કે-રાજન્ ! એ તારી માતા છે, મેં તે તને વનમાં પડેલે દેખી ત્યાંથી ઉઠાવી લીધા હતા. રાજા પૂછવા લાગ્યો કે–સ્વામિન્ ! શા કર્મથી હું ચંડાળના કુળમાં ઉત્પન્ન થયે? ઉત્તર આપતાં કેવળીએ જણાવ્યું કે-પૂર્વભવમાં તું વ્યાપારી હતા. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુપ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણતાં છતાં પણ એમાં શું થયું? એમ અવજ્ઞા કરીને પ્રભુને તે ચડાવ્યું હતું, તેથી તું ચંડાલ થયે છે. કહેલું છે કે:–અયોગ્ય ફળફુલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તે તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે. . તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ શ્રીધર્મ(રજસ્વળા)માં આવેલી છતાં પણ દેવપૂજા કરી, તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણું થઈ છે. આવાં Page #123 -------------------------------------------------------------------------- ________________ [ o ] श्राद्धविधिप्रकरण | વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અપવિત્રતામાં અને જમીન પર પડેલાં પુષ્પથી પૂજા કરવાને લીધે નીચ ગાત્ર ખાંધ્યું તે ઉપર માતંગની કથા કહી. ઉપરના હૃષ્ટાંતમાં બતાવ્યા મુજખ નીચ ગેાત્ર બંધાય છે, માટે પડી ગયેલ પુષ્પ સુગીયુક્ત હાય તાપણ પ્રભુને ચડાવવું નહીં, જરા માત્ર પણ અપવિત્રતા હોય, તે પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્રોએ મેાટી આશાતનાઓને દ્વેષ હાવાથી પૂજા કરવી નહીં. પૂજા કરતી વખતે કેવાં વસ્ત્ર જોઇએ. પૂર્વોક્ત રીતે સ્નાન કર્યો પછી, પવિત્ર, સુકુમાળ, સુગ'ધી, રેશમી કે સુતરાઉ સુંદર વજ્ર, રૂમાલ પ્રમુખથી અગલું હુણ કરી, બીજું શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનુ વજ્ર યુક્તિપૂર્વક ઉતારીને ભીના પગથી મિલન જમીનને નહીં ફસતાં પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઊભા રહીને મનેાહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહેાળાં અને સફેદ એ વસ્ત્ર પહેરવા. શાસ્ત્રમાં કહેલ છે કે—યથાયેાગ નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી પેલા અને ધાએલાં એ વસ્ત્ર પહેરે, લૌકિકમાં પણ કહેવુ છે કે–હે રાજન ! દેવપૂજાના કાર્યોંમાં સાંધેલુ, બળેલું, ફાટેલું' કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એક વાર પણુ પહેરેલુ, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધુ. હાય તેવુ. વસ્ત્ર ન પહેરવું. એકજ વસ્ત્ર પહેરીને લેાજન કરવુ નહીં, તેમજ દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ ક‘ચુકી( કાંચળી ) પહેર્યા વિના પૂજા ન કરવી, એવી રીતે પુરૂષને એ અને સ્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પે નહીં. દેવપૂજા પ્રમુખમાં ધેાએલાં વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરાદકાદિક જેવાં ધેાળાંજ વાપરવાં, ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધેાળાં જ વસ નિશીથ આદિમાં કહેલાં છે. से अवच्छं निअंसणो સફેદ વસ્ત્ર પહેરીને ( પૂજા કરવી ) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલુ છે. "C "" " ક્ષીરાદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હેાય તેા રેશમી ધાતીયાં સુંદર વાપરવાં. પૂજાષાડશકમાં” પણ “લિતનુમવસ્ત્રળ ” “ સફેત શુભ વસ્રો ” એમ લખ્યું છે, તેની ( પૂજાષા શકની ) વૃત્તિમાં કહ્યું છે કે, વિતવસ્ત્રે ચુમવોળ ચશુમય સિતાર્યવિ પશુમાદ્રિપીતાનિવળ પવૃિશ્ચતે સફેત અને શુભ વસ્રો વાપરવાં, શુભ અહિયાં કાને ગણવાં ? તેા કે, સફૈત કરતાં જુદાં પણ પટેાળાં વિગેરે કલ્પે. રાતાં પીળાં વિગેરે વધુ વાળાં પણ ગ્રહણ કરાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । ઉત્તરાસણ કેવું વાપરવું, પાસાહિત્રં ઉત્તરાäાં રેડ્ એવા આગમના પ્રમાણુથી ઉત્તરાસણુ અખંડ એકજ કરવું. પણ એ ખંડ જોડીને કરેલું ન જોઇએ. રેશમી વસ્ર ભેાજનાદિ કરવા છતાં પણુ હુંમેશા પવિત્ર જ છે એ લેાકેાક્તિ જિનપૂજામાં અપ્રામાણિક છે. રેશમી વસ્રો પણ બીજા વસ્ત્રોની માફક, ભાજન, મલસૂત્ર, અશુચીસ્પવન આદિથી સાચવવાં. દેવપૂજામાં વાપરવાનાં વસ્ત્ર વારંવાર ધાવાં ષવાં વિગેરેથી સાફ રાખવાં. થાડી વારજ વાપરવાં. તેમજ પરસેવા, સલેખમ, થુક, બળખા એ વજ્રથી ન લુછવાં, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણું નહીંજ લુછવા, તેમજ પેાતાના સ'સારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં માળ, વૃદ્ધ, સ્ત્રી પ્રમુખનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તા અપવિત્ર થવાના દોષના સંભવ થાય છે. મીજાનુ' વાપરેલુ' વજ્ર ન વાપરવાનુ દૃષ્ટાંત. [ ૨ ] સંભળાય છે કે, કુમારપાલ રાજાના પૂજા માટેના વસ્રો માહુડ મંત્રીના નાના ભાઇ ચાહડ વાપર્યા ત્યારે રાજાએ કહ્યું કે-નવું વજ્ર મને આપ, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવું રેશમી વસ્ર ! અહિયાં મળતું જ નથી. પણ સવાલાખ દ્રવ્યના મૂલથી નવા વજ્ર ખંખેરા નગરીમાં અને છે, પરંતુ ત્યાંના રાજા તે એક દિવસ પહેરીને પછીજ અહિંયાં માકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ અમેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર માકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી, તેથી કુમારપાળ રાજા તેના પર કાપાયમાન થયા; જેથી તેણે ચાહડને ખેલાવી કહ્યું કે, આપણું માટુ' સૈન્ય લઈને તું ખમેરા નગરે જઈ જય કરીને ત્યાંના પટોળાં અને પટોળાંના કારીગરીને અહિંયાં લઇ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરૂં પણ વિશેષ ખરચ ન કરતા. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મેાટુ' સૈન્ય લઇ ત્રીજે પ્રયાણું ચાહડ ખંખેરે જઇ પહોંચ્યા. અંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું પરંતુ કુમાળપાળે ના પાડેલી હાવાથી તેણે આપ્યું નહીં, અને છેવટે રાજાના ભંડારના દ્રવ્યના વ્યય કરીને ( જેણે જેમ માંગ્યુ તેને તેમ આપીને ) ચોદસે' ઉંટડીઓ ઉપર ચડેલા એ બે શસ્ત્રધારી સુભટને સાથે લઇ અકસ્માત રાત્રિને સમયે 'એરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાતે ત્યાંના લેાકેામાં સાતસે કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેને વિન્ન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહેારમાં પેાતાના સૈનિક બળથી તેણે ત્યાંના કીલ્લાના ચુરેચુરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિને-દરબારને ગઢ તાબે કર્યાં. પછી પેાતાના રાજા કુમારપાળની આણુ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સેાના મહેાર અને અગીઆરસે થોડા તથા ત્યાંનાં સાતસા સાળવીએને સાથે લઇ તે માટા મહાત્સવ સહિત પાટણ નગરે Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ]. श्राद्धविधिप्रकरण। આવી કુમારપાળ રાજાને નમે. કુમારપાળ છે કે, તારી નજર મોટી તે મોટી જ રહી. કેમકે તેં તે મારા કરતાં પણ ઘણું ખરચ કીધે, એટલે ખરચ તે હું પોતે ગયે હત તેપણ થાત નહીં. આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યા કે, મહારાજ, જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારાજ બળથી કીધું છે કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાનીજ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા માથે મોટા સ્વામી છે ત્યારેજ થયું ને? આવાં વચન સાંભળીને રાજા ઘણાજ ખુશી થયો અને “રાજ્યધરટ્ટ” એવું બિરદ આપી મોટે માનશાળી કર્યો. પૂજામાં દ્રવ્ય શુદ્ધિ. અને પોતે જ સારા સ્થાનથી અથવા જેના ગુણ જાણતા હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફુલ આદિ વસ્તુ લાવવી. કુલ વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારે મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવારિરહિત સારું કેશર કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વીણેલાં અને ઉંચા આખા ચોખા, શોધે ધૂપ અને દીપ, સરસ નવેવ તથા મનહર ફલે ઈત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે. પૂજા માટે ભાવશુદ્ધિ, કોઈ ઊપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષા, આલેક-પરલોકનાં સુખની ઈચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક, વ્યાકૂલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી. એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહત્ય માટે પણ સમજવી. દેરાસરમાં પ્રવેશ કરવાનો ક્રમ. દેરાસરની જમણ દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરૂષ દેરાસરમાં પ્રવેશ કરે, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીએ દેરાસરમાં પ્રવેશ કરે. પણ દેરાસરના દરવાજા આગળનાં પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરૂષે જમણે જ પગ મુકીને ઉપર ચઢવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश | [ ૨૨૨ ] પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. સમુચ્ચયથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ ખતાવે છે– ત્રણ નિસહિ ચિતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન. વચન, કાયા ) શુદ્ધિ કરવી વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી ખીજા વાસણ ( વાટકી ) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણુ કે નાડાછડી બાંધીને હાથની હથેલી ળી ચંદનના રસથી વિલેપનવાળી કરી ધૂપથી ધૂ પી પછી ભગવંતની ( આ પુસ્તકમાં આગળ કહેવાશે તે વિધિપૂર્વક પૂજાત્રિક ( અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ) કરીને પહેલાં ર્યું... હાય ન કર્યું " હાય પણ પ્રભુ સાક્ષીએ પચ્ચકખાણુ કરે. ( મૂળ ગ્રંથ ગાથા ૬ડ્ડી) विहिणा जिणं जिणगेहे गंतुं अच्छेइ उचियचिंतरओ ॥ उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे ॥ મૈં ॥ ( ચિ ંતા કરીને ( દેરાસામાન્ય અર્થ બતાવી વિધિપૂર્વક જિનેશ્વર ભગવતને દેરે જઇ વિધિપૂર્વક ઉચિત કરની દેખરેખ કરીને) વિધિપૂર્વક જિનની પૂજા કરે. વિશેષ અર્થ બતાવે છે. એમ જિનમન્દિર જવાના વિધિ. મન્દિર જનાર જો રાજા પ્રમુખ મહુદ્ધિ કહાય તા સર્વ ઋદ્ધિથી, સ અશ્વ થી ધ્રુવ યુક્તિથી, સર્વ ખળથી, સર્વ પરાક્રમથી, જૈન શાસનને! મહિમા વધારવા માટે માટી સિદ્ધિપૂર્વક મન્દિર જાય. જેમ દશા ભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયા હતા ધ્રુવી રીતે જાય. દશાણ ભદ્ર રાજાનું દૃષ્ટાંત. દશા ભદ્ર રાજાએ અભિમાનથી એવા વિચાર કર્યા કે, જેવી રીતે કાઇએ પણ હાવીરને વાંધા ન હેાય એવા ઠાઠમાઠથી હું વાંઢવા જાઉં. એમ ધારી તે પેાતાની સ દ્ધિ સહિત, પેાતાના સત્ર પુરૂષાને યથાયેાગ્ય શૃંગાર પહેરાવીને તથા દરેક હાથીના સ્થળ ઉપર સેના રૂપાના શંગાર પહેરાવીને ચતુગિની સેના સહિત પેાતાની તેરીઓને સેાના રૂપાની પાલખીએ કે અંબાડીએમાં બેસારીને સર્વને સાથે લેઈ x Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] श्राद्धविधिप्रकरण | ઘણાજ ઠાઠથી ભગવંતને વાંદવા આવ્યો. તે વખતે તેને ઘણુંજ અભિમાન થયેલ જાણ તેના મદ ઉતારવા માટે સૌધર્મે શ્રીવીરને વાંઢવા આવતાં દિવ્ય ઋદ્ધિની રચના કરી તે વૃદ્ધ ઋષિમ`ડળ સ્તાન્ત્રવૃત્તિથી અહિંયાં ખતાવે છે. પાંચસે ને માર મસ્તકવાલા, એવા ચાસઠ હજાર હાથી બનાવ્યા. તેના એક મસ્તકે ( કુંભસ્થળે ) આઠ આઠ દંતુશળ, એકેક દંતુશળે આઠ આઠ વાવડી, એક વાવમાં લાખ પાંખડીવાળા આઠ આઠ કમળ, અને દરેક પાંખડીમાં ખત્રિસ દ્વિષ્ય નાટક, દરે કણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઇન્દ્ર ભગવાનના ગુણ થાય છે, એવી ઋદ્ધિથી એરાવત હાથી ઉપર બેસી આવતા ઇન્દ્રને જોઇ, દશાણુ ભદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. શક્રેન્દ્રે મનાવેલા હાથીએના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યાએ આવી રીતે બતાવી છે. તે એક હાથીને ચાર હજાર ને છન્તુ દંતુશળ, ખત્રીસ હજાર સાતસે ને અડસ વાવો, બે લાખ ખાસઠ હજાર એકસેા ચુમાલીસ કમળ, અને તેટલીજ સખ્યા કણિકામાં રહેલાં પ્રાસાદાવત...સકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરોડ, ચુમાલીસ લાખ કમળની પાંખડીએ જાણવી. એવા ચાસઠ હજાર ઐરાવણુ હાથી હતા, તેમનાં સુખ લિગેરેની સ` સંખ્યા આ મુજબ છે. તેના કુલ ત્રણ કરાડ, સત્તાવીસ લાખ ને અડસ હજાર મુખની સખ્યા સમજવી અને છવીસ કરાડ, એકવીસ લાખ, ચુમાલોશ હજાર કુલ દાંતની સખ્યા જાણવી. કુલ વાવે! –મસેા નવ કરોડ, ઇકેાતેર લાખ, ખાવન હજાર, ફૂલ કમળ બારસે' સીત્તોતેર કરેાડ, ખšાંતર લાખ, સાળ હજાર; કણિકા નાટક અને પાંખડી-સાળ કાડાકાંડી, સીત્તોતેર લાખ કરાડ, બહેાંતર હજાર કરાડ, એકસેા સાઠ કરેાડ; અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચસે કાડાકેાડી, છત્રીસ કાડાકેાડી, સત્યાસી લાખ કોડી, નવ હજાર કાર્ટી, સા કાઢી વીસ કરાડ જાણવી, એમ આવશ્યક સૂત્રની ગૂણીમાં કહેલું છે. વળી એકેકા પ્રાસાદાવતસકમાં આઠ આઠ અગ્રમહિષીની સાથે તે સર્વ ઇંદ્રની સંખ્યા સર્વ કમળના ખરાબર સમજવી, અને સર્વ ઇંદ્રાણીની સંખ્યા તેર હજાર, ચારસે એકવીસ કરાડ, સીત્તોતેર લાખ, અઠાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સ સરખા શૃંગારના ધારણ કરનારાં એકસા આઠ દેવકુમાર, ને એકસેા આઠ દેવકુમારી જાણવી. વાજિંત્રની જાત તથા સંખ્યા:-૧ શંખ, ૨ શૃંગિકા ( સીંગડી ), ૩ શખિકા, ૪ પૈયા, ૫ પરિરિકા, ૬ પણવ, ૭ પટ૪, ૮ ભભા, ૯ હેારભા, ૧૦ ઘેરી, ૧૧ અલરી, ૧૨ દુદુભિ, ૧૩ સુરજ ૧૪ મૃદંગ ૧૫ નાંદી મૃદંગ ૧૬ આલિંગ, ૧૭ કુતુમ્બ, ૧૮ ગેામુખ, ૧૯ મરદલ, ૨૦ વિપ ંચી, ૨૧ વહૂકી, ૨૨ ભ્રામરી, ૨૩ ષડ્ બ્રામરી, ૨૪ પરિવાદિની, ૨૫ ખખ્ખીવિશા, ૨૬ સુધાષા, ૨૭ નંદિઘાષા, ૨૮ મહતી, ર૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ માટ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-ચબા ! [ ૨૨૩ ] ૧૨ ઝંઝા, ૩૩ નકુલ, ૩૪ તૂણા, ૩૫ તુંબવીણા, ૩૬ મુકુંદ ૩૭ હુડકા, ૩૮ ચિરચિકી, ૩૯ કરટી, ૪૦ ડિડિમ, ૪૧ કિણિત, ૪૨ કડબ, ૪૩ દરક, ૪૪ દર્દરિકા, ૪૫ કુતુંબર, ૪૯ કળશિકા, ૪૭ તળ, ૪૮ તાળ, ૪૯ કરતાલ, ૫૦ રિગીશીકા, ૫૧ મકરિકા પર શિશુમારિકા, ૫૩ વંશ, ૫૪ વાલી, ૫૫ વેણુ, ૫૬ પરીલી, ૫૭ બંધુકા, એ આદિક વાજિંત્રની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વજાડનારા એકસો ને આઠ આઠ સમજવા. ૧ શંખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, માટે શંખ સમજવો. ૨ ઇંગીકા (સીંગડી)એ માજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંખિકા-નાનો શંખ–એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે. ૪ પેયા–મોટી કાહલા વાજિંત્ર વિશેષ છે. ૫ પરિરિકા-એ કરોળીઆના પડની પેઠે બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લેકમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પણવ તથા પટ એ બને એકજ જાતિના છે, નાને તે પણવ અને માટે તે પહ મણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચણિત હોય છે એને પડે વાજિત્ર કહે છે. -૯–૧૦–ભંભા હેરંબા ભેરી એ ત્રણ વારિત્ર એકજ સરખા હોય છે, ઢાલના આકારે કાય છે. ૧૧ ઝલ્લરી તે ચર્મથી વેણિત વિસ્તીર્ણ વંશવાળી ગોળ આકારે હોય છે. ૧૨ દુભી–તે ઢેલને આકારે સાંકડે મુખે હોય છે એ દેવ વાજિત્ર છે. ૧૩ મુરજ તે મોટે મર્દલ. ૧૪ મૃદંગ તે લઘુ મર્દલ. ૧૫ નાંદિ મર્દલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહોળું મુખ હોય છે, એને લેકમાં મૃદંગ કહે છે. ૧૬ આલીંગ તે મોટે મૃદંગ કમાન છે. ૧૭ કુરતુંબ તે ચર્મ વેષ્ટિત થડ નામનું વાજિંત્ર છે. ૧૯ મર્દલ તે બને રિફ સરખું હોય છે. ૨૦ વિપંચી તે ત્રણ તંતુવાળી વિણા સમજવી. ૨૧ વલ્લકી તે સામાન્ય વણા. ૨૪ પરિવાદિની તે સાત તંતુવાળી વીણા. ૨૮ મહતત સતંતુવાળી પીણા, ૩૫ કુતુમ્બ-તુંબ વીણા-તંબુરો તુંબ યુક્ત વણા ૩૬ મુકુંદ તે મુરજ વિશેષ છે, કે જે પ્રાયઃ અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. ૩૭ હડક્કા એવા નામનું વાજિંત્ર વેશેષ છે ૪૦ ડિંડિમ તે અવસરને જણાવનાર પણવ જેવો છે ૪૨ કડંબા, કરટિકા, ૪૩ રક, એ પ્રસિદ્ધ ૪૪ નાના દર્દકને દરિકા કહેવાય છે. ૪૭ તળ એ હાથથી ગાડવાનું એક જાતિનું તાલ છે. ૫૪ વાલી એ મુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. ૫૭ બંધુક એ પણ તુણને મળતું વાજિંત્ર મુખથી કુંકીને વગાડવાનું છે. બાકીના મે લોકથી જાણી લેવાં. વધારે નામ ગણાવેલાં છતાં પણ ઓગણપચાસ વાજિંત્રમાં સર્વને સમાવેશ થઈ જાય છે. જેમ વેણુ, વિણા, વાલી, પરલી, બંધુકા એ બધાને શંખમાં સમાવેશ થાય છે. શંખ, શંખિકા, ઇંગી, ખરમુખી, પિયા, પરપરીકા એ બધા કંકવાથી વાગે છે. પહ, પણવ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હરંભા એ બને અફાળતાં (ઘાવ કરતાં) વાગે છે. ભેરી, ઝલરી, દુંદુભી તાડના કરતાં વાગે છે. મુરજ, મૃદંગ, નાદિ, મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલીંગ તુઓ, ગોમુખી, મર્દલ એ જોરથી તાડતાં આંગળીથી વાગે છે. વિપંચી, વીણા અને Page #129 -------------------------------------------------------------------------- ________________ | [ ૨૨૪ ] श्राद्धविधिप्रकरण । વહૂકી મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, પડ જામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે. બબ્બીસા, સુઘોષા, નંદિઘોષા, તારના ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કૂટતાં વાગે છે. આમ, ઝંઝા, નકુલ, એ વાજિત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હક્કા, ચિચિકી એ મુર્છાના કરતાં વાગે છે. કરટી, ડિંડિમ, કિત, કોંબ વગાડતાં વાગે છે. દર્દ, દર્દરી, કુતુંબર, કલશિકા એ ઘણું તાડન કરતા વાગે છે. તળ તાળ, કાંસા તાળ એ વગાડતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, કરિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફેંકતાં વાગે છે. આ સર્વ વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીએ એકી સાથે વગાડે છે અને ગાય છે. બત્રીસબદ્ધ નાટકનાં નામ. અષ્ટ મંગળિક પ્રવિભકિતચિત્ર (સ્વસ્તિકને આકારે નાચવું, એમજ શ્રી વછ, નંદાવ, સરાવસંપુટ, ભદ્રાસન, કળસ, મત્સ અને દર્પણ, એઓના આકારે નાટક કરવું એને અષ્ટ મંગળિક પ્રવિભકિતચિત્ર નામા નાટક કહે છે.) ૨ વાસંતી લતા પઘલતા પ્રવિભકિતચિત્ર(આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવ, સંપુટ, મત્સનું ઇંડું, મઘર મત્સનું ઈંડું, જારમાર, પુષ્પદ્મણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩ ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પઘલતા, પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૪ એક તરફ વર્ક, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચકવાળ, ચક્રાદ્ધ ચકવાળ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૫ ચંદ્રાકાર, સૂર્યકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભકિતચિત્ર નામનું નાટક ૬ ચંદ્ર ઊગવાના આકારને દેખાવ, સૂર્ય ઊગવાના આકારનો દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૭ ચંદ્રના અને સૂર્યના આગમનની રચના તે ગમનાગમન પ્રવિભકિત નામનું નાટક ૮ ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૯ ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૦ ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહારગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૧ વૃષભ સિંહનાં લલિત, ગજ અશ્વનાં વિલસિત, મન્મત્ત હાથી ઘોડાનાં વિલસિત, મન્મત્ત હાથી ઘોડાના વિલંબિત, રૂપ દ્રત વિલંબિત પ્રવિભકિતચિત્ર. ૧૨ સાગર નગર પ્રવિભકિત ચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભકિતચિત્ર. ૧૪ મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર ૧૫ ક ખ ગ ઘ . પ્રવિભકિતચિત્ર. ૧૬ ચ છ જ ઝ બ પ્રવિભકિતચિત્ર. ૧૭ ટ ઠ ડ ઢ ણ પ્રવિભકિતચિત્ર ૧૮ ત થ દ ધ ન પ્રવિભકિતચિત્ર. ૧૯ પ ફ બ ભ મ પ્રવિભકિતચિન્ન ૨૦ અશોક આમ્ર, જંબુ, કેશબ, પલવ પ્રવિભકિતચિત્ર૨૧ પઘલતા, નાગલતા, For Private & Personal. Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન- ત્યાર ! [ ૨૨ ] અશોકલતા, ચંપકલતા, આમ્રલતા, વનલતા, અતિમુકતલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર ૨૨ કુત પ્રવિભકિતચિત્ર. ર૩ વિલંબિત પ્રવિભકિતચિત્ર ૨૪ કતવિલંબિત પ્રવિભકિતચિત્ર ૨૫ અંચિત પ્રવિભકિતચિત્ર રદ રિલિત પ્રવિભકિતચિત્ર. ૨૭ અંચિત રિંભિત પ્રવિભકિતચિત્ર. ૨૮ આરભટ પ્રવિભક્તિચિત્ર. ૨૯ ભશાળ પ્રવિભકિતચિત્ર. ૩૦ આરભટ ભશાળ પ્રવિભકિતચિત્ર. ૩૧ ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રેચક, રંચિત, ભ્રાંત, સંધ્રાંત પ્રવિભકિતચિત્ર. ૩ર તીર્થંકરાદિ મહાપુરૂષ ચરિત્રાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. એ પ્રમાણે રાયખસેણીય સૂત્રમાં છે. અદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીતિ પ્રમાણે પિતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય. સામાન્ય પુરૂષોને દેરાસરે જવાની વિધિ. સામાન્ય સંપદાવાળા પુરૂષ ઉદ્ધતાઈને ત્યજી લોક હાંસી ન કરે એવા પિતાના કુળાચારને કે પિતાના સંપદાને અનુસરતા વેષ(વસ્ત્ર આભૂષણ)ને આડંબર કરીને પિતાના ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરે દર્શન કરવા જાય. શ્રાવકના પંચાભિગમ. ૧ પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ઘોડા, ગાડી, વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છેડીને. ૨ મુકુટ મૂકીને બાકીના બીજા સર્વ આભૂષણ પ્રમુખ અચિત દ્રવ્યને સાથે રાખીને, ૩ એક નાના વનું ઉત્તરાસણ કરીને, ૪ ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નમો વિઘા એમ બોલતો ય મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકા૨ના અભિગમ સાચવતે “નિસિહિ” એ પદને ઉચ્ચારતે દેરામાં પેસે મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે. રાજાના પંચાભિગમ. રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિલ-૧ ખડ્યાદિ સર્વ શર, ૨ છત્ર, ૩ વાહન, ૪ મુકુટ, ૫ બે ચામર, બહાર મૂકે. અહિંયાં એમ સમજવાનું છે કે, દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વિઝન, કાયાથી પિતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેહરાસરના દરવાજા આગળ ચઢતાં જ પ્રથમ નિસિપિ ત્રણ વાર કહેવી એ વિધિ છે, પણ તેને એક જ (નિસિહિ) ગણાય છે, કેમકે, આ પ્રથમ નિસિહિથી ગૃહસ્થનો માત ઘરને જ વ્યાપાર ત્યજાય છે, માટે બેલાય ત્રણ વાર પણ આ નિસિહિ એક જ ગણાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] श्राद्धविधिप्रकरण | ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરૂષ હરકેાઈ પણું શુભ કાર્ય કરવુ' હાય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવા હાય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પેાતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેલું' છે કેઃ— ત્યારપછી નમો નિબાળ એલીને અર્ધા અવનત (જરા નીચા વળી ) પ્રણામ કરીને અગર પૌંચાંગ નમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ધ્રુસિત મનવાલેા ખની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણી વાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવતના ગુણના સમુદાયથી ખંધાયેલા એવા મંગળ સ્તુતિસ્તત્ર ખેલતા એ હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાના ઉપયેાગ રાખત જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળા થઈને ત્રણ પ્રદક્ષિણા હૈ. જોકે પ્રદક્ષિણા પેાતાના ઘર દેરાસરમાં ભમતી ન હૈાવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કાઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તેા બુદ્ધિમાન પુરૂષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તેા છેડે જ નહી. પ્રદક્ષિણા દેવાની રીત. પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાતા, ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા ડાબા પાસામાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે, એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના મહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામના ખિમ ઘણું કરી સ્થાપન કરેલા હોય છે. ‘વર્નયેદ્ભુત: ધૃ ભગવાનની પીઠ વવી જોઇએ એવુ જે શાસ્ત્રવાકય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હાય તા તે ઢાષ ચારે દિશામાંથી ટળે છે. ત્યારપછી દેરાસરનું પ્રમાન, પાતીયા વિગેરેનુ નામું લખવુ, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે થાયેાગ્ય ચિંતાપૂર્વક પૂજા વગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “નિસિદ્ધિ ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલુ` છે કે: ત્યારપછી નિસિદ્ધિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્ર આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે, ત્યારપછી હર્ષોંના વશથી ઉલ્લાસ પામતા મુખકાશ માંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે. ત્યારપછી મારપીછીથી પ્રભુને પ્રમાના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવતના દેશસરની પ્રમાના પાતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયેાગ્ય અષ્ટપદ્ર સુખકાશ ખાંધીને જિનમિ'ની પૂજા કરે. ” મુખના શ્વાસ નિશ્વાસ દુર્ગંધ તથા Page #132 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૭] નાસિકાના શ્વાસ નિશ્વાસ દુધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકેશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષો રૂતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા ખાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાને ઉપયોગ કરે કે જેથી આશાતનાને સંભવ ન થાય. ઘર દેરાસરે પૂજા કરવી હોય તે પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભેજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ–રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સનમુખ ઊ રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતે અભિષેક કરે. बालत्तणमि सामिअ सुमेरुसिहरंमि कणयकलसेहिं । तिअसासुरेंहिं न्हवीओ ते धन्ना जेहिं दीछोसि ॥ “હે સ્વામી ! બાલ્યાવસ્થામાં મેશિખર ઉપર સોનાનાં કળસોથી સુરઅસુરેએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બેલી તેને અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો. અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવ, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જળ કરવું સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી. નવ અંગની ચંદનાદિકથી પૂજા. બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાળસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિફત પૂજાવિધિમાં તે નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે. “ સરસ સુગંધીવત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી, ત્યારપછી જમણે ખભે, ત્યારપછી ભાળસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચ અંશે તથા હદયે તિલક કરે તે છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજાં વિકવર પુષ્પથી સુગંધીવાલા વાસથી પ્રભુની પૂજા કરે.” પહેલાંની કરેલી પૂજા કે આંગી ઉતારી પૂજા થાય કે નહીં? જે કોઈકે પહેલાં પૂજા કીધેલી હોય કે આંગની રચના કીધેલી હોય અને તેવી Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण | પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પેાતાની પાસે ન હાય તા તે આંગીન દર્શનના લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યના અંતરાય થવાના કા તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શાલા અની શકે એ હાય તા પૂર્વ પૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વ પૂજા વિચ્છિન્ન કરે નહીં. માટે બૃહદ્ ભાષ્યમાં કહેલુ' છે કેઃ— “ હવે કાઈ ભવ્યજીવે ઘણુા દ્રવ્યવ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હાય તે તેજ પૂજાને વિશેષ શેાભા થાય તેમ જો હોય તે તેમ કરે.” અહિયાં કાઈ એમ શ કરે કે, પૂર્વની આંગી ઉપર ખીજી આંગી કરે તે પૂર્વની આંગી નિર્માલ્ય થઇ. તેને ઉત્તર આપતાં ખતાવે છે કે,— “ નિર્માલ્યના લક્ષણના અહિંયાં અભાવ હેવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તેા તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય કાને ગણાય તે ખતાવે છે–જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા ચેાગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થાંને જાણુનારા ગીતાક્ષ કહે છે. ” “ જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણાદિક કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરેાપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલી ડાય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હાય તે પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હેાય તા એકજ રેશમી વસ્ત્રથી એકસેસ આઠ જિનેશ્વર ભગવતની પ્રતિમાને અગલુંછન કર્નારા વિજયાદિક દેવતા જ બુઢીપપન્નતીમાં કેમ વર્ણન કરેલા હોય ? નિર્માલ્યનું લક્ષણ. જે કાઇ વસ્તુ એક વાર ચડાવેલી શાભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હાય, દેખનારા ભવ્ય જીવેાને આનંદાયક ન થઈ શકતી હાય તેને નિર્માલ્ય ગણવી, એમ મહુશ્રુત પૂર્વાચાએ સંધાચારની વૃત્તિમાં કહેલું છે. વળી પ્રદ્યુમ્ન સૂરિ મહારાજે કરેલા વિચારસારપ્રકરણમાં તે એમ પણ કહેલ છે કેઃ— “ દેવદ્રવ્યના એ ભેદ હાય છે. ૧ પૂજા માટે કપેલું, ૨ નિર્માલ્ય થયેલું. ૧ જિન પૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ તૈયાર કીધેલું દ્રવ્ય પૂજા માટે પેલું કહે. વાય છે, એટલે પૂજા માટે કલ્પ્યા પછી ખીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયાગી છે. ૨ અક્ષત, ફળ (બદામ ), નૈવેદ્ય, વસ્ત્રાદિક જો એક વાર પૂજાના ઉપયેાગમાં આવી ગયું એવા દ્રવ્યના સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્ય ગણાય છે, અને તે દ્રવ્યના દેરાસરમાં ઉપયાગ થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन -ધ્રુત્યપ્રજારા | [ ૨૨૨ ] અહિયાં પ્રભુ આગળ ચડાવેલા ચેાખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કાઈપણુ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રામાં કયાંય પણ એવા આશય ખતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષાના સંપ્રદાય પણ તેવા કોઇપણ ગચ્છમાં દેખાતા નથી. જે કાઈ ગામમાં આવકના ઉપાય ન હાય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાના પણુ વિધિ છે. જો અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હાય તા તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમે આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા ચેાગ્ય ન રહ્યું, તે જ નિર્માલ્ય છે, એજ ઉક્તિ ખરી કરે છે; કેમકે શાસ્ત્રોમાં લખેલ જ છે કે, ‘મોવિળવું ટ્યું નિમર્જી વિંતિ નીયસ્થા, ' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા ચેાગ્ય ન રહ્યું તે નિર્માલ્ય, એ ઉપરાંત વિશેષ તત્ત્વ તા સર્વજ્ઞ જાણે. કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણુ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, સુખ, પ્રમુખ આચ્છાદન ન થાય અને શેાભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહ્લાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે. પૂજાના ત્રણ પ્રકાર. આંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાજના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલિ મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા ધ્રુવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિક વચ્ચે કરી લુછણાં કરવાં, કેસર, ચાંદી, કપૂર આદિથી મિશ્ર ગેાશીષ ચંદનનુ વિલેપન અને પ્રભુની આંગી કરવી, ગૌચંદન, કસ્તુરી પ્રમુખે કરી તિલક કરવાં, પત્રરચના કરવી, વચમાં નાના પ્રકારની ભાતાની રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મેાતીનાં આભૂષણુ અને સેાના રૂપાનાં ફૂલથી આંગીની શેક્ષનિક રચના કરવી; જેમકે, વસ્તુપાળ મંત્રીએ પેાતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુ ંજય તીર્થ ઉપર રહેલાં સર્વે જિનમિખાને રત્ન તથા સાનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી ક્રમય'તીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચેાવીસે તીર્થંકરા માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રચકારી છે. કહેવું છે કેઃ— ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્ય પૂજાની રચના અત્યુત્તમ હાય તેા ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ટતર ઉપયોગ નથી માટે એવા કારણને સદાય ખપ કરવા જેથી પુતર પુણ્ય ખંધાય છે. ૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (નાના પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ ( ફુલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર પ્રમુખ બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ( ઢગલાં કરવા)રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલા નહીં એવા, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા પ્રમુખનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પ પગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરાં, નારીયળ, સોપારી, નાગરવેલનાં પાન સોનામહોર, રૂપામહેર, વીંટી, મોદક પ્રમુખ મૂકવાં, ધૂપ ઉછે, સુગંધવાસ પ્રક્ષેપ કરે, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે – “સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે. ત્યાં આ વિધિ છે. વચ્ચે કરીને નાસિકાને બાંધી જેમ ચિર સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પિતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેવું છે કે – ' “જગદગુરુની પૂજા કરતાં કે સ્તુતિ સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી છે. મુખથી થુંક, બળ નાખવાં પ્રમુખ આશાતનાનાં કારણ વજે.” ' તે દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિયે તે મૌન જ રહેવું, જે તેમ બની શકે નહીં તે પણ પાપહેતુક વચન તે સર્વથા ત્યજવું કેમકે, નિસહી કહી ત્યાંથી ઘરનાં વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દેષ લાગે, માટે પાપ-હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકે કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી. કેમકે, તેથી અનુચિતતાને પ્રસંગ આવવાનો સંભવ રહે છે. દેવ-પૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જીણહાકનું દૃષ્ટાંત ધોળકાને વાસી છણહાક નામને શ્રાવક દરિદ્રપણથી ઘીનાં કુડલાં અને પાસાદિને ભાર વહીને ગુજરાન ચલાવતા હતા. તે ભક્તામરસ્તોત્ર ભણવાનો પાઠ એકાંત ચિત્તે કરતે હતો. તેની લયલીનતા દેખીને ચઢેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનાર રત્ન આપ્યું, તેથી તે સુખી થયે. તેને એક દિવસે પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચાર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણને તે પાટણ આવ્યું. ત્યારે ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈને બહુમાન આપી દેહની રક્ષા નિમિત્તે તેને એક બળ આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુશલ્ય નામને સેનાપતિ બે કે, મહારાજ– Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ -વ્યારા ! [ ] (સેનાપતિ)-ખાંડઉ તાસુ સમuિઈ, જસુ ખાંડેઈ અભ્યાસ જિહા કકું સમપિઈ તેલા ચેલઉ કપાસ. ૧ (જીણ)–અશિધર ધનુધર કુંતધર, સત્તધરાય છે બહુઆ શત્રુશલ્ય રણી સૂરનર, જસુણી આ વિરલ પસુય. ૩ ઘડે, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, વાણી, પુરૂષ, નારી એટલાં વાનાં સારા પાસે આવે તે સારાં બને છે, અને નઠારા પાસે આવે તો નઠારાં બને. આવાં તેનાં વચન સાંભળીને પ્રસન્ન થઈને રાજાએ જણહાકને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચેર” એવું નામ પણ ન રહ્યું. એક વખતે સેરઠ દેશને ચારણ છણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યું. તેણે તે જ ગામમાંથી ઉંટની ચોરી કરી તેને પિતાના ઘાસના ઝુંપડા આગળ બાંધયું. છેવટે કેટવાળને સુભટ તેને પકડી છણહાકની પાસે લાવ્યું. તે વખતે જીણહાક દેવપૂજા કરવા લાગેલ હોવાથી મુખથી બોલ્યા નહીં પણ પિતાના હાથમાં ફૂલ લઈ તેને મસળી નાખી સુભટને જણાવ્યું કે એને મારી નાંખે. સુભાટે તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યું કે– જીણુહાઈ, જીણવરહ, ન મિલઈ તાતાર; જિર્ણ કરી જિનવર પુજિઈ, તે કિમ મારણહાર. ૧ ચારણનું આવું બેલિવું સાંભળીને જીણહાક લજવાઈ ગયે, અને તેને ગુહે માફ કરી છેડી દઈને તેને કહ્યું કે, હવે પછી આવી ચેરી કરીશ નહીં. તે સાંભળી ચારણ છે કે, એક્કા ચેરી સા કીયા, જા બેલડઈ ન માઈ; બીજી ચેરી કિમ કરેઈ, ચારણ ચાર ન થાઈ. ૨ આવાં તેનાં વાકય સાંભળીને, આ તે ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બોલે છે. તેણે જણાવ્યું કે ચેર હોય તે ઊટની ચોરી કરે? કદાપિ કરે તે શું તેને પિતાને ખોલાઈ એટલે ઝુંપડે બાંધે? આ તે મેં તારી પાસે દાન લેવાને જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યારપછી છણહાકે તીર્થયાત્રા, ચિત્ય, પુસ્તકભંડાર પ્રમુખ ઘણાં શુભ કૃત્ય કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે. - ૧ ખાં, તેને જ આપવું જોઈએ જેને ખાંડાને અભ્યાસ હેય. જિગુહાને તે તેલ કડલાં અને કપાસ જ આપ જોઇએ. - ૨ તલવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગમાં ઘણું પુરૂષ હોય છે. પણ શત્રુઓને શલ્ય રૂપ અને રણમાં શૂરવીર પુરૂષોને જણનારી તે કઈ વિરલ માતાજ હેાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ , , , , , , [૩૨] श्रादविधिप्रकरण। મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી. દ્વાર બિંબ અને સમવસરણ બિંબ પૂજા, દ્વાર બિંબ અને સમવસરણ બિંબ દરવાજા ઉપરની અને મુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજા બિંબેની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી, કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ દ્વારા બિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમ તેમની પૂજા કરતે જાય તો મોટા દેરાસરમાં ઘણે પરિવાર હોય તેથી ઘણું બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તે પૂજનની દ્રવ્ય સામગ્રી રહી (બચી) હોય તો થાય અને થઈ રહી હોય તે રહી પણ જાય. તેમ જે શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થ એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં ત્યાં પૂજા કરતા આગળ જાય તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય, ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય અને એ યુક્ત નથી માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જેવું યોગ્ય છે જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તે ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરૂને વંદતાં કરતા પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન ગ્ય છે કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તવ્યતાને વિષે પણ દ્વારબિંબની અને સમવસરણ બિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે – (ત્યારપછી) સુધર્મા સભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મારપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધ જળથી એકવીશ વાર પખાળીને ગશીર્ષ ચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે, એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારા પ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી-કહેલું છે કે પૂજા કરતાં વિશેષ પૂજા તે મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લેકની દ્રષ્ટિ અને મનની એકતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે શંકાકારને પ્રશ્ન. શંકાકાર પ્રશ્ન કરતાં પુછે છે કે, જે મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તે, બધા તીર્થકર તે સરખા જ છે, ત્યારે પ્રતિમામાં Page #138 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૩] હવામી સેવકભાવ કેમ હવે જોઈએ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની છેડી પજા કરવી જે એમજ હોય તે આ મોટી આશાતના છે, એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં. જે એમ કઈ સમજે તે તેને ગુરુ ઉત્તર આપે છે. મૂળનાયકની પહેલી પૂજા કરવામાં દોષ ન લેવા સંબંધી ઉત્તર| સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે બુદ્ધિવંત પ્રાણીને હવામી સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયક ભાવે તે સર્વ તીર્થકર સમાન છતાં પણ સ્થાપન સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, સ્તવન, પુજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરૂની આશાતના કાંઈ જ્ઞાનીએ દીઠી નથી. જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિકથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી. અને સોનારૂપાદિક ધાતુની કે રત્ન પાષાણની પ્રતિમાની પુજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવાજ પ્રકારે મૂળનાનાયકની પ્રતિમાની પુજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે. જેમ ધમ. વિત પ્રાણુની પૂજા કરતાં બીજા લોકેનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે તે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી, કેમકે, બીજાની આશાતના કરવાને પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી. ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભભાવનાના નિમિત્ત માટે જ કરે છે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણ દેરાસરની અંદર રચના દેખી બેધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાએક પૂજા આંગીને મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે. “સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંત મુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તે વિશેષે કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે તેથી ઝટ બોધ પામી શકાય છે માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એજ ગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) છે ઘરદેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાઓ જેમ બને તેમ યથાશક્તિયે અતિશય I વિશિષ્ટ સુંદરકારવાળા જ ભરાવવી. ઘર દેરાસરમાં તે પીતળ, તાંબા, રૂપા પ્રમુખનાં Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] श्राद्धविधिप्रकरण । જિનવર( સિંહાસન) હમણ પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તે હાથીદાંતનાં કે આરસનાં ઘણું જ શોભાયમાન લાગે એવી કોણ ચિત્રામણવાળાં કરાવવાં. તેમ ન બને તે પણ પીતળની જાળી પટવાળી, હીંગળક પ્રમુખ વિચિત્ર રંગચિત્રામણથી અત્યંત શોભાયમાન, અત્યુત્તમ કાનાં પણ કરાવવાં. તેમજ દેરાસર તથા ઘરદેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુને ધળાવ, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેના વિચિત્ર ચિત્રામણ કરાવવાં, પૂજાનાં ઉપકરણે ઘણું ઘણું જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયાં પ્રમુખ એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પિતાનાં પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર પ્રમુખ મૂકવાં નહીં. મોટા દેરાસરની પેઠે ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ, પીતળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક બંગલુંછણેથી યુવા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુંછણાથી સર્વ પ્રતિમાને લુછવા એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજ્વળ રહે. જે જગ્યાએ જરામાત્ર પણ પાણી રહી જાય તે પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજવળતા થાય છે. વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટે અને પંચતીથી પ્રતિમાનાં નાત્ર કરતાં સ્નાત્રજળને અરસપરસ સ્પર્શ થવાથી કઈ દોષ લાગે છે, કેમકે, જે એમ દેષ લાગતે હોય તે ચોવીશવટામાં કે પંચતીથમાં ઉપર નીચેની પ્રતિમાઓનાં અભિષેક કરતાં એક બીજાના જળને જરૂર પ થાય જ છે. રાયપણ સૂત્રમાં કહ્યું છે કે – राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस्स; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं. १ भिंगार लोमहथ्थय, लूहया धूव दहण माइअं; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं. २ निव्वुअ जिणंद सकहा, सग्ग समुग्गेसु तिसुविलोएसु; अनोनं संलग्गा, नवणं जलाइंटि संपुठ्ठा. ३ पुव्वधर कालविहिआ, पडिमाई संति केसुविपुरेसु; वत्तरूखी खेतख्खा, महख्खया गंथ दिठ्ठाय. ४ मालधराइआणवि, धुवण जलाइ फुसेइ जिण बिबे; पुथ्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ. ५ ता नज्जइ नो दोसो, करणेचव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तीओ, गंथेसु अदिस्समाणत्ता. ६ રાયપાસેણીસૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે, અને જીવાભિગમસૂત્ર તથા જંબુદ્વીપપન્નતિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પિળીયાદેવને અને વિજયાદિક દેવતાનો અધિકાર છે. (ત્યાં) નાના કળશ, મારપીંછી, બંગલુછણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેકાજ કહ્યા છે. મેક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઇંદ્ર લઈને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લેકમાં જ્યાં જ્યાં જિનની દાઢાઓ છે તે Page #140 -------------------------------------------------------------------------- ________________ અત્યualી | [ રરૂપ ] સર્વ ઉપરાઉપર મુકાય છે, એક બીજા માંહમાંહે સંલગ્ન છે તેઓને એક બીજાઓને જળાદિકને સ્પર્શ, અંગહણને સ્પર્શ એક બીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્વધર પૂર્વાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વક્તા (એકજ અરિહંતની) નામે, અને બીજી ક્ષેત્રા (એક પાષાણુ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરત ક્ષેત્ર, અરાવ ક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાખ્યા (ઉત્કૃણા કાળની અપેક્ષાયે એ સીતેર પ્રતિમાઓ એકજ પટ્ટક ઉપર કરી હોય તે) નામે, એમ ત્રણે પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીથી પ્રતિમાઓમાં ફુલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાના રૂપે કરેલાં હોય છે, તે પ્રતિમાઓને અભિષેક કરતાં માળાધર દેવતાના રૂપે કરેલાં હોય છે, તે પ્રતિમાઓને અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે, વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેને પણ દેષ લાગવો જોઈએ, પણ તેમ કાંઈ દેષ લાગતું નથી. તે માટે માળાધર દેવનું સ્પશેલું પાણુ જિન ઉપર પડે તોપણ દેષ નથી લાગતું, એમ ચોવીસ વઠ્ઠામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા પ્રમુખને દોષ લાગતો નથી. એમ આચરણ અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. વૃહત ભાષ્યમાં પણ કહેવું છે કે કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનને પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કેઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠી આરાધન નિમિતે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિતે એક પટ્ટક ઉપર વીસે તીર્થકરની ચાવીસી ભરાવે છે. કેઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સતેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવે છે. તે માટે ત્રણ તિથી, પંચતીથી, ચોવીસી પ્રમુખમાં ઘણું તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે એ અંગપૂજાને અધિકાર સમાપ્ત થયે. અગ્રપૂજા અધિકાર. સોના રૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજવળ શાળી પ્રમુખના અખંડ ચોખાથી અથવા સફેત સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં જેમ શ્રેણિક રાજા દરરોજ સેનાના યવથી શ્રીવીર પ્રભુની સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા અથવા રત્નત્રયી (જ્ઞાન, Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રાવિધિના દર્શન, ચારિત્ર)ના આરાધન નિમિતે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા. તેમજ વિવિધ પ્રકારનાં ભાત પ્રમુખ રાંધેલા અશન, સાકરનું પાણી, ગેળનું પાણી, વિગેરે પાણી, પકવાન, ફળાદિક ખાદિમ, તંબેળ પાનનાં બીડાં પ્રમુખ સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગશીર્ષચંદનના રસ કરી પંચાંગુળીના મંડળ તથા ફૂલના પગાર ભરવાં, આરતી ઉતારવી, મંગળ દીપક કરે, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાગ્યમાં કહે છે કે –ગાયન કરવું, નાટક કરવું, વાજિંત્ર વગાડવા, લુણ ઉતારવું પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જ કરણુઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે. નૈવેદ્ય પૂજા દરરોજ પિતાને ઘેર રાંધેલા અન્નથી પણ કરવા વિષે. નેવેદ્ય પૂજા દરરોજ કરવી, કેમકે, એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે, એટલાજ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછયું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નનાં ભેજનથી થાય છે, રાંધેલા અન્નના નૈવેવથી દેવતા પણ પ્રાયે પ્રસન્ન થાય છે. સંભળાય છે કે, આગીયે વૈતાળ દેવતા દરરોજના સમુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂતપ્રેતાદિક પણ રાંધેલા ખીર, ખીચડા, વડાં પ્રમુખનાં ભેજન કરવા માટેજ ઉતારણાદિમાં યાચના કરે છે. તેમજ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થંકરની દેશના થઈ રહ્યા પછી જે બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે. નૈવેદ્ય પૂજાના ફળ ઉપર દષ્ટાંત. એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નિવેદ્ય ચઢાવ્યા પછી જ ભજન કરીશ. કેટલાક કાળ પિતાના દઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભેજનને સમય થઈ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં . સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી પણ તે ખેડુત પિતાના દઢ નિયમથી ચળે નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યું કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજાની પ્રાપ્તિ થશે.” સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડુત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરાએ તેનેજ વેર્યો તેથી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુરિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય Page #142 -------------------------------------------------------------------------- ________________ - ર ક - - - - - प्रथम दिन-कृत्यप्रकाश । [ ર૩૭ ] છે કે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજય પામે છે, અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.” અન્નાદિક સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પકવાનાદિક ભેજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેદ્ય અને આરતિ આદિ માટે આગમમાં પણ કહેલું છે, નૈવેદ્ય ચઢાવવા સંબંધી શાસોનાં પ્રમાણ, આવશ્યકનિર્યુક્તિમાં કહે છે કે, “ી વરી” બળી (નૈવેદ્ય) કરાય છે. શ્રીનિશીથમાં પણ કહેવું છે કે “(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિક નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પટી સન્મુખ મૂકીને) “દેવાધિદેવ વર્ણમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યારપછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર વિભૂષિત ભગવંતની પ્રતિમા જુવે છે.” નિશીથ સૂત્રની પીઠિકામાં પણ કહે છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે. નિશીથની ગુણિમાં પણ કહે છે કે –સંાજાથા દ્વારા વિવિધ જા મુજબ કાવડા વળમાદ શિર વદ સંપ્રતિ રાજા તે રથજાત્રા આગળ વિવિધ પ્રકારનાં ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક(કેડાં) વસ્ત્ર આદિનું ભેગું કરે. વૃહતકપમાં પણ કહેલ છે કે, તીર્થકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી વીર્થકરને અર્થે કરેલો આહાર સાધુને જ્યારે કપે, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નવેવની તે શી વાત ? પ્રતિષ્ઠા પાહુડથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહેલ છે કે—“આરતી ઉતારીને મંગળ દી કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેદ્ય કરે.” મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહેલ છે કે, “અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવ, મારપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિકે વિલેપન, વિવિધ પ્રકારના બલિ નેવે), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કાર કરીને પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ એ.” આ મુજબ અગ્રપૂજાને અધિકાર સમાપ્ત થયે. Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૨૨૮ ] श्राद्धविधिप्रकरण । ભાવપૂજાનો અધિકાર. ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી “નિસિહ”કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવતથી જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષથી તે સાઠ હાથ તેમજ મધ્યમ ભેદ તે દશ હાથથી માંડી ઓગણસાઠ હાથને અવગ્રહ રાખીને (દૂર રહીને) ચિત્યવંદન કરવા બેસવું શાસ્ત્રમાં કહેવું છે કે – ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશે (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવને કરી ચૈત્યવંદન કરે. નિશીથસૂત્રમાં કહેલ છે કે“તે ગંધાર શ્રાવક સ્તવન સ્તુતિઓને ભણત તે ગિરિ, ગુફામાં રાતદિવસ રહ્યો.” વસુદેવહિંડીમાં પણ કહેવું છે કે –“સમ્યક્ત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાત:કાળે શ્રાવકના સામાયિકાદિક પચ્ચખાણ લઈને, કર્યા છે કાઉસગ્ગ સહિત થઈ વંદન (દેવવંદન) જેણે એવો” એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાર્યોત્સર્ગ સ્તુતિ કરીને ત્યવંદન કર્યા છે. એમ ઘણે સ્થલે કહ્યું છે. ચૈત્યવંદનના ભેદ, જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાગ્યમાં કહેલું છે કે – બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો વિઘrry એમ કહી પ્રભુને નમસ્કાર કરે છે, અથવા નમો અરિહંતાણં એમ આખે નવકાર કહીને, અથવા એક લેક, સ્તવન વિગેરે કહેવાથી, નાના જાતિના લેક કહેવાથી ઘણા નમસ્કાર પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ નમુશ્કorનું હોવાથી એક વાર નમુથુળ જેમાં આવે એવું ચિત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે. મધ્યમ ત્યવંદન તે પ્રથમથી અરિહંતયાળ થી માંડી કાઉસગ્ગ કરી એક થઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચિત્યવંદન કરીને એક થઈ છેલ્લી કહેવી તે મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે પંચદંડક તે, ૧ શકતવ ( નમુથુકું), ૨ ચૈત્યસ્તવ (અરિહંતઈયાણું), ૩ નામસ્તવ (લેગસ્ટ), ૪ શ્રુતસ્તવ (પુખરવરદીવ), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું), એ પાંચ દંડક જેમાં આવે એવું જયં વીયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતેમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્ત કરી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે Page #144 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૩૨ ] અને બે ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચિત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શકસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટ દૈત્યવંદના કહેવાય છે. ઈરિયાવહી પહેલી પડિટકમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીયરાય તે પ્રણિધાન, નમુથુણું કહી, પછી બમણું ચૈિત્યવંદન કરે, ફરી ચિત્યવંદન કહી નમુથુર્ણ કહે, વળી અરિહંતઈયાણું કહી ચાર થઈયે દેવ વાંદે, એટલે ફરી નમુથુર્ણ કહે. તેમાં ત્રણ વાર નમુથુણું આવે એ મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે. એક વાર દેવ વાંદે તેમાં શકસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લે, એમ સર્વ મળી ચાર શકસ્તવ થયા. એમ બે વાર કરવાથી તે આઠ શકસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચેત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરી કહેવાય છે. શક્રસ્તવ કહેવું, વળી ઈરિયાવહી પડિકમીને એક શકસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શકસ્તવ થાય, ફરી ચિત્યવંદન કહી, નમુથુણું કહી, અરિહંતઈયાણું કહી, ચાર થઈ કહે. ફરી ચૈત્યવંદન નમુથુણું કહી, ચાર ઈ કહી, બેસી નમુક્કુણું કહી સ્તવન કહીને જય વીયરાય કહે, એમ પાંચ શકસ્તવ થવાથી ઉત્કૃષ્ટ ચિત્યવંદના કહેવાય છે. સાત વખત કરાતાં ચૈત્યવંદન, ચૈત્યવંદન સાત વાર દરરોજ સાધુને કરવાનું મહાનિશીથ સૂત્રમાં કહેલું છે. તેમજ શ્રાવકને પણ સાત વારનું ભાગ્યમાં કહેલ છે, તે બતાવે છે. (૧) રાઈપોડક્કમણામાં, (૨) મન્દિરમાં, (૩) ભજન પહેલાં (પચખાણ પારવાનું), (૪) દિવસ ચરિમનું, (ગોચરી કર્યા પછી) (૫) દેવસીપડિકમણામાં, (૬) શયનસમયે (સંચારા પારસી ભણાવતાં) (૭) જાગીને, એમ દરરોજ સાધુને સાત વાર ચૈત્યવંદન કરવા કહ્યા છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવા તે નીચે મુજબ-જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીતિ પ્રમાણે અથવા બે વખતના આવશ્યકના બે સુવા જાગવાના તથા ત્રિકાળ દેવવંદના થાય, સૂવાની વખતે ન કરે તેને પાંચ વાર થાય, અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય. ઘણું દેરાસરના જુહાર કરનારને તે વળી ઘણીવાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજા ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તે પણ ત્રિકાળ દેવ તે જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે હે દેવાનુપ્રિય! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચક, નિશ્ચલ અને એકાગ્ર ચિત કરી દેવ વાંદવા. હે પ્રાણુઓઅપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગુર, એવા આ મનુષ્ય શરીરથી આ જ સાર છે. તેમાં પહેલા પહેરે જ્યાં સુધી દેવને અને સાધુને વિદાય નહીં ત્યાં સુધી પાણી પણ પીવું નહીં. તેમજ માહે જ્યાં સુધી દેવ ન વાંધા હોય pયાંસુધી ભેજન પણ ન કરવું. તેમજ પાછલે પહેરે ખરેખર તેમજ કરવું જ્યાં સુધી દેવ ન વાંવા હોય ત્યાં સુધી રાત્રિયે શા ઉપર સૂવું પણ નહીં.” . Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ]. भावविधिप्रकरण । બીજે સ્થલે પણ કહ્યું છે કે, “ સવારે ચિત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાન્હ ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન ક૫તું નથી.” ગીત, નૃત્ય, વાજિંત્ર, રસ્તુતિ, તેત્ર, એ અપૂજામાં ગણાવેલા ભાવપૂજામાં પણ અવતરે છે. વળી એ મહાફળદાયી હોવાથી ઉદયરાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી તેિજ કરવાં. નિશીથ ચૂર્ણિમાં કહેવું છે કે –“નાન કરીને કર્યા છે કોતકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવત આઠમ ચૌદશના દિવસે ભક્તિ રાગે કરી પિતેજ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે હેવાથી મૃદંગ વગાડતે.” જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છવાસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાગ્યમાં કહેલું છે કે – ભગવંતને નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશના દેખાવથી, તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવના રૂપે કરી, ભગવંતની છદાસ્થાવસ્થા ભાવવી. (છઘસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા). છવાસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (૨) રાજ્ય અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં ન્હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાના રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખવાથી રાજ્યવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખવાથી સાધુપણાની અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી. પ્રતિમાની બે પાસે રહેલા અને દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્ય વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણેજ થઈ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયા. સામગ્રીના ભેદે પૂજાના પ્રકારે. (૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા (૩) દ્વિવંતને કરવા યોગ્ય સર્વોપચારિકી પૂજા, એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે. પંચોપચારિકી પૂજા. “પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા ધૂપપૂજા,દીપપૂજા, એમ પંચોપચારિકી પૂજા સમજવી.” Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન-છત્યકારો [૪૨] અપચારિકી પૂજા. જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકારના કર્મને હણનારી હોવાથી અષ્ટપચારિકી પૂજા ગણાય છે.” સપચારિકી પૂજા. “જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ વૃભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે.” કહેવું છે કે – પિતે પિતાના હાથે પૂજાના ઉપગરણે લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપગરણ મંગાવે તે બીજી પૂજા, અને મનથી પોતે ફળ ફૂલ પ્રમુખ પૂજા કરવાને મંગાવવાનો વિચાર કરવારૂપે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના વેગથી કરવી કરાવવી અને અનુમેદવી, એમ પણ ત્રણ પ્રકાર થાય છે. તથા પુષ્પથી, નૈવેધથી, હતુતિથી અને આજ્ઞાપાલન એમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી. લલિતવિસ્તરામાં કહેલું છે કેઃ–પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પુજા, સ્તુતિ (ગાયન), પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ પ્રતિપાલના), એ ચાર વસ્તુઓ યથાત્તર અનુક્રમથી પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન શિનાદિ ભેગ્ય વસ્તુ સમજવી. જે માટે ગૌડકેશમાં લખેલ છે કે, “આમિષ શબ્દથી ભેગવવા યોગ્ય અશનાદિક વસ્તુ સમજવી.” આ પ્રતિત્તિ પુનરજિસ્ટાફેરાપરિણાસ્ત્રના પ્રતિપત્તિ એટલે “સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે.” એમ આગમત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા. - જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી. ફૂલ ચડાવવાં, સુગંધ વાસ ચડાવે, એ આદિક સત્તર ભેદ, સ્નાત્ર પૂજા, એ આદિક એકવીસ પ્રકારની પૂજાના ભેદે. વળી અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતર્ભીત થાય છે. પૂજાના સત્તર ભેદ ૧ નાત્રપૂજા, વિલેપનપૂજા, ૨ વાસપૂજા, ચક્ષુ જુગલપૂજા, (ચક્ષુયુગલ ચઢાવવા) ૩ ફૂલપૂજા, ૪ પુષ્પમાળ પૂજા, ૫ પંચરંગી છૂટાં કૂલ ચઢાવવાની પૂજા, ૬ ચૂર્ણપૂજા (બરાસનું ચૂર્ણ ચઢાવવું), વ્રજપૂજા, ૭ આભરણ (મુગટ) પૂજા, ૮ પુષ્પગ્રહપૂજા, (ફૂલનું ઘર ચઢાવવું), ૯ પુષ્પ ફલપ્રગરપૂજા (છુટને ઢગલો કરો), ૧૦ આરતી ઊતારવી, મંગળ દી કર, અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧ દીપકપૂજા, ૧૨ ધૂપપૂજા, ૧૩ નેવેવપૂજા, ૧૪ ફળપૂજા, ૧૫ ગીત પૂજા, ૧૬ નાટપૂજા, ૧૭ વાજિત્રપૂજા. Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨] રાધિકા એકવીશ પ્રકારે પૂજા વિધિ. ઉમાસ્વાતી વાચકે પૂજા પ્રકરણમાં એકવીસ પ્રકારી પૂજા વિધિ નીચે મુજબ લખેલ છે. “પૂર્વદિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમદિશા સન્મુખ દાતણ કરવું, ઉત્તર દિશા સન્મુખ વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પિતાના ઘરના ઓટલાથી દેઢ હાથ ઊંચી જમીન ઉપર ઘરદેરાસર કરવું. પિતાના ઘરથી નીચી જમીન ઉપર ઘરદેરાસર કે દેરા સર કરે તે દિન પર દિન તેના વંશની અને સંતતિ-પુત્રપૌત્રાદિકની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે. પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પુજા કરે. દક્ષિણદિશા વર્જન કરવી અને વિદિશા તે સર્વથા વજનજ કરવી યોગ્ય છે. જો પશ્ચિમદિશા સન્મુખ ઉભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તે ચોથી સંતતિથી (ચેથી પેઢીથી) વંશને ઉછેદ થાય, અને દક્ષિણદિશા સન્મુખ ઊભા રહી પૂજા કરે છે તેને સંતતિજ ન થાય (નિર્વશ થાય). અગ્નિકેણમાં ઊભા રહી પૂજા કરે તે દિનદિન ધનની હાનિ થાય, વાયવ્યકોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્રજ ન હોય (થાય), નૈને ત્યકેશુમાં ઊભા રહી પૂજા કરવાથી કુળને ક્ષય થાય, અને ઈશાનકેશુમાં ઊભા રહી પૂજા કરે છે તે એક સ્થાનકે સુખે ઠરીને બેસી શકે નહીં. બે પગે બે ઢીંચણે, બે હાથે, બે ખભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઈપણ વખતે પૂજા કરવી નહીં. કપાળ, કઠે હૃદયકમળ, ઉદર, એ ચાર સ્થાનકે તિલક કરવાં. નવસ્થાનકે (૧ બે અંગુઠા, ૨ બે ઢીંચણ, ૩ બે હાથ, ૪ બે ખભે, ૫ મસ્તકે ૬ પાળે, ૭ કે, ૮ હૃદયકમળ, ૯ ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ, પુરુષે પ્રભાતે વાસપૂજા, મધ્યાહ્નકાળે ફૂલપૂજા અને સંધ્યાકાળે ધૂપ દીપપૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવે મક, અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતથી જમણી તરફ બેસીને કરવાં. હાથથી લેતાં અથડાઈને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ પ્રમુખ કોઈપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લેક કે હિંસા કરનાર કેઈપણ જીવે સ્પલું, ઘણાક ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કડા પ્રમુખે કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભકિતવંત પ્રાણુએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવા નહીં કળીને પણ છેદવી નહીં, ચંપાના કે કમળના ફૂલને જે ભાગે તો તેથી પણ મોટે દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી. “ શાંતિક કાર્યમાં વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને પાંચ વર્ણના કાર્યસિદ્ધિ માટે વાપરવાં પંચામૃતને અભિષેક કરે, Page #148 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૪૩] છે તથા ગોળનો દીવો કરે, અગ્નિમાં લુણનિક્ષેપ કરવું એ શાંતિક પૌષ્ટિક કાર્યમાં ત્તમ જાણવાં. ફાટેલાં, સાંધેલાં, છેદેલાં, રાતા રંગવાળા, દેખીતાં ભયંકર વસ્ત્ર પહેરવાથી ન, પુજા, તપ, જપ, હોમ, સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. વાસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી જીથી (મુખકેશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી. એકવીશ પ્રકારી પૂજાનાં નામ. ૧ સ્નાત્ર પૂજા, ૨ વિલેપન પૂજા, ૩ આભૂષણ પૂજા, ૪ પુષ્પ પૂજા, ૫ વાસક્ષેપ જા, ૬ ધૂપ પૂજા, ૭ દીપ પૂજા, ૮ ફળ પૂજા, ૯ તંદુલ (અક્ષત) પૂજા, ૧૦ નાગરલિના પાનની પૂન, ૧૧ સોપારી પૂજા, ૧૨ નિવેદ્ય પૂજા, ૧૩ જળ પૂજા, ૧૪ વસ્ત્ર પૂજા, ૫ ચામર પૂજા, ૧૬ છત્ર પૂજા, ૧૭ વાજિત્ર પૂજા, ૧૮ ગીત પૂજા, ૧૯ નાટક પૂજા, ૦ સ્તુતિ પૂજા, ૨૧ ભંડારવર્ધન પૂજા.” “એમ એકવીશ પ્રકારની જિનરાજની પૂજા, સુરાસુરના સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ , તેને કલિકાલના યોગથી કુમતિ કે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય ને ભાવની વૃદ્ધિ માટે પૂજામાં જવી. તેમજ ઈશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેકવિલાસમાં કહેલું છે. વળી વિવેકપેલાસમાં કહ્યું છે કે – વિષમાસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચે રાખી સબા હાથથી પૂજા કરવી નહીં, સુકેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વીખરાઈ ઈ હોય, જેને નીચ કે સ્પર્શેલાં હાય, વિકર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા રવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એક બીજાનાં લાગવાથી વિંધાલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને પશેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, ગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન્ન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હેય એવાં ફૂલ વર્જવાં.” વિસ્તારથી પૂજાના અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વ દિવસે ત્રણ, પાંચ, આત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્ર પૂજા ભણાવવી. સ્નાત્ર પૂજા ભણાવવાની રીતિ. સવારમાં પહેલાં નિમીય ઉતારવાં, પખાલ કરે, આરતી, મંગળ દીવો કરવો. એ ક્ષેપથી પૂજા છે. ત્યારપછી સનાત્રાદિ સવિસ્તર બીજી પ્રજાના પ્રારંભમાં દેવની આગલ સરવાસિત જળ ભરેલે કળશ સન્મુખ સ્થાપન કરો. ત્યાર પછી હાથ જોડીને નીચે માણે કહેવું– Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] श्राद्धविधिप्रकरण | “અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિકના વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનેાહર અને પેાતાના સ્વાભાવિકરૂપવડે ત્રણ જગતને જીતનારૂં જિનબિ ંબ રક્ષણ કરે.” • ઉતાર્યો છે કુસુમ અને આભૂષણ જેવાં એવું, અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ છે ભવ્ય જીવના મનને હરનારી મનેાહર છેશેાભા જેની એવુ સ્નાત્ર કરવાના ખાજોઠ ઉપર રહેલુ વીતરાગનુ રૂપ તમને મેાક્ષ આપે.’ એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલા કળશ કરવા, અગલુછણુ કરી સંક્ષિપ્તથી પૂજા કરવી. ત્યારપછી નિર્મળ જળથી ધાયેલા અને ધૂપથી ધુપેલા કળશમાં સ્નાત્ર કરવા યેાગ્ય સુગંધી જળ ભરી તે કળશે!ને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા. ત્યાર પછી પેાતાનુ' ચંદન હાથમાં લઇને તિલક કરી, હાથ ધેાઇ, પાતાના ચંદનથી હાથ લેપીને, હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ ( કેસરથી વાસિત છૂટાં ફૂલ) ભરેલી રકેબી હાથમાં લઇ ઊભેા રહી કુસુમાંજલિના પાઠ ઉચ્ચાર કરે. સેવત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમગ્ર કરે છે. ” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં, 66 “ સુગંધના લાભથી ખેંચાઇ આવેલા ભમરાઓના ઝંકાર શબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરે. ” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળે શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે. એવી રીતે કુસુમાંજલિએ તિલક, પ, પાન, પ્રમુખના આડંબર કરવા. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામના જન્માભિષેકના કળશના પાઠ ખેાલવા. ત્યારપછી ઘી, શેલડીના રસ, દૂધ, દહીં, સુગધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવા. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવા અને સ્નાત્ર કરતાં ભગવતનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવુ, પણું ઉઘાડું રાખવું નહીં, જે માટે વાદીવૈતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે, “ સ્નાત્રજળની ધારા જ્યાંસુધી પડે ત્યાંસુધી મસ્તક શૂન્ય ન રખાય, માટે મસ્તક ઉપર પુષ્પ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં ( પખાલ કરતાં ) ચામર વીંઝવા, ગીત વાજિંત્રનેા આડંબર સર્વ શક્તિથી કરવા. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવુ હાય તેા શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ મેલા. "" “ ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા હાય જ નહીં શું ? એવી ભગવંતના અભિ ષેકના જળની જે ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતાના ભાગને ફરીને પણ ભેદ કરા. ” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અગલુછણા કરી વિલેપન આભૂષણ પ્રમુખથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. સર્વ પ્રકારનાં ધાન્ય, પકવાન, Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-પ્રજ્ઞા [ 8 ] શાક, વિનય, ઘી, ગેળ, સાકર, ફળાદિક બલિ ચઢાવવું. જ્ઞાનાદિક રત્નત્રયીની આરાધના નિમિતે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સનાત્ર કરવામાં લઘુ વૃદ્ધ વ્યવહાર ઉલ્લંઘન કરવો નહીં. વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવક પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અમ્યુરેંદ્ર, ત્યારપછી યથાનુક્રમથી છેલ્લો સૌધર્મેદ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની પેઠે મસ્તકે લગાડે તે તેમાં કાંઈપણ દેષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેવું છે કે–દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પિતાને સર્વે અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા. રામના ચરિત્રના ઓગણત્રીસમા ઉદ્દેશામાં અશાડ સુદ ૮ થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાહ્નિકા (અઠ્ઠાઈ) મહત્સવના અધિકારમાં કહેલ છે કે–તે હવણ શાંતિ જળ, રાજાએ પિતાને મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પિતાની રાણીઓને મોકલા વ્યું. અને તે રાણીઓએ પિતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણને વૃદ્ધ કંચુકી સાથે મેકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણુ શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણવારે પણ વૃદ્ધ કંચુકીએ નમણ જળ લાવીને પટરાણીને આપ્યું, અને કહેવા લાગ્યું કે, હું વૃદ્ધ છું તેથી વાર લાગી; તે માફ કરે. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિ જળ પિતાને મસ્તકે લગાવ્યું, તેથી તેને માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી. વળી મોટી શાંતિમાં પણ કહે છે કે, શાંતિપદની મસ્ત રાતથં શાંતિ જળ મસ્ત લગાડવું. વળી પણ સંભળાય છે કે, પ્રતિવાસુદેવ જરાસંધે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સન્યને મુકાવવા શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમ તપ કરી આરાધના કરેલા ધરદ્ર પાસે પાતાળમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાશ્વનાથના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો. વળી જિનેશ્વર ભગવંતની દેશના થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ પ્રમુખે ત્યાં ઉછાળેલી કુરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ રાજા લે છે, બાકીની સર્વ જન લે છે. બળિ મસ્તક ઉપર નાખવાના પ્રભાવથી પણ રોગોપદ્રવની શાંતિ થાય છે, એટલું જ નહિં પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતું નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સદગુરુ પ્રતિષ્ઠિત મોટા મહત્સવ કરી લાવેલા રેશમી ધ્વજ પતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સહિત વાજતે ગાજતે ધવજ ચઢાવે. પછી બધાએ યથાશક્તિ પહેરામણું કરવી. હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદી પ્રભુની સન્મુખ પ્રગટાવ. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણુ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું. Page #151 -------------------------------------------------------------------------- ________________ [૪૬] भावविधिप्रकरण । “તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રી સંઘને મંગળ પમાડો.” એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં આ નીચે પ્રમાણે બેલવું. “સર્વ પ્રકારે ભાગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં! એવું લણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુવો.” ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતા૨વું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરે. બે બાજુએ ઊંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં, પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતિ આ પાઠ બોલવાપૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઉતારવી. મરતરત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકનાં મંડિત મંગળ દીવાને સ્નાવ કરનારના હાથથી જેમ ભમાડાય છે, તેમ ભવ્ય પ્રાણી-જીવની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ).” - ત્રિષણી શલાકા પુરુષના ચરિત્રમાં પણ કહેલું છે કે –“કરવા ગ્ય કરી કરીને કૃતકૃત્ય થઈને ઇદ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જાતિવંત ઓષધીઓના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઇંદ્ર પણ પોતે દીપવા લાગે. શ્રદ્ધાળુ એવા જે બીજા ઇદ્રોએ જે વખતે છૂટાં ફૂલનો સમુદાય વિખેર્યો છે તે વખતે સોધમે છે પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી.” ત્યારપછી મંગળદી પણ આરતીની પેઠે પૂજ, અને નીચે લખેલી ગાથાઓ બલવી. “ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીયે વિચરતા હતા, ત્યારે સંકોચાઈ ગયે છે પ્રતાપ જેને એવો સૂર્ય પિતાના શાશ્વતા વિમા નથી આપનાં દર્શન કરવા આવ્યો ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે તેમ હે નાથ! સુરસુંદરીયે સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડે ) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.” એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદી ઉતારી, પ્રભુના ચરણકમળ આગળ દીપાયમાન લાગે એમ સમ્મુખ મૂકવો. મંગળદી ઉતારતાં આરતી જે Page #152 -------------------------------------------------------------------------- ________________ - - કથક નિરાઘારે [ ૨૪૭ ] બોલવાઈ જાય તે કાંઈ દેષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (ઘણું કરી) ઘી, શેળ, કપૂર મૂકે જેથી મહાલાભ પમાય. ' લોકિક શાસ્ત્રમાં કહેલ છે કે – “પરમેશ્વરની પાસે કપૂરથી દો કરે તે અશ્વમેધ યજ્ઞનું ફળ પામે, અને તેના ફળનો પણ ઉદ્ધાર થાય છે.” આ “શ્રીહરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં “વળ મં×િ વા' એવો પાઠ દેખાય છે તેથી આ સ્નાત્ર વિધાનમાં દર્શાવેલી “કુ ? એ ગાથા તેમની (શ્રીહરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી, પણ સ્નાત્રપૂજાના પાઠથી જઈ લેવી. વળી નાત્રાદિકમાં સામાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે તે પણ તેમાં કોઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભકિતથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અહંત ભગવંતની ભકિતનું પિષક હોય તે કોઈ આચાર્યને અસંમત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી લેવું. અહિયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતાર, લુણ ઉતાહવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગોમાં અને પારદર્શનમાં hણ જમણી બાજુથી કરાય છે. | શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે એવી રીતે પછાક્ષરથી લખેલું છે કે – कवणाई उतारणं पायलित्तसूरियाई पुव्वपुरिसेहिं संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिजई। લવણ આરતીનું ઉતારવું પાદલિપ્ત સૂરિ આદિક પૂર્વપુરુષોથી સંહારથી કરવું અનુજ્ઞાત છે, પણ હમણાં તે જમણી બાજુથી કરાય છે. છે. સનાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા–પ્રભાવનાદિકના સંભવથી પરલેકના ઉત્તમ ફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ સ્નાત્ર ચેસઠ ઇંદ્રો પણ કરતા હતા તેમની જેમ આપણે પણ કરીએ તે તેમને અનુસારે કર્યું કહેવાય તેથી આલેના ફળની પણ પ્રાપ્તિ જરૂર થાયજ છે એમ સમજવું. કેવી પ્રતિમા પૂજવી. પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “ગુરુકારિતા–ગુરુ જે માતાપિતા દાદા પડ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] દાદા પ્રમુખ તેણે ભરાવેલી ( કરાવેલી) પ્રતિમા પુજવી,” કઈક આચાર્ય એમ કહે છે કે “ પિતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી,” વળી કેટલાક આચાય એમ કહે છે કે “વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી.” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી. માતાપિતા પ્રમુખે કરાવેલી પ્રતિમાજ પૂજવી એવો વિચાર ચિત્તમાં ધરવો નહી મમકાર કે આગ્રહ રાખીને અમુકજ પ્રતિમા પૂજવી. એ આશય રાખવો નહીં. જ્ય જ્યાં પ્રભુમુદ્રા સમ આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થકરને આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે, અને જો એમ ને હોય તો ખરેખર પિતાનો હઠવાદ કરવાથી અહંત બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો બળાકારથી તેના ઉપર આવી પડે. વળી કેઈના મનમાં એવો વિચાર આવે કે, અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઊલટો દોષ લાગે છે, પણ એમ ધારવું નહીં કે અવિધિની અનુમંદનાના પ્રકારથી આજ્ઞાભંગને દોષ લાગે. અવિધિકૃત પ્રતિમા પૂજનથી પણ કાંઈ દેષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે ક૯૫ભાષ્યમાં કહેલ છે કે – નિશ્રાકૃત તે કઈક ગછનું ચિત્ય, અનિશ્રાકૃત તે ગ૭ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચેયે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતા જે ઘણી વાર લાગે અને તેટલી વાર ટકી શકાય એમ ન હોય તે એકેક થાય (સ્તુતિ ) કહેવી. પણ જે જે દેરે ગયા ત્યાં રસ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું માટે વિધિકૃત હોય કે ન હોય પણ જરૂર પૂજવા. જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક પ્રમુખ ન હોય એવા દેરાસરને અસં. વિજ્ઞ દેવકુલિકા કહીએ. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા-દેરાસરમાં ) જે કરેળીયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેના પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાવના હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે તેમ તમે પણ જે દેરાસરની સાર સંભાળ સારી રાખીને વર્તાશો તે તમારું માનસત્કાર થશે. વળી તે સેવક એટલે દેરાસરના ચાકરો જે દેરાને પગાર ખાતા હોય તે તથા તે દેરાસરની પાછળ ગામની લાગત ( લાગી ) ખાતા હોય કે ગામ ગરાસ જમીન ભેગવતા હોય તે તેને નિર્ભસના પણ કરે (ઠપકો આપે છે કે તમે દેરાસરની લાગત ખાઓ છો છતાં પણ તેની ( દેરાસરની ) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની યતના ન કરે તે તેમાં દેખીતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પિતાને હાથે ઉખેડી નાખે તે તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-ચકલા | [ ૨૪] જયારે સાધુએ પણ ઉવેખવાં નહીં ત્યારે શ્રાવકની શી વાત અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કઈ પણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક પ્રમુખના અભાવે છટ આપવામાં આવેલી છે તો તે કૃત્ય શ્રાવકનું છતાં શ્રાવકે કદી પણ વિસારી મૂકવું નહીં જરૂર યથાશક્તિ દેરાની સારસંભાળ કરવી જોઈએ. આ બધે પૂજાને અધિકાર હેવાથી પ્રસંગથી આવેલ અધિકાર બતાવ્યું છે. ઉપર લખેલી ના ત્રાદિકની વિધિનો વિસ્તાર તે ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધન રહિત શ્રાવક તે સામયિક લઈને જે કોઈની પણ સાથે તકરાર પ્રમુખ કે પોતાને માથે ઋણ (કરજ ) ન હોય તે ઈર્યાસમિતિ પ્રમુખનાં ઉપયોગ સહિત સાધુની પેઠે ત્રણ નિસાહિ પ્રમુખ ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરે આવે. ત્યાં જે કદાચિત કઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હેય તે સામાયિક પારીને તે ફુલ ગુંથવા પ્રમુખ કાર્યમાં પ્રવર્તે. કેમકે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે હોય નહીં અને એટલે ખર્ચ પિતાના નિર્ધન પણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે. અહિંયાં કોઈ એ પ્રશ્ન કરે કે, સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હેય? તેને ઉત્તર એમ છે કે –સામાયિક તે પિતાને વાધીન છે. તે તે જયારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ કુલ પ્રમુખ કૃત્ય તે પરાધિન છે, સામુદાયિક કામ છે, પિતાને સ્વાધીન નથી, અને કેઈક વખતે બીજે કઈક દ્રવ્ય ખરચ કરનાર હોય, ત્યારે જ બની શકે એમ છે માટે સામાયિક કરતાં પણ એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્ય સ્તવમાં પ્રવર્તવાથી કંઈ દેષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહે છે કે – સમ્યગદષ્ટિ જીવને બધીબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિર્ધન શ્રાવકે સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવ કરવું. દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે:-“એવા પ્રકારે આ સર્વ વિધિ અદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પિતાનાં ઘરમાં સામાયિક લઈ જે કઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તે સુસાધુની જેમ ઉપગવત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં જે કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવરૂપ કામ હોય તે પ્રામાયક મૂકીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે. ” છે આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં “વિહળા” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ પ્રમુખ ચાવીસ મૂળદ્વારે કરી બે હજાર ચુમેતેર બાબતે જે ભાષ્યમાં માણાવી છે, તે સર્વ બાબતે ધારવી. જેમકે– Page #155 -------------------------------------------------------------------------- ________________ श्राद्धविधिप्रकरण | પૂજામાં ધારવા ચાગ્ય બે હજાર ચુમાતે બાબતે. (૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિન્દુ કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણ વાર પ્રણામ કરવા, (૪) ત્રણ પ્રકારની પૂજા કરવી, ( ૫ ) મિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનેા ત્યાગ કરવા, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુજવી, ( ૮ ) વર્ણાદિક ત્રણ આલખવા, (૯) ત્રણ પ્રકારની મુદ્રાએ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દૃશત્રિક ગણાય છે. ઇત્યાદિક સમજવું. વિધિપૂર્વક કરાતુ ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કેાઈ વખત અવિધથી કરાય તેા અપલ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિના હેતુ પપ્ણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે:— [ ૧૦ ] જેમ ઔષધ અપચ્યથી ખાવામાં આવે તે તેથી મરણાદિક મહાકષ્ટની દેખીતી પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તે તેથી ભયંકર મહાકષ્ટ થાય છે, ચૈત્યવંદનાદિક જે અવિધિથી થાય તે તેને ઊલટું પ્રાયશ્ચિત આવે છે. જે માટે મહાનિસીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે: અવિધિથી ચૈત્યાને વાંદતાં બીજા ભન્ય જીવાને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, એજ કારણુ માટે અવિધિથી ચૈત્યને વાંદે, તેને પ્રાયશ્ચિત્ત આપવું. દેવતા, વિદ્યા અને મંત્રાદિક પણ વિધિપૂર્વક આરાધે તેજ તેનુ મૂળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિના હેતુ થાય છે. ચિત્રકારનું દૃષ્ટાંત. અધ્યા નગરીમાં સુરપ્રિય નામા યક્ષ હતા, તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલુ આશ્ચર્ય હતું કે, જે દિવસે તેની યાત્રા ભરાવવાનો હાય, તે દિવસે એક ચિતારો તેના મન્દિરમાં જઇ તેની મૂર્ત્તિ આલેખે, કે તત્કાળ તે ચિતારો મરણ પામે. જો કાઇ વરસે યાત્રાના દિવસે કાઇપણ ચિતારો ત્યાં મૂર્ત્તિ ચિતરવા ન જાય તે તે વર્ષે તે ગામના ઘણા લેાકેાને મરણુ પમાડે. એથી કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા, તેથી જેમ સાંકળમાં બાંધી જ રાખ્યા ન હેાય શું? એમ તે રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમના નામ ઉતારી લઇ તે દરેકના નામની ચીઠી કરી એક ગેાળામાં ભરી રાખી અને એવે ઠરાવ કર્યો કે, દર વર્ષે એક ચીઠી કાઢવી. તેમાં જે નામની ચીડી આવે, તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય. એમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયા. ખાદ એક વર્ષે એક વૃદ્ધા સ્રીને એક જ પુત્ર હતા, તેના નામની ચીઠી નીકળવાથી તેને જવાના વારો આવ્યા. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર કે જે તેના ધણીનીજ પાસે ચિત્રકારની કળા શીખેલે! હાવાથી તે વૃદ્ધાના પુત્રને પેાતાના ભાઇ ગણીને તેને ફક્ત મળવા માટે જ આવેલા હતા, સમાન Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન- ઇ#ારા .. [ ૫૨ ] તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે, ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને તે યક્ષ તેને પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જ ત્યાં જઉં અને તે ચક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરૂ ભાઈને બચાવી શકીશ અને જે મારી કલ્પના ખરો ઠરશે તે હું પણ બચીશ અને વળી તેથી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાખીશ. એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યું કે, હે માતા! જે તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે, તે આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પિતે યક્ષની મૂર્તિ ચિતવા જઈશ. તેણીએ તેને વાણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જયારે ચિતરવાને દિવસ આબે, ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ્ઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું. વળી શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, દીપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી, બધાં શુદ્ધ લઈ ત્યાં ગયે. અષ્ટપટનો મુખકેશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવ, પવિત્ર કૃતિકા(માટી) અને ગીના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી યૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ પ્રમુખથી પૂજા કરી નમસ્કાર કરતા ખમાવવા લાગ્યો કે, “હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જે કાંઈ મારી ભૂલ થઈ હેય તે ક્ષમા કરશે ” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે, માંગ, માંગ, હું તારા ઉપર તુષ્ટમાન છું,” ત્યારે તે હાથ જોડીને બે કે, “યક્ષરાજ, જો તમે મારા ઉપર તુષમાન છો, તે આજ પછી કોઈ પણ ચિતારાને મારવો નહીં.” તેણે તે કબલ કરી કહ્યું કે, “એ તે તે પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈ માંગ” તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે, જેનું તે એક અશ અંગ દીઠું હશે, તેનું આખું અંગ તું ચીતરી શકીશ એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારે તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયે. એક વખતે તે હોશંબીના રાજાની સભામાં ગયેલ તે વખતે રાજાની રાણીને એક અંગુઠો જાળી વિગેરેમાંથી દઠેલ હતો, તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયે, પણ છબી તપાસતાં રાણીની જંધા ઉપર તિલક હતું, તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી તેને મારી નાખવાની આજ્ઞા આપી. ત્યારે તે ગામના સર્વ ચીતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે, સ્વામી, એને યક્ષે વરદાન આપ્યું છે, તેથી જેનું એક અંશ અંગ તેણે દીઠું હોય, તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારૂ એક કુબડી દાસીને પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું તેણે તે ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેને જમણે હાથ કાપી નાખવાની આજ્ઞા આપી, જેથી તે જમણા હાથ રહિત થયે. પછી તેણે તેજ - યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષે તેને તે પણ આપી. ત્યાર Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ક ] श्राद्धविधिप्रकरण। પછી તેણે પોતાનો હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથી મૃગાવતી રાણની છબી ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડી. તે જોઈ તેને વશ થઈને તેણે કોસાંબીના શતાની રાજાને દૂત એકલી કહેવરાવ્યું કે, તારી મૃગાવતી રાણું મને આપ, નહીં તે જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કોસાંબી નગરી વીંટીને પડ્યો, પછી શતાનીક રાજા મરણ પામે, ત્યારે ચંડપ્રદ્યોતને મૃગાવતી રાણી કહેવરાવ્યું કે, “હવે તું મારી સાથે પ્રીતિ કર.” તેણીએ કહેવરાવ્યું કે, “હું તારે વશ છું, પણ તારા સૈનીકોએ મારી નગરીને કીલે તોડી નાંખે છે, તે ઉજજયિની નગરીથી ઈટે મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્ન પાણીની સગવડ કરી આપે તે હું તારી પાસે આવું.” ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું. એવામાં ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રોતન રાજ પ્રમુખ વાંદવા આવ્યા. આ વખતે એક ભલે આવી ભગવંતને પુછયું કે, “વા વા” ભગ વંતે ઉત્તર વા કે, “વા ” ત્યારપછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પુછયે. ભગવતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા પ્રવતનની આઠે રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી. જ્યારે અવિધિથી કરવાથી આ અનર્થ થાય છે, ત્યારે તે તેના કરતાં ન કરવું. એજ સારું છે એમ ધારવું નહીં. કેમકે શાસ્ત્રમાં કહેવું છે કે, અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે, એમ જે બેલે છે, તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જા નથી તેથી જ એમ બેલે છે. કેમકે, પ્રાયશ્ચિત વિધાનમાં તે એમ છે કે, જેણે બીલકુલ નથી કીધું, તેને ભારે પ્રાયશ્ચિત આવે છે અને જેણે કીધું પણ અવિધિથી કીધું છે, તે તેને હલકું પ્રાયશ્ચિત આવે છે, માટે સર્વથા ન કરી તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતા જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તે ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે. એજ શ્રદ્ધાવંતનું લક્ષણ છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે, શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિમાર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે નહિં તે કોઈક વ્યાદિક દેષથી હણાયે થકે ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે. ” જેની ક્રિયા વિધિસંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિસંયુક્ત કરવા ધારતા હોય તેમને ધન્ય છે, વિધિમાર્ગના ઉપર આદર બહુમાન રાખનારને ધન્ય છે, વિધિમાર્ગને નિંદે નહીં એવા પુરૂષોને પણ ધન્ય છે. થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત કરવાને પરિણામ સદાકાળ હેર છે, અને અભવ્ય તથા દુર્ભવ્ય (ઘણું ભવે મોક્ષપદ પામનાર) ને વિધિમાગને ત્યાર અને અવિધિમાર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ બિન-ધાગા [ શરૂ ] ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ પ્રમુખથી વિચારીને વિધિપૂર્વક (રીતિ મુજબ) સેવન કરે તે સંપૂર્ણ ફળદાયક થાય છે, અને જે વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તે કેટલીક વખત અ૬૫ લાભકારી થાય છે. અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત. સંભળાય છે કે, વ્યાથી કઈ બે પુરૂષ દેશાંતરે જઈ કઈક સિદ્ધપુરૂષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરૂષે તેઓને દેવાધિષિત મહિમાવંત તુંબ ફળના બીજ આપી તેની આનાય બતાવી કે, સે વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યેગે એને વાવવાં. જ્યારે તેને વેલે ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમને એમ રાખી નીચે એ કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સુકેલા વેલાને બાળી નાંખો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચેસઠ તેલા તામ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધભમ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે. એમ બંને જણને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સુવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ, પણ સુવર્ણ ન થયું, માટે યથાવિધિ થાય તેજ સંપૂર્ણ ફળદાયક નીવડે છે. હરકેઈ પણ ધમનુષ્ઠાન પોતાની શકિત પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિ આશાતનાનો દોષ દૂર કરવા માટે “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં” એમ બેલવું કે જેથી તેને વધારે દોષ લાગતો નથી. ત્રણ પ્રકારની પૂજાનું ફળ. પહેલી અંગપૂજા વિના શામની (વિન કરનારી), બીજી અગ્રપૂજા અસ્પૃદય પ્રસાધની (મોટે લાભ આપનારી છે અને ત્રીજી ભાવપૂજા નિતિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેને અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા. અહિં આગળ કહી ગયા છીએ કે, અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, સંઘયાત્રા પ્રમુખનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે સુત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા સ્થાપના Page #159 -------------------------------------------------------------------------- ________________ [૨ ] श्राद्धविधिप्रकरण । કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કેમકે એ સર્વ ભાવતવનાં કારણ છે, માટે દ્રવ્યસ્તવ ગણાય છે. - જે દરરોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તે પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ કરવું. જે મહાસમુદ્રમાં એક પાણીનું બિંદુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે, તેમ વીતરાગની પૂજા પણ જે ભાવથી થોડી પણ કરી હોય તે પણ લાભકારી થાય છે. એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિક ભેગવ્યા વિના ઉદાર ભેગોને ભેગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે. પૂજા કરવાથી મન શાંત થાય છે, મન શાંત થવાથી વળી ઉત્તમ ધ્યાન થાય છે, ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે, અને મેક્ષમાં નિરાબાધિત સુખ છે. पुष्पाद्यर्चा तदाज्ञा च, तद्रव्यपरिरक्षणं ॥ उत्सवा तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ॥ ६॥ પુષ્પાદિકથી પૂજા કરવી, તીર્થકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ થાય છે. દ્રવ્યસ્તવના બે ભેદ, દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આગ દ્રવ્યસ્તવ અને અનાગ દ્રવ્યસ્તવ. કહ્યું છે કે – વિતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિએ કરીને જે વિતરાગની પૂજા આચરવામાં આવે તે “આભગ દ્વવ્યસ્તવ” ગણાય છે. એ આગ દ્રવ્યસ્તવથી ચારિત્રને લાભ થાય છે, અને સકલ કર્મનું નિર્દેલન જલ્દી થાય છે માટે “આગ દ્રવ્યસ્તવ” કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ કરવો. પૂજાની વિધિ જાણતો નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતો નથી, એવા જે શુભ પરિણામથી જિનપૂજા કરે છે તે “અનાગ દ્રવ્યસ્તવ” કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યસ્તવ પૂજા પણ ગુણસ્થાનકનું સ્થાનક હેવાથી ગુણકારી જ છે, કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યકત્વને લાભ થાય છે. અશુભ કર્મના ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનારા કેટલાક ભવ્ય જીવોને વિતરાગના ગુણ જાણેલા નથી તોપણ પિપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે. જેનું મરણ ખરેખર પાસેજ આવેલું હોય એવા રેગી પુરૂષને પધ્ય ભજન ઉપર ૧૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ 2 ] જેમ છેષ ઉપજે છે, તેમ ભારેકમી કે ભવાભિનંદી (જેને સંસાર વધારે હોય એવા) ને ધર્મ ઉપર પણ આકરા ઠેષ હોય છે. એટલા જ માટે ખરેખર તવના જાણુ પુરુષો જિનબિંબ ઉપર કે જિનપ્રણીત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી દ્વેષને લેશ પણ વજે છે. પારકી પૂજા ઉપર દ્વેષ રાખવા સંબંધી કુંતલા રાણીનું દૃષ્ટાંત. પૃથવીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણું નામે પટરાણી હતી. તે જિન ધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણુઓને પણ વારંવાર ધર્મના કામમાં જનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શેકો પણ ધમીઝ થઈને તેનું બહુમાન કરતી હતી. એક વખતે રાણીઓએ પિતાપિતાનાં નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાના મહત્સવ કરવા શરૂ કર્યા. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય ઘણું ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે દેખી પટરાણુ શક્ય સ્વભાવથી પિતાના મનમાં ઘણું અદેખાઈ કરવા લાગી. પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવત કરાવેલ હોવાથી તેને સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈપણ શકયેનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે. પિતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ( હર્ષ) પામે પણ શેકાનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે છે તેથી તે બળી મરે છે. અહાહ ! મત્સરની દુરંતતા! ધર્મ ઉપર પણ આટલે બધે ઠેષ! આવા દ્રષને પાર પણ પામે અતિ દુસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઈર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષાણુ જેવાં ડૂબે તેમાં શું નવાઈ છે? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષ જ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિક ગુણમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈમાં, એટલામાં લેકેને મત્સર હોય છે પણ ધિકાર છે કે ધર્મના કાર્યમાં પણ મત્સર છે! બીજી રાણીઓ તે બિચારી સરળ સ્વભાવની હોવાથી પટરાણીનાં કૃત્યની અનુમદના વારંવાર કરે છે, પણ આના (પટરાણીના) મનમાંથી ઈષ્ય સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એ કેઈક દુનિવાર રોગ ઉત્પન્ન થયે કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લીધાં તેથી શક્યો ઉપરના વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શક્યોનાં દેરાં, પ્રતિમા, મહત્સવ, ગીતાદિકનાં ઈર્ષ્યા કરવાથી પિતાના બનાવેલા દેરાસરના બારણા આગળ ઉત્પન્ન થઈ. તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] श्राद्धविधिप्रकरण । નાકરા મારે કુટે તા પણુ દેરાસર મૂકે નહીં. પાછી ફ્રી ફ્રીને ત્યાં ને ત્યાં જ આવીને એસે. આમ કેટલેક કાળ વીત્યા પછી ત્યાં કાઇક દેવળજ્ઞાની આવ્યા, ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછ્યું કે, કુંતલા મહારાણી મરણ પામી ત્યાં ઉત્પન્ન થયાં ? ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીએ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરાજ ખાવાનું નાખી પરમ સ્નેહુથી કહેવા ઘાગી કે, હે મહાભાગ્યા ! તું પૂર્વ ભવે અમારી ધ દાત્રી, મહાધર્માત્મા હતી. હા હા ! તે ફેકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યાં, તેથી તું અહીં કુતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને ચૈત્યાદિક દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કુતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિકની સમક્ષ પાતે પોતાના દ્વેષભાવના કર્મને ખપાવી આલાવીને, અણુસણુ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દૈવી થઇ. માટે ધર્મ ઉપર દ્વેષ ન કરવા. ભાવસ્તવના અધિકાર. અહિંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા–જિનાજ્ઞા પાળવી, એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા એ પ્રકારની છે–(૧)સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ. સ્વીકારરૂપ એટલે શુભ કરણીનુ આસેવન કરવું ( આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધના ત્યાગ કરવા. સ્વીકારપક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણેા લાભકારી છે. કેમકે, જે જે તીર્થંકરે નિષેધ કરેલા કારણેા છે, તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તેા પણ વિશેષ લાભકારી થતું નથી. જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ એ પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિકના સ્વીકારથી અને કેટલાક કુપાને દૂર કરવાથી રાગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપના ત્યાગ ન કરે તેા કાંઇ રાગ જઇ શકતા નથી, તેમ જીભ કરણી ચાહે તેટલી કરે, પણ જ્યાં સુધી ત્યજવા ચેાગ્ય કરણીએ ત્યાગે નહીં ત્યાં સુધી જેવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી. ઔષધ વગર પણ વ્યાધિ ફક્ત કુશ્ર્ચના ત્યાગ કરવાથી જઈ શકે છે, પણ કુપના ત્યાગ કર્યા વગર સેકડા ઔષધેા કરે, તેા પણ તે રાગની શાંતિ થતી નથી. એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે, તે પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતા નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બન્ને ભેગા થઈને રાગને નામદ કરે છે તેમ સ્વીકાર અને પરિહાર એ અને આજ્ઞાઓનું પાલન થાય તે જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાયે પણ કહેલું છે કે:— હૈ વીતરાગ, તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાલાભકારી છે, કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મેાક્ષ અને સંસાર માટે થાય છે. પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા ય અને ઉપાદેય ને વિષય કરનારી હાય છે. આશ્રવ સથા ત્યજવા ચેાગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ બિન-al I [૨૭]. દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ. ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનાર વધારેમાં વધારે બારમા દેવલોકે જાય, અને ભાવસ્તવથી તે પ્રાણુ અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે. દ્રવ્યસ્તવમાં તે આશ્રવ ગણવા લાયક નથી. દ્રવ્યસ્તવમાં જે કે ષકાયના ઉપમર્દનરૂપ કેઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે તેમાં કરનાર, જેનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમ કેઈક નવા વસેલા ગામમાં નાનપાનને માટે કેને કૂવો ખોદતાં તરસ, થાક, અંગમલિન થવું, ઈત્યાદિક થાય, પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કુવો નાન, પાન, અંગશુચિ, તરસ થાક, અંગની મલીનતા વિગેરે ઉપશમાવી સર્વ કાળ સર્વ પ્રકારનાં સુખનો આપનાર થઈ પડે છે, તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું. તેમજ આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે “સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા, વિરતાવિરતી જે દેશવિરતિ (શ્રાવક) તેઓને કૂવાના દષ્ટાંતથી સંસારને પાતળે કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુક્ત છે.”બીજે ઠેકાણે પણ કહેલ છે કે – આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેવા), છ કાયના જીવના વધને ત્યાગ કરી શકેલા નહીં એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગ્રહસ્થને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.” વાયુના જેવા ચપળ, મોક્ષપદને અંતરાય કરનાર, ઘણા છે સ્વામી જેના, એવા સાર વગરના થોડા ધનથી, સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાને આધીન એવી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે વાણિ સારામાં સાર, નિર્મળ પુણ્ય ગ્રહણ કરે છે, તેજ વાણિયે વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે. પૂજાના મનોરથથી પણ થતાં પુણ્ય. દેરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત(એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઊઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઊઠી પગલું ભર્યા અઠ્ઠમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાલુને દશમ( ચાર ઉપવાસનું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક(પંદર ઉપવાસ )નું ફળ, અને જિનેશ્વર ભગવંતને પિતાની દષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણ પામે છે. પદ્ધચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે -જિનેશ્વર ભગવંતના દેરાસરમાં ગયાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાનાં દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ' Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. શ્રાવિકિપાળ ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ ગણાવેલ છે. પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સે ઉપવાસનું, ચંદનાદિકથી વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીતવાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે. જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે – પ્રાત:કાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રીમાં કરેલા પાપને હણે છે, મધ્યાહુકાળે ચંદનાદિકથી કરેલી પૂજા આ જન્મથી કરેલા પાપ હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપ દીપાદિકવડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહાર, શયન, વિદ્યા, મળમૂત્રને ત્યાગ, ખેતીવાડી, એ સર્વે કાળ પ્રમાણે સેવન કરેલા હોય તે જ સલ્ફળના આપનાર હોય છે, તેમજ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તે ફળ આપે છે. - જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણે સંધ્યાયે કરતાં પ્રાણ સમ્યકત્વને શોભાવે છે, તેમજ તીર્થંકરનામ ગોત્રકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. ગયા છે દેષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેંદ્ર પ્રવતે તે પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંત ગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તે આયુષ્ય સમાપ્તિપર્યત પણ પૂજાને કે ગુણનો અંત આવે નહીં, માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કેઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ! તમે અદશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તે અત્યંત બહુમાનથી તમારા વચનને પરિપાલન કરવું એજ શ્રેયકારી છે. પૂજામાં વિધિ બહુમાન ઉપર ચભંગી. જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યક વિધિ એ બનને હાય તેજ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચભંગી બતાવે છે. ૧ સાચું રૂપું અને સાચી મહોર છાપ, ૨ સાચું રૂપું અને બેટી મહાર છાપ, ૩ સાચી મહેર છાપ, પણ ખોટું રૂપું, ૪ ખોટી મહોર છાપ અને રૂપું પણ છેટું. ૧ દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને (૨) સાચી વિધિ. એ પહેલે ભાંગે સમજે. ૨ સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગે સમજવો. Page #164 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૬ ] ૩ સાચી વિધિ છે, પણ સમ્યગું બહુમાન નથી, આદર નથી એ ત્રીજો ભાગે સમજ. ૪ સાચી વિધિ પણ નથી અને સમ્યગૂ બહુમાન પણ નથી એ ચેાથો ભાંગે સમજો. ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમ લાભકારી છે અને ત્રીજો તથા ચોથા ભાગે બીલકુલ સેવન કરવા લાયક નથી. એટલા જ માટે બ્રહતભાષ્યમાં કહેલ છે કે-વાંદણના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સમજવું અને મહાર છાપ સમાન સર્વ બહારની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનાં સંગ મળવાથી વંદના સત્ય જાણવી જેમ રૂપું અને મહાર સત્ય હોય તે રૂપી બરોબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બને તેવાથી સત્ય સમજવી. બીજા ભાગા સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હેય પણ ક્રિયા શુદ્ધ નથી તે પણ માનવા ચોગ્ય છે. બહુમાન છે, ક્રિયા શુદ્ધ કરાવી શકે છે. એ બીજા ભાંગ સરખી સમજવી. કોઈક વસ્તુના લાભના નિમિત્તથી ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ બહુમાન નથી તેથી ત્રીજા ભાગની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે ? એ તે કેવળ લેકોને દેખાડવા રૂપજ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. જેથભાગે પણ કશા કામને નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચેથા ભાંગાને તરવથી વિચારીએ તે વંદના જ ન ગણાય. દેશ કાળને આશ્રથીને થોડો અથવા ઘણે વિધિ અને બહુમાન સંયુકત એ ભાવસ્તવ કરે. વળી જિનશાસનમાં ૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભકિતઅનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રકપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કાંઈ કામ કરતાં પ્રીતિને સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે, તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુદ્ધ વિવેકવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભકિત સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેને ભકિત અનુષ્ઠાન પૂર્વાચાર્યો કહે છે. બંનેમાં (પ્રીતિ અને ભકિત અનુષ્ઠાનમાં) પરિપાલણ ( લેવા દેવાની ક્રિયા) સરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભકિતરાગ એમ બંનેમાં રાગ ભિન્ન ભિન્ન જાતિને હોય છે, તેમ પ્રીતિ અને ભકિત અનુષ્ઠાનમાં પણ એટલે જ તફાવત સમજ. સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીતિ મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; પણ આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાશ્વસ્થાદિને નહીં. ફલની આશા ન રાખનાર ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષોએ અસંગ અનુષ્ઠાન જાણવું અને તે જિનકલ્પી વિગેરે. ને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક્ર ભમ્યા કરે Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] श्राद्धविधिप्रकरण । તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસગ અનુષ્ઠાન થાય છે. એમ આ મે ( વચન અને અસંગ ) અનુષ્ઠાન આ હૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. ખાળકની પેઠે પ્રથમથી પ્રીતિભાવ આવવાથી પ્રથમ પ્રોતિ અનુષ્ઠાન થાય છે, પછી ભક્તિ અનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યાર પછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપીયાના સરખું સમજવું, વિધિ અને બહુમાન એ બન્નેના સંયાગથી અનુષ્ઠાન પણુ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમપદ પામવા કારણપણે બતાવેલ છે. બીજા ભાગના રૂપીયા સમાન ( સાચું રૂપું પણ ખેાટી માહાર ) અનુષ્ઠાન પણ સત્ય છે, તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવત પુરૂષાની ક્રિયા જો કે અતિચારથી મલિન હૈાય તેા પણ શુદ્ધતાનું કારણ છે જેમકે, રત્ન ઉપર મેલ લાગેલા ઢાય, પણ જો અંદરથી શુદ્ધ છે, તેા બહારના મેલ સુખે કરી દૂર કરી શકાય છે. ત્રીજા ભાંગા સરખી ક્રિયા ( મહાર છાપ સાચી પણ રૂપું ખાટુ ) માચામૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભોળા લેાકને ઠગવા માટે કાઇ ધૂતે શાહુકારના વેષ લઇ વંચના જાળ માંડી હાય, તેની ક્રિયા મહારથી દેખાવમાં ઘણીજ આશ્ચર્ય કારક હાય, પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી કદાપિ ઇહલેાકમાં માન, યશ, કીર્તિ, ધન પ્રમુખના તેને ( ધૂતને) લાભ થાય પણુ તે પરલાકમાં દુર્ગતિનેજ પામે છે, માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હાવાથી ગ્રહણુ કરવા ચેાગ્ય જ નથી. ચેાથા ભાંગા જેવી ક્રિયા ( બંને ખાટાં ) પ્રાયે અજ્ઞાનપણાથી, અશ્રદ્ધાનપણાથી, કર્મના ભારેપણાથો, ભવાભિનંદી જીવાને હાય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બન્નેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધના વિરાધના એ અન્નેથી શૂન્ય છે, પશુ ધર્મીના અભ્યાસ કરવાના ગુણુથી કાઇક વખત જીભ નિમિત્તપણે થાય છે, જેમકે, કેાઈ શ્રાવકના પુત્ર ઘણીવાર જિનબિંબના દર્શન કરવાના ગુણુથી, જોકે તે ભવમાં કાંઇ સુકૃત્ય કર્યાં નહેાતા, તે પણ મરણ પામીને મત્સ્યના ભત્રમાં સમકિત પામ્યા. ઉપર બતાવેલી રીતિ પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવની પૂજા થાય તે યથાકત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવા. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે. વિધિ અને બહુમાન ઉપર ધČદત્ત રૃપની કથા. રૂપાના જિનમ ંદિરથી શૈાભતા એવા રાજપુર નગરમાં ચંદ્રમાની પેઠે શીતકર અને ×કુવલયવિકાસી એવા રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પેાતાની રૂપસ'પદ્મા જાણે થાપણુજ મૂકી હાયની ! એવી તે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે પરણેલી × કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર. Page #166 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૨]. રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વને બાકી સવે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતેષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રાણું મનમાં ઘણાજ ખેદ પામી. પંક્તિભેદ સહન કરવો કઠણ છે, અને તેમાં પણ પ્રમુખ માણસને જે પંક્તિભેદ થાય તો તેનાથી તે સહન કરાય એ ઘણી જ કઠણ વાત છે. અથવા જે વસ્તુ દૈવના આધીનમાં રહી, તે વસ્તુની બાબતમાં મુખ્ય, અમુખ્યને વિચાર કરવાથી શું લાભ થવાનો? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ ધારણ કરનારા મૂઢ હૃદયવાળા લેકોની મૂઢતાને ધિક્કાર થાઓ. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તો પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાય નિષ્ફળ ઉતરે ત્યારે આશા સફળ ન થાય એમ જાણવું. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે –“હે ભદ્રે ! હું અહિં યથેચ્છ છૂટથી રમતું હતું, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર અને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તે પોતે ધ્યાપણું ભગવતી છતી પાછું વળી એવું અશુભ કર્મ કેમ કરે છે? શુભ કર્મથી ધર્મ થાય છે. અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે. એ પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, હ ચતુરશિરોમણે ! તું મને એમ કહે છે? તને હું થોડી વારમાં મૂકી દઉં. પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણું શુભ કર્મ હું હમેશાં કરૂં છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો ! પુત્ર વિના હું દુખી છું, તે તું શી રીતે જાણે છે, અને મનુષ્યની વાણી શી રીતે બેલે છે?હંસ છે “મહારી વાતચિત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લેકમાં કરેલું શુભ કર્મ તો વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણત ધર્મજ જીને આ લોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુને દાતાર છે. જે જિનધર્મથી વિદનની શાંતિ વગેરે ન થાય, તે તે બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય? માટે તું કુપ સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પચ્ય સમાન અર્હદ્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ હારા મનોરથ ફળીભૂત થશે.” હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઊડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણ પુત્રની આશા પાછી ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તે ધર્મ, ગુરૂ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવન એ Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૨ ] શ્રાષિવિકાતા. સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણએ સદગુરૂ પાસેથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. સમ્યત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણું અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઇ. હંસની વાણીને એ કઈ હેટ ચમત્કારી ગુણ જાણો. એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે-“હજી પટ્ટરાણીને એકે પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે?” રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાતજ હોયની ! એવા કોઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન! પિતાના રાજ્યને પુત્રની તું કટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ લેક પરલોકમાં હારી ઈષ્ટ સિદ્ધિ થશે.” એવું સ્વપ્ન જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગ્યો. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસ્યમાં રહે? પછી કઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લેક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરતનમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દેહલે ઉત્પન્ન થયા. ફૂલ ફળને અનુસરતું થાય તેમાં શી નવાઈ ? દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાંજ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં થાય છે, ધનવંત લોકેની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગમહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિને દેહલે દુઃખથી પૂર્ણ કરાય એવો હતો, તો પણ રાજાએ ઘણા હર્ષથી તેને સંપૂર્ણ દેહલે તત્કાળ પૂર્ણ કર્યો. જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત કહ૫વૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણએ આગળથી જ શત્રુને નાશ કરનાર પુત્ર પ્રસ. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયે. - રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણેજ હર્ષ થયે, તેથી તેણે પૂર્વ કઈ સમયે નહિ કરેલો એવો તે પુત્રના જન્મોત્સવ વગેરે કાર્યો તે સમયે કર્યો, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટણ માફક મૂક્યો, ત્યારે ઘણી સંતુષ્ટ થએલ પ્રીતિમતી રાણીએ પિતાની સખીને કહ્યું કે, “હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એ ઘણેજ ઉપકાર મહારા ઉપર કર્યો તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરૂષ જેમ દેવેગથી પોતાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતમતિ આમ બોલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂછથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની Page #168 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૬૨ ] પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂછ ખાઈ બેભાન થઈ જમીન પર હલી પડી. તુરત પરિવારના તથા આસપાસના લોકેએ “ષ્ટિદેષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ મનમાં ક૯૫ના કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પિકાર કર્યો કે “હાય હાય !! માતા અને પુત્ર એ બનેને એકદમ આ શું થયું? ” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લોકોએ ત્યાં આવી બન્ને માતા પુત્રને શીતળ ઉપચાર કર્યો, તેથી થોડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મનો યોગ ઘણે આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ. રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા. તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દુધ પીધું નહીં, અને ચઉવિહાર પચ્ચખાણ કરનારની પેઠે ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા મંત્રી નગરના લોકે એ સર્વ ઘણું દુઃખી થયા અને શું કરવું? તે કેઈને સૂઝ પડતી નથી ત્યારે જાણે બાળકના પુણયથી ખેંચાયેલાજ હેયની! એવા એક મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતરસ્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લેકોએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “હે રાજન ! આ બાળકને રોગાદિકની અથવા બીજી કોઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાના દર્શન કરાવે. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.” મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દર્શન નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લેકે આશ્ચર્ય અને સંતોષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “આ શું ચમત્કાર?” મુનિરાજે કહ્યું. હે રાજનું! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ. ધર્મદત્તનો પૂર્વભવ. છે જેમાં નિંદ્ય પુરૂષ થડા અને ઉત્તમ પુરૂષ ઘણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર કૂરદ્રષ્ટિ રાખનારો કૃપા નામે રાજા હતા. બુદ્ધિથી બહસ્પતિની બરાબરી કરી શકે એ તે રાજાને ચિત્રમતિ નામે રાજા હતો, અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારે વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીને મિત્ર હતું. નામથી જ એક અક્ષર છે, પણ ઋદ્ધિથી બરાબરીનો એ સુમિત્ર એક ધનાઢય વણિકપુત્ર વસુમિત્રને મિત્ર હતા. વણિક પુત્ર પણ અનુક્રમે શ્રેણીની બરાબરીને અથવા તેના કરતાં અધિક ચઢતે પણ થાય છે. સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખે માન્ય એ એક ધન્ય નામે સુમિત્રને સેવક હતો. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા લાયક સરવરે ગયે. સારાં કમળ, સારી શોભા અને સારું જળ ધરાવનારા તે સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે ધન્ય સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયે. અનુક્રમે Page #169 -------------------------------------------------------------------------- ________________ [ oF* श्राद्धविधिप्रकरण | માગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાએ તેને મળી, પૂર્વના ઘણું! પરિચય હાવાથી તે કન્યાએએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “હે ભદ્ર! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં` દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લ`ભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષને માટે છે, માટે એના ઉપયાગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહીં. ” ધન્ય કહ્યું. આ કમળના ઉત્તમ પુરૂષને વિષેજ મુકુટ સમાન ઉપયાગ કરીશ ’ 66 પછી ધન્ય વિચાર કર્યો કે, “સુમિત્ર જ સવે સજ્જનામાં શ્રેષ્ઠ છે, અને તેથીજ તે મ્હારે પૂજ્ય છે. ” જેની આવિકા જે માણસથી ચાલતી હાય, તેને તે માણુસ કરતાં બીજો કાણુ વધુ સારા લાગે ? હવે, સેાળા સ્વભાવના જ્યે એમ વિચારી, જેમ કેાઈ દેવતાને ભેટછુ' આપવુ. હાય, તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી, પેલું કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, “ મ્હારા શેઠ વસુમિત્ર સર્વે લેાકેામાં ઉત્તમ ાવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ વાપરવા થાગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહેાનિશ તેમનું દાસપણું કરૂ તાપણુ તેમના ઋણુમાંથી હું મુક્ત ન થઉં. ” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્ર પણ કહ્યું કે—“ આ લેાકમાં મ્હારાં સર્વ કાર્ય સફળ કરનારા એક ચિત્રમતી મંત્રીજ સમાં ઉત્તમ છે. ” સુમિત્રનાં એવા વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મત્રોને નજરાણા તરીકે આપ્યુ. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે-“ મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપા રાજા છે, કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દ્રષ્ટિના પ્રભાવ પણ દેવ ગતિની પેઠે ઘણું! અદ્ભુત છે. તેની કરષ્ટિ જે કાઇની ઉપર પડે તે ઘણા માતબર ડાય તાપણુ કંગાળ જેવા થઇ જાય, અને તેની કૃપાષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હાય ત પણ માતખર થાય. ” ચિત્રમતિનાં એવાં વચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાન્ની અને સદ્ગુરૂની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “ જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તદ્દીન રહે છે, તેજ સદ્ગુરૂ સČમાં શ્રેષ્ઠ છે, પણ તેમના ચેાગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે ’ કુપ રાજા એમ કહે છે, એટલામાં સર્વ લેાકેાને આશ્ચર્ય પમાડનાર કાઇ ચારણુ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યાં. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશાપ વેલડી કેવી રીતે સફળ થાય છે! કૃપ રાજા આદિ લેાકેા મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઇ, વંદના આદિ કરી પેતપેાતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્યે વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેટલું મૂકયુ. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “ જો તારતમ્યતાથી કાઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હાય તા તેના છેડા અરિહ ંતને વિષેજ આવવા ચેાગ્ય છે, કારણ કે, અરિહંત ત્રણે લેાકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવુ' ઉચિત છે. આ લેાકમાં અને પરલેાકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે. ” ભક Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યકa T [ ૨૬ ] સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામ્યો, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યને મનમાં ઘણેજ આનંદ ઉત્પન્ન થયે. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શુભ ભાવના ભાવવા લાગે. એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તે શુભ કર્મને અનુમોદના દઈ તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજજ હેયની ! એવું એક એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક છે, શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઇને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે. પછી પોતાના જીવને ધન્ય માનતે ધન્ય અને તે ચાર કન્યાઓ પિોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી માંડી ધન્ય ભગવાનને બનતાં સુધી દરરોજ વંદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે “રાંક જાનવરની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદરાને નિયમ પણ લેવાતો નથી, એવો મને ધિક્કાર થાઓ.”! કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠ અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણું મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવકે મહદ્ધિક દેવતા થયા અને તે ચારે માળીની કન્યાઓ તેના (ધન્યના) મિત્રદેવતા થઈ. કૃપ રાજાને જીવ દેવકથી આવી જેમ સ્વર્ગમાં દેવતાઓને રાજા ઈંદ્ર છે, તેમ વિતાઠ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં તે ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીને જીવ દેવકથી થવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર છે. તેની ઉપર માતાપિતા ઘણું જ પ્રીતિ કરવા લાગ્યા. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ ચોવન અવસ્થામાં આવી એક વખતે રાજયના લોભથી પોતાના બાપને મારી નાખવા માટે મજબૂત અને ગુપ્ત વિચાર કર્યો, લેભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દેવગથી ત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો. એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામ્યું અને વિચાર કરવા લાગ્યું કે, “હાય હાય ! હવે હું શું કરું ? કોને શરણ જાઉં ? કોને શું કહું ? પૂર્વભાવે પુણ્ય ઉપાર્યું નહીં, તેથી પોતાના પુત્રથી જ મહારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાને પ્રસંગ આવ્યું, તે હજી પણ હું ચેતી જવું ” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યો. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને Page #171 -------------------------------------------------------------------------- ________________ [૬૬] भादविधिप्रकरण । ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતી કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. સાધુના ક૫ને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું. (ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે,) તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મોહ દૂર કરવા માટે અહિં આવ્યો. હવે બાકીને સમગ્ર સંબંધ કહું છું. વસુ મિત્રને જીવ દેવલોકથી આવીને તું રાજા થયે, અને સુમિત્રનો જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણું થયે. એ રીતે તમારી બનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવપણું જણાવવાને અર્થે કઈ કઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પાપે. ઘણી ખેદની વાત છે કે, સમજુ મનુષ્ય પણ પોતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. “મહારા કરતાં પહેલાં મહારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઈનું ખોટું ધાર્યું હોય તે પણ તે પિતાનું ઘણું જ આકરું ફળ આપ્યા વગર રહે નહીં. ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછયું કે, “ હું અહિંથી વીને ક્યાં ઉત્પન્ન થઈશ ?” ત્યારે તે ભગવાને તમારા બંનેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કૂવામાં જે પણ હોય, તો જ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી પિતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બંધ કર્યો. એ રીતે ભવ્ય જીવ દેવતાના ભાવમાં છતાં પણ પરભવે બેધિલાભ થવાને અથે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લેકે મનુષ્ય ભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બધિરત્નને (સમ્યક્ત્વને) ખેઈ બેસે છે. તે સમ્યક્ત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી આવીને તમારે બને જણાનો પુત્ર થયે. હવે એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારાં દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા. ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને જેવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂછો આવી. અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પોતાના મનથી જ એવો નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન * અને વંદના કર્યા વિના મહારે યાજજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કહે,” Page #172 -------------------------------------------------------------------------- ________________ प्रथः હત્યકારો [ ૨૭]. નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારને ધર્મ છે. તેમાં પહેલે ધર્મ છેડો ઉપાર્યો હોય, તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગુણું ફળ આપે છે. અને બીજે ધર્મ ઘણે ઉપાર્યો હોય તે પણ પ્રમાણુવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જે કાંઈ પણ ઠરાવ કર્યા વગર કેઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય, તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય. અને જે ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તે ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તને જાણ પુરૂષ હોય. તે પણ અવિરતિનો ઉદય હેય તો શ્રેણિક રાજાની પેઠે તેનાથી નિયમ લેવાતો નથી. અને અવિરતિનો ઉદય ન હોય તે લેવાય છે. તે પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમને ભંગ ન કર. એ વાત તે આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્ત પૂર્વભવથી આવેલી ધર્મ રૂચિથી અને ભકિતથી પિતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં, માટે એણે દૂધ વગેરે પીધું. આજે ક્ષુધા તૃષાથી પીડાય તો પણ દર્શનનો અને વંદનાને વેગ ન મળવાથી એણે મન દ્રઢ રાખી દૂધ ન પીધું. અમારા વચનથી એને અભિગ્રહ પૂર્ણ થયે, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય. અથવા કરવા ધાયું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિ. પૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી અવીને જૂદા જૂદા મોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓને વેગ પણ સાથે જ જ રહે છે. ” મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોક નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબંધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢ્ય પર્વતે ઊડી ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એ જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતો દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકેત્તર સદ્દગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથીજ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા. તે ધર્મદત્તના સદ્દગુણેને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી. કારણ કે, એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ “જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર જમવું નહીં. ” એવો અભિગ્રહ લીધે. નિપુણ ધર્મદત્તને લખવું, ભણવું આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વ લખેલી ભણેલીજ હાયની ! તેમ સહજમાત્ર લીધાથીજ શીધ્ર આવડી ગઈ. પુણ્યનો મહિમા ઘણે Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] श्राद्धविधिप्रकरण | ચમત્કારી છે! પછી ધર્મદત્ત “ પુણ્યાનુષંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે. ” એમ વિચારી સદ્ગુરૂ પાસેથી પાતે સારા શ્રાવકધર્મીના સ્વીકાર કર્યાં. 66 · ધર્મ કૃત્ય વિધિ વિના સફળ થતુ નથી. ” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભ કૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયુ. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધર્મદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેાકેાત્તર મીઠાશ આવી. એક દિવસે કેાઇ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઇંદ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટશ્· કર્યું ? જગતમાં તે અશ્વ પણ પેાતાની માફક અસાધારણ છે, એમ જાણી ચેાગ્ય વસ્તુના ચૈાગ કરવાની ઇચ્છાથી તેજ સમયે પિતાની આજ્ઞા લઇને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચડ્યો. સમજી માણસને પણ મેહ વશ કરી લે છે, એ ઘણી ખેદની વાત છે! ધર્માંદત્તના ઉપર ચઢતાં જ પેાતાને અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું ! અથવા ઇંદ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથીજ કે શું ! તે અશ્વ એકદમ આકાશમાં ઊડી ગયા. ઘેાડી વારમાં દેખાતા હતા, તે ક્ષણમાત્રમાં અદ્દશ્ય થયા, અને હજારા ચેાજન ઉલ્લધી તે ધર્મદત્તને ઘણી વિકટ અઢવમાં મૂકી કયાંય ચાલ્યેા ગયેા. સર્પના કૃતકારથી, વાનરાના ખુત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચીત્કારથી, ચમરી ગાયના ભોંકારથી, રાઝના ત્રઢ઼કારથી અને ખરાબ શિયાળીયાના ફ્રેત્કારથી ઘણીજ ભયંકર એવી તે અટવીમાં પણુ સ્વભાવથીજ ભય રહિત એવા ધર્મદત્તે લેશમાત્ર પણ ભય મનમાં રાખ્યા નહીં. એ તે ખરૂ છે કે સારા પુરૂષ વિપત્તિના વખતે ઘણીજ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં ચચેષ્ટ કરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ શૂન્ય ન રાખતાં જેમ પેાતાના રાજમંદિ ૨ના ઉદ્યાનમાં રહેતા હાય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાને ચેાગ ન મળવાથીજ માત્ર દુ:ખી થયા. તેા પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિર્જલ ચઉવિહારા ઉપવાસ કર્યા. શીતળ જળ અને જાતજાતનાં ફળ ઘણાં હાવા છતાં પણ ક્ષુધા તૃષાથી અતિશય પીડાયલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પોતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એકવી આશ્ચર્યકારી ઢઢતા છે! લૂ લાગવાથી અતિશય કરમાઇ ગએલી ફૂલની માળાની પેઠે ધર્માંદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું, તે પણ ધર્મની દઢતા હેાવાથી તેનુ મન ઘણુંજ પ્રસન્ન જણાતુ હતુ. આથી એક દેવ પ્રકટ થઈ તેને કહેવા લાગ્યા. “અરે સત્યપુરૂષ ! બહુ સારૂં કાઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું ધૈર્ય ! પાતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષેજ હારી દઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે હારી પ્રકટ પ્રશંસા કરી તે ચેાગ્ય છે. તે વાત મ્હારાથી ખમાઇ નહિ, તેથી મેં અહિં અટવીમાં લાવીને હારી ધમ મર્યાદાની પરીક્ષા કરી છે. હું સુજાણુ! હારી દઢતાથી હું પ્રસન્ન થયે। છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઇષ્ટ માગવું હોય તે માગ. ,, Page #174 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ પ ]. દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરી કહ્યું કે, “હે દેવ! જ્યારે તને યાદ કરૂં ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.” પછી તે દેવ “એ ધર્મદત્ત અદભુત ભાગ્યને નિધિ ખરો. કારણ કે, એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો.” એમ કહેતો ધર્મદત્તનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી મને હવે મહારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?” એવા વિચારમાં છે. એટલામાં તેણે પિતાને પિતાના મહેલમાં જોયો. ત્યારે ધર્મદરે વિચાર્યું કે, “હમણાં મેં દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તો પણ તેણે પોતાની શક્તિથી મને મહારે સ્થાનકે લાવી મૂકો. અથવા પ્રસન્ન થએલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?” હવે ધર્મદા રાજપુત્રે પિતાના મેળાપથી માબાપને, બીજા સગાવહાલાને તથા પોતાના ચાકરોને આનંદ પમાડ. પુણ્યને મહિમા અદ્દભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણું ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને તે પછી પારાણું કર્યું ધર્મનિષ પુરૂષોને આચાર ઘણે આશ્ચર્યકારી હોય છે. હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણું પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને જેથીનું ધર્મણ. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીએ જ પિતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવી રીતે તેઓ દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું કથાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી. તેથી “જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભેજન કરવું ન કપે.” એવો નિયમ લઈ હમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એક દિલ થઈ એવો નિયમ કર્યો કે, “આપણું પૂર્વભવને મિલાપી ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું. અને બીજા કોઈને વરીશ નહીં. તે જાણે પૂર્વ દેશના રાજાએ પિતાની પુત્રી ધર્મપતિને અર્થે મોટો સવયંવર મંડપ કરાવ્યું, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયે નહીં, કારણ કે તેણે વિચાર્યું કે કયાં ફળ પ્રાપ્તિ થાય કે નહીં? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં કોણ સમજુ માણસ દેડતે જાય ? ” એટલામાં વિચિત્રગતિ નામ વિદ્યાધરને રાજા ચારિત્રવંત થએલા પિતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયો. તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રાપ્તિ વિલાને પૂછયું કે “મહારી પુત્રીને પરણી મહારું રાજ્ય ચલાવવા ચોગ્ય કેણ પુરુષ છે ? ” પ્રજ્ઞપ્તિએ કહ્યું. “તું હારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] આવિયાપા ! કુમારને આપજે.” વિદ્યાનાં એવા વચનથી વિચિત્રગતિ ઘણે હર્ષ પામે, અને ધર્મદત્તને બેલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણું, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઈ દેવતાની પેઠે અદશ્ય થઈ કૌતુકથી ધર્મતિના સ્વયંવરમંડપે આવ્યો. અદશ્ય રહેલા તે બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયાં હેયની ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જેવામાં આવ્યા. સર્વ લેક હવે શું થશે ?” એમ મનમાં આકુળ વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિએ અરુણ સહિત સૂર્ય જેમ પ્રાત:કાળે પ્રગટ થાય છે, તેમ પોતે અને ધર્મદત્ત ત્યાં શીઘ પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધર્મદરને જોતાં વાર જ સંતોષ પામી, અને જેમ રોહિણ વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આરોપી. પૂર્વભવને પ્રેમ અથવા ઠેષ એ બને પિતાપિતાને ઉચિત એવાં કૃત્યોને વિષે જીવને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાઓ ત્યાં આવ્યા હતા. તેમણે વિદ્યાધરની સહાયથી પિતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસારી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ઘર્મદ, વિદ્યાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વે રાજાઓને વિતાવ્ય પર્વતે લઈ ગયે ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું. તથા તે જ સમયે વિદ્યાધરે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરોએ પાંચસે કન્યાઓનું વેતાલ્ય પર્વત ઉપર પાણિગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પિતાને નગરે આવ્યો. અને ત્યાં પણ રાજાઓની પાંચસે કન્યાઓ પર. તે પછી રાજધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદગુણ પુત્ર ધર્મદરને માથે વૃદ્ધિને અર્થે સેંપી; અને ચિત્રગતિ સદ્દગુરુની પાસે પોતાની પટ્ટરાણ પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પિતાને સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કોણ પિતાના આત્માનું હિત ન કરે? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણું એ ચારે મોક્ષે ગયાં. - ધર્મદતે રાજ્યની લગામ હાથમાં લીધા પછી હજાર રાજાઓને સહજમાં જીતી લીધા. અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા અને એક કોડ પાયદલ એટલા સિન્યને સાબીવાળો થયો. ઘણા પ્રકારની વિદ્યાને મદ ધરનારા હજારે વિદ્યાધરોના રાજાએ ધર્મદત્તના તાબે થયા. એ રીતે ઘણું કાળ સુધી ઇંદ્રની પેઠે તેણે ઘણું રાજ્ય ભેગવ્યું. સ્મરણ કરતાં જ આવનારો જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા તેની સહાપ્યથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરુ ક્ષેત્રની પેઠે મારી, દુર્મિક્ષ વગેરેનું જેમાં નામ પણું ન જણાય એ કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિનં-ત્યપ્રધાન [ ૭૨ ] સંપદા પામ્યો.” પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણે તત્પર હતે. “ પિતાના ઉપર ઉપકાર કરનારનું પોષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મ દત્તે નવા ચિત્યમાં પ્રતિમા બેસારી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહત્સવ આદિ શુભ કૃત્ય કરીને પોતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પિષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “જેવો રાજ તેવી પ્રજા.” એવી કહેવત પ્રમાણે ઘણાખરા જનધમી થયા. તે જૈન ધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદરે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પોતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દઢ ભક્તિથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને સહસાર દેવલોકે દેવતા થયા. તથા તે ચારે રાણીઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલેકે ગઈ. પછી ધર્મદત્તનો જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી . ધર્મદત્તને જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર દેવ થયે અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને અનુક્રમે ગણધર કમ સહિત મુક્તિએ ગયે. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંગ કે આશ્ચર્યકારી છે? સમજી જીએ આ રીતે જિનભક્તિનું આશ્વર્ય જાણું ધર્મદર રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવાને અર્થે હમેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને તે ઉપર આ ધર્મદર રાજાની કથા છે. દેરાસરની ઉચિત ચિંતા-સારસંભાળ. હવે “નિમર્જિત (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઊચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી કરાવવી; વિનાશ પામતા દેરાંના ખુણા-ખાચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, કેબી, કુંડી, લોટા, કળશ વિગેરેને સમારવા, મજાવવા, શુદ્ધ કરાવવાનું પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા દીવા દીવીઓ પ્રમુખ ચેખા (સાફ) કરાવવા આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી, દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની ચેજના કરવી; ચંદન, કેશર, ધૂપ, ઘી, તેલ પ્રમુખનો સંગ્રહ કરે; આગળ યુક્તિ કહેવાશે એવી ચિત્યદ્રવ્યની રક્ષા(સંભાળ) કરવી, ત્રણ ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખાં અને ઉઘરાણી કરવી કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ ચોખી રીતે નામું લેખું કરવું કરાવવું, પિતે જઈને કરવું તથા દેવના કામ માટે રાખેલા ચાકરને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા તેમાં દેવદ્રવ્ય ખૂટું ન થાય તેમ યતના કરવી, તે કામમાં એગ્ય પુરુષોને રાખવા; ઊઘરાણુના યોગ્ય, દેવદ્રવ્ય સાચવવા ગ્ય, હેવના કામ કરવા ગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી. એ સર્વે દેરાસરની ઉચિત Jain'Education International Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] भादविधिप्रकरण | ચિંતા ગણાય છે, તેમાં નિર ંતર યત્ન કરવા. એ ચિંતા( સારસંભાળ ) અનેક પ્રકારની છે. જે સ'પદાવત શ્રાવક હાય તે પેાતે તથા પેાતાના દ્રવ્યથી તેમજ પેાતાના નાકરાથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક ડાય તે પેાતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણુ કામ ખની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કાઇકની પાસે કરાવવા ચેાગ્ય હાય તા તેની પાસે કરાવી આપે. જેવું સામર્થ્ય હાય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે પણ યથાશક્તિને ઉલ્લંઘન ન કરે. ઘેાડા વખતમાં ખની શકે એવું કાંઇ કામ દેરાસરનુ હાય તા તે બીજી નિસીહિ પહેલાં કરી લે, અને થાડા વખતમાં બની શકે એમ ન હાય તેા મીજી નિસિહીની ક્રિયા કરી લીધા પછી યથાયાગ્ય યથાશક્તિ કરે. એવી જ રીતે ધર્મશાળા, પાષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પશુ દરાજ યથાશક્તિયે કરવામાં ઉદ્યમ કરવા. કેમકે દેવ ગુરુ, ધર્મનાં કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કાણુ કરી શકે એમ છે? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણુ વચ્ચે મળેલી એક સારણગોની પેઠે આળસમાં ઉવેખવાપણું કરવુ' નહીં. કેમકે દેવ, ગુરુ, ધર્માંનાં કામને ઉવેખી નાંખે અને તેની ખની મહેનતે સારસંભાળ ન કરે તેા સમકિતમાં પશુ દૂષણ લાગે છે. જ્યારે ધર્માંના કામમાં આશાતના થતી હાય તાપણુ તેને ટાળવા તૈયાર ન થાય અથવા આશાતના થતી જોઇને તેનું મન દુ:ખાય નહીં, ત્યારે તેને અહંત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક હૃષ્ટાંત સંભળાય છે કે, “ કાઇક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કેાઈકે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે દેખી, મનમાં અત્યંત દુ:ખ લાવીને તત્કાળ પેાતાની આંખ કાઢીને તેમાં ચાડી. ” તે માટે પેાતાનાં સગાંવહાલાંનાં કામ હાય તેના કરતાં પણ અત્યંત આદરપૂર્વક દેરાસર પ્રમુખનાં કામમાં નિત્ય પ્રવૃર્તીમાન રહેવું યેાગ્ય છે. કહેલ છે કેઃ— શરી૨ ઉપર, દ્વવ્ય ઉપર અને કુટુંબ ઉપર, સર્વ પ્રાણીઓને સાધારણ પ્રીતિ રહે છે; પણ મેાક્ષાભિલાષી પુરુષાને તેા તીર્થંકર ઉપર, જિનશાસન ઉપર અને સંઘ ઉપર અત્યંત પ્રીતિ હાય છે. આશાતનાના પ્રકાર. જ્ઞાનની, દેવની અને ગુરૂની, એ ત્રણેની આશાતના જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. જ્ઞાનની આશાતના. જ્ઞાનની જઘન્ય આશાતના-પુસ્તક, પાર્ટી, ટીપણુ, જપમાળા પ્રમુખને મુખમાંથી નિકળેલું થુંક લગાડવાથી; અક્ષરાના હોનાષિક ઉચ્ચાર કરવાથી જ્ઞાન ઉપકરણ પેાતાનો પાસે છતાં અધાવાયુ સરવાથી થાય છે. એ સર્વ પ્રકારની જ્ઞાનની જન્ય આશાતના Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-રાપર [ ૭૩ ] સમજવી. જ્ઞાનની મધ્યમ આશાતના-અકાળે પઠન, પાઠન, શ્રવણ, મનન કરવું, ઉપધાન, ચિંગ વિદ્યા વિના સૂત્રનું અધ્યયન કરવું, જાંતિથી અશુદ્ધ અર્થની કલ્પના કરવી, પુસ્તકાદિકને પ્રમાદથી પગ પ્રમુખનું લગાડવું, જમીન ઉપર પાડવું જ્ઞાનનાં ઉપકરણ પિતાની પાસે છતાં આહાર ભેજન કરવું કે લઘુનીતિ કરવી; એ સર્વ પ્રકારની મધ્યમ આશાતના જ્ઞાનની જાણવી. જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના–પાટી ઉપર લખેલા અક્ષરાને થુંક લગાડી (ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણું ઉપર બેસવું, સૂવું જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પિતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાનની અથવા જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું જ્ઞાનને જ્ઞાનીને નાશ કરવો; ઉત્સવ ભાષણ કરવું એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. - દેવની આશાતના. રેવની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ પ્રકારની આશાતના છે. જઘન્ય આશાતના તે વાસક્ષેપની, બરાસની અને કેસરની ડબી તથા કેબી, કળશ પ્રમુખ ભગવંતને અફાળવાં અથવા નાશિકા મુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડકાડવાં, મધ્યમ આશાતના તે ઉત્તમ નિર્મળ ધોતીયાં પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમા જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજનદ્રવ્ય પ્રભુને ચડાવવાં, પૂજાની વિધિને અનુક્રમ ઉલ્લંઘન કર. ઉત્કૃષ્ટ આશાતના તે પ્રભુની પ્રતિમાને પગ લગાડ શલેખમ, બળ, થુંક વિગેરનાં છાંટે ઉડાડે નાશિકાના સલેખમથી મલિન થયેલા હાથ પ્રભુને લગાડવા પ્રતિમા પિતાના હાથેથી ભાંગવી, ચોરવી, ચેરાવવી, વચનથી પ્રતિમાના અવર્ણવાદ બલવા વિગેરે. - બીજી રીતે દેરાસરની જઘન્યથી ૧૦ ભેદે, મધ્યમથી ૪૦ ભેદે અને ઉત્કૃષ્ટથી ૮૪ લેટે આશાતના વર્જવી તે બતાવે છે. દેવની જઘન્ય ૧૦ આશાતના. ૧ દેરાસરમાં તંબળ (પાન સોપારી) ખાવું, ૨ પાણું પીવું, ૩ ભેજન કરવું ૪ જેડા-બુટ પહેરીને જવું, ૫ સ્ત્રીગ કર, ૬ શયન કરવું, ૭ થુંકવું, ૮ પેશાબ કર, ૯ વડીનીતિ કરવી, ૧૦ જુગાર વિગેરે રમત કરવી. એ પ્રકારે દેરાસરની અંદરની દશ જઘન્ય આશાતના વર્જવી. દેવની મધ્યમ ૪૦ આશાતના ૧ દેરાસરમાં પેશાબ કરે, ૨ વડી નીતિ કરવી, ૩ જોડા બુટ પહેરવા, ૪ પાણી પીવું, ૫ ભેજન કરવું, ૬ શયન કરવું. ૭ સ્ત્રીસંગ કરે, ૮ તંબોળ ખાવું, ૯ થુંકવું, Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૪ ] श्राद्धविधिप्रकरण । ૧૦ જુગાર રમવું, ૧૧ જી માંકડ જોવા વીણવા, ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠીવાળીને એસવુ, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવુ, ૧૫ પરસ્પર વિવાદ કરવા, ( મડાઈ કરવી ). ૧૬ કાઇની હાંસી( મશ્કરી ) કરવી, ૧૭ કેાઈ પર ઇર્ષા કરવી, ૧૮ સિંહાસન પાટ, ખાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવુ', ૧૯ કૅશ શરીરની વિભૂષા( શાભા) કરવી, ૨૦ છત્ર ધારવું, ૨૧ તલવાર રાખવી, ૨૨ મુગટ રાખવા, ૨૩ ચામર ધરાવવા, ર૪ ધરણું નાખવું (કોઇની પાસે માંગતા હાઈએ તેને દેરાસરમાં પકડવા), ૨૫ સ્રીઓની સાથે કામવિકાર તથા હાસ્યવિનાદ કરવાં ( માત્ર વચનથી હાસ્ય કરવેા), ર૭ કોઇપણ જાતિની ક્રીડા કરવી (પાના, ગંજીફ઼ા વીગેરે રમવા), ૨૭ સુખકાશ ખાંધ્યા વિના પૂજા કરવી, ૨૮ મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ર૯ ભગવતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ઘેરામાં પ્રવેશ કરતી વખતે સચિત્ત વસ્તુને દૂર છેડે નહીં, ૩૧ અચિત્ત પદાર્થ શાલા કરી હાય તેને દૂર મૂકવા (નિરંતર પહેરવાના દાગીના ઉતારી નાંખવા ), ૩૨ એકસાટિક( અખંડ વજ્ર)નું ઊત્તરાસણું કર્યા વિના ઘેરામાં જવુ, ૩૩ પ્રભુની પ્રતિમા દીઠે થકે પશુ બે હાથ ન જોડવા, ૩૪ છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫ પ્રભુને ચઢાવવા ચાગ્ય ન હાય એવાં પદાર્થ પ્રભુને ચડાવવા, ૩૬ પૂજા કરે પણ તેમાં અનાદરપણું રાખે, ભક્તિબહુમાન ન રાખવા, ૩૭ ભગવ ંતની નિંદા કરનાર પુરુષાને અટકાવે નહીં, ૩૭ દેવદ્રવ્યના વિનાશ થતા દેખી ઉવેખે, ૩૯ છતી શકિતએ ઘેરે જતા વાહનમાં બેસે, ૪૦ દેરામાં વડેરાથી પહેલા ચૈત્યવંદન કે પૂજા કરે. જિનભવનમાં રહેતાં ઊપર લખેલાં કારણમાંથી હરકેાઈ પણ કારણને સેવે તે મધ્યમ આશાતના થાય છે. તે વવી, દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના. ૧ ખેલ તે નાશિકાનું લીંટ દેરાસરમાં નાંખે, ૨ જુગાર, ગંજીફ્ા, શેત્રંજ, ચાપાટ વિગેરેની રમત દેરામાં કરે, ૩ દેરામાં લડાઈ કરે, ૪ કળા તે ધનુષ વિગેરેની ( કળા ) દેરામાં શીખે, ૫ કેગળા કરે, ૬ તમાળ ખાય, છ તમાળ ખાયને કૂચા ઢેરામાં નાંખે, ૮ દેરામાં કોઈને ગાળ આપે, ૯ દેરામાં લઘુનીતિ ડીનીતિ કરે, ૧૦ હાથ પગ સુખ શરીર ઢેરામાં વે, ૧૧ કૅશ સમારે, ૧૨ નખ ઉતારે, ૧૩ લેાહી પાડે, ૧૪ સુખડી વિગેરે દેરામાં ખાય, ૧૫ ગુમડા ચાઠાં વિગેરેની છાલ ચામડી ઉખેડી દેરામાં નાંખે, ૧૬ મુખમાંથી નીકળેલુ' પિત્ત દેરામાં નાંખે, ૧૭ દેરામાં ઊલટી કરે, ૧૮ દાંત પડી જાય તે દેરામાં પડવા દે, ૧૯ દેરામાં વિશ્રામ કરે (વિસામા લે), ૨૦ ગાય, ભેંસ, ઉંટ, ઘેાડા, બકરાં, ઘેટાં, વિગેરે ઉપર મંદિરમાં દમન કરે, ૨૧ દાંતના મેલ પાડે, ૨૨ આંખના મેલ પાર્ક, ૨૩ નખ પાડે, ૨૪ ગાલના મેલ નાંખે, ૨૫ નાશિકાના મેલ નાંખે, ૨૬ મસ્તકના સેલ નાંખે, ૨૭ કાનને મેલ નાંખે, ૨૮ શરીરને! મેલ નાંખે, ૨૯ મત્ર તે ભૂતાદિક નિગ્રહના મંત્ર સાધન દેરામાં કરે, અથવા રાજ્યના પ્રમુખ કાર્યના વિચાર કરવા દેરાસરમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ (ii) પ્રથમ હિન-જારિયા [ ૧૭ ] પંચ ભેળાં થઈ બેસે, ૩૦ વિવાહ વિગેરેના સાંસારિક કાર્ય માટે દેરાસરમાં પંચ મળે, ૩૧ દેરાસરમાં બેસીને પોતાના ઘરના કે વેપારના નામાં લેખાં લખે, ૩૨ રાજાના વિભાગને કર અથવા પિતાના સગાંવહાલાઓને આપવા ગ્ય વિભાગની વહેંચણ દેરાસરમાં કરે, ૩૩ પિતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં મૂકે અથવા દેરાસરના ભંડારમાં પોતાનું દ્રવ્ય સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ રાખી (ચડાવો) દેરાસરમાં બેસે, ૩૫ દેરાસરની ભીંત ઓટલા, જમીન ઉપર છાણાં થાપે સુકાવે, ૩૬ પોતાના વસ્ત્ર દેરામાં સુકાવે, ૩૭ મગ, ચણાં, મઠ, તુરની દાળ કરવા દેરાસરમાં સુકાવે, ૩૮ પાપડ, ૩૯ વડી, ખેર, શાક, અથાણું વિગેરે કરવા હરકેઈ પણ પદાર્થ સુકાવે, ૪૦ રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, યરા, ભંડાર વિગેરેમાં સંતાવું, ૪૧ દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાના કઈ પણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરવું, ૪૨ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભેજનકથા, વિકથા દેરાસરમાં કરવી, ૪૩ પિતાના ઘર કામ સારૂ કોઈ પ્રકારના યંત્ર, ઘાણ વિગેરે શસ્ત્ર અસ્તરા વિગેરે દેરાસરમાં ઘડાવવા તૈયાર કરાવવા, ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઉંટ વિગેરે દેરાસરમાં રાખવા, ૪૫ ટાઢ પ્રમુખના કારણથી દેરાસરમાં બેસી તાપણું પ્રમુખનું સેવન કરવું, ૪૬ દેરાસરમાં પોતાના સાંસારિક કાર્ય માટે જંધન કરવું, ૪૭ દેરાસરમાં બેસી રૂપીયા, મહાર, ચાંદી, સેનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮ દેરાસરમાં પેસતા નિકળતાં નિહિ અને આવસહિ કહેવું ભૂલી જવું, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું પડે તેલ પ્રમુખ દેરાસરમાં ચોળાવવું, સચિત્ત ફેલ વિગેરે જે કાંઈ હાઈ તે દેરાસરથી બહાર ન કાઢી નાખવાં, ૫૫ દરરોજ પહેરવાના દાગીના દેરે જતા ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લેકમાં પણ નિંદા થાય છે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઈ છે, ૫૬ જિનપ્રતિમાં દેખીને બે હાથ ન જોડવા, ૫૭ એક પનાવાળા ઉત્તમ વરનું ઉત્તરાયણ કીધા વિના દેરામાં જાય, ૫૮ મુકુટ મસ્તકે બાંધી રાખે. ૫૯ માથા ઉપર પાઘડીમાં કપડું વીંટવું, ૬૦ માથામાં પાઘડી વિગેરે ઉપર ઘાલેલું ફૂલ કાઢી ન નાંખે, ૬૧ હેડ પાડે( શરત કરે) જેમકે મુકીએ નાળીએર ભાંગી આપે તે અમુક આપું, ૬૨ દેરા, સરમાં દડાગેડીથી રમત કરવી, ૬૩ દેરાસરમાં કઈ પણ મોટા માણસને જુહાર(સલામ) કરવી, ૬૪ દેરાસરમાં જેમ લેક હસી પડે એવી કઈ પણ જાતની ભાંડચેષ્ટા કરવી જેમકે કે કાખ વગાડવી વિગેરે, ૬૫ કઈને તિરરકાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ ચેર એમ બોલવું, ૬૬ કેઈની પાસે લેહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડ અથવા દેરાસરમાં લંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭ દેરાસરે રણસંગ્રામ કરવો, ૬૮ દેરાસરમાં જેટલી વાળ ઓળવા, ૬૯ દેરાસરમાં પલાંઠી બાંધીને બેસવું, ૭૦ પગ સાફ રાખવા માટે દેરાસરમાં કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧ દેરાસરમાં બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨ શરીરના સુખ માટે પગે પુડપુડી Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] प्राविधिप्रकरण । દેવરાવે (પગચંપી કરાવે), ૭૩ હાથ પગ ધેવા વિગેરે કારણથી દેરાસરમાં ઘણું પાણી ઢળી દેરામાં જતાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગથી આવી દેરાસરમાં પગ ઝાટકે જેથી દેરામાં ધૂળ પૂળ કરે-ધૂળ ઉડાડે, ૭૫ દેરાસરમાં મિથુન સેવે-કામકેલી કરે, ૭૬ માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકણ જૂ પ્રમુખ વીણીને દેરામાં નાખે અથવા વિણે, ૭૭ દેરાસરમાં બેસી ભજન કરે, ૭૮ ગુહ્યસ્થાન બરાબર ઢાંકયા વિના જેમ તેમ બેસી લેકને (ગદ્યસ્થાન ) દેખાડે તથા દેરામાં દષ્ટિયુદ્ધ તથા બાહયુદ્ધ કરે, ૭૯ દેરામાં બેસી વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈને બતાવે), ૮૦ દેરાસરમાં વેચાણ અથવા સાટું કરે, ૮૧ દેરામાં શય્યા કરી સુવે, ૮૨ દેરાસરમાં પાણી પીયે અથવા દેરાસરની અગાશી યા પરનાળથી પડતાં પાણી ઝીલે, ૮૩ દેરાસરમાં સ્થાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે (રહે). વૃહતૃભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના. ૧ કોઈ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં આદર ન રાખ, ૩ ગ, ૪ દુર પ્રણિધાન કરવાં, ૫ અનુચિત પ્રવૃત્તિ કરવી. એમ પાંચ પ્રકારથી આશાતના થાય છે. ૧ અવજ્ઞા આશાતના તે–પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું. ૨ આદર ન રાખવો (અનાદર આશાતના) તે-જેવા તેવા વેષથી પૂજા કરવી, જે તે વખતે પૂજા કરવી, શૂન્યચિત્ત પૂજા કરવી. - ૩ ભેગ આશાતના તે-દેરાસરમાં તંબેળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબેળ ખાતાં જ્ઞાનાદિકના લાભને નાશ કીધે માટે આશાતના કહેવાય છે. ૪ દુષ્ટ પ્રણિધાન-તે રાગદ્વેષ મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં ન કરવું. ૫ અનુચિત પ્રવૃત્તિ તે-કેઈના ઉપર ધરણું નાખવું, સંગ્રામ કર, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભેજન કરવું, ઘરની કોઈપણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરે. એટલાં વાનાંમાંથી હરકોઈ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે તે તજવા યોગ્ય છે. ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના અત્યન્ત હંમેશા અવિરતિ દેવતા પણ નિત્ય વજે છે. જે માટે કહેલું છે કે – Page #182 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭૭ ] “વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈ પણ વખતે અપ્સરાઓની સાથે હાસ્યવિદ પણ, આશાતના થવાના ભયથી કરતા નથી.” ગુરૂની તેત્રીશ આશાતના. ૧ ગુરૂની આગળ ચાલે તે આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈ પણ કામ વિના ગુરૂની આગળ ચાલવાથી અવિનયને દોષ લાગે છે, માટે યોગ્ય નથી. - ૨ ગુરૂના બે પાસે બબર ચાલે તો અવિનયીજ ગણાય માટે આશાતના થાય છે. ૩ ગુરૂની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તો તેમાંથી ઉછળેલા સલેખમ બળખાને છાંટે ગુરૂને લાગવાની દેષને સંભવ થવાથી આશાતના થાય છે. ૪ ગુરૂને પીઠ કરી બેસે તે અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫ ગુરૂને બે પડખે બરબર બેસે તે પણ અવિનયને દેષ લાગવાથી આશાતના સમજવી. ૬ ગુરૂની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭ ગુરૂની આગળ ઊભા રહે તે દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮ ગુરૂની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય તે અવિનય છે માટે આશતના સમજવી. ૯ ગુરૂની પાછળ ઊભા રહેવાથી થુંક બળ લાગવાનો સંભવ થવાથી આશાતના થાય છે. ૧૦ આહારપાણ કરતાં ગુરૂથી પહેલાં ચળું કરી ઊઠી જાય તે આશાતના ગણાય. ૧૧ ગુરૂથી પહેલાં ગમનાગમનની આયણ લે તે આશાતના સમજવી. ૧૨ રાતે સૂતા પછી ગુરૂ બોલે કે, કેઈ જાગે છે ? એમ પૂછે થકે પોતે કાંઈક જગતે હોય પણ આળસથી ઉત્તર ન અપાય તે આશાતના લાગે. ૧૩ ગુરૂ કાંઈક કહેતા હોય તે પહેલાં પિતે બોલી ઊઠે તે આશાતના લાગે. ૧૪ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરૂને કહે તે આશાતના લાગે. ૧૫ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરૂને દેખાડે તે આશા તના સમજવી. ૧૬ આહારપાણની નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરૂને કરે તે આશા તના લાગે. ૧૭ ગુરૂને પૂછયા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ મધુર આહાર બીજા સાધુને આપે તે આશાતના લાગે. ૧૮ ગુરૂને આપ્યા પછી નિગ્ધાદિક આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. ૧૯ ગુરૂનું છેલ્લું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે તે આશાતના સમજવી. ૨૦ ગુરૂના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બેલે–જવાબ આપે તે આશાતના લાગે. ૨૧ ગુરૂએ બોલાવ્યા છતાં પણ પિતાને સ્થાનકે જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] ૨૨ ગુરૂએ કંઈ કામ માટે લાવ્યા છતાં શું કહે છે ? એમ ઉત્તર કરે તે આશાતાના લાગે. ૨૩ ગુરૂએ કંઈ કહે થકે તેજ વચનથી જવાબ કરે કે તમે જ કરો ને ? તે આશાતના લાગે. ૨૪ ગુરૂનું વ્યાખ્યાન સાંભળીને મનમાં રાજી ન થતાં ઉલટ મનમાં દુઃખ પામે તે આશાતના લાગે. ૨૫ ગુરૂ કંઈક કહેતા હોય તે વચ્ચે બોલવા લાગી જાય કે એ એમ નથી, હું કહું છું તેમ છે, એમ કહી ગુરૂ કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ૨૬ ગુરૂ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પિતે વાત કહેવા મંડી જાય તે આશા તના લાગે. ર૭ ગુરૂની પર્ષદા (પરખદા) ભાંગી નાખે, જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલે હણ વેળા થઈ એમ કહી સર્વને ઉઠાડી મૂકે તે ગુરૂનું અપમાન કર્યું કહેવાય તેથી પણ આશાતના લાગે. ૨૮ ગુરૂએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે તે તે કથાને વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કીધું ગણવાથી આશાતના સમજવી. ૨૯ ગુરૂની શય્યા(આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦ ગુરૂના સંથારા(સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય છે. ૩૧ ગુરૂના આસન ઉપર પિતેજ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨ ગુરૂથી ઊંચા આસને બેસે તે આશાતના થાય. ૩૩ ગુરૂથી સરખે આસને બેસે તોપણ આશાતના થાય. આવશ્યક ચૂર્ણમાં તે “ગુરૂ કહેતા હોય તે સાંભળી વચમાં જ પિતે બેલે કે હા એમ છે ” તોપણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઊચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણાવી તેત્રીસ જ રાખી જણાય છે. ગુરૂની વળી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે. ૧ ગુરૂને પગ પ્રમુખથી સંઘદૃન કરવું તે જઘન્ય આશાતના ૨ સળેખમ, બળખો અને થુંકને છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના; અને ૩ ગુરૂનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તે પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તે પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બેલે તે ઉત્કૃષ્ટ આશાતના. સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમતેમ ફેરવતાં વસ્ત્રસ્પર્શ કે અંગસ્પર્શ કે પગને સ્પર્શ કરે તે જઘન્ય આશાતના ૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭૨ ] ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ આશાતના સમજવી ૩ સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તે ઉત્કૃષ્ટ આશાતના સમજવી. એવી રીતે જ્ઞાનના ઉપકરણની પેઠે દર્શન ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. જેમકે, રજોહરણ (એ), મુહપત્તિ, દાંડે, દાંડી પ્રમુખ પણ જવાનાળાત્તિ “અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણે પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જે વધારે રાખે તે આશાતના થાય માટે યથાગ્યજ રાખવાં વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતાં આશાતના લાગે છે અને તેની પાછી આલયણ લેવી પડે છે. જે માટે મહાનિશીથસૂત્રમાં કહેલું છે કે “અવિધિથી ઉપર ઓઢવાને કપડે (કપડું ), રજોહરણ, દાંડે, જે વારે તે ઉપવાસની આયણ આવે છે.” માટે શ્રાવકે ચલે, મુહપત્તિ પ્રમુખ વિધિપૂર્વકજ વાપરવાં, અને વાપરીને પાછાં ગ્ય સ્થાનકે રાખવાં. જે અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દેષની ઉત્પત્તિ થાય, માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં. ઉત્સુત્ર ભાષણ આશાતના વિષે આશાતનાના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરૂદ્ધ) ભાષણ કરવાથી અરિહંતની કે ગુરૂની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારને હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે ઉત્સવના ભાષકને બધિબીજનો નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરૂષો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જેનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક એની આશાતના કરતાં પ્રાણ ઘણું કરીને અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિને નાશ-આશાતના કરવાનું ફળ. એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્રપાત્રાદિકને નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેલું છે કે- દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુને ઘાત કરે, જેન શાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બે ધિલાભ( ધર્મની પ્રાપ્તિ)રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકને નાશ ભક્ષણ કરવાથી કે અવગણના કરવાથી સમજ. શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તે એમ કહેવું છે કે – દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતા નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] श्राविधिप्रकरण । સાધારણ દ્રવ્યનું લક્ષણ, દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણ દ્રવ્ય તે-દેરું પુસ્તક, આપતગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય તેનો વિનાશ કરે અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેનો ઉપગ કરે તે સાધારણ દ્રવ્યને વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે – જેના બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યને નાશ થતે દેખી સાધુ પણ જે ઉખણા કરે તો અનંત સંસારી થાય છે. અહિંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય, કાક, પાષાણુ, ઇટ, નળીયાં વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે. એક ગ્ય અને બીજે અતીતભાવ. એગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ કુંભી વિગેરે, ઉત્તર તે છાજ નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકોએ કરેલ વિનાશ, અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લેકેએ કરેલ વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં “અપિ” ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા એટલે શ્રાવક કે સાધુ જે દેવદ્રવ્યને વિનાશ થતે ઉવેખે તે અનંત સંસારી થાય છે. અહિંયાં કઈક એમ પૂછે કે, મન, વચન, કાયાથી સાવદ્ય કરવા, કરાવવા, અનુ. મોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ? ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે, સાધુ જે કઈક રાજા, દીવાન, શેઠ પ્રમુખની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જે નવું દેરાસર બંધાવે, તે તમે કહો છો તેમ દેષ લાગે, પણ કઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કેઈ ચૈત્ય દ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે, જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે. જે દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાને કે દેરાસર દ્રષીને તેને કષ્ટ આપીને પણ બચાવ કરો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમ કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે -- દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ ચોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ ક્યાંથી હોય ? એમ પ્રશ્ન કરવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, ઉપર લખેલાં કારણે જે પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પિતે યાચના કરે તે તેને Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-રાયકા [ ૨૮૨ ] ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર ગામ ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તે ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શક્તિયે જે ન નિવારે તે અભક્તિ ગણાય છે, માટે જે દેવદ્વવ્યનો કે વિનાશ કરતો હોય તે તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે, ન નિવારે તો દેષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપિ સર્વ સંઘનું કામ પડે તો સાધુ શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય ) પાર પાડવું, પણ ઉખવું નહીં. વળી બીજા ગ્રંથમાં પણ કહેવું છે કે – દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞાહીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કઈક અંગઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરૂષ પાસેથી દેવદ્રવ્ય પાછું અમુક કારણથી વસુલ કરાવી શકીશું એ વિચાર કર્યા વિના જ આપે. આ કારણથી દેવદ્રવ્યના છેવટ વિનાશ થાય તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખર વિચાર કીધા વિના આપે છે. જેથી છેવટ દેવદ્રવ્યને વિનાશ થાય તે પ્રજ્ઞાહીન કહેવાય છે. જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબલ કરીને પછી આપજ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી ઉવેખી નાખે છે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણેની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણું ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તે મન્દિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવા સંભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મલી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન દર્શન ગુણની પ્રભાવના થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાનદર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અ૯પભવમાં મોક્ષપદને પામનાર થાય છે. - જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાનદર્શનગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થંકર પદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ ચને નવું પ્રાપ્ત કરવું. દશનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર શેત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી? - પંદર કર્માદાનના કુવ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં, પણ ખરા ભાલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે Page #187 -------------------------------------------------------------------------- ________________ [૨૮૨] श्रावविधिप्रकरण। આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે, જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાએલા અજ્ઞાની જ ભવસમુદ્રમાં ડૂબે છે. કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કોઈને દેવદ્રવ્યની દ્રવ્યનું ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખેલ છે. દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાંત. સાકેતપુર નામના નગરમાં અરિહંતને ભકત એ સાગરશ્રેણી નામને એક સુશ્રાવક રહેતા હતા. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેણીને સુશ્રાવક જાણ સર્વ દેવદ્રવ્ય સેપ્યું, અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજે.” પછી સાગરણીએ લેભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઈ મૂકી, અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મેંઘે ભાવે આપે, અને એમ કરતાં લાભ મળે તે પિતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એંશીમા ભાગરૂપ એક હજાર કાંકણને લાભ લીધે, અને તેથી મહાઘેર પાપકર્મ ઉપાર્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રની અંદર જળમનુષ્ય થયું. ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડલિકાનું ગ્રહણ કરવાને અર્થે તેને વજઘરમાં પડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે નારકી થયે. વેદાંતમાં પણ કહ્યું છે કે-દેવદ્રવ્યથી તથા ગુરુ દ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઈહલેકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાંબે મહામસ્ય થો. તે ભવે કઈ àછે તેના સવાંગે છેદ કરી મહાકદર્થના કરી. તેથી મરણ પામી ચાથી નરકે નારકી થયે. એમ એકેક અથવા બે બે ભવ વચ્ચે કરીને સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયે. પછી તે સાગરશ્રેણીના જીવે એક હજાર કાંકણ જેટલા દેવદ્રવ્યને ઉપભેગ કર્યો હતો, તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટા, હરિણ સસલ, સાબર, શિયાળિયે, બિલાડી, ઉંદર, નેળિયે, કેલ, ગિરોલી, સાપ, વીંછી, વિણાના કૃમિ, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળ, કીડી, કીડા, પતંગ, માખી, મરે, મચ્છર, કાચબ, ગર્દભ, પાડા, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડે, હાથી વગેરે જીવનિમાં પ્રત્યેક જીવનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસઘાત આદિ Page #188 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । L[ ૧૮૨] મહાવ્યથા સહન કરીને તે મરણ પામે. પછી ઘણું ખરું પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુર નગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેણીથી તેની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં છતાં જ વસુદત્ત શ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્ત શ્રેષ્ઠ મરણ પામ્યો, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લોકેએ તેનું “નિપુણ્યક” એવું નામ પાડયું. કોઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યું. એક દિવસે તેને માટે તેને નેહથી પિતાને ઘેર લઈ ગયે. દેવયોગે તે જ રાત્રિએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો. તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કેઈ ઠેકાણે ઘરધણું જ મરણું પામે. “આ પારેવાનું બચ્ચું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાનું ઉત્પાત છે?” એવી રીતે કે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામા સાગર શ્રેણીનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યા. તે જ દિવસે વિનયધર શ્રેણીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયલા શ્વાનની પેઠે તેને કાઢી મૂક્યો. પછી શું કરવું? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાજેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો. કહ્યું છે કે–સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈને ભેગવે છે, જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક “યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરક્ત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે, અને ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢ્યો. શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હારું ભાગ્ય ઉઘડયું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં. અથવા મહારૂં દુર્દેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી ક૯૫ના ખરી કરવાને અર્થે જ કે શું ? તેના દુદેવે લાકડીને પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કડકા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દેવેગથી નિપુણયકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યું, અને ત્યાંના ઠાકરના આશ્રય તળે રહ્યો. એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરને પુત્ર જાણું પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીને મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂક્યો. કહ્યું છે કે–એક માથે ટાલવાળે પુરૂષ માથે તડકે લાગવાથી ઘણોજ તપી ગયો, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલાના ઝાડ નીચે જઈ Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪] વિધિ . પહોંચે. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીનાં ફળથી તેનું માથું “કડાક” શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે, કમનશીબ પુરૂષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જૂદા જૂદા નવસે નવાણુ સ્થળોના વિષે ચેર, જળ, અગ્નિ સ્વચઢે, પરચક્ર, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેકે એ કાઢી મૂકો. ત્યારે તે મહા દુઃખી થઈ એક મહાટી અટવીમાં આરાધક જનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યા. પિતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યુંએક વિસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “દરરોજ ” સંધ્યા સમયે મહારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છા ત્યારે લેવાં.” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિછા સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યા. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છા ભેગાં થયાં. એ બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુદેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિછાં લેવાને માટે હવે કેટલાક દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિછાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક.” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યા, ત્યારે એક મૂઠીથી તેનાં પિછાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયે, અને પૂર્વે એકઠાં કરેલાં નવસે પિચ્છાં પણ જતાં રહ્યાં ! ખરું છે કે–દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે “ધિકાર થાઓ મને ! કેમકે મેં ફેગટ એટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકનું સ્વરૂપ પૂછયું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “જેટલું દેવદ્રવ્ય તેં પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ, અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભેગ, રૂદ્ધિ અને સુખનો લાભ થશે.” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધે કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવક ધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો. તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો, તે સર્વમાં તેને બહુ દ્રવ્યને લાભ થયો. જેમ જેમ લાભ થશે, તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતે ગયે. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણના બદલામાં દસ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ત્રણમાંથી છૂટ્યા પછી ઘણું દ્રવ્ય ઉપાજીને તે પિતાને નગરે આવ્યો. સર્વે મહેટા શેઠેમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિજય .. [૨૮] થયે. પછી તે પિતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરની સારસંભાળ પોતાની સર્વે શક્તિથી કરે, દરરોજ કરે, દરરોજ મહેાટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાજીને છેવટ તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થઈ, યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી, અને તેથી પૂર્વે બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાંત સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ જોગવી ક્ષે જશે એમ સાગરશ્રેણીની કથા કહી. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસાર પુણ્યસારનું દ્રષ્ટાંત. ભેગપુર નગરમાં વીસ ક્રોડ સોનૈયાને ધણુ ધનાવહ નામે શેઠ હો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુયસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસે ધનાવહ છેષોએ કેઈ નિમિત્તિયાને પૂછયું કે, “મહારા બને પુત્રે આગળ જતાં કેવા નીવડશે ?” નિમિત્તિયાએ કહ્યું, “કર્મસાર જડ સ્વભાવનો અને ઘણે જ મંદમતિ હોવાથી આડુંઅવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે; પણ પિતાનું સર્વ દ્રવ્ય ખેાઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુસાર પણ પિતાનું તથા પિતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જે જ દુઃખી થશે તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બને પુત્રને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.” - શેઠ બને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સુખથી સર્વ વિદ્યાઓ ભયે. કમસારને તો ઘણું પરિ. શ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. ઘણું શું કહીએ? લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરૂએ પણ “એ સર્વથા પણ છે.” એ નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું. પછી બને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે માબાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બને જણને ગાજતે વાજતે પરણાવ્યા. “મહામાંહે કલહ ન થવું જોઈએ ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સનેયા જેટલે ભાગ વહેંચી આપી અને પુત્રોને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયે. હવે કર્મસાર પિતાના સ્વજન સંબંધીનું વચન ન માનતાં પિતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગ્યું કે, જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ બાપેલા બાર કોડ સેનેયા તે ખાઈ બેઠો. પુણ્યસારના બાર કોડ સોનૈયા તે ચરેએ ખાતર ૨૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] श्राद्धविधिप्रकरण । પાડીને લુટી લીધા. બન્ને ભાઇ રિદ્ધી થયા. સ્વજન સમધી આદિ લેાકેાએ તેમનું નામ પશુ મૂકી દીધું. બન્ને જણાની સ્રીએ અન્ન વસ્ત્ર પણ ન મળવાથી પેાતાને પિયર ગઇ, કહ્યું છે કે—àકા ધનવંત પુરૂષની સાથે પેાતાનું ખાટુ પણ સગપણુ જગતમાં દેખાડે છે, અને કાઇ નિન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હાય તે કહેતાં પણ શરમાય છે, ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લેાકેા તજી દે છે અને ધનવાન પુરૂષાનાં ગીત ગાય છે. “ તમે બુદ્ધિહીણુ તથા ભાગ્યહીણુ છે. ” એમ લેાકેા ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઇ દેશાંતર ગયા. બીજો કાંઇ ઉપાય ન હેાવાથી બન્ને જણા કાઇ મ્હાટા શેઠને ઘેર જૂદા જૂદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કસાર રહ્યો હતેા. તે શેઠ કપટી અને અતિ કૃપણ હતા. ઠરાવેલા પગાર પણુ આપે નહીં. “ લાણે દિવસે આપીશ, ” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હાવાથી કર્મ સારે છેૢા વખત થયા છતાં કાંઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસારે તેા થાડા ઘણા પૈસા ભેગા કર્યો અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૃત લેાકેા તે સર્વ હરણુ કરી ગયા. પછી કસાર જૂદા જૂદા ઘણા શેડીઆની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા–ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રાહુણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, ક્રૃદંતી આદિ ઔષધીની શોધખાળ વગેરે કૃત્યા તેણે મ્હોટા આર્ભથી અગીઆર વાર કર્યો, તા પણુ પાતાની કુમુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હાવાથી તે કિચિત્માત્ર પણ ધન સ`પાદન કરી શકયા નહીં. ઊલટુ ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુ:ખા ભાગવવાં પડ્યાં. પુણ્યસાર તા અગીઆર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખેાયુ છેવટ અન્ને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણુ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાંની ભક્ત જનાને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, “ તમે બન્ને ભાગ્યશાલી નથી, ” દેવીનું વચન સાંભળી કર્મ સાર ઊઠયેા. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તા ચિંતામણિરત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યા ત્યારે પુણ્યસારે કહ્યું “ ભાઈ ખેદ કરીશ નહી. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે. ” પછી બન્ને ભાઈ આન ંદ પામી પાછા વળ્યા અને એક વહાણુ ઉપર ચઢયા. રાત્રે પૂ ચંદ્રમાના ઉદય થયા ત્યારે મ્હાટા ભાઇએ કહ્યું, “ ભાઈ ! ચિંતામણિરત્ન કાઢ. આપણે જોઇએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ? ” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઈએ દુધ્રુવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દૃષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનેાથના ભંગ થયા. પછી એક સરખા દુ:ખી થએલા બન્ને ભાઇ પેાતાને ગામે આવ્યા. Page #192 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૮૭] એક સમયે તેમણે બને જણુએ જ્ઞાની મુનિરાજને પિતાને પૂર્વભવ પૂછે ત્યારે જ્ઞાનીએ કહ્યું. “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકે એ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેકને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સેપ્યું. તે બને શેઠે સેપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે” વિચારી શાનદ્રવ્યમાંથી બાર રામ લખનારને આપ્યા. જિનદાસ શેઠે તો એક દિવસે વિચાર કર્યો કે, “સાધરણ દ્રવ્ય તે સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરૂં તે શી હરકત છે?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દમ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. વેદાંતીઓએ પણ કહ્યું છે કે–પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યને અભિલાષા ન કર. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછે રૂઝતો નથી. સાધરણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરૂની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભેગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બંને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયાં. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્ધિ અને પંચે. હિય તથા તિર્યપેનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતા વેદનીય કર્મ ભેગવી ઘણુંખરૂં પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તને જીવ કર્મસાર અને જિનદાસને જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા બાર દ્રમ્પ દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર કોડ સોનિયા જતા રહ્યા. બાર વાર ઘણે ઉદ્યમ કર્યો તોપણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભેગવવું પડયું. કર્મસારને તે પૂર્વ જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું.” મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત તરીકે કર્મસારે બાર હજાર દ્રમ્મજ્ઞાનખાતે તથા પુયસારે બાર હજાર દ્રમ્પ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ જે વશ કાછીયે એક કાંકિણી, ચાર કાંકિણી એક પણ, અને તેવા સળ પણ એક ધમ્મ થાય. Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ]. श्राद्धविधिप्रकरण । આપવા એ નિયમ લીધો. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું તેટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે પૈડા વખતમાં બાર કોડ સેનિયા જેટલું ધન થયું, તેથી તે હેટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી તથા અંતે દીક્ષા લઈ તે બન્ને જણ સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય ઉપર કર્મસારની અને પુયસારની કથા કહી. જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને ન જ કપે સાધારણંદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તેજ વાપરવું કપે, નહિ તે નહીં. સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને વિષે જ વાપ૨વું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરૂના ચૂંછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઈ પણ યુક્તિ દેખાતી નથી. અર્થાત તે દ્રવ્ય શ્રાવક શ્રાવિકાને અપાય નહીં. ધર્મશાળાદિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિક શ્રાવકે પિતાના કામમાં ન વાપરવા તેમજ અધિક નકરે આપ્યા વિના તેમાંથી પિતાને માટે પણ પુસ્તક ન લખાવવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી. કારણ કે, તે ગુરૂદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નકારવાળી આદિ તે પ્રાયે શ્રાવકોને આપવા માટેજ ગુરૂએ વહેરી હોય છે, અને તે ગુરૂએ આપી હોય તે તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરૂની આજ્ઞા વિના સાધુ, સાધ્વીને, લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર સૂત્રોદિકનું વહારવું પણ ન કપે. ઈત્યાદિક વાત જાણવી. આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ ડું પણ જે પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે છે, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મહેસું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લેકેએ થડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને ઉપલેગ સર્વ પ્રકારે વજ. માટેજ માળ પહેરાવવી, પહેરામણી, મુંછન ઇત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત તેમ ન થઈ શકે તો જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તે વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે, અને તેમ થાય તે સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. આ વિષય ઉપર એવી વાત કહેવામાં આવે છે કે – દેવું રાખવાથી લાગતા દોષ અંગે નષભદત્તનું દ્રષ્ટાંત. મહાપુર નામે નગરમાં અરિહંતનો ભક્ત એ રૂષભદત્ત નામે મટે છેકી રહે તે * ગુરૂની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું. Page #194 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૧૮ ]. હતે. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયે. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું હવ્ય આપવાનું કબૂલ કર્યું. જૂદા જૂદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીવ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પડી. શસ્ત્રધારી ચેરેએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને “શેઠ આગળ જતાં આપણે રાજદંડ વગેરે કરાવશે” એ મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી રૂષભદત્ત શ્રેણીને પ્રાણ લી. રૂષભદત્તનો જીવ મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયે. તે નિત્ય જળાદિક ભાર ઘેર ઘેર ઉપાડે છે. તે નગર ઊંચું હતું, અને નદી ઘણી ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહોરાત્ર ભાર ઉપાડવાને અને આકરી સુધા તથા પીઠ ઉપર પડતો માર સહવાને. એવા એવા કારણથી તે પાડાએ ઘણુ કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમં. દિરને કેટ બંધાતું હતું, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં. પછી પૂર્વભવના પુત્રએ જ્ઞાની ગુરૂના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યું, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પિતાના પિતાને ઋણમાંથી મુકત કર્યો. પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુકિત પામે. આ રીતે દેવદ્રવ્યાદિ આપતાં વિલંબ કરવા ઉપર રૂષભદત્ત શ્રેષ્ઠીનું દષ્ટાંત કહ્યું આમ કબૂલ કરેલું દેવાદિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરૂષે બીજા. કેઈનું દેવું હોય, તો પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા તો પછી દેવાદિવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણ વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભેગવાય? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય? કારણ કે, તેમ કરે તે ઉપર કહે દેવાદિ ચૅપગને દોષ માથે આવે, માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડિયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતેજ આપી દેવું. મુદત વીતી જાય તે દેવાદિપગને દેષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પિતાના પિસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તે વખતે દુદેવના યુગથી દુભિક્ષ, દેશને નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઈત્યાદિક થાય, તે પછી ગમે તેટલું કરે તે પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે. આ વિષય ઉપર એવું દ્રષ્ટાંત છે કે – Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] __ भादविधिप्रकरण । દેવદ્રવ્યના સંભાલનારને લાગતા દોષ અંગે દષ્ટાંત મહેંદ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચેખા, ફળ, નેવેવ, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણ, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચીને વિચાર કરવો, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘ, દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લેકે પિતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયા, ત્યાં ઉઘરાણું ન થતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યા. અને તે દિવસથી તે ઉલરાણના કામમાં આલસ કરવા લાગ્યા, જે ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે,” એ લેક વ્યહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દેષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભખે. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આલસ કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે. તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું કારણ કે, તેમ કરવાથી કઈ પણ રીતે દેવદ્રવ્યાદિકને ઉપભેગ કર્યાને દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદિ ચીજો તથા ચંદન, કેશર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ ઝલરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, એરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના ભાગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપગથી પણ દેષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત્ મલિન થવાનો તથા તૂટવાફાટવાને પણ સંભવ છે, તેથી ઉપભેગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવે કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તે તિર્યંચ નિમાં જાય. એ ઉપર એવું દ્રષ્ટાંત છે કે – - મન્દિરને દીવે વાપરવા અંગે ઊંટડીનું દૃષ્ટાંત ઈદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતે. અને ધનસેન નામે એક ઊટસ્વાર તેનો સેવક હતે. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તે પણ તે રહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે એમ થવા લાગ્યું ત્યારે દેવસને તેને વેચાતી લઈને પોતાના ઘરમાં રાખી અને Page #196 -------------------------------------------------------------------------- ________________ ક: પ્રથમ દિન-પ્રાર [ ૨૨ ] પરસ્પર બંને પ્રીતિવાલાં થયાં. કેઈ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધુપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગા. તે પાપકર્મથી એ ઊંટડી થઈ. કહ્યું છે કે જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથી જ પિતાના ઘરનાં કામ મેહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારો બનેનો સનેહ પૂર્વભવના સંબંધથી આવેલ છે. એ રીતે ભગવાન આગળ કરેલે દી વાપરવા ઉપર દષ્ટાંત છે. માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવો નહીં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ છેવાય નહીં. દેવની શેષ (નમણુ) પણ નીચે પડેલું કે પડતું સ્વપ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પિતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઉલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંઘને કામે લગાડાય નહીં. અહીં કેટલાંકને મત એવો છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તો દેવનાં ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મહાટે નકર આપો. કહ્યું છે કે–જે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકર આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત ભાંગી તૂટી જાય તે પિતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન્ આગળ મૂક્યા હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અથે કડીયાં, બત્તી અથવા ઘી, તેલ પોતાને કામે ન વાપરવાં. કેઈ માણસે પૂજા કરનાર લેકેને હાથ પગ દેવાને માટે મંદિરે જાદુ જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ પગ ધોવાને કાંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ ન રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઈ પ્રયજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદી વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તે તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પિતાની નિશ્રાએ રાખેલે તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તે પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામજ પ્રમાણભૂત છે. . એમ ન હોય તે, પિતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન્ આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વતું ભાડું આપીને પણ ન વાપરવી, કારણ કે, તેથી નિર્વસ પરિણામ વગેરે દેષની Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] આધિારણા પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તે પણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતેજ જઈને આપવું. તેમાં જે કદાચિત તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું કારણ કે, તે લોકવ્યવહાર છે, પરંતુ જે પિતાના અથે એકાદ માળ ન ચણા અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાને દેષ આવે છે કોઈ સાધમીભાઈ સીદાત હોય, તે તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાંજ જે ઘણી વાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપ, થોડો નકર આપે તે સાક્ષાત્ દેષજ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાના વસ્ત્ર, નાળીયેર, સેના રૂપાની પાટી, કળશ, કુલ, પકવાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તકપૂજા વગેરે કૃત્યમાં સારે નકરે આપ્યા વિના ન મૂકવી. “ઉજમણા આદિ કૃત્યમાં પોતાના નામથી મહેતા આડંબરે માંડયા હેય તે લેાકમાં ઘણી પ્રશંસા થાય એવી ઈચ્છાથી થોડા નકરે આપીને ઘણી વસ્તુ મૂકવી એ ગ્ય નથી. આ વાત ઉપર લક્ષમીવતીનું દષ્ટાંત છે જે નીચે લખ્યું છે – થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાન્ત, કેઈ લક્ષમીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પિતાની હેટાઈ ઈચ્છનારી હતી તે હમેશાં થોડે નકરો આપીને ઘણાં આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણું આદિ ધર્મકકૃત્ય કરે અને કરાવે, તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામીને સ્વર્ગ ગઈ, 'તે પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગ થી એવી કોઈ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રી પણે ઉત્પન્ન થઈ. પણ તે ગમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને હેટો ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવ ન થા, તથા જન્મોત્સવ, છઠીને જાગરિકત્સવ, નામ પાડવાનો ઊત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ હેટા લેકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણાં આદરથી આવ્યા હતા, તે પણ રાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા કોને પણ ઘણી માન્ય હતી તે પણ પૂર્વકર્મને દેષથી તેને ખાવા પીવાની તથા પહે Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન- પ્રવાહા ! [ ૨૨૩ ] રવા ઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રનથી ભરેલો છે, છતાં મહારા હાથમાં દેડકો આવ્યો ! એ ત્યારે દેવું નથી પણ હારા પૂર્વકનો દોષ છે પછી શેઠે “એ પુત્રીનો એકે ઉત્સવ થયો નથી માટે મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડયો. લગ્ન દિવસ નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત મરણ પામી ! ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર પડી હતી, અને સાસરા આદિ સર્વે લેકને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શેક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભેગવવાનો વેગ પ્રાયે ન જ મળે તેથી તે મનમાં ઘણું ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું છે કે, “પૂર્વભવે તે થોડો નકર આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને હોટે આડંબર દેખાડે તે જે દુષ્કર્મ ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીના એવા વચન સાંભળી તે પ્રથમ આયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિવણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે. માટે ઉજમણુ આદીમાં મૂકવા પાટલીઓ, નાળિએર, લાડુ, આદી વસ્તુ જેનું મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં, લાવતા જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કેઈએ પોતાના નામથી ઉજમણા પગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલાં ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજો માણસ કાંઈ મૂકે, તે તેથી કેઈ દેષની પ્રાપ્તિ થતી નથી. ઘરદેરાસરમાં ચઢાવેલ અક્ષતાદિની વ્યવસ્થા પિતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચિખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, લેગ (કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન્ ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકને ગ ન હોય તો સર્વે લોકોને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચતાં ફેગટ લોકો પાસેથી પિતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ગણવી. જે પ્રેમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હેય, તે કાંઈ દેષ નથીમુખ્યમાર્ગે જતાં માળીને માસિક પગાર જૂદે જ આપો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ હેટા જિનમંદિરે મૂકવી, - ૨૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ]. श्राद्धविधिप्रकरण । નહીં તો “ઘર દેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દેષ પણ લાગે. એમ થવું નથી. પિતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલે દ્રવ્યવ્યય કરે છે. માટે જિનમંદિરે જિનપૂજા પણું શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી પણ પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલી નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે તેમજ જિનમંદિરે આવેલી નૈવેદ્ય, ચેખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી. સારું મૂય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ રખડતી રાખવી નહીં કારણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યને વિનાશ આદિ કર્યાને દોષ આવે છે. સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદિના ઉપદ્વવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય, તે સારસંભાળ કરનારને માથે કાંઈ દેષ નથી, કારણ કે, અવશ્ય થનારી વાત ભવિષ્ય આગળ કઈને ઉપાય નથી. પારકું દ્રવ્ય ન વાપરવું. યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા, સાધમિક વાત્સલય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મમાં જે બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરુ, સંઘ આદિ લેઓની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કરી દેવું, એમ ન કરે તો દેષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સાત્ર, વજારોપણ, પહેરામણ આદિ અવશ્ય કરવા ગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવા અને તેમાં બીજા કેઈનું દ્રવ્ય ભેગું ન લેવું. ઉપર કહેલાં ધર્મ ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધર્મમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જૂઠું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધાર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ હોય, તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા ચારી આદિને દેષ માથે આવે. પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? તેમજ માતા પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જે તેને પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરૂ તથા સાધર્મિક વગેરે સર્વ લેકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના કરે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લેકે જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય Page #200 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ kLG ] કરે તેા પુણ્યને સ્થાનકે પણ ચારી આદિ કર્યાંના દોષ આવે. પુણ્ય સ્થાનકે ચારી વગેરે કરવાથી મુનિરાજને પણ હ્રીણતા આવે છે. કહ્યું છે કે—જે માણુસ ( સાધુ ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ એની ચારી કરે તે કિક્ષ્મિી દેવતાનુ આયુષ્ય માંધે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક, મુખ્યવૃત્તિએ વિવેકી પુરૂષે ધર્મ ખાતે કાઢેલુ દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન ખરાખર જોઇને તે ઠેકાણે તે દ્રવ્યના વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતુ હાય તેને સહાય આપવામાં ખડુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક જ માઠી અવસ્થામાં હાય અને તેને જે તે દ્રવ્યથી સહાય કરાય, તેા તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રાની વૃદ્ધિ કરે એવા સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે કે—હૈ રાજેંદ્ર ! તું દરિમાણુસનું પાષણુ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં કારણ કે, રાગી માણસને જ ઔષધ આવુ હિતકારી છે પણુ નીરાગી માણુસને ઔષધ આપવાથી શું લાભ થવાના ? માટે જ પ્રભાવના, સંધની પહેરામણી, દ્રવ્ય યુક્ત માઇક (લાડુ) અને હ્રાણા આદિ વસ્તુ સામિકાને આપવી હાય, ત્યારે નિધન સાધકિને સારામાં સારી વસ્તુ હાય તે જ આપવી ચેાગ્ય છે. એમ ન કરે તેા ધર્મની અવજ્ઞા આદિ કર્યાના દોષ આવે. ચાગ હોય તેા ધનવાન્ કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યાગ ન હાય તા સર્વેને સમાન આપવું. સંભળાય છે કે, ચમુનાપુરમાં જિનદાસ ઠકકુરે ધનવાનું સામિને આપેલા સમતિ માઇકમાં એક એક સાનૈયા અંદર નાંખ્યા હતા, અને નિન સાધર્મિકને આપેલા માઇકમાં એ એ સાનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલુ' સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવુ જોઈએ. માતાપિતાશ્નિ અંગે તે પુણ્ય જીવતાં જ કરવું, મુખ્યમાગે જોતાં તે, પિતા આદિ લેાકાએ પુત્ર વગેરે લેાકેાની પાછળ અથવા પુત્ર આદિ લેાકાએ પિતા આદિની પાછળ જે પુણ્યમાગે ખરચવુ... હાય, તે પ્રથમથી જ સની સમક્ષ કરવુ. કારણ કે, કાણુ જાણે, કેવું ક્યાં અને શી રીતે મરણ થશે? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું. હાય, તેટલું અવસર ઉપર જૂદું જ વાપરવું, પણુ પાતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યમાં ન ગણવું. કારણ કે, તેથી ધર્મસ્થાનને વિષે વ્ય દ્વાષ આવે છે. તીથ યાત્રા અંગે કાઢેલું દ્રવ્ય. ઃ એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે આટલુ દ્રવ્ય ખરચીશુ'' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથીજ ગાડી ભાડું, ખાવુંપીવુ, માકલવું વગેરે માર્ગ આદિસ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂલેકા કાણુ જાણે કે, કઈ ગતિ પામશે? યાત્રાને Page #201 -------------------------------------------------------------------------- ________________ [ શ્°E ] श्राद्धविधिप्रकरण | અથે જેટલુ દ્રવ્ય માન્યું હાય, તેટલું દેવ, ગુરુ આદિનું દ્રવ્ય થયુ. તે દ્રશ્ય જો પેાતાના ઉપભાગમાં વાપરે તે દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાના દેષ કેમ ન લાગે ? એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કેાઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યના ઉપભાગ થયા હાય, તેની આલેાયણા તરીકે, જેટલા દ્રવ્યના ઉપલેાગ અનુમાનથી ધ્યાનમાં આવતા હાય, તેના પ્રમાણમાં પેાતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે. એ આલાયા મરણુસમય નજીક આવે ત્યારે તે અવશ્ય કરવી. વિવેકી પુરૂષે પેાતાની અલ્પ શક્તિ હાય તેા ધમ નાં સાત ક્ષેત્રાને વિષે પેાતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કાઇનું ઋણુ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતી કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણુ તા બિલકુલ ન જ રાખવું. કહ્યું છે કે—શ્રેષ્ઠ પુરૂષ કાઇનું ઋણ એક ક્ષણ માત્ર પણ કાઇ કાળે ન રાખવું, તેા પછી અતિ દુ:સહુ દૈવાદિકનું ઋણુ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાન્ પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચાખ્ખા વ્યવહાર રાખવા. કહ્યું છે કે—જેમ ક્રમલ પડવેના ગઢને, નાળિયા નાળિયણને, હુંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન્ પુરૂષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી. પચ્ચક્ખાણની વિધિ. હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા ગુરૂની પાસે જઇ પાતે પૂર્વે કરેલું પચ્ચ ખાણુ અથવા તેમાં કાંઇક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચખાણ ત્રણ પ્રકારનુ છે. એક આત્મસાક્ષિક, ખીજું દેવસાક્ષિક અને ત્રીજું સાક્ષિક, તેના વિધિ આ પ્રમાણે:—જિનમંદિરે દેવવંદનને અર્થ, સ્નાત્રમàત્સવના દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિરે ન હાય તેા ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ મિસિદ્દી તથા પાંચ અભિગમ વગેરે યથાયેાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલા અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દ્વાદશાવત્ત વંદના કરે, ગુરૂવન્દનનું લ એ વંદનાનું ફળ અહુ મ્હાટુ' છે. વળી કહ્યું છે કે—માણસ શ્રદ્ધાથી વંદના કરે તેા, નીચગેાત્ર કમને ખપાવે, ઉચ્ચગેાત્ર કમ બાંધે, અને કર્મની દૃઢથિ શિથિલ કરે. કૃષ્ણે ગુરૂદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનુ આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યુ, તથા તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર Page #202 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૧૭ ]. હેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પિતાના (શીતલાચાર્યના) ચાર ભાણે જેને પહેલા ક્રોધથી દ્રવ્ય વંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂવન્દનના પ્રકાર અને વિધિ. ગુરૂવંદન પણ ત્રણ પ્રકારના છે ભાષ્યમાં કહ્યું છે કે–ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટાવંદન, બીજું ભવંદન અને ત્રીજું દ્વાદશાવર્ત વંદન. એલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટી વંદન જાણવું, બે ખમાસમણું દે તે બીજું ભવંદન જાણવું, અને બાર આવર્તા, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે ખમાસમણ દે, તે ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટી વંદન સર્વ સંધે માંહોમાંહે કરવું. બીજું થોભવંદન ગ૭માં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવત્ત વંદન તે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદે રહેલા મુનિરાજનેજ કરવું. જે પુરૂષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે–પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને “કુસુમિ દુકુમ ટાળવાને માટે ચાર લોગસ્સને અથવા સો ઉચ્છવાસને કાઉસ્સગ કરે, દુઃસ્વપ્નાદિ પિતે અનુભવ્યાં હોય તે એકસો આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ કરવો. પછી આદેશ માગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણા દેઈ, રાઈએ આવે, પછી ફરીથી બે વાંદણ દે, અભિંતર રાઈ ખમાવે, પછી વાંદણ દેઈ, પચ્ચખાણ કરે, પછી માવાનë ઈત્યાદિ ચાર ખમાસમણ દે, પછી સર્ણય સંદિસાહ? અને સાય કરું? એ બે ખમા સમણે બે આદેશ માગી સાય કરે. એ પ્રમાણે પ્રભાત વખતને વંદન વિધિ કહ્યો છે. સંધ્યા સમયે વન્દનનો વિધિ પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે, બે વાંદણુ દે, પછી દિવસચરિમ પચ્ચખાણ કરે, પછી બે વાંદણાં દેઈ દેવસિઅ આવે, પછી બે વાંદણ દેઈ દેવસિસ ખમાવે, પછી ચાર ખમાસમણ દઈ આચાર્યાદિકને વાંદીને આદેશ માગી દેવસિપાછિત્ત વિસોહણને અર્થ (ચાર લેગસ્સનો) કાર્યોત્સર્ગ કરે, પછી સજઝાય સંદિસાડું? અને સજઝાય કરું? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણ દેઈ સઝાય કરે. એ સંધ્યા સમયનો વંદન વિધિ કહ્યો છે. ગુરૂ કેઈ કામમાં વ્યગ્ર હોવાથી જે દ્વાદશાવર્ત વંદના કરવાને વેગ ન આવે તે, ભ વંદનથી જ ગુરૂને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરૂ પાસે પચ્ચખાણ કરવું. કહ્યું છે કે પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાક્ષાએ ગ્રહણ કરવું. કારણ કે, ધર્મના સાક્ષી ગુરૂં છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં આટલા લાભ છે. એક તે (ગુરૂ સાક્ષિએ ધમ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજે, ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષપશમ થાય છે. ત્રીજે, પૂર્વે Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण । ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકપ્રશસિમાં કહ્યું છે કે–પ્રથમથી જ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તે પણ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષપશમની વૃદ્ધિ થાય છે. એમજ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ વેગ હોય તે ગુરૂ સાક્ષિએજ ગ્રહણ કરવા. અહિં, પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસે બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને એવું પ્રતિકાર સહિત પચ્ચખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણું લેવી. પચ્ચખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચખાણનું ફલ. હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ. ધમિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી હેટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરની બત્રીશ કન્યા પર, તથા ઘણી વૃદ્ધિ પામ્યું. એ ઈહલોકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદિને કરનાર દઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારો થયો. એ પરલોકનું ફળ જાણવું. કહ્યું છે કેપચ્ચખાણ કરવાથી આશ્રવ દ્વારને ઉછેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણને ઉછેદ થાય છે. તૃષ્ણના ઉચછેદથી માણસોને ઘણે ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તી થાય છે. ચારિત્રધર્મની પ્રાણીથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી શ્રપકણિને પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મેક્ષ મળે છે. ગુરૂ પાસે કેમ બેસવું? પછી શ્રાવકે સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય તે, તેમને સારી પેઠે આદરસત્કાર સાચવ અને વળી ગુરૂને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજળિ કરવી. પિતે આસન આપવું. ગુરૂ આસને બેઠા પછી પિતે આસને બેસવું. ગુરૂને ભકિતથી વંદના કરવી. ગુરૂની સેવાપૂજા કરવી, અને ગુરૂ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરૂને આદરસત્કાર જાણ. તેમજ ગુરૂની બે બાજુએ મુખ આગળ અથવા પૂઠે પણ ન બેસવું. ગુરૂને સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે-પલાંઠી વાળવી, ઓઠિગણું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું એટલાં વાનાં ગુરૂ પાસે વર્જવાં. Page #204 -------------------------------------------------------------------------- ________________ - - प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૨ ] દેશના સાંભળવાની રીતિ. વળી કહ્યું છે કે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી મન વચન કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરાબર ઉપગ સહિત ભકિતથી બહુમાનપૂર્વક ગુરૂનો ઉપદેશ સાંભળો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવાને માટે ગુરુથ્થી સાડાત્રણ હાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેને બહાર જીવજતુ રહિત ભૂમીએ બેસીને ધર્મદેશના સાંભળવી. દેશના શ્રવણનાં લાભ. કહ્યું છે કે–શાસ્ત્રથી નિદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થએલા તાપને નાશ કરનારૂં, સદગુરૂના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થએલું ચંદન સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરૂષને જ મળે છે. ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનને નાશ થાય, સમ્યતવનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દેષનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિને લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે મોક્ષની ઈરછા થાય, શકિત માફક દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવિરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય. વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એ પ્રદેશી રાજા, આમ રાજા, કુમારપાળ, થાવસ્થાપુત્ર વગેરેના દાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે–જિનેવર ભગવાનનું વચન સાંભળે તે બુદ્ધિને મેહ જતો રહે, કુપંથને ઉછેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિને. શ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે? પિતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન છે. લક્ષમી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જેન સિદ્ધાંત સાંભળો. તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કેઈ ઉપકાર કરવામાં ખામી રાખતા નથી. એ પ્રદેશી રાજાનું દષ્ટાંત ટુંકમાં નીચે પ્રમાણે છે – પ્રદેશ રાજાનું સંક્ષિપ્ત દ્રષ્ટાંત. વેતાંબી નગરીમાં પ્રદેશ નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મંત્રી હતે. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રોકેશિ ગણધર પાસે શ્રાવતિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશિ ગણધર વેતાંબી નગરીએ પધાર્યા ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના ન્હાને પ્રદેશ રાજાને કેશિ ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે-“હે મુનિરાજ. તમે વૃથા કષ્ટ ન કરે. Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦] વિવિધre કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતા. મરણ સમયે મેં એમને કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં. એમ ચારના મેં નખ જેવડા કટકા કર્યો તો પણ કયાંય પણું મને જીવ દેખાય નહીં. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેલમાં ભારમાં કાંઈ પણ ફેર જણાયે નહીં. વળી મેં છિદ્ર વિનાની કેઠી અંદર એક માણસને પૂર્યો, અને તે કેઠી ઉપર સજજડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયે. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મેં જોયા, પણ તે માણસના જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલે પણ માર્ગ મારા જેવા આવ્યું નહીં. એવી રીતે ઘણું પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.” શ્રી કેશિ ગણધરે કહ્યું “ હારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહીં. તથા ત્યારે પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહિં આવી શકો નહીં. અરણીના કાકની અંદર અગ્નિ છતાં તેને ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરો, તો પણ જીવ કયાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તેળો, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તો તેલમાં કાંઈ ફેર જણાશે નહીં. કડીની અંદર પૂરે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માગે બહાર આવ્યા ? તે જણાય નહીં તેમજ કુંભની અંદર પૂરેલા માણસને જીવ શી રીતે બહાર ગયે? અને કુંભીની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા? તે પણ જણાય નહીં.” એવી રીતે શ્રીકશિ ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું. આપ કહે છે તે વાત ખરી છે. પણ કુળ પરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ? ” શ્રી કેશિ ગણુધરે કહ્યું. “જેમ કુળ પરંપરાથી આવેલા દારિદ્ર, રોગ, દુઃખ આદી મૂકાય છે, તેમ નારિતકપરું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયે તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી તેણે પરપુરૂષને વિષે આસકત થઈ એક દિવસે પૌષધને પારણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી, ને તેણે ચિત્રસારથીને કહી તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પિતાનું મન સમાધિમાં રાખ્યું, અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયા. વિષપ્રયાગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જંગલમાં નાસી ગઈ, અને ત્યાં સપના દંશથી મરણ પામી નરકે Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ાિચવવા [ ૨૦૨ ] પહોંચી. એક વખત આમલકલ્પ નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન્ આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વાગે ગયે, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વિરભગવાને સૂર્યા દેવતાનો પૂર્વભવ તથા દેવના ભવથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દષ્ટાંત છે. આમરાજા બપ્પભટ્ટસૂરિના અને કુમારપાળરાજા શ્રી હેમચંદ્રસૂરિના સદુપદેશથી બેધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવગ્નાપુત્રની કથા સંક્ષેપથી નીચે લખી છે થાવાપુત્રની કથા. દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવસ્થા નામે સ્ત્રી ઘણું ધનવતી હતી. થાવગ્ગાપુત્ર એ નામે ઓળખાતે તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામ્યું. થાવચા માતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાનો વિચાર માંડી વાળે નહિ. ત્યારે તે થાવસ્થા માતા, પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કુબણે પણ થાવસ્થાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં. વિષયસુખ ભેગવ.” થાવસ્થાપુત્રે કહ્યું કે, “ભય પામેલા માણસને વિષયભેગ ગમતા નથી.” કૃણે પૂછયું. “મહારા છતાં તને ભય શાને?” થાવસ્થાપુત્રે કહ્યું. “મૃત્યુનો.” પછી કૃષ્ણ પોતે તેને દીક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયે, અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યું. તે સમયે શ્વાસને પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પિતાના એક હજાર શિષ્ય સહિત હતા. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક અને કેસરી નામાં વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરૂથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શોચ(પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતે હતે. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાને શોચમૂળ ધર્મ લેવરાવ્યું હતું. થાવચાપુત્ર આચાર્ય તેને જ ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મનો અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક પરિવ્રાજકને તથા થાવાપુત્ર આચાર્યને એક બીજાને નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા Page #207 -------------------------------------------------------------------------- ________________ [૨૦૨ ] મયિકાના. શુક પરિવ્રાજકા–“હે ભગવાન! *સરિસવય ભય છે, કે અભય છે?” થાવસ્થાપુત્ર–“હે શુક પરિવ્રાજક! સરિસવય ભય છે, અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે – સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિતવય (શર્ષ, શર્શવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ છે, ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા. શસ્ત્ર પરિણમેલાથી સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અબાસુક. પ્રાસુક સરિસવાય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણય અને બીજા અનેષણય. એષણય સરિસવાય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્રપરિણમેલા, અપ્રાસુક, અજાત, અનેષણય અને અલબ્ધ એટલા પ્રકારના અભય છે, અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્વ અને માસ પણ જાણવા. તેમાં એટલે જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ (મહિનો), બીજો અર્થ માસ (સોના રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજે ધાન્યમાસ (અડદ). એવી રીતે થાવગ્ગાપુત્ર આચાર્યે બેધ કર્યો ત્યારે પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવગ્ગાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચ મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસે શિષ્યની સાથે વિચારવા લાગ્યા. એટલામાં હમેશાં લખો આહાર ખાવામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા, ત્યાં તેમને ગૃહસ્થપણાને પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પચ્ચને સારો વેગ મળવાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તે પણ સ્નિગ્ધ આહારની * “સિવ" આ માગધી શબ્દ છે. વદરાવા” અને “સર્ષ” એ બે સંસ્કૃત, શબ્દનું માગધીમાં “શિવા” એવું રૂપ થાય છે. સદશય એટલે સરખી ઉમરને અને સર્વપ એટલે સરસવ. ૧ “કુરા ” શબ્દ માગધી છે. “કુલ” (કલથી) અને “કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્ય” એવું માગધીમાં એક જ રૂપ થાય છે. ૨ માસ (મહિને), માષ (અડદ) અને માસ (તલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “બાર ” એવું એક જ રૂપ થાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - प्रथम दिन-कृत्यप्रकाश । L[ ૨૦૩ ]. લેહુપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો. એક સમયે કાર્તિક માસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સિનગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો, ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પોતાનું માથું અડાડયું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઊડી ગઈ. પોતાના ગુરુને રોષમાન થએલા જેઈને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપસાહેબના ચરણને સ્પર્શ કર્યો. ” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લેલુપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્ય પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્થા પુત્રની કથા છે. ક્રિયા અને જ્ઞાન વિષે. તે માટે દરરોજ ગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળે. સાંભળીને તેજ પ્રમાણે યથાશક્તિ ઉદ્યમ કરવામાં પ્રવૃત્ત થવું કેમકે, ઔષધ કે ભેજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી પણ તેનો ઉપયોગ કરાય તે જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેલું છે કે, ક્રિયાજ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે, સ્ત્રી, ભક્ષ્ય, અને ભેગને જાણવાથી (મનુષ્ય) તેના સુખનો ભાગી થઈ શકતો નથી પણ ભેગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તે પણ નદીમાં જે હાથ હલાવે નહીં તો તે ડુબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે, એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તે પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવીજ હાય, નિશ્ચયથી શુકલપક્ષીજ હાય, ને સમ્યકત્વ હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદગળપરાવમાંજ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયકારી છે. જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેવું છે કે, અજ્ઞાનથી કર્મક્ષય થયું હતું તે મંડકડડકા)નાં ચૂર્ણ સરખે જાણો. (જેમ કેઈ ડેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલ છતાં તેના કળેવરનું જે સૂર્ણ કીધું હોય તે તેનાથી હજારો ડેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો ડેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્યફ જ્ઞાન સહિત ક્રિયા તે મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી) Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] श्राद्धविधिप्रकरण | જેટલાં કર્યાં ઘણા ક્રોડા વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં ( કર્મ ) મન વચન કાયાની ગુપ્તિવાળા જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણુંા તપકલેશ કરતાં પણ ઇશાને અને ચમરેંદ્રપણારૂપ અપ ફળનીજ પ્રાપ્તિ થઇ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમ કાચા ની પેઠે સમ્યગ્ ક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. જે માટે કહેવાય છે કે, જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શકિત, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્કુલ છે. અહિ ચાલવાની શક્તિ ધરાવનાર પણ માના અજાણુ આંધલાનું, માના જાણુ તેમ ચાલવાની શક્તિ નહી ધરાવનાર પાંગળાનુ અને માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખેાટે માગે ચાલવા ઇચ્છા રાખનાર પુરૂષનું, એમ ત્રણ દૃષ્ટાન્ત એક પછી એક જાણુવા; કારણ કે, દૃષ્ટાન્તમાં કહેલ ત્રણે પુરૂષ અંતરાય રહિત કાઇ ઠેકાણે જઇ શકતાા નથી. ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણના સંચાગ થવાથી જ માક્ષની પ્રાપ્તિ થાય છે; માટે એ ત્રણની આરાધના કરવાના ઉદ્યમ કરવા એ રહસ્ય છે. સાધુને સુખશાતા પૂછવી તથા વહેારવા વિગેરે વિષે. એવી રીતે ગુરૂની વાણી સાંભળીને ઊઠતી વખતે સાધુના કાર્યંના નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે–હે સ્વામી, આપને સંયમયાત્રા સુખે વર્તે છે ? અને ગઈ રાત્રી નિરામધ સુખે વરતી? આપના શરીરમાં કાંઇ પીડા તા નથી ? આપના શરીરમાં કંઇ વ્યાધિ તા નથી ને ? કાંઇ વૈદ્ય કે ઓષધાદિકનું પ્રત્યેાજન છે ? આજે આપને કાંઇ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે? એમ પ્રશ્ન કરવાથી ( પૂછવાથી ) મહાનિર્જરા થાય છે. કહેલું છે કે, ગુરૂને સામા જવુ, વંદન કરવા, નમસ્કાર કરવા, સુખશાતા પૂવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષોંનાં કરેલાં પણ કર્મ એક ક્ષણ વારમાં વિખરાઈ જાય છે. ગુરૂવન્દનાવસરે પૂર્વમાં ઇચ્છકાર સુહરાઈ ' ઇત્યાદિ પાઠવર્ડ સુખશાતા પૂછેટી હાવા છતાં પણ, અહિં સમ્પૂર્ણ પણે જાણવા માટે અને તેના ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરૂને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ મેલવે. ' "" ગુરૂને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કીધા પછી વિશેષથી કરવી. જેમકે, “સુહરાઈ સુહૃદેવસી સુખતપ નિરામાધ ઇત્યાદિક ખેલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરૂના સમ્યક્ સ્વરૂપ જાણવા માટેનુ છે તથા તેના ઉપાયની ચેાજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને, ક્ચ્છારી મચયન પસાય ી જાતુ. एणं एसणिज्जेणं असण पाण खाइम साइमेणं वथ्थपडिग्गहकबंलपायपुच्छणेणं पाडि Page #210 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૦૧]. हारिअपीठफलगसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयचं अणुग्गहो कायव्वो. ४२छा. કારી ભગવન ! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયપુંછણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા ગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શય્યા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારે (શાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણુનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ), એમ પ્રગટપણે નિમંત્રણ કરવી. આવી નિમંત્રણા તે વર્તમાનકાળે વૃહતવંદન કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરૂની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તે સૂર્ય ઊગ્યા પછી જ્યારે પિતાને ઘેર જાય ત્યારે નિમંત્રણ કરે. જેને ગુરૂની પાસે પ્રતિક્રમણ કરવાને પેગ બન્યો ન હોય તેણે તે જ્યારે ગુરૂને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણે ભાગે તો જ્યારે દેરાસરમાં જિનપૂજા કરી નેવેદ્ય ચઢાવી ઘેર ભેજન કરવા જવાના અવસરે ફરી ગુરૂ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈવાદિકની પાસે ચિકિત્સા (રેગની પરીક્ષા) કરાવી આપે, ઔષધાદિક આપે. જેમ કેગ્ય હોય એમ પથ્યાદિક વહરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે, જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિક, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યેગ્ય લાગે તેમ આપવું. જ્યારે પિતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હમેશાં તેમના યોગ્ય છે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈ દઈને વહોરાવે. જો એમ ન કરે તે ઉપાશ્રયે કરેલી નિમંત્રણ નિષ્ફલ થાય છે, અને નામ દઈને વહેરાવતાં પણ જો સાધુ વહારે નહીં તે પણ લાભ છે. એમ કહ્યું છે કે – મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણ કરવાથી) વધારે પુન્ય થાય છે, અને કાયાથે તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે, માટે દાન તે કહ૫વૃક્ષની જેમ ફળદાયકજ છે. ગુરૂને જે નિમંત્રણ ન કરીએ તે આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી, માટે નિમંત્રણ ન કરવાથી મહેટી હાનિ થાય છે. - દરરોજ સાધુને નિમંત્રણ કરતાં પણ જે આપણે ઘેર વહોરવા ન આવે તે પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દષ્ટાંત જેમ વિશાળી નગરીમાં છમસ્થ અવસ્થામાં ચાર મહીનાના ઉપવાસ ધારણ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] भादविधिप्रकरण | કરી કાઉસગ્ગે ઊભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરાજ પારણાની નિમંત્રણા કરનાર જીણુ શેઠ ચામાસીને પારણે આજે તે જરૂરજ પારણું કરશે એમ ધારી ઘણી નિમંત્રણા કરી પેાતાને ઘેર આવી, ઘરઆંગણે બેસી ભાવના ભાવવા લાગ્યા કે, અહે। ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણુ કરશે, ઇત્યાદિક ભાવના ભાવતાંજ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય માંધ્યું, અને પારણું તે પ્રભુએ મિથ્યાદ્રષ્ટિ કાઇક ( પુર્ણ શેઠ )ને ઘેર ભીક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના ખાકળાથી કી'. ત્યાં પંચદીવ્ય થયા, એટલેાજ માત્ર તેને લાભ થયા. બાકી તે વખતે જો જીણુ શેઠ દેવદુંદુભિને શબ્દ ન સાંભળત તા તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીચે કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે. આહારાદિક વહેારાવવા ઉપર શાળીભદ્રનું દ્રષ્ટાંત તથા ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થંકર ગાત્રની આંધનારી રેવતી શ્રાવિકાનું હૃષ્ટાંત જાણવું. ગ્લાન–સાધુની વૈયાવચ્ચ વિષે. ગ્લાન( માંદા ) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે, હે ગૌતમ! જે ગ્લાન સાધુની સેવા કરે છે, તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દનને અંગીકાર કરે છે તે ગ્લાનની સેવા કર્યાં વગર રહેજ નહીં. અહતના દનના સાર એ છે કે, જિનઆણા પાળવી. ગ્લાનનો સેવા કરવા ઉપર ક્રીડા અને કાઢથી પીડિત થયેલા સાધુના ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનદ નામા વૈદ્યનું હૃષ્ટાંત સમજવું તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે. જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે, વસતિ ( ઉપાશ્રય ), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક, જો અધિક ધનવાન ન હોય તેાય થાડામાંથી થાડુ' પણુ આપે. તપનિયમના જોગથી યુક્ત મુનિવરને જે ઉપાશ્રય આપે છે, તેણે વજ્ર, અન્ન, પાન, શયણુ અને આસન વિગેરે પશુ આપ્યાં જ છે. સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કૈાશા શ્રાવિકા, વિગેરે સંસારરૂપ સમુદ્રને તર્યા છે. જૈનના દ્વેષી અને સાધુનિક્રકને આપવાની શિક્ષા શ્રાવક સર્વ પ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકા( જૈનના દ્વેષી )ને નિવારે અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયેાગ્ય શિક્ષા આપે, જે માટે કહેલું છે કે— . Page #212 -------------------------------------------------------------------------- ________________ છે ? પ્રથમ વિશ્વાસ છે [૨૭] છતી શક્તિયે આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠાં વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી. જેમ અભયકુમારે પિતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભીખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા. સાવીને સુખશાતા પૂછવી. જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું તેમજ (સાધુની પેઠે) સાવીને પણ મુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, તેમને કુશીળીયા અને નાસ્તિકથી રક્ષણ આપવું. પિતાના ઘરની પાસે તરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા પરમાં વસવાને ઉપાશ્રય આપવો. પિતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પતાની દીકરીઓ પ્રમુખને તેમની પાસે નવા અભ્યાસ વિગેરે કરવાં રાખવી તથા વ્રતની કમુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની પ્રમુખને તેઓની પાસે શિધ્યારૂપે સમર્પવી. વિસ્મત થઈ ગયેલી કરણુઓ તેઓને સમરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવાં. એક વાર અગ્ય વર્તણુક થયાનું જાણ્યું કે તત્કાળ તેમને શિખામણ આપીને વારવાં, બીજી વાર અગ્ય વર્તણુક થાય તો કઠણ નિષ્ફર વચન કહીને ધમકાવવાં, તેમ કરતાં પણ જે ન માને તે પછી કઠોર વચન કહીને પણ તાડના તર્જના કરવી. ઊચિત સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં. ગુરૂ પાસે અભ્યાસ કરે. ગુરૂ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયે જાણીને), ન આપવું, અને તે અભ્યાસ કરે, એવી કરણ કરવામાં દિવસ વાંઝીયે ન કરો. પિતાની સ્ત્રી, ભજન અને ધન, એ ત્રણ પદાર્થમાં સંતોષ કરે. પણ દાન, મધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં. ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું ત્વરાથી કરી લઉં, અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ hખવી કે, હું તે અજર અને અમર છું માટે જેટલું શીખાય એટલું શીખે જ જવું એવી કૃદ્ધિ ન રાખે તે શીખી જ શકાય નહીં. , અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા વિીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસને મરનાર મુનિ નવા નવા પ્રકારના સંવેગ (વૈરાગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પ્રાણ આ લેકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણુ આવતા ભવમાં તીર્થકરપદને પામે છે, અને જે પોતે બીજા શિષ્યાદિકને સમ્યક જ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલા બધે લાભ થશે તેનું શું કહેવાય? ઘણીજ છેડી બુદ્ધિ હોય તે પણ નો અભ્યાસ કરવામાં ઉદ્યમ રાખવાથી માલતુષાદિક મુનિઓની પેઠે તે જ ભવમાં કેવળજ્ઞાનાદિકને લાભ પામી શકાય છે, માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એજ શ્રેયસ્કર છે. દ્રવ્ય ઉપાર્જન વિધિ. જિનપૂજા કરી ભેજન કર્યા પછી જે રાજા પ્રમુખ હોય તે કચેરીમાં, દીવાના પ્રમુખ મહટે હેદ્દાદાર હોય તે રાજસભામાં, વ્યાપારી પ્રમુખ હોય તે બજાર કે દુકાને, અથવા પિતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનને વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ, મધ્યમ, અધમ, જાતિકુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એકસરખે ખરેખર) ન્યાય કરો. ન્યાય ઉપર દૃષ્ટાંત. કલ્યાણકટકપુર નગરને વિષે યશવર્મા રાજા રાજ્ય કરતો હતે. તે ન્યાયમાં ખરે ન્યાય આપનાર છે એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘટે બાંધે હતે. એક વખતે તેની રાજ્યઅધિષ્ઠાયકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયે કે, “આ રાજાએ જે ન્યાયઘંટા બાંધ્યા છે, તે ખરે છે કે ખોટે છે તેની પરીક્ષા કરવી જોઈએ. ” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વલ્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઊભી રહી. એવા અવસરમાં તેજ રાજાને પુત્ર દેડતા ઘડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતે તે જ માગે આવ્યો. ઘણા જ વેગથી આવતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો જેથી ગાય પોકાર કરવા લાગી અને જેમ રેતી હોય એમ આમતેમ જોવા લાગી તેને આવજા કરતા કેઈક પુરુષે કહ્યું કે, રાજદરબારમાં જઈ તારે ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી, અને પોતાનાં શીંગડાંના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી. આ વખતે રાજા ભોજન કરવા બેસ હતે, છતાં તે ઘંટાને શબ્દ સાંભળીને બેલ્યો કે, અરે ! કોણ ઘંટા વગાડે છે? નેકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી, કેઈ નથી, તમે સુખેથી ભેજન કરે. રાજા છે, આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભેજન કરાય? એમ કહી ભજન કરવાને થાળ એમજ પડતો મૂકી પિતે ઊઠીને દરવાજા આગળ આવી જુવે છે તે ત્યાં બીજા કેઈને ન દેખતાં Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-જુવાર [ ૨૦૧]. ગાયને દેખી, તેને કહેવા લાગ્યું કે શું કેઈએ તને પીડા ઉપજાવી છે? તેણીએ માથું ધુણાવીને હા કહ્યાથી રાજા બોલે.–ચાલ મને તે દેખાડ, કોણ છે? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જે જગાએ વાછડાનું કલેવર પડેલું હતું ત્યાં આવી ગાયે તે બતાવ્યું, ત્યારે તેને પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નેકરને હુકમ કર્યો કે, જેણે આ વાછડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવે. આ હકીક્ત કેટલાક લોકો જાણતા હતા પરંતુ તે (વાછડા ઉપર ગાડીનું ચાર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કણ લાવી આપે? એવું સમજી કોઈ બોયું નહીં. તેથી રાજા બોલ્યા કે, જ્યારે આ વાતને નિર્ણય અને ન્યાય થશે ત્યારે જ હું ભજન કરનાર છું, તે પણ કઈ બેલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઊભા એક લાંઘણ થઈ તથાપિ કઈ બેલ્યું નહીં ત્યારે રાજપુત્ર પિતે જ આવી રાજાને કહેલા લાગ્યો કે, “સ્વામી, હું એના ઉપર ચક્કર ચલાવનાર છું માટે જે દંડ કરવાનું હોય તે મારે કરા.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બેલાવી પૂછ્યું કે, આ ગુન્હાને શો દંડ કરે? તેઓ બોલ્યા કે, સ્વામી, રાજ પદના યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શે દંડ દેવાય? રાજા બોલ્યો કે, કોનું રાજ્ય કેનો પુત્ર મારે તે ન્યાયની સાથે સંબંધ છે. મારે એ ન્યાય જ પ્રાધાન્ય છે. હું કંઈ પુત્રને કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે, દુષ્ટને દંડ, સજજનને સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે. સોમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરે.” માટે આને શું દંડ આપ યોગ્ય લાગે છે તે કહે તો પણ તે કાયદાના જાણ પુરુષે કાંઈ પણ બોલ્યા નહીં–અણુબાલ્યા રહ્યા. રાજા બે-આમાં કેઈનો કંઈ પણ પક્ષપાત રાખ. વાની જરૂર નથી, ન્યાયથી જેણે જે અપરાધ કીધેલ હોય તેને તે દંડ આપવો જોઈએ. માટે આપણે આ વાછડા ઉપર ચક્કર ફેરવ્યું છે તે એના ઉપર પણ ચક્કર ફેરવવું થગ્ય છે. એમ કહી રાજાયે ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહિયાં તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને રાજાએ કહ્યું કે, એના ઉપર ગાડીનું ચક્કર ચલાવો. પણ તેણે ગાડી ચલાવી નહીં, ત્યારે બધા લોકો ના પાડતા છતાં પણ રાજા પિતે તે ગાડી હાંકનારને દૂર કરી ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર લાવવા ઉદ્યમ કરે છે તે જ વખતે તે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયક દેવી બની (બનેલી ગાયને બદલે ખરી દેવીયે) જય જય શબ્દ કરતાં તેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી કહ્યું કે, રાજન ! ધન્ય છે તને–તે આવે ન્યાય અધિક પ્રિયતમ ગણ. માટે ધન્ય છે તને, તું ચિરંકાળ પર્યત નિર્વિઘ રાજ્ય કર. હું ગાય કે ૨૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] . આ વિધિના .. વાછડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયક દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું એવું જ ચિરકાળ રાજ્ય નિર્વિઘ ચલાવજે. એમ કહી દેવી અદશ્ય થઈ. રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાને અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણકય આદિની જેમ ન્યાય કરે. કહ્યું છે કે, રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકેનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં માટે વિરોધ થાય પણ રાજા અને પ્રજા, એ બંનેના હિતના કાર્ય કરનાર મળવો મુશ્કેલ છે. એમ બનેના હિતકારક બની પિતાને ધર્મ સાચવીને ન્યાય કરે. વ્યાપાર વિધિ વ્યાપારીઓને ધર્મને અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે, તે તેના ધર્મમાં વિરોધ થતો નથી. તેજ વાત મૂલગાથામાં કહે છે – ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय-उचिअचरणेहिं । ' तो कुणइ अत्यचिंतं, निव्वाहितो निरं धम्मं ॥ ७ ॥ વ્યવહારશુદ્ધથી, દેશાદિકના વિરૂદ્ધના ત્યાગ કરવાથી, ઉચિત આચરણના આચરણ કરવાથી, પિતાના ધર્મનૉ નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરે. વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન વચન કાયાની નિર્મળતા (સરળતા) છે તેજ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે તેથી તે રાખવાં નહીં. વળી દેશાદિક વિરૂદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયપાર્જિત વિત્ત ગણાય છે. ઊચિત આચારના સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરામાત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયપાર્જિતવિત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે પિતે અંગીકાર કરેલા વ્રત પચ્ચખાણ અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લેભમાં મુંઝાઈ જઈને પોતે લીધેલાં નિયમ વ્રત પશ્ચખાણ ભૂલી જતાં ધન કમાવાની દષ્ટિ રાખવી નહીં, કેમકે ઘણા જણને પ્રાયે વ્યાપાર વખતે એમજ વિચાર આવી જાય છે કે, એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરૂષે ઘણાજ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું. Page #216 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन कृत्यप्रकाश । [ ૨૨૨] ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર. અહીં અર્થચિન્તા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થચિન્તા કરે છે. કેવલિભાષિત આગમ તેવા સાવધ વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શામાટે કરાવે? અનાદિ કાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિન્તા કરવી પડે, ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લેકે જેમ સાંસારિક કાર્યોનાં આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલું પણ ઉદ્યમ જે ધર્મમાં કરે તો શું મેલવવાનું બાકી રહે? આજીવિકાના સાત ઉપાય. માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લેકે વ્યાપારથી, વૈદ્ય આદિ લેકે પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લેકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લકે સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, વૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિતળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પિટાના ભેદ જાણવા જોઈએ નહિ તે સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદરજ સમાય છે. ઓષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માં પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણું લાભ થાય છે, ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વિદ્ય પિતા સરખે છે; તથા રેગિના મિત્ર વૈવ, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષમી બેઈને બેઠેલા પુરૂષના મિત્ર જેશી જાણવા. વ્યાપારમાં વ્યાપાર ગાંધીનેજ સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સો ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એમ છે કે, જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] भादविधिप्रकरण । હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે– સુભટે રણસંગ્રામની, વો મહેટા મહેટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લેકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વઘ લેકો માંદા પડવાની ઈચ્છા કરે છે, રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા ઘના મનમાં દયા કયાંથી હોય? કેટલાક વૈદ્ય તો પોતાના સાધમી, દરિદ્રી, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઈચ્છે છે, અભય વસ્તુ પણ ઔષધમાં નાંખી રોગીને ખવરાવે, અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધવંતરિની પેઠે જાત જાતનાં ઔષધ આદિના કપટથી લેકેને ઠગે છે. હવે થોડો લોભ રાખનારા, પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વિદ્યની પેઠે ઈહલકે તથા પરલેકે ગુણકારી જાણવી. હવે, ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિન પાણીથી તથા ત્રીજી બને-વષાદ તથા કુવાના પાણીથી-થનારી. ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘોડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહે વાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર પામર લેકની, ખડગની ધારા ઉપર સુભટોની લક્ષમી તથા શ્રૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષમી રહે છે કદાચિત બીજી કોઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખ. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં ઘણું દયા રાખવી કેમકે જે ખેડુત વાવ વાનો વખત ભૂમિનો ભાગ કે છે? તે, તથા તેમાં કર્યો પાક આવે? તે જાણે, અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણે લાભ થાય. તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતો હોય, તેણે પિતાના મનની અંદર રહેલે દયાભાવ છોડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પિતે જાગૃત રહી છવિ છેદ વગેરે વર્જવું. હવે શિલ૫કળા સે જાતની છે, કહ્યું છે કે – કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિપજ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિપના વીસ વિસ પેટભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકની બીજાથી જૂદી પડનારી હોવાથી જૂદી ગણીએ તે ઘણું જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિ૯૫ કહેવાય છે. ઉપર કહેલા પાંચ શિલ્પ અષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલા છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેકપરંપરાથી ચાલતું આવેલ ખેતી વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિચકા [ ૨૧૩ ]. થએલું શિ૯૫ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં; બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરૂષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે. કેમના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે. કે બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને ) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે – બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત. ચંપાનગરીમાં મદન નામે ધનશ્રેણીનો પુત્ર હતું. તેમણે બુદ્ધિ આપનારા લેકની દુકાને જઈ પાંચ રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે બે જણ લઢતા હોય ત્યાં ઊભા રહેવું નહીં.” ઘેર આવ્યા ત્યારે મિત્રોએ પાંચ રૂપે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી, તથા પિતાએ પણ ઘણે ઠપકો આપે. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો ત્યારે દુકાનદારે કહ્યું કે “જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ તું કબૂલ કરતો હોય તે હારા રૂપૈયા પાછા આપું. તે વાત કબુલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આવ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટનો કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભે રહ્યો. બને સુભટેએ મદનને પોતાની સાક્ષી તરીકે કબુલ કર્યો ન્યાય કરવાને સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યું. ત્યારે બને સુભટોએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે, તે હારું આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળવ્યાકુળ થએલા ધનશ્રેણીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ કમ્પ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “ તું હારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયે. એ બુદ્ધિકર્મ ઉપર દ્રષ્ટાંત કહ્યું છે. વ્યાપાર આદિ કરનારા લેકે હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લેકે પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લેકે મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકની, ૩ શ્રેણીની અને ૪ બીજા લેકની મળી ચાર પ્રકારની સેવા છે. રાજાદિકની સેવા અહોરાત્ર પરવશતા આદિ ભેગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે-જે સેવક કાંઈ ન બેલે તે મૂંગે કહેવાય, જે છૂટથી બોલે તો બકનારો કહેવાય, જે આઘો બેસે તે બુદ્ધિહીન કહેવાય, જે સહન કરે તે હલકા કુળને કહેવાય, માટે યેગીઓથી પણ ન જાણી શકાય Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ]. શ્રાવિધિવM . એ સેવાધર્મ બહુજ કઠણ છે. જે પિતાનાથી ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પિતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજે કણ મૂર્ખ હશે ? પારકી સેવા કરવી તે જાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતું નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે. એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ કરે. કેમકે હેટે શ્રીમાન હોય તેણે વ્યાપાર કરે, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટ સેવા કરવી. સેવા કોની કરવી ? સમજુ, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવાજ ગુણ હોય, તે ધણુની સેવા કરવી કેમકે–જે કાનને કાચો ન હોય, તથા શૂરવીર, કરેલા ઉપકારને જાણુ, પિતાનું સત્વ રાખનારે, ગુણ, દાતા, ગુણ ઉપર પ્રતિ રાખનારો એવો ધણું સેવકને ભાગ્યથી જ મળે છે. કુર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળને રેગી, ભૂખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પિતાના અધિપતિ ન કરે. જે માણસ અવિવેકી રાજા પાસેથી પિતે અદ્ધિવંતા થવાને ઈરછે છે, તે પંગુ છતાં પોતાને અદ્ધિ પ્રાપ્ત થવાને અર્થે સો યોજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત તે નકામી એમ સમજવું. કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે–વૃદ્ધ પુરૂષોની સમ્મતિથી ચાલનાર રાજા પુરૂષોને માન્ય થાય છે, કારણ કે, ખરાબ ચાલના કે કદાચિત તેને બેટે માર્ગે દોરે, તો પણ તે જાય નહીં. ધણુએ પણ સેવકના ગુણ પ્રમાણે તેને આદરસત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે-જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંક્તિમાં ગણે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાગી જાય છે. સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ. કેમકેસેવક ઘણી ઉપર ઘણું પ્રીતિ રાખનારો હોય, તે પણ તે જે બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાને ? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય, તે પણ તે જે ધણી ઉપર પ્રીતિ રાખનારે ન હોય તે તેથી પણ શું લાભ થવાને? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું, અને પ્રતિ એ ત્રણ ગુણ હોય, તેજ રાજાના સંપતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થઈ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણ ન હોય, તે સેવક સ્ત્રી સમાન સમજવા. કદાચિત રાજા પ્રસન્ન થાય તે તે સેવકને માનપત્ર આપે છે, પણ સેવકે તે તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર Page #220 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ 2 ] ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણું ચતુરાઈથી કરવી. કેમકે–સેવકે સર્પ, વ્યાઘ, હાથી અને સિંહ એવા દૂર ને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે, બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂએ “રાજાને વશ કરો.” એ વાત સહેજ છે. રાજાને વશ કરવાની રીતિ. રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે – ડાહ્યા સેવકે ધણુની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવો. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણુના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે, બહુ પાસે બેસે તે ધણીને અકળામણ થાય, બહુ દર બેસે તે બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજા કેઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તો ધણીની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું. સ્વામી આદિને વિનંતિ ક્યારે કરવી? થાકી ગએલે, સુધાથી તથા તૃષાથી પીડાયલે, ક્રોધ પામેલે, કઈ કાર્યમાં રોકાલે, સુવાને વિચાર કરનારે, તથા બીબ કોઈની વિનંતી સાંભળવામાં રોકાય એવી અવસ્થામાં ધણું હોય, તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરૂ અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું. ‘પૂર્વે મેં જ એ સળગાવ્યા છે, માટે હું એની અવહીલના કરૂં, તે પણ એ મને બાળશે નહીં” એવી ખોટી સમજથી જે કોઈ માણસ પિતાની આંગળી દીવા ઉપર ધરે, તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ “મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડયો છે, માટે ગમે તે કરું તો પણ હારા ઉપર એ રૂષ્ટ થાય નહીં. એવી ખોટી સમજથી જે કઈ માણસ રાજાને આંગલી અડાડે, તે પણ તે રૂટ થયા વગર રહે નહીં. માટે તે રૂ ન થાય તેમ ચાલવું કે પુરૂષ રાજાને ઘણે માન્ય હોય, તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે – દિલ્લી શહેરના બાદશાહના મ્હોટા પ્રધાનને ઘણે ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે, “રાજ્ય મહારા આધાર ઉપરજ ટકી રહ્યું છે. એક સમયે કઈ હેટા માણસ આગળ તેણે તેવી ગર્વની વાત પણ કહી દીધી તે વાત બાદશાહને કાને પડતાંજ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] অৱৰিথিম । તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂક્યા, અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનાર એક નજીકમાં મોચી હતું, તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાંપડી લખતા હતા. તેને વંશ હજી દિલ્લીમાં હયાત છે. રાજસેવાની શ્રેષ્ઠતા. આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તે ઐશ્વર્ય આદિને લાભ થ અશક્ય નથી. કહ્યું છે કે–શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિપષણ અને રાજાને પ્રસાદ એટલા વાના તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લેકો રાજ આદિ લેકેની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં. કુમારપાળ નાશી ગયે, ત્યારે સિરી બ્રાહ્મણે તેને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજય આપ્યું. કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજા, તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થયો. મંત્રી, શ્રેણી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાંજ સમાઈ જાય છે. એ મંત્રી આદિનાં કામે ઘણું પાપમય છે, અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ, ધોબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર વેચાતા લઈને પહેરે છે કે શું? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુણિપાળ, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તે ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવાં. કેમકે–તલાર, કોટવાલ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કેઈ માણસને પણ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કોઈ શ્રાવક સ્વીકારે છે, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકની સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા; કેમકે જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં, તેની સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાજર્યું નહીં, તે માણસને દ્રવ્યને અર્થે ધૂળ દેનારા લોકો કરતાં પણ હું મૂઠ જાણું છું. પિતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તે શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કોપાવવો નહીં. તથા રાજ આપણને કોઈ કાર્ય કરવા સેપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગ. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એ હું, કોઈ શ્રાવકને ઘેર દાસ થાઉં તે પણ સારૂં, પણ મિથ્યાત્વથી મેહિત મતિવાલે રજા કે ચક Page #222 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૭ ] વતિને થાઉં. હવે કદાચિત બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમકિતના પચ્ચખાણમાં “વિજીલંતા” એવો આગાર રાખ્યો છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે છેડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તો મિથ્યાષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે. સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કપવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે માણસ જ્યાં સૂધી મહેડેથી “આપ” એવો શબ્દ બોલે નહીં, એટલી માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજજા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણુ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તે રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એ ભય રહે છે કે, હું એને (યાચકને) લઈ જઉં તે મારી પાસે એ કાંઈ માગશે, રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનારો માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિદ્રા લેનારે હેવાથી જગતમાં તદ્દન નકામે થાય છે. વળી એમ પણ વાત કહેવાય છે કે – • ભીક્ષાનું ખાવાથી થતા અનર્થ કઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે મહતું ઘાલ્યું ત્યારે ઘણે કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં હેડું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવેથી, આ નકામે થઈ પડે માટે મને બહુ દિલગીરી થાય છે. ભિક્ષાના ત્રણ ભેદ. શ્રીહરિભદ્રસૂરિએ પાંચમાં અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે એ કે–તત્વના Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮]. શ્રાવિધિ | જાણુ પુરૂષોએ ૧ સર્વસંપન્કરી, ૨ પૌરૂષબ્રી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને વાવજજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે. જે પુરુષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવદ્ય આરંભ કરનારા સાધુની ભિક્ષા પૌરુષબ્રી કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનાર તે મૂઢ સાધુ, શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેને કેવળ પુરૂષાર્થ નાશ પામે છે. દરિદ્વી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી; એ લોકો જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિશિક્ષા કહેવાય છે. વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લોકે ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લેકે તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરી ધમી શ્રાવકે ભિક્ષા માગવી જેવી. બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તે પણ જેમ દુર્જનની મૈત્રીથી દે છે તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનાર થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઓઘનિર્યુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે, ષજીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહાર નિહાર કરતાં તથા ગોચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે બાધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કેઈને લક્ષ્મી અને સુખ વગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષમી વ્યાપારની અંદર વસે છે, થેડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તો બિલકુલ છે જ નહીં. ઉદરપોષણ માત્ર તે ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે--રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યાગ્રુત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પોતાને નિર્વાહ કદી પણ ન કરે. ચોટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃત તે ખેતી અને સત્યાગ્રુત એટલે વેપાર જાણ. વણિક લોકોને તે દ્રવ્ય સંપાદન કરવાનો મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે-લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષોના ઉદ્યમરૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે. વિવેકી પુરુષે પોતાને અને પિતાના સહાયક ધન, બળ, ભાગ્યેાદય, દેશ, કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે; નહીં તે બેટ વગેરે આવવાનો સંભવ રહે છે. અમે કહ્યું છે કે–બુદ્ધિશાળી પુરુષે પિતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદ્ધિ, લજજા, લેકમાં ઉપહાસ, હીલના તથા લકમીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કેદેશ કર્યો છે? મહારા સહાધ્યકારી કેવા છે? કાળ કેવો છે? મહારે આવક તથા ખર્ચ કેટલું છે? હું કોણ છું અને મહારી શકિત કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કરે. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-રચારારા [ ૨૨૨ ] શીવ્ર હાથ આવનારાં, વિન વિનાનાં, પોતાની સિદ્ધિને અર્થે ઘણું સાધન ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શીધ્ર કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લમી પુણ્ય અને પાપમાં કેટલે ભેદ છે? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ. વ્યાપારના વ્યવહારની શુદ્ધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. દ્રવ્યશુદ્ધિ. તેમાં દ્રવ્યશુદ્ધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વજેવું. કહ્યું છે કે ધર્મને પીડા કરનારૂં તથા લેકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણે લાભ થતો હોય, તે પણ પુણ્યાથી લોકોએ કદિ ન લેવું કે ન રાખવું. તૈયાર થએલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ એ થાય, તેમ હમેશાં ચાલવું. દુભિક્ષ આદિ આયે છતે બીજી કઈ રીતે નિર્વાહ ન થતો હોય તો, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચછા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વજે, અને તે વિના નિર્વાહ ન થતો હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિવહને અર્થે જ તીવ્ર આરંભ કરે, પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે. એવા ધન્ય મહામુનિએ ત્રણકાટિયે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. કેવા માલને વ્યાપાર ન કરે? નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય એવી શંકા હોય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી લેવું. એટલે વખતે ખેટ આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે–વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે, તેણે કરિયાણું દીઠા વિના બાનું ન આપવું, અને આપવું હોય તો બીજા વ્યાપારીઓની સાથે આપવું. Page #225 -------------------------------------------------------------------------- ________________ Ar t - - - - [] [ ૨૨૦ ] श्राद्धविधिप्रकरण । ક્ષેત્રશુદ્ધિ. ક્ષેત્રથી તે જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે, બીજે બહુ લાબ થતો હેય તો પણ ન કરો. કાલશુદ્ધિ કાળથી તે બાર માસનની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જવી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જ. કઈ ઋતુમાં કયે વ્યાપાર વજે? તે આ ગ્રંથમાંજ કહીશું. ભાવશુદ્ધિ ભાવથી તે વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે –ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડે વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતા નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકોની સાથે છેડો વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કોઈ કાળે પણ વ્યવહાર ન રાખે. તથા પાછળથી આડું બોલનાર લેકેની સાથે ઉધારને વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડું બોલનારા લોકેને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી નટ, વિટ (વેશ્યાના દલાલ), વેશ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારનો વ્યાપાર શેડો પણ ન કરવો. કારણ કે, તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણે કલેશ તથા વિરોધ થાય. વખતે ધમની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે: મુગ્ધશેઠનું દષ્ટાંત. જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતું. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળ હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતો હતો. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યપ્રજારો | [ ૨૨૨ ] નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે મ્હાટા ઉત્સવથી પેાતાના પુત્રને પરણાવ્યે. આગળ જતાં પુત્રની ભલમનસાઇ જેવી અગાઉ હતી તેવીજ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હું વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી. ૨ કાઇને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉધરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠુ જ ભાજન કરવું. પ સુખે નિદ્રા લેવી. હું ગામે ગામ ઘર કરવું. છ દરિદ્રાવસ્થા આવે તે ગ'ગાતટ ખેાદવેા. ૮ ઉપર કહેલી વાતમાં કાંઇ શંકા પડે તેા પાટલિપુત્ર નગરે જઇ ત્યાં સેામદત્ત શ્રેષ્ઠી નામે મ્હારા સ્નેહી રહે છે તેને પૂછ્યું. મુગ્ધશ્રેષ્ઠીએ પિતાના આ ઉપદેશ સાંભળ્યા પણ તેના ભાવાર્થ તેના સમજવામાં આવ્યે નહી. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠી ઘણું દુ:ખી થયા. ભેાળપણમાં સર્વ નાણું ખેચ્યું. સ્રી આદિ લેાકેાને તે અપ્રિય લાગવા લાગ્યા. “ એકે કામ એવું પાર પડતુ નથી. એની પાસેનું નાણું પણુ ખૂટી ગયું એ મહામૂર્ખ છે. એવી રીતે લેાકમાં તેની હાંસી થવા લાગી. 99 પછી તે ( મુગ્ધ શ્રેણી) પાટલીપુત્ર નગરે ગયા. સેામદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશના ભાવાર્થ પૂછ્યા. સેામદત્તે કહ્યું. “ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી ખેડુ વચન ખેલવું નહી. અથાત્ સ લેાકને પ્રિય લાગે એવું વચન ખેલવું. ૨ કાઇને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથીજ અધિકાર મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પાતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પેાતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઈ હાય, તા જ તેની તાડના કરવી. તેમ ન હાય તે તે તાડના કરવાથી રેષકરીને પિયર અથવા બીજે કાઇ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિવા બીજી કેાઇ રીતે આપ ઘાત કરે. ૪ મીઠુંજ ભેાજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાંજ સેાજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એજ ભાજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવું એટલે સ મીઠુંજ લાગે. ૫ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કાઇ પ્રકારની શંકા ન હેાય, ત્યાંજ રહેવુ એટલે ત્યાં સુખે નિદ્રા આવે. અથવા આંખમાં નિદ્રા આવે ત્યારેજ સૂઇ રહેવુ, એટલે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામે ગામે એવી મૈત્રી કરવી કે, જેથી પાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાદિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેાઢવા એટલે હારા ઘરમાં જયાં ગંગા નામે ગાય બંધાય છે, તે ભૂમિ ખેાદવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે, ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવાર્થ સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કયું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનુ દૃષ્ટાંત કહ્યું છે. માટે ઉધારના વ્યવહાર ન જ રાખવા. કદાચિત્ તે વિના ન ચાલે તેા સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા. વ્યાજ પણ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણ, Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે છે, જેથી શ્રેષ્ટ લેકમાં આપણું હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદરજ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે, કેમકે –જેટલાં વચનનો નિર્વાહ કરી શકો, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢે. અર્ધા માર્ગમાં મૂકે ન પડે, તેટલા જ ભાર પ્રથમથી ઉપાડે. કદાચિત કાંઈ ઓચિંતા કારણથી ધનની હાની થઈ જાય, અને તેથી કરેલી કાળ મર્યાદામાં જણ પાછું ન વાળી શકે, તે કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણદારને સંતોષ કરે. એમ ન કરે તે વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાધ પડે. વિવેકી પુરૂષે પિતાની સર્વ શક્તિથી ત્રણ ઉતારવાનો પ્રયત્ન કરો. આ ભવે અને પર ભવે દુઃખ દેનારૂં અણુ ક્ષણ માત્ર પણ માથે રાખે એ કોણ મૂઢમતિ હશે? કહ્યું છે કે—ધર્મનો આરંભ, અણુ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુને ઉછે, અને અગ્નિનો તથા રેગનો ઉપદ્રવ મટાડો એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું, ત્રણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું ) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુ:ખ દઈને પાછલથી સુખ આપે છે. પિતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જે ત્રણ પાછું આપી ન શકાય તે, પોતાની ચેગ્યતા માફક શાહકારની સેવા કરીને પણ ત્રણ ઉતારવું. એમ ન કરે તો આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડે, બળદ, ઉંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે. ઉત્તમ લેણદાર કોણ? શાહુકારે પણ ત્રણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં. કારણ કે, તેથી ફેગટ સંકલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મહારૂં જણ આપજે અને ન આવે તે મહારૂં એટલું દ્રવ્ય ધર્મ ખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી અણને સંબંધ માથે ન રાખવો; કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે પાછો બે ત્રણનો સંબંધ હાઈ વેર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ત્રાણુના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે – ભાવડશેઠનું દૃષ્ટાંત. બાવડ નામે એક શ્રેણી હતું. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેણીની સ્ત્રીને દેહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થયે છીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયે. તે ઘરમાં ૨ખાય નહીં, તેથી માલણ નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યું. Page #228 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - પ્રથમ વિચારો [ ર૨૩] ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ; નહીં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેણીએ પુત્રને જન્મોત્સવ કરી છદ્દે દિવસે એક લાખ સોનિયા વાવર્યા ત્યારે તે બાળક મરણ પામે. એ જ રીતે બીજે પુત્ર પણ ત્રણ લાખ સોનિયા આપ્યા ત્યારે મરણ પામ્યા. ત્રીજો પુત્ર થવાને અવસરે સવપન તથા શકુન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનેયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનિયા ખરચીને કાશમીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ નયા ખરચીને ત્યાં પ્રતિમાઓના પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુજયે ગયે. ત્યાં લેખ્યમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રનની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે જણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેણીની કથા કહી. અણના સંબંધમાં પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લેકમાં પ્રસિદ્ધ છે માટે ત્રણ સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવે. બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તો મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધમોથે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તે, તે ધર્માથે ગણવાનો માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરૂષે સાધર્મિક ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગ વ્યવહાર કરો, એ યોગ્ય છે. સ્વૈચછ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય, અને તે જે પાછું ન આવે તો તે દ્રવ્ય ધમળે છે એવું ચિંતવવાને કાંઈ પણ રીતે નથી, માટે તેને કેવળ ત્યાગ કરવો અથત તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત ત્યાગ કર્યા પછી તે દ્રખ્ય દેણદાર આપે તો તે શ્રીસંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સેંપવું. તેમજ દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કઈ વસ્તુ ખવાઈ જાય, અને પાછી મળવાને સ ભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જે ચોર આદિ ચોરાઈ ગએલી વસ્તુને ઉપગ પાપકર્મમાં કરે, તો તે દ્વારા થતાં, પાપના ભાગીયા આપણે થતા નથી એટલે લાભ છે. વિવેકી પુરુષે પાપને અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય શસ્ત્ર, આદિ વસ્તુને આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે. આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠ્ઠા ઉદેશામાં શિકારીએ હરિણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ]. श्राद्धविधिप्रकरण । દોરીથી તથા લેઢાથી હરિ હણાયે તે ધનુષ્ય, બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાંચ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તે, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે-દઢ નિશ્ચયવાળે કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તે લક્ષમી કેટલી દૂર જવાની? જ્યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થોડું ઘણું પણ ધન તે નાશ પામે જ, ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જયાં ઘણે લાભ થાય, ત્યાં થોડી પણ ખોટ ખમવી જ પડે. કોઈ સમયે દુર્દેવથી ધનની ઘણી હાનિ થાય, તો પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખેટ ગએલું દ્રવ્ય ધમથે રિસંતવવું. તેમ કરવાનો માર્ગ ન હોય તો તેને મનથી ત્યાગ કરો, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે-કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થએલે ચંદ્રમાં પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરુષે આપત્કાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બને હોટા પુરુષોને ભેગવવી પડે છે. જુઓ ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી ” એમ જાણ તું શા માટે ઝાંખું પડે છે? થોડા સમયમાં વસંતઋતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ હારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દષ્ટાંત કહેવાય છે, જે નીચે પ્રમાણે છે આભડ શેઠનું દષ્ટાંત. પાટણમાં શ્રીમાળી નામનો નાગરાજ નામે એક કેમ્બ્રિજ શ્રેષ્ઠી હતી, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેણી કોલેરાના રોગથી મરણ પામે. “શ્રેણીને પુત્ર નથી” એમ જાણે રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પોતાને પિયર ધૂળકે ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાને દહલે ઉત્પન્ન થયે તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યું પુત્ર થયો તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકમાં “ આભડ” એવા નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષને થયે ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી “નબાપ, નબાપ.” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણું આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછયું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગે અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પર. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટી ધ્વજ થયે. તેને ત્રણ પુત્ર થયા. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-૨૦ચાવવા [ ૨૨ ] અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ નિધન થયો. પિતાના ત્રણ પુત્ર સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પોતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને તથા રાંધીને ખાતો હતો. લક્ષમીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે જે લક્ષમી સનેહથી ખોળામાં બેસારનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષમી બીજા ઉડાઉ લેકના ઘરમાં શી રીતે સ્થિર રહે? એક સમયે આભડ શ્રીહેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઊભો થયો. દ્રવ્ય પરિમાણને બહુ જ સક્ષેપ કરેલ જોઈ શ્રી હેમાચાર્યજીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે નવ લાખ દ્રશ્નનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો તેણે ધર્મકાર્યમાં વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ એકઠા થયા. એક સમયે આભડે પાંચ દમ આપી એક બકરીના ગળામાં મણિ બાંધે હતું, તે આભડે ઓળખે. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા તેથી અનુક્રમે તે પૂર્વે હતું તેવો દ્રવ્યવાન થયે. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘત વહોરાવતા. પ્રતિદિન સાધર્મિવાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ આભડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વ સંઘની પૂજા બે વાર થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ જીર્ણ મંદિરના જીર્ણોદ્ધાર થતા હતા, તથા ભગવાનની મનહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી એવાં ધર્મકૃત્ય કરતાં આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંતસમય નજદીક આવે ત્યારે આભડે ધમખાતાનો ચોપડે વંચા, તેમાં ભીમરાજાના સમયના અઠાણું લાખ દ્રશ્મનો વ્યય થએલે તેના સાંભળવામાં આવ્યું. તેથી આભડે દિલગીર થઈને કહ્યું કે મેં કૃપણે એક ક્રોડ ટ્રમ્પ પણ ધર્મકાર્યો વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક કોડ અને આઠ લાખ દ્રમ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ દ્રમ્મ ધર્મને માટે વાપરવાને આભડના પુત્રોએ નિશ્ચય કર્યો. પછી કાળ–સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયે. આ રીતે આભડનો પ્રબંધ કહ્યો છે. પૂર્વ ભવે કરેલા દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે, તો પણ મનમાં ધીરજ રાખવી, કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણ સમાન છે. તે દિવસ સરખા કોના રહે છે? કહ્યું છે કે આ જગતમાં સદાય સુખી કોણ છે ? લક્ષમી કોની પાસે સ્થિર રહી? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કેણ નથી? અને વિષયાસક્ત કોણ નથી ? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનું મૂળ Page #231 -------------------------------------------------------------------------- ________________ [ રર૬ ] श्राद्धविधिप्रकरण | એવા સંતાષ જ નિત્ય મનમાં રાખવા. તેમ ન કરે તે ચિંતાથી આ લેકનાં તથા પરલોકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે-ચિંતા નામે ની આશારૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હું મૂઢ જીવ! તે નદીમાં તું એ છે, માટે તને એમાંથી તારનાર સાયરૂપ જહાજને આશ્રય લે. નાના પ્રકારના ઉપાય કર્યો પછી પણ જો એમ જણાય કે, “પેાતાની ભાગ્યદા જ હીણુ છે. '' તેા કેાઈ ભાગ્યશાળી પુરુષને સારી યુક્તિથી કાઇપણ રીતે આશ્રય કરવે. કારણ કે કાઇને આધાર મળે તેા લેાટ્ટુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં છે કે— ભાગીદારના ભાગ્યથી થતા લાભનુ દૃષ્ટાન્ત, એક ભાગ્યશાળી શેઠ હતા. તેને વણિકપુત્ર ( મુનીમ ) ઘણુા જ વિચક્ષણ હતે. તે પૈાતે ભાગ્યહીણ છતાં શેઠના સંબંધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિન થયા. પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઇચ્છા કરતા હતા, પણ નિન જાણી તેની સાથે શેઠના પુત્ર એક અક્ષર પણ ખેલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસેાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચાપડામાં પેાતાના હાથ અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર ટક મ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણી જ છૂપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રાના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનીમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, “ વ્યાપારને અર્થે ચૈાડું ધન મને આપે। તે હું ઘેાડા દિવસમાં તમારું દેવું આપું. ” પછી શેઠના પુત્રાએ તેને વ્યાપારને અર્થે દ્રષ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રાએ પેાતાનુ લહેણ્યું તેની પાસે માગ્યું. મુનીમે સાક્ષી સહિત યથાર્થ વાત હતી તે કહી. આ રીતે શેઠના પુત્રાના આશ્રયથી તે મુનીમ ધનવાન થયા. અર્હંકાર ન કરવા. નિ યપણું, અહંકાર, ઘણેા લાભ, કઠેર ભાષણુ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે. એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષાને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેાકેાને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષ દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અર્હંકાર વગેરે ન કરવેશ. કેમકે-જે સત્પુરુષાનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સ ંપદા ( લક્ષ્મી ) આવે અહુ - કાર પામતુ નથી, પારકું દુ:ખ જોઇને દુ:ખી થાય, અને પેતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાએ સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન્ છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષા પૃથ્વીના ઉત્તમ અલકાર છે. વિવેકી પુરુષે કાઇની સાથે સ્વલ્પમાત્ર પણ ફ્લેશ ન કરવા. તેમાં પણ મ્હાટા પુરુષાની Page #232 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश ।। [ ૨૨૭] સાથે તે ક્યારે પણ ન જ કરવો. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય, તેણે ચોરી ના કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જારકમ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી, અને જેની પાસે ધન હોય તેણે કેઈની સાથે કલેશ ન કરો. ભંડારી રાજા, ગુરુ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ, ક્રૂર અને નીચ એવા પુરુષની સાથે વિવેદી પુરુષે વાદ ન કરે. કદાચિત્ કઈ મહેટા પુરુષની સાથે દ્રવ્ય આદિનો વ્યવહાર થયો હોય, તે વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કર. પંચેપાખ્યાનમાં પણ કહ્યું છે કે-ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ફિતુરીથી, નીચ પુરુષને અ૫ વ્યાદિકના દાનથી અને આપણી બરાબરીને હોય તેને પોતાનું પરાક્રમ દેખાડીને વશ કરવો. ધનને અર્થી અને ધનવાન એ અને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ, કારણ કે, ક્ષમા કરવાથી લક્ષમીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ, નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે” મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યોવન - અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇંદ્રિય નિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનકલેશ તો સર્વ ઠેકાણે સર્વથા ૧૪. શ્રી દારિદ્વસંવાદમાં કહ્યું છે કે – ( લક્ષમી કહે છે.) હે ઈંદ્ર ! જ્યાં મહેટા પુરુષની પૂજા થાય છે, ન્યાયથી ધન ઉપાજે છે અને લેશમાત્ર પણ વચનકલહ નથી, ત્યાં હું રહું છું. (દરિદ્ર કહે છે. ) હમેશાં ધૂત (જુગાર ) રમનાર, સ્વજનની સાથે છેષ કરનાર, ધાતુર્વાદ( કિમિયા) કરનાર, સર્વ કાબ આળસમાં ગુમાવનાર, અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરુષની પાસે હું હમેશાં રહું છું. ઉઘરાણી કેમ કરવી? વિવેકી પુરુષે પોતાના લહેણની ઉઘરાણું પણ કોમળતા રાખી, નિંદા ન થાય તેવી રીતે કરવી, એ જ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિણ્યતા, લજજા વગેરેને લોપ થાય અને તેથી પિતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે, માટે જ પોતે કદાચિત લાંઘણ કરે તે પણ બીજાને લાંઘણ ન કરાવવી, પોતે ભેજન કરીને બીજાને લાંઘણ કરાવવી, એ સર્વથા અયોગ્ય જ છે. ભેજન આદિને અંતરાય કર, એ ઢંઢણકુમારાદિકની પેઠે બહુ સહ છે. | સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ-સલાહથી જ પોતાનું સર્વ કામ સાધવું. કેમકે–સામ, દામ, ભેદ અને દંભ એ કાર્ય સાધન કરવાના ચાર Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] श्राद्धविधिप्रकरण । ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાય નો કેવળ નામના જ છે. કોઈ તીક્ષણ તથા ઘણુ ક્રૂર હોય, તો પણ તે સામથી વશ થાય છે. જુઓ, જિહવામાં ઘણી મીઠાશ હેવાથી કઠેર દાંત પણ દાસની પેઠે તેની (જીભની) સેવા કરે છે. લેહેણદેણના સંબંધમાં જે ભ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કાંઈ વાંધે પડે તે માંહોમાંહે નકામે વિવાદ ( ઝઘડો) ન કરો, પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરુષે નિપક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તે ઝગડો ન પડે. વળી કહ્યું છે કે–સા ભાઈઓમાં વિવાદ હોય તે પારકા પુરુષે જ મટાડી શકે. કારણ કે, ગુંચાઈ ગએલા વાળ કાંચકીથી જ જૂદા થઈ શકે છે. ન્યાય કરનારા પુરુષોએ પણ પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધામ આદિનું કાર્ય હોય તે જ સારી પેઠે સર્વ વાતનો વિચાર કરીને કરો. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું. કારણ કે લેભ ન રાખતાં સારી પેઠે ન્યાય કરવામાં આવે, તે પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મહેટાઈ મળે છે, તેમ તેથી એક મહેાટે દોષ ઉત્પન્ન થાય છે. તે આ કે,-વિવાદ ભાગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી કેઈનું દેવું ન હોય તો તે માથે પડે છે, અને કેઈનું ખરું દેવું હેય તે તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે, તે એ છે કે – શેઠની પુત્રીનું દષ્ટાંત, એક અદ્ધિવંત શ્રેષ્ઠી લેકમાં બહુ પ્રખ્યાત હતું. તે હટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી, તે હમેશાં શેકીને તેમ કરતાં વારે, પણ તે તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેણીને બંધ કરવાને અર્થે પુત્રીએ ખોટે ઝગડો માંડ્યો. તે એ રીતે કે, પૂર્વે થાપણુ મૂકેલા હારા બે હજાર સોનૈયા આપે તે જ હું ભજન કરું.” એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી. કોઈ પણ રીતે માને નહીં. “પિતાજી વૃદ્ધ થયા તે પણ મહારા ધનને લોભ કરે છે. ” ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી. પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લેકેને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે, “આ શ્રેણીની પુત્રી છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચાએ શ્રેણી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેણી “એ પુત્રીએ ફેગટ મહારું ધન લીધું અને લેકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાયે.” એ વિચાર કરી મનમાં બહુ ખેદ પામે. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી પેઠે કહી સમજાવી સોનૈયા પાછા આવ્યા તેથી શ્રેષ્ઠીને હર્ષ થયે, અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છેડી દીધું. આ રીતે ન્યાય કરનારનું દશાંત કહ્યું છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ -ચકારિ ! [ ૨૨૨ ]. કોઈની ઈર્ષ્યા ન કરવી. માટે ન્યાય કરનાર પંચાએ જ્યાં ત્યાં જે તે ન્યાય ન કરે. સાધમનું, સંઘનું, મહેટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તે ન્યાય કરે. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષમીની પ્રાપ્તિ કર્માધીન છે, માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે? તેથી બને ભવમાં દુઃખ પાત્ર થાય છે. અમે કહ્યું છે કે–જેવું બીજાને ચિંતવે, તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષમીની વૃદ્ધિ જઈને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુભિક્ષની, ઓષધમાં લાભ થવાને અર્થે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી; કારણ કે, જેથી લેકે સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યોગથી કદાચિત દક્ષિાદિ આવે તે પણ વિવેકી પુરૂષ “ઠીક થયું” એમ કહી અનુદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દષ્ટાંત છે, તે એ કે – મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત. બે મિત્ર હતા, તેમાં એક વૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભેજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણી છૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસારીને જમાડ્યા. બંને જણે ખરીદી કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસારી જમાડ્યા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દાત કહ્યું છે. उचिअं मुत्तण कलं, दव्वादिकमागयं च उक्करिसं ॥ निवडिअमविआणतो, परस्स संत न गिहिज्जा ॥ १॥ * એની વ્યાખ્યા –સો રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય.” એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રમણી વૃદ્ધિ થાય તેટલો લાભ વિવેકી પુરુષે લે. તથા જે ગણિમ, પરિમાદિ વસ્તુનો સર્વત્ર કાંઈ કારણથી ક્ષય થઈ ગયે હોય, અને આપણી પાસે હોય તે તેનો ચઢતે ભાવે એટલે ઉત્કૃષ્ટ લાભ થાય તેટલે લેવો, પણ એ વિના બીજે લાભ Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] श्राद्धविधिप्रकरण । ન લેવાય. તાત્પર્ય એ છે કે-જે કઈ સમયે ભાવિભાવથી સોપારી આદિ વસ્તુનો નાશ થવાથી પિતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણે અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને લે, પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું ” એમ મનમાં ન ચિંતવે. તેમજ કઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણ નથી, એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજવટાવ અથવા ક્રયવિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગરેની અપેક્ષાએ ઉચિત તથા સિણ જનને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલે લાભ મળે તેટલે જ લે. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. ખોટાં માપતોલ ન રાખવાં. તેમજ બેટાં કાટલાં અથવા બેટાં માપ રાખીને, નાધિક વ્યાપાર કરીને રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લઈને, કૂડકપટ કરીને, ખોટું અથવા ઘસાયલું નાણું આપીને, કોઈના ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઈને, નમૂનો એક બતાવી બીજો માલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકને વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવાજ પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે-જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લોકો મોહજાળમાં પડી પોતાના જીવને જ ઠગે છે; કારણ કે, તે લોકો કૂડકપટ ન કરતા તે વખતે સ્વર્ગનાં તથા મોક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુતર્ક ન કરવો કે—કુડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકો વ્યાપાર ઉપર શી રીતે પોતાની આજી. વિકા કરે? આજીવિકા તો કર્મને આધીન છે, તો પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઊલટા ગ્રાહકો વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય આ વિષય ઉપર એક દષ્ટાંત છે, તે એ કે વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દૃષ્ટાંત. એક નગરમાં હલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા. તથા તેને બીજો પરિવાર પણ મહેટ હતો. હલાક શ્રેણીએ ત્રણ શેર, પાંચ શેર આદિ બેટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી બેટાં તેલ માપ વાપરીને તે લોકોને ઠગતે હતો. તેના ચેથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેણીને ઘણે ઠપકે દીધે. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે, “શું કરીએ? એમ ન કરીએ તે નિવાહ શી રીતે થાય? કહ્યું છે કે–ભૂખે માણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે, “હે તાત! એમ ન કહે કારણ કે, વ્યવહાર Page #236 -------------------------------------------------------------------------- ________________ - - પ્રથમ હિન-જીત્યા [ ૨૩૨ ] શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે કહ્યું છે કે–લક્ષ્મીના અથી સારા માણસે ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વ કાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે. ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરો. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતિ થાય તે આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કરવા માંડયું. વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ગાંઠે ચાર તેલા સોનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખવાય તો પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લેડું મઢાવીને તેનું એક કાટલું પિતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “ કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણું તે ગળી ગઈ. ધીરે તે માછલી પકડી ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શ્રેષ્ઠીને આપ્યું. તેથી બ્રેકીને તથા તેના પરિવારનાં સર્વ માણસોને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે. આ રીતે શ્રેષ્ઠીને બોધ થયે ત્યારે તે સમ્યફ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી હેટ ધનવાન થયો. રાજ દ્વારમાં તેને માન મળવા લાગ્યું અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયે કેતેનું નામ લીધાથી પણ વિઘ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ ચલાવનારા લોકે વહાણ ચલાવવાની વખતે “હેલા હેલા” એમ કહે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે. અવશ્ય ત્યાં જય પામે. વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પિતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું, અથવા તેમની થાપણ ઓળવવી એ તેમની હત્યા કરવા સમાન છે, માટે એ તથા બીજા મહાપાતકે વિવેકી પુરુષે અવશ્ય વજેવાં. કહ્યું છે કે–ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રેષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ એ ચાર કર્મચાંડાળ કહેવાય છે અને પાંચમે જાતિચાંડાળ જાણ. અહિં વિમોરાનો સંબંધ કહીએ છીએ, તે એ કે – વિશ્વાસઘાત ઉપર વિશ્વમેરાનું દૃષ્ટાંત. વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે મેહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતે હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] श्राद्धविधिप्रकरण | રાખવાને અર્થે કેવળ મધુર વચન ખેલનારા જ હાય, રાજાનેા કાપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનેા, ધર્મના અને ભંડારના વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનુ વચન હાવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણ્ કર્તવ્ય છે, એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “ મહારાજ ! સમામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે—રાજા, અગ્નિ, ગુરુ અને સ્રી એ ચાર વસ્તુ બહુ પાસે હાય તેા વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પેાતાનુ ફળ ખરાખર આપી શકતી નથી; માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છમી ચિતરાવી તે પાસે રાખા, ” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનદન નામે એક પેાતાના ગુરુને દેખાડી, શારદાનંદને પેાતાની વિદ્વત્તા અતાવવાને અર્થે કહ્યું કે, “ રાણીના ડાખા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં બતાયૈ નથી. ” ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યા, અને તેથી તેણે શારદાનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યા. લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે કોઇ સહસા કાર્યં ન કરવું. વિચાર ન કરવા એ મ્હાટા સંકટાનુ સ્થાનક છે. સદ્ગુણેથી લલચાયેલી સંપદાએ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનાર પુરુષને પાતે આવીને વરે છે. પતિ પુરુષાએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામના યત્નથી નિર્ણય કરવા; કારણ કે, અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની પેઠે મરણુ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરનારૂ થાય છે. એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પાતાના ઘરમાં શારદાનંદનને છાના રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછ વાડે બહુ દૂર ગયા. સંધ્યાસમયે એક સરાવરનું પાણી પીને રાજપુત્ર વાધના ભયથી એક ઝાડ ઉપર ચઢ્યો. ત્યાં ન્યતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સુઇ રહ્યો અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્ર વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડયે હતા, પણ વાઘ હસ્યા, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યા. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યુ` કે, “ હે વાઘ! પાતાની જાતિ મૂકીને જે લેાકેા પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરૂ છું કે, તે જડ લેાકેાની શી ગતિ થશે?” પછી એવા વચનથી તથા પેાતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યાં. ત્યારે રાજપુત્ર વિશ્વમૈા, વિશ્વમેલ એમ કહેતા જંગલમાં ભટકવા લાગ્યા. રાજપુત્રનેા Page #238 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૩૩] ઘડો એક જ નગરમાં જઈ પહોંચે. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પિતાના પુત્રને ઘેર આયે. ઘણું ઉપાય કર્યો, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યું. “જે રાજપુત્રને સાજે કરે તેને હું હારૂં અર્ધ રાજ્ય આપીશ.” એ ઢંઢેરો પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ! હારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યું. ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, વિશ્વાસ રાખનારને ઠગ એમાં શી ચતુરાઈ ? તથા ખેાળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ? ” શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “ વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ મૂકે. “સેતુ ( રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જેવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતું નથી.” આ બીજુ વચન સાંભળી રાજપુત્રે બીજે સે અક્ષર મૂકી દીધે, “મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતજ્ઞ, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂક્યો. “રાજન ! તું રાજ પુત્રનું કલ્યાણ ઈચ્છતા હોય તે સુપાત્રે દાન આપ કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમાજને હતે, તેથી તેણે તેને પૂછ્યું કે, “હે બાળ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” રાજાએ એમ પૂછયું ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન્ ! દેવગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાયે તેમ આ વાત પણ હું સમજું છું.” આ સાંભળી રાજા અજાયબ થયા અને કહેવા લાગ્યો કે, “શું શારદાનંદન ! ” સામે હાને જવાબ મળતાં બન્નેને મેળાપ થયે, અને તેથી બને જણાને ઘણે આનંદ થર્યો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દષ્ટાંત કહ્યું છે. પાપનાં પ્રકાર, આ લેકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] શ્રાવિધિના પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજું મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પા૫ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્ત મહાપાપ કહેવાય છે. જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજું લોકલજા મૂકીને કરવું તે. ગૃહસ્થ લેકે કુલાચારથી આરંભ સમારંભ કરે છે, તથા ગ્લેઝ લેકે કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું અને સાધુને વેષ પહેરી નિર્લજજ પણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજજા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંતસંસારીપણું વગેરે થાય છે, કારણ કે, જાહેર મહાપાપથી શાસનને ઉડ્ડાહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે શેડો કર્મબંધ થાય અને જે ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર કર્મબંધ થાય છે. કારણકે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મનવચન-કાયાથી અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ હોટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસ ગુપ્ત લઘુ પાપ કરે છે. અસત્યને ત્યાગ કરનાર માણસ કઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજજ થાય છે અને નિર્લજજ થએલો માણસ શેઠ, દસ્તક મિત્ર અને પિતાના ઉપર વિશ્વાસ રાખનારને ઘાત કરે આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે–એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તેલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગ એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે માટે કેઈને ઠગવાનું સર્વથા તજવું. ન્યાયમાર્ગને જ અનુસરે. ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે–ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કુવાનું પાણી નીકળે થવું, પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકે ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકે થોડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી, પણ ઊલટો પિતાને નાશજ થાય છે. જુઓ, રહેંટના ઘડા છિદ્રથી પિતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે. શંકા-ન્યાયવાન એવા પણ કેટલાક લોકે નિર્ધનતા આદિ દુઃખથી ઘણું પીઠાયેલા Page #240 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૩૧]. દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લેકે પણ એવર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય ? સમાધાન –ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી. પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે. શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે-૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની પેઠે સંસારમાં દુ:ખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. અજ્ઞાન કષ્ટ કરનારા જી કેણિક રાજાની પેઠે માટી અદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મ સામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધી પુણ્ય જાણવું. જે છ દ્રમક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્ધી અને દુઃખી છતાં પણ લેશ માત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધી પા૫ જાણવું. જે છે કાલશૌકરિકની પેઠે પાપી, ઘાતકી કર્મ કરનારા, અધમી, નિર્દય, કરેલા પાપને પસ્તાવો ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધી પાપનું ફળ જાણવું. પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય સૃદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ દ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યને આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે જ પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કોઈ શક નથી. કેમકે-વ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થએલે માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પહેલા લોઢાના કાંટાની પેઠ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કેઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતું હોય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે. સર્વ છોડવું, કારણ કે, કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પિતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે-જે લેકે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને કરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ણ જાણવા. વિવેકી પુરુષે જેમ કે આપણું ઉપર પ્રીતિ કરે તેમ પિતે વર્તવું. કહ્યું છે કે Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] श्राद्धविधिप्रकरण। ઇંદ્રિયે જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સદગુણેની પ્રાપ્તિ થાય છે, ઘણુ સદ્દગુણેથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકેના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પિતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલ સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી, કેમકે- જાણ પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પિતાની વસ્તુ ગુપ્ત રાખવી. કેઈ અજા માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો, અસત્ય ન બોલવું; પણ એમ કહેવું કે, “એવા સવાલનું શું કારણ છે?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપો. રાજા, ગુરુ વગેરે હેટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે છે, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે-મિત્રની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું અને પિતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું. સત્ય વચન એ એક માણસને હેટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે, તે એ કે: સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત. દિલ્લી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતે હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછયું કે, “હારી પાસે કેટલું ધન છે?” ત્યારે મહણસિંહે કહ્યું કે “હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક પ્રકારે જઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, “હારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે.” “મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણે પ્રસન્ન થયા અને તેણે મહણસિંહને પિતાનો ભંડારી બનાવ્યો. ભીમ સેનીનું દૃષ્ટાંત. આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એ શ્રી જગચંદ્રસૂરિને શિષ્ય ભીમ નામે સોની રહેતે હતો. એક વખતે શસ્ત્રધારી યવનેએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લેકેને ભેટશું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો. મિત્ર કે કરે ? વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારુ એ એક મિત્ર કર કે જે Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન-જીત્યારે [૨૭] ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદગુણેથી આપણું બરાબરીને, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે–રાજાનો મિત્ર તદન શકિત વિનાને હોય તે પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કેઆવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષમણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદરસત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તો આપણે શકિત કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુકિતવાળી છે ખરી, તે પણ કોઈ પ્રકારે જે મહેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવા આપણું કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે-ભાષામાં પણ કહેલું છે કે –પોતે જ સમર્થ થઈને રહેવું અગર કોઈ મોટો પિતાને હાથ કરી રાખો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે. મહેટા પુરૂષે હલકા માણસની સાથે પણ મિત્રો કરવી, કારણ કે, મોટા પુરૂષ ઉપર કઈ વખત આવે હલકા માણસ પણ સહાય કરી શકે છે. પંચાખ્યાનમાં કહ્યું છે કેબળવાનું અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામે સવે મહટા છે કે એકત્ર થાય, તે પણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોયજ કરી શકે, પણ તે ખગ આદિ શસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણજ કરી શકે, પણ તે હાથી { વગેરેથી થાય નહીં. તેમજ કહ્યું છે કે–તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સોય, ઓષધીચૂર્ણ અને કુંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં. દુર્જનો સાથે કેવી રીતે વર્તવું? દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિયતા રાખવી. કહ્યું છે કે–મિત્રને થદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા. કોઈ વખતે પિતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમકેકોઈ સ્થળે બળ પુરુષને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે વકાર્ય સાધવું. રસને ચાખ Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] श्राद्धविधिप्रकरण | નારી જિલ્લા કલહ કલેશ કરવામાં નિપુણુ એવા દાંતાને અગ્રેસર કરી પેાતાનું કાર્ય સાધે છે. કાંટાના સંબંધ કર્યા વિના પ્રાય: નિર્વાહ થતા નથી. જુએ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય છે. પ્રીતિ હૈાય ત્યાં લેણ-દેણ ન કરવી. જ્યાં પ્રીતિ હાય ત્યાં દ્રવ્ય સબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હાય ત્યાં દ્રવ્ય સંબંધ કરવા અને પેાતાની પ્રતિષ્ઠાના ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. સામનીતિને વિષે પણ કહ્યું છે કે-જ્યાં દ્રવ્યસબંધ અને સહવાસ એ એ હાય ત્યાં કલહ થયા વિના રહે નહીં. પેાતાના મિત્રને ઘેર પણ કાઈ સાક્ષી રાખ્યા વિના થાપણુ મૂકવી નહીં. તેમજ પેાતાના મિત્રને હાથે દ્રવ્ય માકલવુ પણ નહીં; કારણ કે—અવિશ્વાસ ધનનુ મૂલ છે અને વિશ્વાસ અનંનુ મૂલ છે. કહ્યુ છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ અને માણસા ઉપર વિશ્વાસ ન રાખવા, કારણ કે-વિશ્વાસથી ઉત્પન્ન થએલે! લય મૂળથી નાશ કરે છે. એવા કાણુ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હાય તા તેના લેાલ ન કરે ? કહ્યું છે કે-શેઠ પાતાના ઘરમાં કાઇની થાપણુ આવી પડે ત્યારે તે પેાતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે “ જો એ થાપણના સ્વામી શીઘ્ર મરણ પામે તા તને માનેલી વસ્તુ આપીશ. ” વળી એમ પણ કહ્યુ` છે કે-ધન અનર્થનું મૂળ છે, પશુ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થના નિર્વાહ કાઇ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનુ અગ્નિની પેઠે રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેણીનુ ઢષ્ટાંત નીચે આપ્યું છે. ધનેશ્વર રોડનું દૃષ્ટાંત. ધનેશ્વર નામે એક શેઠ હતેા. તેણે પાતાના ઘરમાંની સસાર વસ્તુ એકઠી કરી તેનુ રોકડું નાણું કરી એકેકનુ ક્રોક્રોડ સાનૈયા દામ ઉપજે, એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કાઈ ન જાણે તેવી રીતે પેાતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પેાતે ધન મેળવવા માટે પરદેશ ગયા. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુદૈવના યાગથી એચિ’તી શરીરે માંદગી થઈ અને · મરણ પામ્યા. કહ્યું છે કે-પુરૂષ મુચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે, અને દેવયાગથી કાંઈ જુદું જ થાય છે. ધનેશ્વર શ્રેણીના અંતસમય સમીપ આવ્યે ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછ્યું. શ્રેષ્ઠીએ કહ્યું કે પરદેશે ઉપાર્જન કરેલું મહુ દ્રવ્ય છે, તા પણ તે જ્યાં ત્યાં વિખરાયેલુ હાવાથી મ્હારા પુત્રાથી તે લેવાય તેમ નથી; પણ મ્હારાં એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂક્યાં છે, તે મ્હારા શ્રી પુત્રાદિકને અપાવજો. ” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યા. પછી સ્વજનાએ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિના-ચબાિ ! [ ૨૨૧ ] આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલા અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નની માગણી કરી; તે પણ લેભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયે. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં રહેવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયધીશે રનો અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત કહ્યું છે. ધન આપતાં સાક્ષી રાખવાથી તે લાભ. માટે કેઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચારને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે – એક વણિક ધનવાન તેમજ બહુ ઠગ હતે. પરદેશ જતાં માર્ગમાં તેને ચારની ધાડ નડી. ચોરોએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે, પણ મને મારશે નહીં.” પછી ચેરેએ “આ કઈ પરદેશી મૂર્ખ માણસ છે.” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો. તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછા પિતાને ગામ ગયે. કેટલેક વખત જતાં એક દિવસે તે ચરે વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરેને ઓળખી પિતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચરોએ કહ્યું. “હા કે સાક્ષી છે તે દેખાડ. ” વણિકે દેખાડશે. ત્યારે એરોએ કહ્યું. “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણન હતું અને આ તે કાળે છે.” આ રીતે પિતાને મુખે જ ચોરોએ કબૂલ કર્યું ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દાંત છે. થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી? માટે થાપણ મૂકવી તથા લેવી હોય તો છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં. પણ વજનેને સાક્ષી રાખીને જ મૂવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી. ચલાવવી પણ નહીં. તે પછી વાપરવાની તો વાત જ શી ? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણું તેને પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તો Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ર૦ ] भावविधिप्रकरण । સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે–ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીધ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે. પિતાના નિર્વાહને અથે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કે–ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનને નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પિતાનું ઉદરપોષણ કરતું નથી? ઘણું કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેણી આદિ લેકેએ પણ રાજાના આશયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે. ધમદિના સોગન ન ખાવા. હવે, વિવેકી પુરુષે જુગાર, કિમિયા આદિ વ્યસનને દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે–દેવને કેપ થાય ત્યારેજ ધૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ–એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સેગન વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષ કરીને દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તે નજ ખાવા. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ ચેત્ય(દેવ)ના સાચા અથવા જૂઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણુ પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાપસિકે કહ્યું છે કે–દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસેએ પિતે ઉત્પન્ન કરેલાં હોય છે. પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે. તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પિતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરે, તેથી પિતાના કુટુંબના માણસોને વિયેગ થતો નથી, ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ આદિ ગુણ પિતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતું હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શીધ્ર તથા વારે વારે પિતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામ વિગેરે પણ જોવાય છે. કેણ દરિદ્રી માણસ પિતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે કે હે અર્જુન ! દરિદ્ધી, રેગી, ભૂખ, મુસાફર અને નિત્ય સેવા કરનારે Page #246 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । [ ૨૪૨ ] એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતા હૈાય, તેથી પરદેશમાં વ્યાપાર કરવા પડે તા તે વ્યાપાર ન કરવા, તથા પુત્રાદિક પાસે પશુ ન કરાવવા; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થએલા મુનિમેન પાસે વ્યાપાર ચલાવે. જો કાઇ સમયે પેાતાને પરદેશે જવુ પડે તેા સારૂ મુહૂર્ત, સારા શકુન આદિ જોઇ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષાની સાથેજ જવુ. અને સાથે પેાતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લેાકેા પણ લેવા અને માર્ગોમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવા નહિ. તથા ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવા પડે અથવા રહેવું પડે તેા પણ આ રીતેજ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હાય તા સ લેાકાનુ વિન્ન ટળે છે. આ વિષય ઉપર દષ્ટાંત છે, તે આ રીતેઃ~~ અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દૃષ્ટાંત. એકવીસ માણસે ચામાસામાં કોઇ ગામે જતા હતા. તેએ સંધ્યાસમયે એક મદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વે જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “ આપણામાં કાઇ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઇને પાછુ અહિં` જ આવવું. ” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઇ મંદિરમાં પાળેા પ્રવેશ કર્યા એકવીશમેા પુરુષ બહાર નીકળતા નહાતા. તેને વીશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેએામાં એક જ ભાગ્યશાળી હતા. આ રીતે ભાગ્યવાન પુરુષની સાથે જવા ઉપર દષ્ટાંત છે. માટે ભાગ્યશાળી પુરુષાની સંગાથે જવું, તથા જે કાંઇ લેણદેણુ હાય, અથવા નિષિ ભાદિ રાખ્યા હાય તા તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર દિને નિત્ય જણાવવું. તેમાં પશુ પરગામ જતી વખતે તા અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તે દુĚવના ચેાગથી જો કદાચિત્ પરગામમાં અથવા માર્ગમાં પેતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ ભાગવવુ પડે. પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચને. વિવેકી પુરુષ પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લેાકેાને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનાની સાથે વાત કરી વિદાય થવું. કહ્યુ છે કે-જેને જગત્માં જીવવાની ઇચ્છા હાય, તે માણસે પૂછ્ય Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] श्राद्धविधिप्रकरण । પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને વરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યું હોય તે તે કરીને જવું. કહ્યું છે કે-ઉત્સવ, જન, હોટું પર્વ તથા બીજાં પણ સર્વ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય છે અને પિતાની સ્ત્રી રજસ્વલા હોય તો પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારથી વિચાર કરે. વળી કહ્યું છે કેદૂધનું ભક્ષણ, સ્ત્રીસંગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતાં ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણુ પુરુષે માર્ગે જતાં સામાં આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હેવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા એગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદુ એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. થંક, લેમ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કેઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું. કલ્યાણના અથી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણુ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસની સાથે ગમન ન કરવું. તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માગે ગમન ન કરવું. કર પુરુષ, રખવાળ, ચાડીયા, કારુ લેક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષમીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલે થાક લાગે તે પણ પાડા, ગર્દભ અને ગાય એમની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું. મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનારા લોકો ઉપર વિશ્વાસ ન રાખવો. સેંકડો કાર્ય હોય તે પણ કયાંય એકલા ન જવું. જુઓ-એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈ પણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કર. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિના ચાવીરા [ ૨૪૩ ] બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડું જળ એટલાં વાનાનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય, તે સમુદાય પિતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોક નાયકપણું ધરાવે છે, સર્વે પિતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. જ્યાં બંદીવાનને તથા ફાંસીની શિક્ષા પામેલા લેકેને રાખતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય ત્યાં તથા કેઈના ખજાનામાં અને અંત:પુરમાં ગમન ન કરવું, જાણુ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાનો કાંઠે અને જયાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઊભા ન રહેવું, ઘણે પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થએલે પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતા નથી. સત્કાર્યોના મનોરથ કરવા જોઈએ. માણસ છેક આડંબર રહિત હોય તો તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કઈ પણ સ્થળે વિશેષ આડંબર છેડો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પિતાની યોગ્યતા માફક સર્વાગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મહેટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશે, બહુ લાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દેષ ઉત્પન્ન થાય છે. કોઇ શ્રેષ્ટિ આદિની પેઠે લેવા વેચવા આ દે કાર્યના આરંભમાં, વિઘનો નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગૌતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વ કાર્ય સફળ થાય છે. ધનનું ઉપાજન કરવાને અ જેને આરંભસમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય મહાટા મનોરથ કરવા કહ્યું છે કે–વિચારવાળા પુરુષે નિત્ય મહટ હેટા મારથ કરવા, કારણ કે પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલે યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલે સંક૯પ પણ નિષ્ફળ જતો નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ તા . . . . . . . . . . . [ ૨૪૪ ] લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવાં, કેમ કે– ઉદ્યમનું ફળ લક્ષમી છે, અને લક્ષમીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે, માટે જે સુપાત્રે દાન ન કરે તો ઉદ્યમ અને લક્ષમી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તો જ પિતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની અદ્ધિ કહેવાય, નહીં તે પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે–દ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભેગદ્ધિ અને ત્રીજી પાપ દ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ , જે શરીર સુખને અર્થે વપરાય તે ભેગરદ્ધિ અને જે દાનના તથા ભેગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપત્રાદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દ્રષ્ટાંત વિચારો :– પાપત્રાદ્ધિ અંગે દષ્ટાંત, . વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની-એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવા નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણ પુરુષ તેમણે દીઠો. ચારમાંથી એક જણે કહ્યું. “ દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરુષને તળે પણ સનીએ સુવર્ણપુરુષને કહ્યું. નીચે પડ.” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંક. તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણમાંથી બે જણે ભેજન લાવવાને અર્થે ગામમાં ગયા અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણ બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગ્નપ્રહારથી મારી નાંખી પિતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણે મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દષ્ટાંત છે. માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પિતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરના પુણ્ય ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણ્ય ન્હાનાં કહેવાય છે. એ વાત સત્ય છે, તે પણ દરરોજનાં પુ નિત્ય કરતા રહીએ તો તેથી પણ મહેઠું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અપ હોય તથા બીજા એવાં જ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરે. કહ્યું છે કે – થોડું ધન હોય ચેડામાંથી થોડું પણ આપવું, પણ મહાટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચછા માફક દાન આપવાની શક્તિ કયારે કેને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું, કારણ કે મૃત્યુ Page #250 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन कृत्यप्रकाश । [ ૨૪ ] આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, “એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને કેટલું બાકી રાખ્યું છે?” દ્રવ્યોપાર્જનને યત્ન નિરંતર કરે. દ્રવ્ય ઉપાર્જન કરવાને પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરે, કેમકે–વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષમી મળવાથી ઉદ્યમ છોડી ન દે. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરુષ થોડા પૈસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દેવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી એમ મને લાગે છે. અતિલોભ પણ ન કરે. અતિ લોભ પણ ન કરવો. લેકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કરે. તથા લેભને સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લેભને વશ થએલે સાગરકી સમુદ્રમાં બડીને મરણ પામે. હદ વિનાની ઈચ્છા જેટલું ધન કેઈને પણ મળવાનો સંભવ નથી. રંક પુરુષ ચક્રવર્તિપણું વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તે પણ તે તેને કઈ વખતે મળવાનું નથી, ભેજન, વસ્ત્ર આદિ તે ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. લેકમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તે મળે છે અને અપરિમિત ( પ્રમાણુ વિનાની ) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી. જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક ને અધિકજ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુને લાભ ન થવાથી હંમેશાં દુખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં કોડપતિ થવાને અર્થે અહેનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેણીનાં તથા એવાં જ બીજા દાંત અહિં જાણવા. વળી કહ્યું છે કે–માણસોના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયા તે ત્રણે જગતનો દાસ સમજે, અને જેણે આશાને પિતાની દાસી કરી તેણે ત્રણે જગતને પિતાના દાસ કર્યા. ધર્મ, અર્થ અને કામનું સેવન. ગૃહસ્થ પુરુષે ધર્મ અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે-ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષ અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૬ ] श्राद्धविधिप्रकरण । અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થયેલો કે માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસકિત રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભેગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થનો નથી. ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપ જાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું, કારણ કે-બીજછ (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર ) કણબીની પેઠે અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી સોમનીતિમાં પણ કહ્યું છે કે–જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લેકનું સુખ ભોગવે તે જ સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અનું સેવન કરનારને સંસારી સુખને લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા, મૂળભેજી (મૂળને ખાઈ જનાર ) અને કુપણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે. જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષય સુખને અર્થે જ ખરશે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસકત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજજ કહેવાય અને જે માણસ પિતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઈને દ્રવ્યને સંગ્રહ કરે, પણ ગ્ય-જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસકત થએલા અને મૂળજી એ બંને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલ દ્રવ્યનો સંગ્રહ પારકે કહેવાય છે રાજા, ભાયાત, ભૂમિ, ચાર દિ લેકે કૃષણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે–જે ધનને ભાંડુ ઈચ્છ, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તો યક્ષ હરણ કરે, પુત્રે દુરાચારી હોય તો બલાત્કારથી છેટે માર્ગો ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપગમાં જ આવે છે, માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વ કર્મના ચેગથી તેમ થાય, ત્યારે ઉત્તરેથી બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે – કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું કારણ, કે ધર્મ અને Page #252 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ર૪૭ ] અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે–ગમે તે કોપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું મોટો ધનવાન છું. ” કારણ કે, ધર્મ તે જ પુરુષનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ દ્વવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –જેટલી નાણાંની પેદાશ હેય તેના ચેથા ભાગનો સંચય કરે; બીજે ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ, ત્રીજે ચોથો ભાગ ધર્મકૃત્યમાં તથા પિતાના ઉપગમાં લગાડ અને ચોથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરી. કેટલાક એમ કહે છે કે – પ્રાપ્તિને અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે. કેટલાક લોકો કહે છે કે–ઉપર આપેલાં બે વચનેમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષમી કેને વલભ નથી ? પણ અવસર આવે પુરુષે તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવ કર હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુને ક્ષય કરેલ હોય અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષે (એ આઠ કૃમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણું (પિકાને ચે ભાગ) પણ ખોટે ભાગે જાય તે એક હજાર સેનયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે, જે ક્રોડ ધનનું છુટા હાથથી ખરચ કરે, તે લક્ષમી તેને કોઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે – નવી વહુનું દૃષ્ટાંત. એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને | દીવામાંથી નીચે પડેલારે તેલના છાંટાવડે પગરખાને ચેપડતાં જોયે. તે જોઈને તે મનમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] શ્રાવિકા | વિચારવા લાગી કે, “મહારા સસરાની એ કૃપતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મહારું માથું દુખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણું ઘણું બમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કઈ કઈ વખતે એવો દુખાવો થત હતો ત્યારે ઊંચાં મોતીના ચુર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયો. તેણે તુરત ઊંચાં મેતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી. ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – - વિદ્યાપતિનું દૃષ્ટાંત. વિદ્યાપતિ નામે એક શ્રેણી ઘણો ધનવાન હતે. લકમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તેજ દિવસે ધર્મના સાત ક્ષેત્રમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણુ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવામાં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષમીએ કહ્યું કે, “હારા પુયને લીધે હું હારા ઘરમાંજ ટકી રહી છું.” લક્ષમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિણામ વ્રતનો કદાચ ભંગ થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયું હતું, તેની ગાદીએ ગ્ય પુરૂષને બેસારવાને માટે પટ્ટહસ્તીની દંઢમાં મંત્રી વગેરે લોકોએ અભિષેક કળશ રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેણીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામે. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ. ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખ, સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી Page #254 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कत्यप्रकाश। [ ર૪ ] રીતે આ લોકમાં તથા પરાકમાં લાભકારી છે. કેમકે–પવિત્ર પુરૂષ પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે, પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે – દેવ અને યશ શેઠનું દષ્ટાંત. દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જેવામાં આવ્યું. દેવકી સુશ્રાવક, પિતાના વ્રતને દઢ વળગી રહેશે અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનાર હોવાથી પાછા વળે. યશશ્રેણી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી.” એમ વિચારી તેણે દેવશ્રેણીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા (દેવશ્રેણી) મહારા મિત્રને ધન્ય છે, કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશÀછીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરી અનુક્રમે બને છેકી પિતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાને અવસર આવ્યો ત્યારે ઘણું કરીયાણું જે દેવકીએ ઘણા આગ્રહથી તેનું કારણ પૂછયું. યશશ્રેણીએ પણ જે વાત હતી તે કહી. પછી દેવશ્રેણીએ કહ્યું. “અન્યાયથી મેળવેલું એ કેઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી, કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તો દૂધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપજેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવકીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેણીને આપ્યું. “પિતાની મેળે ચાલ્યું આવેલું ધન કે મૂકે?” એવા લેભથી યશશ્રેષ્ઠી તે સર્વ કરીયાણું પોતાની વખારે લઈ ગયો. તે જ દિવસની રાત્રિએ ગેરેએ યશશ્રેણીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવકીને લાભ થયે. પછી યશશ્રેષ્ઠી પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાઈને સુખ પામ્યા. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની કથા કહી છે. આ વિષય ઉપર લૌકિક શાસ્ત્રમાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે. સમરાજાનું દૃષ્ટાંત. ચંપાનગરોમાં સેમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા ગ્ય કર Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] श्राद्धविधिप्रकरण । સારું દ્રવ્ય કર્યું અને દાન લેવાને સુપાત્ર કોણ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યને વેગ મળવો સર્વ લેકેને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમ કે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને વેગ મળવો કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને ગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બનેને વેગ મળ પણ દુર્લભ છે. તે સાંભળી સેમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું, અને તેના બદલામાં આઠ દ્રવ્ય ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારુ મંત્રીને મોકલ્યા. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેને કહ્યું કે, “જે બ્રાહ્યણ લેભથી મોહમાં સપડાઈને રાજા પાસેથી દાન લે, તે તમિસ્રાદિક ઘર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે. દસ કલાલ સમાન વેશ્યા છે અને દસ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિનાં તથા પુરાણ આદિનાં વચનમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યો છે માટે હું રાજદાન નહીં લઉં.” પછી મંત્રીએ કહ્યું, “રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાગે મેળવેલું સારું નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયે. તેથી રાજાએ ઘણું હર્ષથી બ્રાહ્મણને બેસવા સારુ આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાર્જલા આઠ દ્રમ્મ તેને દક્ષિણ તરીકે કોઈ ન જઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ ચેડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણનું રાજાએ આપેલું ધન કેઈનું છ માસમાં, તે કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તો પણ ન્યાયથી ઊપાજેલા તેથી ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાજિત ધન ઉપર સોમ રાજાની કથા છે. દાન આપતાં થતી ચભંગી. ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે, તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના વેગથી પ્રથમ ભાંગો થાય છે, એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હેવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું Page #256 -------------------------------------------------------------------------- ________________ કથા હિન-જયકાર | [ ર૧૨] યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહિં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દwાંત જાણવું. ૨ ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્ર દાન એ બેને યોગ થવાથી બીજે માંગો થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય છેતે પણ અંતે તેનું પરિણામ કડવુંજ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણને ભેજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે – એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભેજન આપ્યું. તેથી તે કેટલાક ભાગમાં વિષયગ આદિ સુખ ભેગવી મરીને સર્વે સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારે સેચનક નામે ભદ્ર જાતિને હાથી થયે. તેણે લાખ બ્રાહ્મણોને જમાડયા ત્યારે બ્રાક્ષને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્વી બ્રાહ્મણ હતા. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથી વી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિક પુત્ર થયો. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું તે પણ અંતે તે પહેલી નરકે ગયે. ૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્ર દાન એ બેના મળવાથી ત્રીજે ભાગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બી જ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે, પણ ધાન્ય નિપજતું નથી, તેમ એથી પરિણામે સુખનો સંબંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિયો અને ઘણા આરંભથી ધન મેળવનાર લેકેને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે શમા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂષએ તેને સાત ક્ષેત્રમાં લાવીને શેલડી સમાન કરી, ગાયને ખેળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સપને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્ર છતાં કુપાત્ર વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે. સ્વાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તો ઝેર અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે. જુઓ, તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેના દાંત લેકસિદ્ધ છે. મોટા આરંભ સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે છે, તે ધનથી આ લેકમાં અપયશ અને પરલેકમાં નરક જ પ્રાપ્ત થાય, અહિં મમ્મણકી વગેરેનાં દષ્ટાંત જાણવાં. *એક જાતના ઘાસની સાઠી. Page #257 -------------------------------------------------------------------------- ________________ [૨૨] આિિયકના ૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ બેના વેગથી ચોથા ભાગે થાય છે. એથી માણસ આ લેકમાં પુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે, અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે માટે એ ચે ભાગે વિવેકી પુરુષોએ અવશ્ય તજ. કેમકેઅન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દેષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી કે જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને એવા જ (બુર્કસ્સ) હલકી જાતના લેકે ધરાઈ રહે છે. ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈ ખરું ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાય માર્ગે ચાલનાર, કલહ કરનારે, અહંકારી અને પાપકમી હોય છે. અહિં સંકશ્લેષી વગેરેનાં દષ્ટાંત જાણવાં. કશ્રેણીની કથા નીચે પ્રમાણે છે. અન્યાયથી મેળવેલ ધનથી દુખી થનાર જંકશેઠનું દષ્ટાંત. મારવાડ દેશમાં પાલી ગામમાં કાયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં ન્હાનો ભાઈ પાતક ધનવંત અને મહા ભાઈ કાકૂયાક બહુ દરિશ્નો હતે. માટે ભાઈ દરિદ્ધી હેવાથી હાનાને ઘેર ચાકરી કરી પિતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલ કાયાક રાત્રિએ સૂઈ રહ્યો. એટલામાં પાતાકે ઓલંભા દઈને કહ્યું કે, “ભાઈ ! આપણું ખેતરોના કયારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એવો ઠપકો સાંભળી તુરત પિતાની પથારી છોડી કાકૂયાક દરિદ્ધી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતો છતે કોદાળા લઇ ખેતરે ગયે; અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારડાને ફરીથી સમા કરતા જોઇ તેણે પૂછ્યું કે, “તમે કોણ છે?” તેના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછયું કે, “મહારા ચાકર કેઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલભીપુરમાં છે” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાક્યાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુરે ગયે. ત્યાં ગપુરમાં ભરવાડ લેકે રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તથા તે લેકેની મદદથી જ એક ન્હાની દુકાન કાઢીને રહો કાયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ કે તેને “કશ્રેણી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઈ કાપંટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલે કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતું હતું. એટલામાં વલભીપુરના નજદીક ભાગમાં આવતાં “કાકૂ તુંબડી” એવી વાણું કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગએલા કાર્પેટિકે વલભીપુરના પરામાં ૫ટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, અને તે પોતે સોમનાથની યાત્રાએ ગયે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન-જૂચ . [ ૨૨ ] • એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હેવાથી ચુલા ઉપર તાવડી મૂકી. તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું હતું. અગ્નિને સંગ થતાં જ તે તાવડી સુવર્ણમય થએલી જેઈ કાયાકે નિશ્ચયથી જાણયું કે, “આ તુંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સારી વસ્તુ અને તે તુંબડી બીજે કોઈ સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો. ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ઘી વેચવા આવી. તેનું ઘી તળી લેતાં કાકૂયાની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપરથી કોકૂયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણું છે, તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી. આ રીતે જ ક્યુટ કરી તેણે ખેટાં ત્રાજવાંથી અને બેટા માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હેવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેણીને ઘણુ ધનને લાભ થશે. એક સમયે કઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળે ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંક શ્રેષ્ઠી કેટલાક કરોડો ધનને માલીક થ. પિતાનું ધન કેઈ તીથે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાને પાર વિનાને અહંકાર એવા કારણથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લેકેને ઊખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવાં વગેરે દુર્ણ કામ કરી પિતાની લક્ષમી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી. એક સમયે રંકશ્રેણીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પિતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી રંકથી લેકેના રાજ્યમાં ગયે, અને ત્યાં કોડે સેનયા ખરચી મોગલ લેકેને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યા. મોગલોએ વલ્લભી. પુરના રાજ્યના તાબાને દેશ ભાંગી નાંખે, ત્યારે રંકષ્ટીએ સૂર્યમંડળથી આવેલા અવના રખવાળ લેકેને છાનું દ્રવ્ય આપી તેમને ફેડી કપટક્રિયાને પ્રપંચ કરાવ્યો. પૂર્વે વલભીપુરમાં એવો નિયમ હતું કે –સંગ્રામને પ્રવેશ આવે એટલે રાજા સૂર્યને વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે, અને પછી પહેલેથી જ તે કામ માટે કરાવી રાખેલા લેકે પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘેડે આકાશમાં ઊડી જાય. પછી ઘોડા ઉપર સ્વાર થયેલ રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકષ્ટીએ પંચવાજિંત્રો વગાડનાર લેકેને ફેડયા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડયો. એટલે ઘેડો આકાશમાં ઊડી ગયે. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂર્યું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] श्राद्धविधिप्रकरण । મારી નાંખ્યું અને સુખે વલ્લભોપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિક્રમ સંવત ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યુ. રકશ્રેણીએ માગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રકશ્રેણીના સંબંધ કહ્યો. વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ, અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉદ્યમ કરવા. કેમકે—સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પશુ ગૃહસ્થનેા તે માત્ર એક વ્યવહારજ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હૈાય તેા સવે ધમ કૃત્યા સફળ થાય છે. નિકૃત્યકારે કહ્યું છે કે,-વ્યવહાર શુદ્ધ રાખવા એ ધર્મનુ મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હાય તેા તેથી મેળવેલું ધન યુદ્ધ ડાય છે. ધન યુદ્ધ હાય તા આહાર શુદ્ધ હૈાય છે. આહાર યુદ્ધ હાય તે દૈતુ શુદ્ધ હૈાય છે, અને દેહ શુદ્ધ હાય તા માણુસ ધ કૃત્ય કરવાને ઉચિત થાય છે; તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધ ન હાય તેા, માણસ જે જે કાંઇ કૃત્ય કરે તે સ તેનું નકામું છે. કેમકે, વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિ ંદા કરાવનાર માણસ પેાતાને તથા પરને અતિશય દુર્લભમેાધિ કરે છે, એમ સૂત્રમાં કહ્યું છે. માટે વિચક્ષણુ પુરૂષ બની શકે તેટલે પ્રયત્ન કરી એવાં કૃત્યા કરવાં કે, જેથી મૂખજના ધર્મન નિંદા કરે નહીં, લેાકમાં પણ આહાર માફ્ક શરીરપ્રકૃતિ ખંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પેાતાની માલ્યાવસ્થામાં લેશનું દૂધ પીનારા ઘેાડાએ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘેાડાએ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણુ આદિ અવસ્થામાં જેવા આહાર ભાગવે છે, તેવી તેમની પ્રકૃતિ ખોંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારા પ્રયત્ન કરવા. આ રીતે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું છે. દેશિવરૂદ્ધ. વળી દેશાદિ વિરૂદ્ધ વાતને ત્યાગ કરવા. એટલે જે વાત દેશિવરૂદ્ધ (દેશની રૂઢીને મળતી ન આવે એવી ) અથવા સમયને અનુસરતી નહાય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હાય, તે છેાડી દેવી. હિતેાપદેશમાળામાં કહ્યુ` છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લાક તથા ધર્મ એટલામાં કાઇને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વ, તે તે સમતિ અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવા એ દેશિવરૂદ્ધ છે. બીજુ પણ જે દેશમાં શિષ્ટ લેાકેાએ જે વજ્જુ હાય તે તે દેશમાં દેશિવરૂદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને અનુચિત હાય તે દેશ વિરુદ્ધ કહેવાય, જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, વાં Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ત્રિ-ચારા ! વગેરે વસ્તુને વિક્રય કરો એ દેશવિરુદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે–તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણે જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલેકે તલની પેઠે ઘાણીમાં પલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચૌલુકય વગેરે કુળમાં થએલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લેકે આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે. કાલવિરૂદ્ધ હવે કાળવિરૂદ્ધ આ રીતે –શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણેજ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કેકણ વગેરે દેશોમાં પિતાની સારી શક્તિ તથા કોઇની સારી સહાઓ વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડ્યો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા હેટા જંગલમાં, તથા સમીસાંઝ વગેરે ભયંકર સમયમાં પિતાની તેવી શક્તિ વિના તથા કોઇની તેવી સહાએ વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તે બીજો કોઈ અનર્થ સામે આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તિલનો વ્યાપાર કરવા, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વષોકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એવો મહટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય. રાજવિરૂદ્ધ. હવે રાજવિરૂદ્ધ આ રીતેરાજા વગેરેના દોષ કાઢવા, રાજાના માનનીક મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા લોકોની સોબત કરવી, વેરીના સ્થાનકમાં લોભથી જવું, વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખ, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરો, નગરના આગેવાન લેકેથી વિપરીત ચાલવું, પિતાના ધણીની સાથે નમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુસહ છે. જેમ ભુવનભાનુ કેવળીના જીવરૂપ રોહિણીનું થયું તેમ, તે રહિણુ નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તેપણ વિકથાના રસથી વૃથા રાણુંનું કુશળપણું વગેરે દે બેલવાથી રાજાને તેના ઉપર રાષ ચઢવો, તેથી ઉત્તમ શ્રેણીની પુત્રી હોવાથી માનીતી એવી રહિણીની જીભના Page #261 -------------------------------------------------------------------------- ________________ [૨૬ ] भावविधिप्रकरण। રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી હિષ્ણુએ અનેક ભવમાં જિહવા છેદ વગેરે દુખે સહ્યાં. પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી. લેકની તથા વિશેષ કરીને ગુણી જનની નિંદા ન કરવી, કેમકે લેકની નિંદા કરવી અને પિતાનાં વખાણ કરવાં એ બને લેકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે ખરા ખોટા પારકા દેષ બોલવામાં શું લાભ છે તેથી ધનનો અથવા યશને લાભ થતું નથી, એટલું જ નહીં પણ જેના દેષ કાઢિયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧ પિતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વસ અને ૫ કષાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારે ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે. જે પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તે તે ગુણે વગર કહે પિતાને ઉત્કર્ષ કરશેજ, અને જે તે (ગુણે) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય? પિતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધવજન નિંદા કરે છે, હોટ લેકે તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાને પરાભવ અથવા નિંદા કરવાથી તથા પિતાની મહેટાઈ પિતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરો ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણું ખેદની વાત છે કે, નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે – પર નિંદા કરનાર વૃદ્ધ ડેશીનું દષ્ટાંત. સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો. તે હેટે ઘમી અને મુસાફર વગેરે લોકોને ભેજન, વરુ, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર માટે ઉપકાર કરતો હતો. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતી હતી. તે શેઠની હમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, “મુસાફર લેકે પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પિતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભૂખ તરસથી પીડાએ એક કાર્પેટિક આવ્યું. તેને ઘરમાં ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ, અને તેથી તે મરી ગયે. કારણકે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મોઢામાં પકડેલા સપના મુખમાંથી ઝેર પડયું હતું. કાપેટિક મરણ પામ્યા તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવું ધમિપણું !!” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન-અકરા [૨૭] (શ્રેણી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાયેલ હોવાથી પરવશ છે, સમડીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કેને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણને વળગી તેથી તે કાળી કૂબડી અને કોઢ રેગવાળી થઈ. આ રીતે પારકા બેટા દેષ બલવા ઉપર લેક્ટ્રસિદ્ધ દષ્ટાંત છે. સાચા દોષ પણ ન બેલવા અંગે ત્રણ પુતળાનું દષ્ટાંત. હવે કોઈ રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતેએ પરીક્ષા કરી. તે એમ કે – એકના કાનમાં દોરો નાખે, તે તેના મુખમાંથી બહાર નીકળે. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી-પુતળીની કિસ્મત કુટી કેડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખે દોરે તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો. તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલે દોરે તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિસ્મત પંડિતે કરી શક્યા નહીં, એ સાચા દોષે પણ ન કહેવા ઉપર દષ્ટાંત છે. લેકવિરૂદ્ધ આચરવું નહી. તેમજ સરળ લેકેની મશ્કરી કરવી, ગુણવાન લેકની અદેખાઈ કરવી, કૃતજ્ઞ થવું, ઘણું લેકની સાથે વિરોધ રાખનારની સેનત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણે ઉજળે અથવા ઘણે મલિન વેષ વગેરે કરવે. એ સર્વ લેકવિરૂદ્ધ કહેવાય છે. એથી આ લેકમાં અપયશ વગેરે થાય છે. વાચકશિરોમણિ શ્રીઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધમી લોકોને આધાર લોક છે, માટે જે વાત લેકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી. લેકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લેકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિર્વાહ થાય છે, વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે–લેકવિરૂદ્ધ છોડનાર માણસ સર્વ લેકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે. ધર્મવિરૂદ્ધ.. હવે ધર્મવિરૂદ્ધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારે, બાંધવો વગેરે. જૂ તથા માંકડ વગેરે તડકે નાંખવા, માથાના વાળ ૩૩. Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] મ્હોટી કાંશકીથી સમારવા, તીખા વગેરે ફાડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને માકીના કાળમાં એ વાર મજબૂત મ્હાટા જાડા ગળણાથો સ’ખારા વગેરે સાચવવાની યુક્તિ પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક્ પ્રકારે ઉપયાગ ન રાખવે. આખી સાપારી, ખારેક, વાલેાળ, ફળી, વગેરે માઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતા, કાંઇ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળસૂત્ર, ખડખા, કાગળા, વગેરેનુ પાણી તાંબુલ, નાંખતા ખરાબર યત્ના ન રાખવી. ધર્માંમાં આદર ન રાખવેા. દેવ, ગુરૂ તથા સામિ એમની સાથે દ્વેષ કરવા, દેવદ્રવ્ય વગેરે સારા લેાકેાની મશ્કરી કરવી, કષાયને ઉદય બહુ રાખવા, બહુ દોષથી ભરેલું ખરોદ વેચાણ કરવુ, ખરક તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવતવું એ સર્વ ધર્મ વિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પઢાની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધી લેાકેા દેશવિરૂદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લાકવિરૂદ્ધ આચરણ કરે તેા તેથી ધર્માંની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્માંવિરૂદ્ધ સમજવું. ઉપર કહેલુ પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છેાડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદ્ધકર્મના ત્યાગ કરવાનું કહ્યું છે. ચિત આચારા અને તેના નવ ભેદ. હવે ઉચિતકમ કહીએ છીએ. ચિતાચરણના પિતા સંબંધી, માતા સબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લેાકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતાપદેશમાળામાં જે ગાથાએવડે દેખાયું છે, તે અહીં લખીએ છીએ. માણુસ માત્રનું માણસપણું સરખુ છતાં કેટલાક માણસેાજ આ લેાકમાં યશ પામે છે, તે ઉચિત આચરણના મહિમા છે એમ નક્કી જાણવું. श्राद्धविधिप्रकरण । તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કેઃ—૧ પેાતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઇ સંબંધી, ૪ શ્રી સંબંધી, પ પુત્ર પુત્રી સંબંધી, ૬ સગાંવહાલાં સંબંધી, ૭ વડીલ લેાકેા સંબ ંધી, ૮ શહેરના રહીશ લેાકેા સાઁબધી, તથા ૯ અન્યદર્શીની સબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણુસે કરવું જોઇએ. હવે પિતાના સંબંધમાં મન વચન કાયાથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું પડે છે, તે સમયે હિતાપદેશમાળાના કર્તા કહે છે કે—— પિતાનુ ઉચિત. પિતાની શરીર સેવા ચાકરની પેઠે પાતે વિનયથી કરવી. તે એમ કે—તેમના પગ ધાવા તથા દાખવા, વૃદ્ધ તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અવસ્થામાં Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિમાચકa. [ રહ]. અનુસારથી તેમને સદે એવું ભેજન, બિછાનું, વસ્ત્રો, વિટાણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, પણ કેઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે–પુત્ર પિતા આગળ બેઠે હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાને સેમિ ભાગ પણ તે ઊંચા સિંહાસન ઉપર બેસે તે પણ કયાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાંજ કરું છું. ” એમ કહી ઘણું માનથી તે વચન સ્વીકારવું પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ અધુરૂં મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. સુપુત્રે દરેક કામમાં હરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પિતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તેજ કરવું. તથા સેવા, ગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણે તેમનો અભ્યાસ કરે. બુદ્ધિને પહેલે ગુણ માબાપ વગેરેની સેવા કરવી એ છે. બહુ જાણુ એવા માબાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે-જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણું તથા આગમ વિના પિતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લેકેની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃદ્ધ જે જાણે છે, તે કરોડો તરૂણ લકે પણ જાણી શકતા નથી. જુઓ, રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. જુએ, વનમાં હંસનું ટેળું બંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું. તેમજ પિતાને મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહે. પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જે કદાચ પિતા કે કામ કરવાની ના કહે છે તે ન કરે, કઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તે પણ પિતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરુત્તર ન કરે. જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલણ માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા તેમાં પણ દેવપૂજા કરવી, સદગુરુની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચખાણ કરવું, ષડાવશ્યક વિષે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકેને ઉધાર કરે, Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] વગેરે જે ઈચ્છા થાય તે ધર્મ મને રથ કહેવાય છે. પિતાના ધર્મ મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લેકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રનું એ કર્તવ્ય જ છે. કેઈ પણ રીતે જેમના ઉપકારને માથે રહેલો ભાગ ઉતારી શકાય નહીં, એવા માબાપ વગેરે ગુરુજનેને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જેડ્યા વિના બીજે ઉપકારને ભાર હલકો કરવાને ઉપાય જ નથી. શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. માતાપિતાદિના ઉપકારને બદલે. તે આ રીતે– માબાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના. કોઈ પુરુષ જાવાજજીવ સુધી પ્રભાત કાળમાં પોતાના માબાપને શતપાક તથા સહસપાક તેલવડે અત્યંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંદક, ઉષ્ણદક, અને શીતદક એ ત્રણ જાતના પાણીથી ન્હાવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહીત મનગમતું અન્ન જમાડે, અને જાવાજજીવ પિતાના ખભા ઉપર ધારણ કરે તે પણ તેનાથી પિતાનાં માબાપના ઉપકારનો બદલો વાળી ન શકાય, પરંતુ જે તે પુરુષ પોતાનાં માબાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તર ભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તે પુરુષથી પિતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય. સ્વામિના ઉપકારને બદલે. કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્ધી માણસને ધન વગેરે આપીને સારી આવસ્થામાં લાવે, અને તે માણસ સારી અવસ્થામાં આવ્યું તે વખતની પેઠે તે પછી પણ ઘણું ભેગ્ય વસ્તુના સંગ્રહને ભેગવનારે એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પિતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતા તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણને જે સર્વસ્વ આપે, તો પણ તેનાથી તે ધણના ઉપકારને બદલે વાળી શકાય નહીં, પરંતુ જે તે માણસ પિતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી, સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તે જ તેનાથી ધણુના ઉપકારનો બદલે વાળી શકાય. ધર્માચાર્યના ઉપકારને બદલે. કોઈ પુરૂષ સિધ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ WWW.jainelibrary.org Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-ચકા [ ૨૨ ] સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કઈ દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાલ જંગલમાંથી પાર ઉતારે, અથવા કઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય, તે પણ તે પુરૂષ કેવળિભાષિત ધર્મથી ભ્રષ્ટ થએલા તે પોતાના ધર્માચાર્યને કેવળિભાષિત ધર્મ કહી સમજાવી, અંતર્ભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી શકાય.” માતપિતાની સેવા કરવા ઉપર, પિતાના આંધળા માબાપને કાવડમાં બેસારી કાવડ પિતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિત સૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થએ તે પણ માબાપને પ્રતિબંધ થાય ત્યાં સુધી નિરવા વૃત્તિએ ઘરમાં રહેલા કુપુત્રનું દષ્ટાંત જાણવું. પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કઈ મિથ્યાત્વી શ્રેણીના મુનીમપણુથી પોતે માટે શેઠ થએલે, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને હાટે શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દાંત જાણવું. પિતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વિગેરે પ્રમાદમાં પડેલા સેલકાચાર્યને બેધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની પિઠેજ સમજવું. માતાના ઉચિતની વિશેષતા. હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા ગ્ય છે તે કહે છે. માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે. છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીને સ્વભાવ એવો હોય છે કે, નજીવી બાબતમાં તે - પિતાનું અપમાન થયું એમ માની લે છે. માતા પિતાના મનમાં સ્ત્રીસ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે ચાલવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે-ઉપાધ્યાયથી દસગણે શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સોગ શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણું શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષ સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષ ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૨ ] श्राद्धविधिप्रकरण | પુરૂષા તા જાવજીવ તીની પેઠે માને છે. પશુએની માતા પુત્રને જીવતા જોઇને ફકત સતાષ માને છે, મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઇથી રાજી થાય છે, ઉત્તમ પુરૂષાની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યાથી સતાષ થાય છે અને લેાકેાત્તર પુરૂષાની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. હવે ભાઈભાંડુ' સંબંધી ઉચિત આચરણુ કહે છે. ભાઇઓનું ઉચિત. 39 પેાતાના સગા ભાઈના સબંધમાં ચેાગ્ય આચરણ એ છે કે તેને પેાતાની માર્ક જાણવા, ન્હાના ભાઈને પણ મ્હોટા ભાઇ માફ્ક સ કાર્યોમાં બહુ માનવા. મ્હોટા ભાઈ માફક ” એમ કહેવાનું કારણ એ છે કે, “ચેદો સ્ત્રાતા વિતુ: સમા એટલે મ્હાટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે માટે મ્હાટા ભાઇ માફ્ક એમ કહ્યું. જેમ લક્ષ્મણુ શ્રી રામને પ્રસન્ન રાખતા હતા, તેમ સાવકા એવા ન્હાના ભાઈએ પણ મ્હોટા ભાઈની મરજી માફ્ક ચાલવું. એ રીતે જ ન્હાના મ્હોટા ભાઇઓનાં સ્રી પુત્ર વગેરે લેાકાએ પશુ ઉચિત આચરણુ ધ્યાનમાં રાખવું ભાઇ પેાતાના ભાઈને જૂદા ભાવ ન દેખાડે, મનમાંના સારા અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હાંશિયાર થાય, તથા ઠંગ લેાકેાથી ઢગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે, પણ ભવિષ્યમાં કાંઇ દુઃખ પડશે ત્યારે ઉપયાગી થશે તે ખ્યાલથી કાંઇ ધનના સ ંગ્રહ કરવા જોઈએ એમ ધારી જો કાંઈ છુપું ધન રાખે તે તેમાં કાંઇ ઢોષ નથી. ભાઇને શિખામણ હવે નઠારી સામતથી પેાતાના ભાઈ ખરાબ રસ્તે ચડે તેા શું કરવું' તે વિષે કહે છે. વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દાસ્તા પાસે સમજાવે, પછી પાતે એકાં તમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકેા પાસે શીખામણ દેવરાવે, પણ પેાતે તેને તિરસ્કાર કરે નહી. કારણ કે તેમ કરવાથી તે કદાચ મેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારા ભાવ હોય તે પણ મહારથી તેને પેાતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જો તે ભાઇ ઠેકાણું ન આવે તો “ તેના એ સ્વભાવજ છે ” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે. ભાઇની સ્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન ષ્ટિ રાખવી, એટલે પેાતાનાં સ્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આસના વાસના કરવી. તથા સાવકા Page #268 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ રહ૩ ] ભાઈનાં સ્ત્રી પુત્ર વગેરેનાં જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પિતાનાં સ્ત્રી, પુત્ર કરતાં પણ વધુ કરવાં કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં થડે પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લેકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની રેગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે– ૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિદ્યા આપનાર, ૪ અન્ન વસ્ત્ર દેનાર અને ૫ જીવને બચાવનાર, એ પાચ પિતા કહેવાય છે. ૧ રાજાની સ્ત્રી, ૨ ગુરુની સ્ત્રી, ૩ પિતાની સ્ત્રીની માતા, ૪ પિતાની માતા અને ૫ પોતાની ધાવમાતા એ પાંચે માતા કહેવાય છે. ૧ સગો ભાઈ, ૨ સાથે ભણનાર, ૩ મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખ- ' નાર અને ૫ માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઇ કહેવાય છે. ભાઈઓએ માહમાંહે ધર્મકરણની એક બીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે-જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રીષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણું ભાઈઓનું છાત જાણવું. ભાઈ માફક દસ્તની સાથે પણ ચાલવું. સ્ત્રીનું ઉચિત. આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિવચન કહી, સારૂં માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિવચનને ઉપયોગ કર્યો હોય તે તે દાનાદિકથી પણ ઘણુંજ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે-પ્રીતિવચન જેવું બીજું વશીકરણ નથી, કળાકોશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજે ધર્મ નથી અને સંતોષ સમાન બીજું સુખ નથી. પુરુષ પોતાની સ્ત્રીને ન્હાવરાવવું, પગ દબાવવા વગેરે પિતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પિતાનું કુટુંબ, ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જેવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે–તેમ કરવાથી તેને પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે અને તેથી તે કઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે–સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહરથની લક્ષમી વધે છે. કેમકે-લક્ષમી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઇન્દ્રિયે વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે-ત્યાં ' , Page #269 -------------------------------------------------------------------------- ________________ [ રહ૪ ] શ્રાવિધિના હલકા લોકેનાં અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જેવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે માટે નાટક જેવા વગેરે કામે તજવાં. પુરુષ પિતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગો અથવા કેઈને ઘેર જતાં અટકાવે, કુશીલની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું, સગાં વહાલાનું આદરમાન કરવું, રાઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી–એકલી ને જુદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવુંહરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં ક્યા કયા કામ કરવાં એ વિષે કહે છે કે-પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાછુ ગળવું, ચલ તૈયાર કરે, થાળી આદિ વાસણ વાં, ધાન્ય દળવા તથા ખાંડવાં, ગાયો દેહવી, દહીં વલોવવું, પાક કર, જમનારાંઓને ઉચિતપણે અન્ન પિરસવું, વાસણ વગેરે ચેખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવો. એ રીતે કુલવધુનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગ્રહકૃત્યમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહત્ય બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૂમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે–પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળ સ્ત્રીનું હમેશાં રક્ષણ કરવું, અને પિતાને આત્મા સંયમ ગવડે હમેશાં ઉદ્યમમાં રાખવે. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું એનું કારણ એ છે કે-પ્રાય માંહોમાંહે જેવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે-જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મને માફક કામ કરવાથી પુરુષને વિષે સ્ત્રીને દઢ પ્રેમ થાય છે. ન જવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહં. કારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હમેશાં મુસાફરી કરતે રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. પુરુષ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “હારા ઉપર બીજી પરશીશએવાં અપમાન વચન ન કહે. કાંઈક અપરાધ થયો હોય તે તેને એકાંતમાં એવી શિખામણ છે કે, પાછો તે એ અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાયું હોય તે તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા થરમાંની ગુપ્ત મસલતા તેની આગળ કહે નહીં. ” “હારા ઉપર બીજી પર લાવીશ” એવાં વચન ન બોલવાં, Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિચાર | [ ૨૬ ]. એનું કારણ એ છે કે, કોણ એ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે-બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખે બહાર જાય, ઘરમાં પાણી છાંટે પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતે રહે, અથવા નરકાવાસ ભેગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર્તાર થવું, એ ઠીક નથી. કદાચ કાંઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે, તો તે બનેને વિષે તથા બનેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈને વારો ખંડિત ન કરે. કારણ કે શોક્યને વારા તડાવીને પિતાના પતિની સાથે કામસંગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતને બીજે અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણુ ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સમભદ્રની સ્ત્રીની પેઠે સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજુ એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું. કેમકે, પાસ્ટ સ્ત્રીપુ મવમ પાંચાલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થએલાં દેખાય છે. અને નરમાશ ન હોય તે કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએલે પણ અનુભવમાં આવે છે. નગુણ સ્ત્રી હોય તે બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કઈ પણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લે. કારણ કે “ગૃહિણું તે જ ઘર.” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનને લાભ સ્ત્રી આગળ કરે, તે તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને તેથી ભર્તારની ઘણા કાળથી મેળવેલી મહેટાઈ ગુમાવે, તથા ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સવભાવથી જ કમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઊભું થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું કહ્યું છે કે –“સ્ત્રી પુંવર મવતિ થવા ત િર્દ વિનામ” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તે તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે. મંથર કેળીનું દ્રષ્ટાંત. * કઈ નગરમાં મંથર નામનો એક કળી હતી. તે વણવાને દાંડે વગેરે કરવાને Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ]. श्रादविधिप्रकरण । અથે લાકડાં લાવવા જંગલમાં ગયે. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તે પણ તે સાહસથી તોડવા લાગ્યું. ત્યારે વ્યંતરે કાળીને કહ્યું “વર માગ” તે કાળીના ઘરમાં તેની સ્ત્રીનું જોર હેવાથી તે સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં તેને એક (ઘાંયજો) દસ્ત મળ્યો, તેણે કહ્યું, “તું રાજ્ય માગ.” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. શ્રી તુછ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે - “પુરુષ લક્ષમીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દોસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે એમ વિચારી તેણે ભતરને કહ્યું કે, “ઘણું દુઃખદાયી રાજ્યને લઈને શું કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક માગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે. ” પછી કળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આપ્યું. પણ લકોએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનાર તે કળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખે. અર્થાત-જેને પોતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેવું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથર કેળીની પેઠે નાશ પામે ઉપર કહેલે પ્રકાર કવચિત્ બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તો તેની સલાહ લેવાથી ઉલટે ઘણું ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ તેજપાલનું દષ્ટાંત જાણવું. સારા કુળમાં પેદા થએલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણ કરવામાં તત્પર, પોતાની સાધાર્મિક અને પોતાનાં સગાં વહાલાંમાં આવેલી એવી સ્ત્રીઓની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે પ્રીતિ કરવાનું કારણ એ છે કે-ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને રાગાદિક થાય તે તેની ઉપેક્ષા પુરૂષ ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદી ધર્મકૃત્યોમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણ કે પુરૂષ સ્ત્રીના પુયને ભાગ લેનારે છે, તથા ધર્મકૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં આ વિગેરે ઉચિત આચરણ પ્રાચે જાણવું. પુત્રનું ઉચિત હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પોષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલનપાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કલામાં કુશળ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે સંકડાએલું અને દુર્બળ રહે તો તે કોઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्वप्रकाश । [ રક્૭] પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત પંદર વર્ષ થાય ત્યાં સુધી તાડના કરવી, અને સેળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું. પિતાએ પુત્રને ગુરુ, દેવ, ધર્મ, સુખી, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવવો. તથા સારા માણસની સાથે તેને મિત્રી કરાવવી. ગુરુ આદિકને પરિચય બાલ્યાવસ્થાથી જ હોય તો વકલચીરિની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લેકેની સાથે મૈત્રી કરી હોય તે કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તે ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આકુમારને અભયકુમારની મૈત્રી તે જ ભાવમાં સિદ્ધિને અથે થઈ. પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જેડ, તથા અનુક્રમે તેને ઘરની માલકી સેંપવી. “કુળથી, ' જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી” એમ કહેવાનું કારણ એ છે કેકજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તે તેમને તે ગ્રહવાસ નથી, પણ માત્ર વિટંબણા છે, તથા એક બીજા ઉપર રાગ ઉતરી જાય તે કદાચ બને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે. તે એ કે – કડાનું દષ્ટાંત. ભેજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણે કુરૂપ અને નિર્ગુણી એ પુરૂષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી એશીકલ હતી. એક સમયે બંને જણાના ઘરમાં રે ખાતર પાડયું, અને બને કજોડાને જોઈ કાંઈ ન બેલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપને યોગ થયે, તે બન્ને સ્ત્રી પુરૂષ પ્રથમ ઘણું ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યોગ થયે, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવે ત્યારે ચેરીએ આવીને કહ્યું કે, “હે મહારાજ ! રાત્રિને વિષે પરિદ્રવ્યને અપહાર કરનારા અમે વિધાતાની ભૂલ સુધારી, એક રત્નનો બીજા રત્નની સાથે યોગ કર્યો. ” ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણ કરી. વિવાહના ભેદ વગેરે. આગળ કહેવાશે. “તેને ઘરના કાર્યભારમાં જેડ,” એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયલે પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદેન્મત્ત ન થાય તેમજ ઘણાં દુખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતને જાણ થઈ અનુચિત વ્યય કરવાનું મનમાં ન લાવે. “ઘરની માલિકી Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] श्राद्धविधिप्रकरण । સેંપવી” એમ કહ્યું તેનું કારણ એ છે કે હોટા લોકોએ યોગ્ય કાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને ન્હાના પુત્ર રોગ્ય હોય તો તેને માથે જ નાંખે. કારણ કે, તેમ કરવાથી જ નિર્વાહ થવાને, તથા તેથી શોભા વગેરે વધવાને પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રની પરીક્ષા કરી સોમ પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સેપ્યું. પુત્રની પેઠે જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેણીએ ચેખાના પાંચ દાણ આપી પરીક્ષા કરી, જેથી વહું રહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉજિકતા, ભગવતી અને રક્ષિતા એ ત્રણે મહાટી વહુઓને અનુક્રમે છાણ વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ઘતાદિ વ્યસનથી થતો ધનને નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતે અટકે છે. તથા લાભ, ખરચ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વચ્છંદી થતું નથી, તથા પિતાની મહેટાઈ રહે છે. “પુત્રની પ્રશંસા જ ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે–ગુરૂની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તે બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તે સ્તુતિ કરવી; પણ પ્રત્યક્ષ ન કરવી કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે અને વૃથા અહંકાર વગેરે આવે છે. પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉરિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે–રાજસભાને પરિચય ન હોય તો કઈ વખતે દૈવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષમી જે અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાંખે. કેમ કે–રાજદરબારમાં જવું, રાજાના માનીતા લોકો જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થનો નાશ તે થાય જ. માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવવો. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લોકે એને પરદેશી જાણુને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે, માટે પરદેશના આચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું . Page #274 -------------------------------------------------------------------------- ________________ , , प्रथम दिन-कृत्यप्रकाश । [૨૬ ] પડ્યું એમ માનનારે હેય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણ. સગાં સંબંધીઓનું ઉચિત. પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્ર જન્મ તથા વિવાહ સગાઈ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદરસત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તે તેમને પિતાની પાસે રાખવા. સ્વજનોને માથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પિતે પણ હમેશાં ત્યાં જવું તથા તેઓ નિધન અથવા રોગાતુર થાય તો તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરવો. કેમકે-રોગ, આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનનો ઉદ્ધાર કરે તે ખરેખર જોતા પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે, કેમકે રહેંટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમજ માણસ પણ પૈસાદાર અને દરિદ્ધી થાય છે. કોઈની દરિદ્ધી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી, માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વ આપણે જેમના ઉપર ઉપકાર કર્યો હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે વજનેનો સંકટમાંથી ઉદ્ધાર કરવો જ. પુરુષે સ્વજનની પૂંઠે નિંદા ન કરવી, તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુક વાદ ન કરો, કારણ કે તેથી ઘણા કાળની પણ પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે. પુરૂષ સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય, તે તેના ઘરમાં પ્રવેશ ન કરે, તેમની સાથે પસાને વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરુનું અથવા ધર્મનું કાર્ય હોય તે તેમની સાથે એકદિલ થવું. સ્વજનની સાથે પૈસાનો વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે, એથી પ્રીતિ વધે છે, પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે-જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજે પૈસાને વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે–સંસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તે પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હોવું જ જોઈએ, કેમ કે, તેવાં કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વે સંઘના કાર્યો એકદિલથી થાય તેમાં જ નિવાહ તથા શોભા વગેરેને સંભવ છે, માટે તે કાર્યો Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] श्राद्धविधिप्रकरण | સની સંમતિર્થી કરવાં. સ્વજનાની સાથે એકદ્વિલ રાખવા ઉપર પાંચ આંગળીગ્માના દાખલા છે, તે નીચે પ્રમાણે છે: સપ ઉપર પાંચ આંગળીઓન દૃષ્ટાંત. પ્રથમ તર્જની ( અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સવ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડાહી હાવાથી અહુકાર પામી મધ્યમા ( વચલી ) આંગળીને કહે છે. “ ત્હારામાં શા ગુણુ છે ? ” મધ્યમાએ કહ્યું. “ હું સર્વે આંગળીઓમાં મુખ્ય, મ્હાટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્ર, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેના નાશ કરવાને માટે ચપટી વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું. ” એમજ ત્રીજી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, “ દેવ, ગુરુ, સ્થાપનાચા, સાધર્મિક વિગેરેની નવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવત વગેરે કરવાનું; તથા જળ, ચ'દન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું મ્હારા તાખામાં છે. ” પછી ચેાથી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, “ હુ પાતળી હાવાથી કાનની અંદર ખણુવા આદિ ઝીણાં કામેા કરી શકુ છુ, શરીરે દુ:ખ આવે ઇંદ્રાદિ પીડા સહુ છુ, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છુ ” તે સાંભળી ચારે આંગળીઓએ માંહેમાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછ્યું કે, “હારામાં શા ગુણુ છે?” અંગૂઠે કહ્યું, “ અરે એ ! હુ તા તમારા ધણી છું! જીએ લખવુ, ચિત્રામણ કરવું, કાળીયા વાળવા, ચપટી વગાડવી, ટચકારા કરવા, મૂડી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાડી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લેાચ કરવા, પીંજવું, વણવુ, ધાવુ, ખાંડવું. દળવું, પિરસવું, કાંટા કાઢવા, ગાયે વગેરે ઢાઢવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂથવાં, પુષ્પપૂજા કરવી, વગેરે કાર્યો મ્હારા વિના થતા નથી. તેમજ વેરીનું ગળું પકડવું, તિલક કરવુ, શ્રીજિનામૃતનું પાન કરવુ, અંગૂઠ પ્રશ્ન કરવા વગેરે કાર્યો એકલા મ્હારાથી જ થાય છે. ” તે સાંભળી ચારે આંગળીએ અંગૂઠાના આશ્ચય કરી સર્વ કાર્યો કરવા લાગી, ** ગુરૂનુ ઉચિત. સ્વજનના સંબધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યંના સબધમાં ઉચિત આચરણુ કહીએ છીએ. પુરૂષે દરરેજ ત્રણ ટંક ભક્તિથી તથા શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યે દેખાડેલી રીત પ્રમાણે ભાવશ્યક વગેરે કામા કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવા. Page #276 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭૨ ] ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધમી લોકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પિતાની શકિત માફક રેકે પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને થતુતિવાદ હમેશાં કરે, કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યના છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવને પિતામાં જેટલી શક્તિ હોય, તેટલી શકિતથી વારવા. અહીં કેઈ શંકા કરે કે, “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જેવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું?” ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિત જ છે, પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જૂદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે –“હે ગોતમ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે, એક માતાપિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શક્ય સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકેએ કરેલો ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુ ઓને, જિનમંદિરને તથા વિશેષે કરી જિનશાસનને કે વિરોધી હોય, અથવા કઈ અવર્ણવાદ બોલતે હોય, તે તેને સર્વ શકિતથી વાર.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પિત્ર જયકુમાર, કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લકોએ કરેલા ઉપદ્વવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યું હતું તેને દાખલો જાણુ. પુરુષે પિતાને કાંઈ અપરાધ થએ છતે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહો તે યોગ્ય છે” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે?” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એ સર્વ વિનય સંબધી ઉપચાર ભક્તિથી કરે. અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા કપટ રહિત અનુસંગ ધારણ કરવું. પુરુષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ દાન આદિ ઉપકારને નિરંતર સંભારે ધર્માચાર્યના સંબંધમાં ઈત્યાદિ ઉચત આચરણ જાણવું. સ્વનગરનિવાસીઓનું ઉચિત. પુરુષ જે નગરમાં પિતે રહેતા હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજી. વિકા કરનારા લોકો રહેતા હોય, તે “નાગર” એવા નામથી કહેવાય છે. નાગર લેકના Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] અધિકાળ ! સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. પુરુષે તમને–નગરમાં રહેનાર લોકોને દુખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાને લેકે જે કુસંપમાં રહે, તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મહાટું કાર્ય હોય તે પણ પોતાની મહેટાઈ વધારવા સારૂ સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જૂદા જૂદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી, તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જૂદા જૂદ રાજાને મળવા જાય છે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તે પણ યવનની પેઠે કેઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શમ્યા ઉપર સવે સુવાને માટે વિવાદ કરનારા પાંચ મૂર્ખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દેરડું હાથીને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાને કેપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કેએક પેટવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનારા ભારંડ પક્ષીની પેઠે કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એક બીજાનાં મર્મોનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સર્પની પેઠે મરણ પર્યત દુઃખ પામે છે. કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે બાજુ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પિતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. પ્રબળ લોકેએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેને દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લેકે માંહમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણા બલિષ્ટ લેકે પણ વગડામાંથી જુદા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવ જ પામે છે માટે મહેમાહે સંપ રાખવો એ જ સારું છે. કેમકે-માણસને સંપ સુખકારી છે. તેમાં પણ પિતા પોતાના પક્ષમાં તે અવશ્ય સંપ હે જ જોઈએ. જુઓ ફેતરાથી પણ જૂદા પડેલા ચોખા ઊગતા નથી. જે પર્વતને ફેડી નાંખે છે તથા ભુમિને પણ વિદ્યારે છે, તે જળના પ્રવાહને તુણુને સમુદાય રોકે છે. એ સંપને મહિમા છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭૨] પિતાનું હિત ઇચ્છનારા લેકેએ ધનનો વ્યય કરનારા, રાજાના, દેવસ્થાનના અથવા ધર્મ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણનો વ્યવહાર ન કર, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યવહાર ન જ કરે એમાં તે કહેવું જ શું? રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન સુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાનબીડાં આદિ આપી ટે–દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું?” એમ કહી પોતે કરેલે તલના ફેસરા સરખે યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તેજ વખતે મૂકી દે છે. એ તેમને સવભાવ જ છે. કહ્યું છે કે-૧ બ્રાહમણમાં ક્ષમા, ૨ માતામાં દ્વેષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિયપણું એ ચારે અનિષ્ટ જાણવાં. એટલું જ નહીં, પણ તે ઊલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે. કહ્યું છે કે–લેકે પિસાદાર માણસ ઉપર ખોટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય તે પણ તેને કેઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથી જ ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી? આ રીતે સરખ ધંધો કરનારા નાગર લાકના સંબંધમાં ઉચિત આચરણું કહ્યું. સરખો ધંધ ન કરનારા નાગર લેકેની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું. અન્ય ધર્મીઓનું ઉચિત. નાગર લોકોએ એક બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું. હવે, અન્યદર્શની લેકેની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. અન્યદર્શની ભિક્ષુકે આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની શિક્ષાને અર્થે આવે તે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. જે કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું ગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આચાર ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી ગ્યતા હોય તે Page #279 -------------------------------------------------------------------------- ________________ - [ ૭૪ ] આવિધિના પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, આસનાદિકને માટે નિમંત્રણ કરવું, ક્યા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે ગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લેકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરે દુઃખી લેકે ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા. એ ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે. અહિં શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે-જે માણસે ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષમ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માથી લકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે,-સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવે, દેષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે. સમુદ્રો પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો પણ કઈ વખતે ઉચિત આચરણે છોડતા નથી, માટે જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યસ્થાન (મહેટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું રહેવું ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. અવસરચિત વચનથી થતે લાભ. અવસરે કહેલાં યેગ્ય વચનથી ઘણે લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરોડ મૂલ્યના મેતીના ભરેલા છ મૂડા, એકેક તોલમાં ચૌદ ભાર જેટલો એવા ધનના બત્રીશ કુંભ, શૃંગારના રત્નજડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને નાગાપિતામર્દુ એ બિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચોવીશ સારા જાતિવંત અશ્વ વગેરે ત્રાદ્ધિ આપી. ત્યારે આંબડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ ઋદ્ધિ યાચક જનને આપી. એ વાતની રાજ પાસે કેઈએ ચાડી ખાધી ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આંબડ મંત્રીને કહ્યું કે, “કેમ તું હારા કરતાં પણ વધારે દાન આપે છે?” આંબડે કહ્યું, “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તે અઢાર દેશના ધણી છે, એમાં આપ તરફથી પિતાજીને કાંઈ અવિનય થએલે ગણાય?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંબડને રાજપુત્ર એવો કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં બમણું દ્ધિ આપી. ગ્રંથાંતરમાં કહ્યું છે કે,–દાન દેતાં, ગમન કરતાં, સૂતાં, બેસતાં, ભેજન પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર હોય તેજ તે મહારસમય લાગે છે માટે સમયને જાણ પુરુષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમકે એક તરફ Page #280 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-छत्यप्रकाश । [ ૨૭] એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા ક્રોડ ગુણ છે. એક ઉચિત આચરણ ન હેય તે સર્વ ગુણનો સમુદાય ઝેર માફક છે, માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂર્ણમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લોકિક શાસ્ત્રમાં કહ્યું છે, તે ઉપકારનું કારણ હોવાથી અહિં દેખાડીએ છીએ. મૂર્ખનાં સે લક્ષણ “રાજા! સો મૂર્ખ ક્યા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શોભા પામીશ. ૧ છતી શક્તિએ ઉદ્યમ ન કરે, ૨ પંડિતેની સભામાં પિતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનોથી લાભ થશે કે નહીં? એ શક રાખે, ૭ બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે, ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે, ૯ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર થઈ ઈષ્ય રાખે, ૧૪ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, ૧૬ અભણ છતાં હેટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાને અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ-કલેશ કરે, ૨૦ જનને સમયે ક્રોધ કરે, ૨૧ મહેટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બોલવામાં કિલણ એવા સંસકૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટે થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ર૭ કામી પુરુષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ર૯ પિતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે, ૩૦ અમારું હોટું યુદ્ધ એવા અહં. કારથી કેઈની ચાકરી ન કરે, ૩૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩ર મૂલ્ય આપને ખરાબ માગે જાય, ૩૩ રાજા ભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે નેહની આશા રાખે, ૩૬ મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતઘ પાસે ઉપકારના બદલાની આશા રાખે, ૩૮ અરસિક પુરુષ આગળ પિતાના ગુણ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજી ન પાળે, ૪૧ લેભથી વજનને છોડી દે, ૪૨ મિત્રના મનસથી રાગ ઉતરી જાય એવાં વચન બેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે, Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] प्राविधिप्रकरण । ૪૪ મટે ત્રાહિવંત છતાં કલહ-કલેશ કરે, ૪૫ જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઈચ્છા કરે, ૪૦ મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લોકોને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, ૪૮ જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, ૪૯ ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રુચિ ન રાખે, ૫૦ બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જેવા ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫ થોડા બચાવને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હોમ, ૫૮ ક્ષય રોગ છતાં રસાયન ખાય, ૫૯ પિતે પિતાની હાટાઈને અહંકાર રાખે, ૬૦ ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતે રહે, ૬૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુદ્ધ જુએ, ૬૩ મોટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થોડું ધન છતાં આડંબર પ્લેટ રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ઘણું વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મમ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે, ૭૦ લાભ નકકી નહીં છતાં ખરચ કરે, ૭૧ પિતાના ખરચને હિસાબ રાખવાને પોતે કંટાળે કરે, ૭૨ નશીબ ઉપર ભરોસે રાખી ઉદ્યમ ન કરે, ૭૩ પિતે દરિદ્ધી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાત થઈ ભેજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પોતે નિર્ગુણ છતાં પિતાના કુળની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠેર સ્વર છતાં ગીત ગાય, ૭૭ સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણુતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દોષ ખુલા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના ઘરમાંથી ઉઠી જાય, ૮૧ ડૂત થઈ સંદેશો ભૂલી જાય, ૮૨ ખાંસીને રેગ છતાં ચોરી કરવા જાય, ૮૩ યશને અર્થે ભેજનનું ખર્ચ મહેતું રાખે, ૮૪ લોક વખાણ કરે એવી આશાથી છેડો આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૮૬ કપટી અને મીઠાબોલા લેકેના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણા કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજે જાય, ૮૯ આપણા ઉપર રાજાની મહેરબાની હમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૧ ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામ કરવા જાય, ૯૨ લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૯૩ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૯૫ બધે ભરોસે રાખે, ૯૬ લેક વ્યવહાર ન જાણે, ૯૭ યાચક થઈ ઉન્હ જન જમવાની ટેવ રાખે, ૯૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, ૯૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને બેલતાં બહુ હસે, ૧૦૦ તે મૂર્ખ જાણ.” આ રીતે સે પ્રકારના મૂખે કહ્યા છે. For Private & Personal use only Page #282 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश । અન્ય હિતવચના. વળી જેથી આપણા અપયશ થાય તે છેડવું. વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે—વિવેકી પુરૂષ સભામાં બગાસું, છીંક, ઓડકાર, હાસ્ય વિગેરે કરવાં પડે તે માં આગળ લુગડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખાતરવું નહીં અને હાથ મરડવા નહીં. પલાંઠી ન વાળવી, પગ લાંખા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને ખરાખ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હાઠ પહેાળા થાય એટલું જ ાય છે, પશુ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. ખગલમાં સીસેાટી વગાડવા દિ અગવાઘ, વગર પ્રત્યેાજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખાતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં, વિવેકી પુરૂષ ભાટ, ચારણુ અને બ્રાહ્મણ વગેરે લેાકેાએ કરેલી પેાતાની પ્રશંસા સાંભળી મનમાં અર્હંકાર ન લાવવા. તથા સમજી લેાકેા વખાણ કરે તેા તે ઉપરથી આપણામાં ગુણ છે એટલે નિશ્ચય ફક્ત કરવા, પણ અહંકાર ન કરવા. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનના અભિપ્રાય ખરાબર ધારવા. તથા નીચ માણુસ હલકાં વચન મેલે તે તેના બદલેા વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરાસેા રાખવા ચેાથ્ય ન હાય, તે વાતમાં એ એમજ છે. એવા સ્પષ્ટ પેાતાના અભિપ્રાય ન જણાવવા. વિવેકી પુરૂષાએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણુસ આગળ પહેલેથીજ કાંઇ દાખલાદલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવુ કાઇનુ વચન હેાય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કમલ કરવુ. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હાય તેને પહેલેથીજ તેમ કહી દેવું, પણ મિથ્યા વચન કહીને ખાલી કાઇને ધક્કા ન ખવરાવવા. [ ૨૭૭ ] સમજી લેાકાએ કાઈએ કડવાં વચન ન સંભળાવવાં. પેાતાના શત્રુઓને તેમાં વચન સભળાવવાં પડે તે તે પણ અન્યક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રાગી, આચાર્ય, પાણા, ભાઇ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુ`ળ માણસ, વૈદ્ય, પાતાની સંતતિ, ભાઈયાત, ચાકર, વ્હેન, આશ્રિત લેાકેા, સગાસંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગને વશ કરે છે. એક સરખુ સૂર્ય તરફ ન જોવું તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ, મ્હોટા કૂવાનું પાણી અને સધ્યા સમયે આકાશ ન જોવું. શ્રી પુરૂષના સભ્રંગ, મૃગયા, તરૂણૢ અવસ્થામાં આવેલ નગ્ન સ્ત્રી, જાનવરેચની ક્રીડા અને કન્યાની ચેાની એટલા વાનાં ન જોવાં. વિદ્વાન્ પુરૂષ પેાતાના સુખના પડછાયા તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લેાહીમાં ન જુએ. કારણ કે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનના ભંગ, ગઇ વસ્તુના શાક તથા કાઇના નિટ્ઠાભગ કાઈ કાળે પણ ન કરવા. સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પેાતાને ઘણાની Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮] श्राद्धविधिप्रकरण । મત આપ. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂએ સર્વે સારાં કાર્યમાં અગ્રેસર થવું. માણસે કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે તે પણ તેથી ફળ નીપજે છે. પુરૂષોએ જે કૃત્ય કરવાથી કેઈનું નુકસાન નીપજે એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કેઈ કાળે અદેખાઈ કરવી નહીં. પિતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણું આદરથી જાતિને સંપ થાય તેમ કરવું, કારણ કે એમ ન કરે તે માન્ય પુરૂષની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છોડીને પરજાતિને વિષે આસક્ત થએલા લોકો કુકર્દમ રાજાની પેઠે મરણ પર્યત દુ:ખ પામે છે. જ્ઞાતિ માંહોમાંહે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે, અને સંપમાં રહે તે, જેમ જળમાં કમળની વધે છે તેમ વૃદ્ધિ પામે. સમજુ માણસે દરિદ્ધી અવસ્થામાં આવેલે પોતાને મિત્ર, સાધમી, જ્ઞાતિના આગેવાન, મહેોટા ગુણ તથા પુત્ર વિનાની પિતાની બહેન એટલા લોકોનું અવશ્ય પિષણ કરવું. જેને હેટાઈ ગમતી હોય, એવા પુરૂષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પિતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત વગેરે ગ્રંથમાં પણ કહ્યું છે કે-પુરૂષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મને તથા અર્થને વિચાર કરવો. સૂર્યને ઊગતાં તથા આથમતાં કઈ વખતે પણ ન જેવો. પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખ કરીને મળમુત્રને ત્યાગ કર. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભેજન કરવું. હે રાજા ! જાણુ પુરૂષે ધન સંપાદન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જ, કારણ કે તે હોય તેજ ધર્મ, કામ વગેરે થાય છે. એટલે ધનનો લાભ હોય તેને ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, ઓરિસામાં મુખ જેવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બાર પહેલાં જ કરવાં. પિતાના હિતની વાંછા કરનાર પુરૂષે હમેશાં ઘરથી આઘે જઈ મળ મૂત્ર કરવું, પગ દેવા, તથા એંઠવાડ નાંખો. જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે. તે આ લોકમાં લાંબું આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાસાનું પાત્ર રાખવું નહીં. વાળ છુટા મૂકી જન ન કરવું તથા નગ્ન થઈને ન નહાવું, નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એંઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એંઠા હાથ ન લગાડવા, માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય વિના શીખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી. પુરૂએ કોઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રીએ નહાવું Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-જાત્યા ! [ ૭૩ ]. સારૂં નથી, તથા ભેજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન નહાવું. ગુરૂને દોષ ન કહે, ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજા લેકે આપણા ગુરૂની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં. ભારત ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમી પુરૂષ તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈ પણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત થએલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કર, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કોઈ પણ કામ કરવું નહી. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણું લેકની સાથે વેર કરનારા, અને મૂર્ખ એટલાની દસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં. હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં, સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવલી અથવા દૂર દ્રષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવવા નહીં, હોઠ દાંતમાં વારંવાર ન પકડવા, એડું હેય તે કાંઈ ભક્ષણ ન કરવું, તથા કંઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તે ચોરમાર્ગે જવું નહીં. ઉનાળાની તથા ચોમાસાની રૂતુમાં છત્ર લઈને તથા રાત્રીએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કેઈએ પહેરેલાં હોય તો પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈષ્યા કરવી નહીં, તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈર્ષા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષ્યા કરવી નહીં. હે મહારાજ ! રાત્રીએ જળનો વ્યાપાર, દહી અને સાથે તેમજ મધ્યરાત્રિએ ભેજન કરવું નહીં. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચા કરીને ન સૂવું. ગોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચીને પણ ન બેસવું. પુરૂષે તદ્દન પ્રાત:કાળમાં તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણું અજાણ લોકોનો સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરૂષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું. તથા દીર્ધાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મોં જોવું નહીં. હે રાજા! પંડિત પુરૂષે એક કમળ અને કુવલય વઈને રાતી માળા ધારણ રાતું કમળ. Page #285 -------------------------------------------------------------------------- ________________ [૨૮૦ ] भारविधिप्रकरण । કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વા જુદાં જુદાં રાખવાં. બલવાની તથા હાથપગની ચપળતા, અતિશય એજન, શા ઉપર દીવો, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. નાક ખેતરવું નહીં, પોતે પિતાનાં પગરખાં ન ઉપાડવા, માથે ભાર ન ઉપાડવો, તથા વરસાદ વરસતે હોય ત્યારે દેડવું નહીં. પાત્ર ભાંગે તે પ્રાયે કલહ થાય છે, અને ખાટ ભાંગે તે વાહનનો ક્ષય થાય. જ્યાં શ્વાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી. ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલા સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધમાં રાખી તથા જેનારા માણસોને કાંઈક ભાગ ન આપી પોતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પોતાની જ્ઞાતિને ઘરડે થએલો માણસ અને પોતાનો દરિદ્ધી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે, કારણ કે, સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થોડું ખરચી દાણાને બચાવ કરે એમાં જ ડહાપણું છે. લેણું, દેણું તથા બીજાં કર્તવ્ય કર્મ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શીવ્ર ન કરાય તે તેની અંદર રહેલે રસ કાળ ચૂસી છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ દોષની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બેલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે, તથા ન આપેલા આસને પોતે જ બેસે, તે પુરુષ અધમ જાણ. અંગમાં શક્તિ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણ છતાં ગુણનો હેષ કરે, એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. માતાપિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃત પુરુષ નું શભ્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કેઈ કાળે પાછી ન જાય એવી લક્ષમીની ઈચ્છા કરનાર પુરુષે પિતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સપની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરુષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષમી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા ગ્ય થાય છે. બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ કરી તાડનાઓ સહન કરી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેકે હોય તે પણ તેમને બલિષ્ટ લેકે ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તે પણ એક જથામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતે નથી. વિદ્વાન પુરુષે , Page #286 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૮૨ ] શત્રુને એક વાર વધારીને પછી તેને તદ્દન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે, તેમ બુદ્ધિશાળી પુરુષે સર્વવ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અ૫ દાન કરીને પ્રસન્ન કરે છે. લેક પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીણ શત્રુથી બીજા તીક્ષણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાંખે છે, તેમ પિતાની તથા શત્રુની શક્તિને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણ સૂત્રથી કૃષ્ણ સને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી નહી થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવર, નદીઓ, શસ્ત્રધારી પુરુષ, સ્ત્રીઓ અને રાજાઓ એમને વિશ્વાસ કઈ કાળે કરવો નહીં. પશુ અને પંખીઓથી લેવાનાં ગુણે. સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણે લેવી. સિંહ જેમ સર્વ શક્તિવડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. બગલાની પેઠે અર્થને વિચાર કરે, સિંહની પેઠે પરાક્રમ કરવું, વરુની માફક લૂંટવું, અને સસલાની પેઠે નાસી જવું. ૧ સૌના પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી, એ ચાર શિખામણે કૂકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીસંગ કરે, ૨ પિઠાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરે અને ૫ કેઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણે કાગડા પાસેથી લેવી. ૧ મરજી માફક ભોજન કરવું, ૨ અવસરે અલ્પ માત્રમાં સંતેષ રાખ, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬ શૂરવીર રહેવું એ છ શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલે ભાર વહે, ૨ તાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણે ગધેડા પાસેથી લેવી. ” આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યક પ્રકારે વિચાર કર. કહ્યું છે કે-જે માણસ હિત કર્યું? અહિત કયું? ઉચિત વાત કઈ ? અનુચિત કઈ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પિતે જાણું શકતો નથી, તે શિંગડા વિનાને પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણું કરવામાં, રહેવામાં પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, Page #287 -------------------------------------------------------------------------- ________________ [૨૮૨]. • શ્રાવિવિ I હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણત નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે? જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણ. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી. વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા. વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે છત છે – વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રાને ધનમિત્ર નામને પુત્ર હતા. નાનપણમાં તેના માતપિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદ્ધી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયે. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ, ગજપુર નગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પૂછયે. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એ ગંગદત્ત નામને ગૃહપતિ રહેતા હતા. તે ઘણે મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતે હતે. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયે. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળે. તે પુણ્યથી હે ધનમિત્ર! તું ધનવાન વણિકને પુત્ર થયે અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયે. જે જે રીતે કર્મ કરાય છે, તે જ તેના કરતાં હજારગણું તેજ રીતે ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.” કેવળીના એવા વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચર, એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભકિતથી પૂજા કરતા હતા. તથા બીજા, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતે. તેથી તેને નિર્વાહ જેટલું સુખે મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યો અને ધર્મિષ્ટ જાણને કઈ શેઠે તેને પોતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળે ત્યારે ગોળ, તેલ Page #288 -------------------------------------------------------------------------- ________________ (11 પ્રથમ વિચાર [ ૨૮૨ ] આદિ વસ્તુ વેચવા તે જતો હતો. ગાના સમુદાયને ધણી ગોવાળિયો “આ અંગારા છે.” એમ સમજીને સોનાના નિધિ નાંખી દેતે હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “સેનું છે, કેમ નાંખી દ્યો છે?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સેનું છે” એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે.” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતો નથી. ” ગોકુળના ધણીએ કહ્યું, “એમ હોય તે અમને ગળ વગેરે આપીને તું જ આ સેનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ત્રીશ હજાર સોનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે હેટે શેઠ થયે. તે જ ભાવમાં ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગયે. ત્યારે સુમિત્ર શેઠ ક્રોડ મૂલ્યને રત્નને હાર બહાર મૂકીને કાંઈ કાર્યને અંગે ઘરમાં ગયા અને તુરત પાછા આવ્યા. એટલામાં રત્નનો હાર ક્યાંય જતો રહ્યો. ત્યારે “અહિં બીજે કઈ આવ્યું નથી માટે તે જ લીધે.” એમ કહી સુમિત્ર, ધનમિત્રને રાજસભામાં લઈ ગયે. ધનમિત્રે જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમક્તિી દેવતાને કાઉસગા કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની ટીમાંથી જ રત્નનો હાર નીકળ્યો તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું, “ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદને પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિસ્મતનું રતન કેઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણું માગણી કરી, તો પણ પિતાની સ્ત્રીને વિષે મોહ હેવાથી ગંગદતે તેને “હારા સગાવહાલાઓએ જ તે રત્ન ચાર્યું છે,” એમ કહી છેટું આળ દીધું. પછી શેઠની સ્ત્રી બહુ દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થશે. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાખ્યા. હમણું રત્નને હાર હરણ કર્યો. હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસદા આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવળી હાર બળાત્કારથી છોડાવ્યું.” જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલે રાજા તથા ધનમિત્ર મહેટા પુત્રને પિતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ સિદ્ધ થયે. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનસિત્રની કથા છે. महझण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति मुंजित्ता ॥ पच्चरकाइ अ गोअत्थअंतिए कुणइ सज्झायं ॥८॥ - મધ્યાન્હ પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વિગેરે જેટલા પદાર્થ Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] श्राद्धविधिप्रकरण । ભાજન માટે નીપજાવેલા હાય તે સોંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિના અનુક્રમ ઉલ્લંધન નહીં કરતાં પછી ભેાજન કરવું અહિં લેાજન કરવું એ અનુવાદ છે. મધ્યાન્હની પૂજા અને લેાજનના કાળના કંઇ નિયમ નથી, કેમકે ખરેખરી ક્ષુધા લાગે એ જ ભેાજનના કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાન્હ થયાં પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભાજન કરે તેા તેમાં કઈં ખાધ આવતા નથી. આયુર્વેદમાં તે વળી આવી રીતે ખતાવેલું છે કે પહેલા પહેારમાં ભાજન કરવું નહીં, એ પહેાર ઉલ્લંઘન કરવા નહીં ( ત્રીજો પહેાર થયાં પહેલાં સેાજન કરી લેવું). પહેલા પહેારમાં ભાજન કરે તેા રસની ઉત્પત્તિ થાય છે અને એ પહેાર ઉલ્લંધન કરે તેા ખળની હાનિ થાય છે. સુપાત્રે દાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે. શ્રાવકે લેાજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પેાતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પેાતાની ઇચ્છાએ આવતા મુનિરાજને જોઇ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સ ંવેગીનું ભાવિત છે કે અભાવિત છે ? કાળ સુશિક્ષના છે કે દુર્ભિક્ષના છે ? આપવાની વસ્તુ સુલભ કે દુલ ભ છે તથા પાત્ર ( મુનિરાજ ) આચાય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, માળ, વૃદ્ધ, રાગી, સમથ કિવા અસમર્થ છે ? ઇત્યાદિ વિચાર મનમાં કરવા અને હરીફાઇ, મ્હાટાઇ, અદેખાઇ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, ખીજા લેાકેા દાન આપે છે માટે મ્હારે પણ તે પ્રમાણે કરવું જોઇએ. ” એવી ઇચ્છા, ઉપકારના બદલા વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના ઢોષ તજવા. પછી કેવળ પેાતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ખેંતાળીસ તથા બીજા રાષથી રહિત એવી પેાતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ર આદિ વસ્તુ, પ્રથમ ભાજન, પછી ખીજી વસ્તુ એવા અનુક્રમથી પાતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પાતે પેાતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહી પેાતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના ખેતાળીશ દોષ પિડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઇ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહાંચાડી પાછું વળવું. મુનિરાજને યાગ ન હૈાય તે, મેઘ વિનાની વૃષ્ટિ માફ્ક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તેા હું કૃતાર્થ થઉં ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઇ, તે વસ્તુ કાઇપણ રીતે સુશ્રાવક ભક્ષણ કરતા નથી; માટે લેાજનને અવસર આવે દ્વાર તરફ નજર રાખવી. '' ન મુનિરાજના નિર્વાહ બીજી રીતે થતા હોય તે અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્ભિક્ષ આદિ હાવાથી જો નિર્વાહ ન થતા હાય, આતુરના દૃષ્ટાંતથી તેજ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થએલા, લેાચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુનુ ગ્રહણુ કરનાર મુનિરાજને Page #290 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन फत्वप्रकाश । | [ ૨૮૦ ] ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણય એ આહાર જેને જે ગ્યા હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભેષજ્ય ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી ? ઈત્યાદિક વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિથી જાણું લે. એ સુપાત્ર દાનજ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. કહ્યું છે કે-ન્યાયથી ઉપાર્જન કરેલા તથા ક૯૫નીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પિતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તેજ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભેગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થોડા સમયમાં જ નિવણ સુખને લાભ થાય છે. કહ્યું છે કે–૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભેગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ગ સુખાદિક વગેરે મળે છે. સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગૂઢષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાષ્ટિ કરતાં એક બાર વતધારી શીવક ઉત્તમ છે, અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્વજ્ઞાની ઉત્તમ છે. તત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મહાટી શ્રદ્ધા, યેગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મ સાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ૧ અનાદર, ૨ વિલંબ, ૩ પરાસુખપણું, ૪ કડવું વચન અને ૫ પશ્ચાત્તાપ એ પાંચ વાનાં શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે. ૧ ભમર ઊંચી ચઢાવવી, ૨ દ્રષ્ટિ ઊંચી કરવી, ૩ અંતવૃત્તિ રાખવી, ૪ પરાભૂખ થવું, ૫ મોન કરવું અને ૬ કાળવિલંબ કરવા, એ છ પ્રકારને નાકારે કહેવાય છે. ૧ આંખમાં આનંદનાં આંસુ, ૨ શરીરના રૂવાટાં ઊંચાં થવાં, ૩ બહુમાન, ૪ પ્રિય વચન અને ૫ અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસાર કુમારની કથા છે – સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારની કથા. . સંપત્તિના મહેટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી. તેમાં સમરસિંહ એવું યથાર્થ નામ ધારણ કરનાર રાજા રાજ્ય કરતો હતો. માઠી અવસ્થામાં આવી પડેલા કેનાં દુઃખને હરણ કરનારો વસુસાર નામનો એક મોટે ધનાઢ્ય વ્યાપારી તે Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] भावविधिप्रकरण । રત્નવિશાળામાં રહેતું હતું. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રન સરખા ઉત્કૃષ્ટ શુને ધારણ કરનાર રત્નસાર નામે એક પુત્ર હતો. તે એક વખતે પિતાના દેતે સાથે વનમાં ગયે. વિચક્ષણ રત્નસારે ત્યાં વિનયંધર આચાર્યને જઈ વંદન કરી તેમને પૂછયું કે, “હે મહારાજ! આલેકમાં પણ સુખ શી રીતે મળે છે?” વિનયંધર આચાર્યો કહ્યું, “હે દક્ષ! જીવ સંતોષની વૃદ્ધિ રાખવાથી આ લેકમાં સુખી થવાય છે, પરંતુ બીજી કઈ રીતે નથી થતું. સંતેષ દેશથી અને સર્વથી એવા બે પ્રકાર છે. તેમાં દેશ સંતેષથી ગૃહસ્થ પુરૂષને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અંગીકારથી ગૃહસ્થ પુરુષને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સંતોષની વૃદ્ધિ તે મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારું સુખ આલાકમાં જ મળે છે. * ભગવતી સૂત્રમાં કહ્યું છે કે –“એક માસ સુધી દીક્ષા પર્યાય પાળનારા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વાયુમંતરની, બે માસ સુધી પાળનારા ભવનપતિની, ત્રણ માસ સુધી પાળનારા અસુરકુમારની, ચાર માસ સુધી પાળનારા જ્યોતિષીની, પાંચ માસ સુધી પાળનારા ચંદ્ર સૂર્યની, છ માસ સુધી પાળનારા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસ સુધી પાળનારા સનસ્કુમારવાસી દેવતાની, આઠ માસ સુધી પાળનારા છાશવાસી તથા લાંતકવાસી તથા મહેન્દ્ર દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆર માસ સુધી પાળનારા શ્રેયકવાસી દેવતાની તથા બાર માસ સુધી પાળનારા અનુત્તપપાતિક દેવતાની મનમાં ઉત્પન્ન થયેલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંઘન કરે છે.” જે માણસ સંતોષી નથી, તેને ઘણું ચક્રવર્તિ રાજ્યોથી, અખૂટ ધનથી, તથા સર્વે ભેગોપભેગનાં સાધનથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કેણિક રાજા, મમ્મણ શેઠ, હાસા પ્રહાસાને પતિ વગેરે મનુષ્ય સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા. કેમકે–અભયકુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતોષી એવા ચક્રવતીને તથા ઇંદ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જેનારા સર્વે દરિદ્ધી થાય છે, પણ નીચે નીચે જેનાર કયા માણસની ઑોટામાં વૃદ્ધિ ન પામી? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતેષને સાધવાને અર્થે તે પિતાની ઈચ્છા માફક ધન ધાન્ય આદિ પરિ. ગ્રહનું પરિમાણ કર. ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તે પણ તેથી પાર વિનાનું ફળ મળે છે, પરંતુ નિયમ લીધા વિના ઘણે ધર્મ આચર્યો હોય છે, તો પણ તેથી સ્વપ માત્ર ફળ મળે છે. જુઓ ! કૂવામાં સ્વપ માત્ર ઝરણું હોય છે, તે પણ તે નિયમિત હોવાથી તેનું જળ કેઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી મટે છે. માણસે નિયમ લીધો હોય તે સંકટ Page #292 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૮૭] સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તે સારી અવસ્થામાં હોવા છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધો હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ! દોરડું બાંધવાથી જ જાનવરો પણ ઊભાં રહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસ નું જીવિત જૂઠ, જળનું જીવિત શીતળપણું અને ભયનું જીવિત ધૃત છે, માટે ડાઢા પુરૂષોએ ધર્મકરણનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણે જ મજબૂત પ્રયત્ન કરો, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની સુખે પ્રાપ્તિ થાય છે.” રત્નસાર કુમારે સદગુરૂની એવી વાણી સાંભળીને સમ્યકત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધુ. તે એ રીતે કે –“મહારે હારી માલિકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતીના અને પરવાળાના એમ એકેકના આઠ આઠ મૂડ, નાણાબંધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સો મૂડા ધાન્ય, એક લાખ ભાર બાકીનાં કરીયાણ, ૬૦ હજાર ગાયે, પાંસે ઘર તથા દૂકાનો, ચારસો વાહન, એક હજાર ઘોડા અને સો હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મહારે રાજ્ય અને રાજ્યને વ્યાપાર પણ ન સવીકારે. શ્રદ્ધાવંત એવો તે રત્નસાર કુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાં અણુવ્રતને અંગીકાર કરી શ્રાવક ધર્મ પાળવા લાગ્યું. બીજે કઈ વખતે તે પાછો પિતાના શુદ્ધ મનવાળા દેસ્તોની સાથે ફરતાં ફરતાં રોલંબલેલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શોભા જે તે ક્રીડા પર્વત ઉપર ગયે. ત્યાં કુમારે દિવ્ય રૂપ અને દિવ્ય વેષ ધારણ કરનારૂં તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નરનું જોડલું જોયું. તે બન્નેનું મુખ ઘોડા જેવું અને બાકીના શરીરનો તમામ ભાગ માણસ સરખે એવું કોઈ દિવસે ન જેએલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જે એ માણસ અથવા દેવતા હતા તો એનું મુખ ઘોડા જેવું કેમ હોય? માટે એ માણસ નથી, અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલે કે દેવતાનું એ વાહન હશે” તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું “હે કુમાર ! તું કુકલ્પના કરીને મહારી ફેગટ વિડંબના શું કરવા કરે છે? જગતમાં પિતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્ય તર દેવતા છું, પણ તું માત્ર તિય ચ સરખે છે, કારણ કે, હારા પિતાએ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખે છે. અરે કુમાર ! સમરાંધકાર નામનો એક નીલવર્ણ ધારણ કરનારે ઉત્તમ ઘેડો હાર પિતાને કોઈ દૂર દ્વીપાંતરમાં પૂર્વે મળે જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનાર, હલકા કાનને, ઠેકાણા વગરને, પગે પગે દંડ કરનાર અને ક્રોધી હોય છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] પ્રષિાવાળા તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા મુખને ધારણ કરનારા, ટુંકા કાનને ધારણ કરનારો, બહુજ ચપળ, સ્કંધને વિષે બેડરૂપ ચિન્હ ધારણ કરનાર અને પ્રહાર ન ખમી શકે એવો છે. આ રીતે ખરાબ રાજા સર તે અશ્વ છે ખરે તે પણ એ આશ્ચર્ય છે કેતે સર્વ લોકોના મનને ખેંચનારે તથા પોતાની અને પોતાના ધણીની સર્વ પ્રકારે બદ્ધિને વધારનાર છે. કેમકે–કુશ મુખવાળા, નહીં બહુ જાડા તથા નહી બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા ઉંચા બંધને અને પહેળી છાતીને ધારણ કરનારા, સિનગ્ધ રોમરાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃષ્ઠભાગને ઘણા જ વિશાળ, અને ઘણુ વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણેને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતાં પણ ચપળ એ તે ઘેડ “અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દોડું છું” એવી હરીફાઈથી જ કે શું? એક દિવસમાં સો ગાઉ જાય છે. જાણે લક્ષમીને અંકુર જ હાયની! એવા બેસવા લાયક ઘેડા ઉપર જે પુરૂષ અસવાર થાય, તે સાત દિવસમાં જગતમાં એક એવી વસ્તુ મેળવે છે, એ ઘણું આશ્ચર્યની વાત છે! અરે કુમાર! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતા નથી, અને પોતે પંડિતાઈને માટે અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી હારી વગર કારણે નિંદા કરે છે ! જે તું તે ઘડે મેળવીશ, તે હારૂં ધર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર, કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયે. રત્નસાર કુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યો, અને પિતાને ઘણાજ ઠગાયલે માની આમણે દમણે થઈ શોક કરવા લાગ્યો. પછી ઘરના મધ્ય ભાગમાં જઈ બારણાં દઈ પલંગ ઉપર બેઠે. ત્યારે દીલગીર થએલા પિતાએ આવી તેને કહ્યું કે, “હે વત્સ! તને શું દુઃખ થયું? કાંઈ મનને અથવા શરીરને પીડા તે થઈ નથી? આના ઉત્તરમાં તેણે કહ્યું કે, જે કાંઈ તેવું હોય તો હું તેને અવશ્ય ઉપાય ક. જે હોય તે વાત મને કહે, કેમકે મોતીની પણ કિસ્મત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં એવાં વચનથી સંતેષ પામેલા રત્નસારે શીઘ બારણું ઉઘાડયાં, અને જે વાત બની ગઈ હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી. પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હેવત્સ ! એ અમારે પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિરકાલ ફરતાં રખે અમને પોતાના વિયેગથી દુઃખ કરે.” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ઘડે ઘણી મહેનતે ગુપ્ત રાખે, પણ તે હવે હારા હાથમાં સેંપવોજ પડશે, પરંતુ તેને યેગ લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ઘેડો આપે. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધ. નને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમારને ઘોડો મેળવવાથી ઘણે આનંદ થયે. શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે તેને આનંદ ન થાય ? પછી ઘણે બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘોડા ઉપર Page #294 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૮૨ ] ચડ્યો, અને વયથી તથા શીળથી સરખા એવા શોભતા ઘોડા ઉપર બેઠેલા શ્રેષ્ઠ મિત્રોની સાથે નગરથી બહાર નીકળે. ઇંદ્ર જેમ પિતાના ઉચૌથવા નામના અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, જેની બરાબરીને અથવા જેથી ચઢિયાતા લક્ષણવાળો ઘડે જગતમાં પણ નથી, એવા ઉશ્રવા સમાન તે ઘોડારૂપી રત્નને ઘેડા ફેરવવાના મેદાનમાં ફેરવવા લાગ્યો. ડાદા એવા કુમારે તે ઘડાને આક્ષેપથી અનુક્રમે શેરિત, વવિગત, લુત, અને ઉત્તજિત એ ચાર ગતિમાં (ચાર પ્રકારની ચાલમાં) ચલાવ્યું. પછી શુક્લધ્યાન જીવને પાંચમી ગતિએ પહોંચાડે છે ત્યારે તે જીવ જેમ બીજા સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ઘડાને આર્કદિત નામની પાંચમી ગતિએ પહોંચાડ્યો, ત્યારે તે ઘોડાએ બીજા સર્વ ઘોડાને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલે એક બુદ્ધિ શાળી પોપટ હતો, તેણે કાર્યને પાર ધ્યાનમાં લઈ વસુસાર શેઠને કહ્યું કે, “હે તાત! આ મહારે ભાઈ રત્નસાર કુમાર હાલમાં અશ્વરત્ન ઉપર બેસીને ઘણું વેગથી જાય છે. કૌતુકને ઘણે રસિક એવો કુમાર ચાલાક મનને છે, ઘેડો પણ હરિ સરખે ઘણે ચાલાક અને ચાલતાં જબરા કૂદકા મારનારે છે, અને દૈવની ગતિ વીજળીના ચમકારા કરતાં પણ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનું પરિણામ કેવું આવશે ? સારા ભાગ્યને જાણે એક સમુદ્ર જ હાયની ! એવા હારા ભાઈનું અશુભ તો કઈ ઠેકાણે થાય જ નહીં, તથાપિ નેહવાળા લેકના મનમાં પિતાની જેના ઉપર પ્રીતિ હોય, તેવી બાબતમાં અશુભ કલ્પનાઓ આવ્યા વિના રહેતી નથી. સિંહ જ્યાં જાય ત્યાં પોતાની પ્રભુતા જ ચલાવે છે, તથાપિ તેની માતા સિંહણીનું મન પોતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુઃખી થાય છે. એમ છતાં પણ પહેલાથી જ પોતાની શક્તિ પ્રમાણે યત્ના રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હોય, તેવામાં જ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારું દેખાય છે, માટે હે તાત! હે સ્વામિનું ! આપની આજ્ઞા થાય તે હું કુમારની ખેળ માટે એક પાળાની માફક તુરત જઉં. દેવ ન કર, અને કદાચ કુમાર ઉપર કાંઈ આપદા આવી પડે છે, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચન વગેરે સંભળાવી તેને સહાય પણ કરું.” પછી શેઠના મનમાં જે અભિપ્રાય હતે તેને મળતી વાત કરનાર પિપટને શેઠે કહ્યું કે, “હે ભલા પિપટ ! તેં બહુ સારું કહ્યું. ત્યારું મન બહુ શુદ્ધ છે, માટે હે વત્સ ! હવે તું શીધ્ર જ. અને ઘણું વેગથી ગમન કરનાર એવા રત્નસાર કુમારને વિકટ માર્ગમાં સહાય કર. લક્ષમણ સાથે લેવાથી રામ જેમ સુખે પાછા આવ્યા, તેમ હારા જેવા પ્રિય મિત્ર સાથે હોવાથી તે કુમાર પિતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પાછો પિતાને થાનકે આવશે.” શેઠનાં એવાં વચન સાંભળી પિતાને કૃતાર્થ માનનારે તે માનવંત Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] श्रावविधिप्रकरण । પિપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સદબુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળે. બાણની પેઠે ગમન કરનાર તે પોપટ તુરત જ કુમારને આવી મળે. કુમારે પોતાના ન્હાના ભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખેાળામાં બેસાર્યો. જાણે મનુષ્ય રત્નની (રત્નસારની) પ્રાપ્તિ હેવાથી પ્રમાણુ વિનાના અહંકારમાં આ હેયની ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અને નગરની પાછળ ભાર્ગોળના ભાગમાં જ મૂક્યા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદ પુરુષને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્ચિને પાછળ મૂકેલા બાકીના ઘડા પ્રથમથી જ નિરુત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઊભા રહા. હવે અતિશય કૂદકા મારનાર, શરીરથી પ્રાયે અદ્ધર ચાલનાર કુમારને ઘેડ જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિને સ્પર્શ પણ કરતું નહોતું. તે સમયે નદીઓ, પર્વત, જંગલની ભૂમીઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું ! વેગથી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘડો કૌતુકથી ઉત્સુક થએલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પોતાને થતા શ્રમ તરફ કેઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘડે અનુક્રમે વારંવાર ફરતી જિલ્લાની સેનાથી ઘણું ભયંકર એવી શબરસેના નામની માટી અટવીમાં આવ્યું. તે હટી અટવી સંભાળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા ન સંભળાય એવા જંગલી ક્રૂર જાનવરની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વ અટવીઓમાં અગ્રેસર છું” એવા અહંકારવડે ગર્જના જ કરતી ન હોય ! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સુઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું ! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીઆના શબ્દના બહાનાથી “અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તે શીધ્ર આમ આવ.” એમ કહી કુમારને બોલાવતી જ ન હોય એવી દેખાતી હતી. તે માટી અટવીમાંનાં વૃક્ષ ધ્રુજતી શાખાઓના ટુકના બહાનાથી જાણે તે અવરને વેગ જોઈ, ચમત્કાર પામી પિતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવાં દેખાતાં હતાં. તે મહાઅટીમાં ભિલની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થે જ કે શું ! કિન્નરીની પેઠે મધુર સવારથી ઉદ્દભટ ગીતો ગાતી હતી. આગળ જતાં રત્નસાર કુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસ કુમારને નેહવાળી નજરથી જોયો. તે તાપસ કુમાર મયંકમાં આવેલા નાગકુમાર સુંદર હતા; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જોતાંવેંત જ નેહવાળી દેખાતી હતી, અને તેને જોતાંજ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી. તે તાપસ કુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસાર કુમારને જોઈને, જેમ વરને જેવાથી કન્યાના મનમાં Page #296 -------------------------------------------------------------------------- ________________ હ) प्रथम दिन-कृत्यप्रकाश । | [ ૨૧૨માં લજજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉત્સુકતા, હર્ષ વગેરે મનેવિકાર ઉત્પન્ન થયા. ઘણુ મનેવિકારથી ઉત્તમ એ તાપસ કુમાર મનમાં શૂન્ય જે થયે હતું, તથાપિ કોઈપણ રીતે ઘેર્યું પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. “હે જગતવલભ! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદ્રષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, પ્રમાદ ન કર, અને અમારી સાથે વાતચીત કર. હારા નિવાસથી કયે દેશ અને કયું નગર જગતમાં ઉત્તમ અને પ્રશંસા કરવા યંગ્ય થયું? હારા જન્મથી કર્યું કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયું ? લ્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધીવાળી થઈ?કે જેની અમે પ્રશંસા કરીએ? એ શ્રેલયને આનંદ પમાડનારા હારા પિતા ક? તને પણ પૂજવા ગ્ય એવી હારી માન્ય માતા કેણ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રેષ્ઠ એ તું જેમની સાથે સગા સંબંધ રાખે છે, તે સજજનની પેઠે જગતને આનંદ પમાડનારાં હારાં સ્વજન કયાં? જે વડે જગતમાં તું ઓળખાય છે, તે મહેટાઈનું સ્થાનક એવું હારું નામ કર્યું ત્યારે પિતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું? કેમકે, તું કઈ પણ મિત્ર વિના એકલો જ દેખાય છે. બીજાને તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું? અને મહારી સાથે તે પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?” તાપસ કુમારનું એવું મનહર ભાષણ પૂર્ણ પણે સાંભળતાં એકલો રતનસાર જ નહીં, પરંતુ ઘેડ પણ ઉત્સુક થયા. તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અવ પણ ત્યાં સ્થિર ઉભે રહ્યો. ઉત્તમ અને વર્તન અસવારની મરજી માફક જ હોય છે. રત્નસાર તાપસ કુમારના સૌંદર્યથી અને બોલવાની ચતુરાઈથી મોહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકે નહીં. એટલામાં તે ભલે પિપટ વાચાળ માણસની માફક ઉચ્ચ સવારે બેલવા લાગ્યા. જે સર્વ અવસરને જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે? પિપટ કહે છે. “હે તાપસ કુમાર! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડ્યો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુરજ છે, તથાપિ તે તને કહું છું. સર્વે વ્રતધારીઓને ઘેર આવેલ અતિથી સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે–ચારે વને ગુરુ બ્રાહ્મણ છે, અને બ્રાઘણને ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓને ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોને ગુરૂ ઘેર આવેલે અતિથિ છે માટે હે તાપસ કુમાર! જે, (હારૂ તિ આ કુમાર ઉપર હોય તે, એની ઘણું પરોણાગત કર. બીજા સર્વ વિચાર કાર મૂકી દે.” પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થએલા તાપસ કુમારે રનના હાર સરખી પિતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે“હે શ્રેષ્ઠ કુમાર ! તુંજ જગમાં વખાણવા લાયક છે, કારણકે, ત્યારે પિપટ પણ વચન ચાતુરીમાં ઘણાજ નિપુણ છે. હારૂં સોભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે માટે હે કુમાર ! Page #297 -------------------------------------------------------------------------- ________________ [૨૨૨ ] આ વિષિકwા. હવે ઘોડા ઉપરથી ઉતર, મહારો ભાવ ધ્યાનમાં લઈ મહારે પરાણે થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ ન્હાનું સરખું એક તળાવ છે. આ સઘળો સુંદર વનને સમુદાય છે, અને અમે હારા તાબેદાર છીએ. મહારા જેવા તાપસથી હારી પરોણાગત તે શી થવાની? નગ્ન તપસ્વીના મઠમાં રાજાની આસનાવાસના તે શી થાય તથાપિ હું હારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે વરખડાનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું? માટે શીધ્ર મહેરબાની કરી આજ હારી વિનતિ કબૂલ કર. સુસાફરી કરનારા પુરુષે કોઈની વિનંતિ કઈ પણ વખતે ફેગટ જવા દેતા નથી.” રત્નસારના મનમાં ઘડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતે. પાછળથી જાણે સારા શકુનો જ ન હોય એવાં તાપસ કુમારનાં વચનથી તે નીચે ઉતર્યો. પછી તે અને કુમારો જાણે જન્મથી માંડીને જ મિત્ર ન હોય ! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા, તે હમણાં પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માહોમાંહે આલિંગન કરીને મળ્યા. પછી મહામહે દઢ થએલી પ્રીતિ તેવી ને તેવી જ રાખવાને અથે તે બને જ એક બીજાને હાથ પકડી થેડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્ત મેલાપ કરનારા અને કુમાર જંગલની અંદર કીડા કરનાર છે હાથીના બચાંની પેઠે શોભવા લાગ્યા. તાપસ કુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવ, ક્રીડા કરવાનાં સ્થાનક વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં. ફળોની તથા ફેની ઘણું સમૃદ્ધિ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કેઈ સમયે જેવામાં ન આવેલાં કેટલાંક વૃક્ષે નામ દઈ દઈને તાપસ કુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં. પછી રત્નસાર, તાપસ કુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની પેઠે એક ન્હાના સરોવરમાં ન્હાય. તાપસ કુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલફળાદિ લાવી મૂકયાં. તે આ પ્રમાણે - જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય ! એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકેનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધીર થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળા, ઘણુ નાળીયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળ, ખજૂરનાં ફળ, મીઠાશનું માપજ જ ન હોય ! એવાં ઘણાં રાયણનાં ફળ, પાકાં ક્ષીરામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવા હારબંધ ચાળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજફળ, સારાં મધુર બીરાં, સુંદર નારંગી, સર્વોત્કૃષ્ટ દાડમ, પાકાં સાકરનિંબ, જાંબુડા, બેર, ગૂંદાં, પીલુ, ફણસ, શીંગડા, સકરટેટી, ચીભડાં, પાકાં તથા કાચાં એવાં જુદાં જુદા, વાલુક વગેરે ફળે, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્વાખ વગેરેના સરસ શરબતે, નાળિયેરનું તથા સવછ સરેવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આ૩વેતસ, આમલી, નિંબ વિગેરે સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સેપારીઓ, પહોળા અને નિર્મળ Page #298 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૨] પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચંપક, કેતકી, માલતી, મોગરા, કુંદ, મુચકુંદ, ઘણું જ સુગંધી જાતજાતનાં કમળે, હર્ષ ઉત્પન્ન કરનારા ડમરો આદિ પુ તથા પત્ર તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થએલાં કપૂરનાં રજકરણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસ કુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુઓ બરાબર ગોઠવીને રત્નસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુઓ મૂકવાનું કારણ એમ છે કે, તે અટવીમાં સર્વે ઋતુનાં ફળ ફૂલ હંમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, માટે વિસ્તારથી સવે વસ્તુ તાપસ કુમારે મૂકી. પછી હાટા મનને ધારણ કરનારા રત્નસાર કુમારે તાપસ કુમાર કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘણા આદરથી એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કઈ વખતે ભક્ષણ કરી જ ન હોય ! એવી તે સર્વ વસ્તુઓ ઉપયોગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની એવી જ મહેરબાની હોય છે ! પછી તાપસ કુમાર, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પોપટને તેની જાતને ઉચિત એવાં ફળોથી તૃપ્ત કર્યો. ઘોડાને પણ તેની જાતિને લાયક આસનાવાસના કરી, તથા યોગ્ય વસ્તુ ખવરાવી તાપસ કુમારે થાક વિનાને તથા તૃપ્ત કર્યો. ઠીક જ છે. મહેટા મનવાળો પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક પ્રકારે જાણું પ્રીતિથી તાપસ કુમારને પૂછવા લાગે કે-હે તાપસ કુમાર ! જેને જોતાં જ રામરાજી વિકવર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વત તે કેમ આદર્યું ? સર્વે સંપદાઓને જાણે એક સુરક્ષિત કેટ જ ન હોય! એવું આ હારું સ્વરૂપ કયાં, અને સંસાર ઉપર તિરસકાર ઉત્પન્ન કરનારૂં એવું આ તાપસ વત તે કયાં? જેમ અરણયમાં માલતીનું પુષ્પ કેઈના ભેગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે હારું આ ચાતુર્ય અને સંદર્ય પ્રથમથી જ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાંખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેષ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવાં વલ્કલીને શી રીતે સહન કરી શકે? જેનારની નજરે મૃગજળ પેઠે બંધનમાં નાંખનાર એ આ હારે કેશપાશ કર એવા જટાબંધન સંબંધ સહેવા લાયક નથી. આ હારૂં સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને ચોગ્ય એવા નવનવા ભેગેપગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણી દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસ કુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હોવાથી, ભાગ્યાગથી, માઠા કર્મથી, કેઈના બલાત્કારથી, કોઈ મહાતપસ્વીને શાપ હોવાથી અથવા કોઈ બીજા કારણથી આ કઠણ તપસ્યાને સ્વીકાર કર્યો તે-કહે,” પિપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] भादविधिप्रकरण | * આંસુધારાના મહાનાથી અંદર રહેલા દુ:ખને વમતા ન હાય ! તેવી રીતે ગદ્ગદ સ્વરથી કહેવા લાગ્યા.“ હું ભલા પાપટ ! હું ઉત્તમ કુમાર ! તમારી બરાબરી કરી શકે એવા જગતમાં કાણુ છે? કારણ કે અનુક ંપાપાત્ર એવા મ્હારે વિષે એબી તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પેાતાને અથવા પાતાના કુટુંબીઓને દુ:ખો જોઇ દુ:ખી થયેલા ક્રાણુ દેખાતા નથી ? પણ પારકા દુઃખથી દુ:ખી થનારા પુરૂષા ત્રણે જગતમાં હશે તેા માત્ર બે ત્રણજ હશે. હું છે કે-શૂરવીર, પડિત તથા પેાતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢ્ય લેાકા, પૃથ્વી ઉપર પગલે પગલે હજારા જોવામાં આવશે, પણ જે પુરૂષનું મન પારકા દુ:ખી માણસને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુ:ખી થાય એવા સતપુરૂષ! જગતમાં પાંચ કે છ જ હશે. સ્ત્રીએ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સત્પુરૂષ સિવાય બીજો કાણુ રક્ષણ કરનારો છે ? માટે ૐ કુમાર ! મ્હારી જે હકીકત છે તે હું ત્હારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હાય ? ” તાપસ કુમાર આામ આવે છે, એટલામાં મટ્ઠાન્મત્ત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારા, એક સરખી ઉછેળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કાઇ વખતે જોવામાં ન આવેલા ઘનધાર ધૂમાડામાં અતિશય ગ કરનારા, ન સ`ભળાય એવા મહાભયંકર ઘુત્કાર શબ્દથી દિશાઓમાં રહેનાશ માણસેાના ક્રાનને પણ જજર કરનારા, તાપસ કુમારના પાતાના વૃત્તાંત કહે. વાના મારથરૂપ રથને ખળાત્કારથી ભાંગી નાંખી પાતાના પ્રભજન એવા નામને યથાર્થ કરનારા, અકસ્માત ચઢી આવેલા મહાનદીના પૂરની પેઠે સમગ્ર વસ્તુને ડુમાડનારા તથા તાકાની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એવા પવન સખત વેગથી વાવા લાગ્યા. પછી કાબેલ ચારની માફક મંત્રથીજ કે શું ! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણુ કર્યાં. ત્યારે પાર્ટ અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસ કુમારને વિલાપ માત્ર સાંભળ્યે તે નીચે પ્રમાણે: હાય હાય! ઘણી વિપત્તિ આવી પડી !! સકળ લેાકાના આધાર, અતિશય સુંદર સંપૂર્ણ લેાકાના મનનું વિશ્રાંતિ સ્થાનક, મ્હાટા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હું કુમાર ! આ દુ:ખમાંથી મને બચાવ, ખચાવ ! ” ક્રોધી યુદ્ધ કરવા સના થએલા રત્નસાર. “ અરે પાપી ! મ્હારા જીવિતના જીવન એવા તાપસ કુમારને હરણ કરીને કયાં જાય છે ? ” એમ ઉચ્ચ સ્વરે કહી તથા વિષ સર્પ સરખી વિકરાળ તરવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઇ વેગથી તેની પછવાડે દાડયા. ભલે, પેાતાને શૂરવીર સમજનાર લેાકેાનો રીતિ એવી જ છે. વીજળીની પેઠે અતિશય વેગથી રત્નસાર થોડાક દૂર ગયા, એટલામાં રત્નસારના અદ્ભૂત ચિરત્રથી અજાયબ થયેલા પાપઢે કહ્યું કે, “હું રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર 66 Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિના-પ્રવાસ. [ ૩૨૬ ]. ક્યાં અને આ તેફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય તેમ આ તેફાની તાપસ કુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને પવન ક્યાં અને કેવી રીતે લઈ ગયે ? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસ કુમારને અસંખ્ય લક્ષ એજન દૂર લઈ જઈને કયાંય સંતાઈ ગયે, માટે તું હવે શીધ્ર પાછા ફર” ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલે રત્નસાર પિપટના વચનથી પાછા આવ્યું, અને ઘણે ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કે –“હે પવન ! મહારા પ્રેમનું સર્વસવ એવા તાપસ કુમારને હરણ કરી તેં દાવાગ્નિ સરખું ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય! તાપસ કુમારને મુખચંદ્રમા જેઈ મહારા નેત્રરૂપ નીલકમળો કયારે વિકસ્વર થશે ? અમૃતની લહેરી સરખાં સિનગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દષ્ટિવિલાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખે હું તેનાં કલ્પવૃક્ષના પુ૫ સરખાં, અમૃતને પણ તુછ કરનારાં વારંવાર મોંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ?” સ્ત્રીના વિયેગથી દુઃખી થએલા પુરૂષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પોપટે યથાર્થ જે વાત હતી તે આ રીતે કહી:–“હે રત્નસાર! જેને માટે તું શેક કરે છે, તે નક્કી તાપસ કુમાર નથી, પણ કે પુરૂષે પિતાની શક્તિથી રૂપાંતર ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવું હારી ધારણામાં આવે છે. તેના દેખાયેલાં જૂદા જૂદા મનેવિકારથી, મનોહર વચન બોલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજા એવાં જ લક્ષણેથી હું તો નક્કી એમ અનુમાન કરું છું કે, તે એક કન્યા છે. એમ ન હતા તે તેં પૂછયું ત્યારે તેના નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ તે સ્ત્રી જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરૂષને વિષે એવા લક્ષણને સંભવ જ નથી. તે ઘનઘોર પવન નહોતું, પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તો તે પવને પેલા તાપસ કુમારને જ હરણ કર્યો, અને આપણે બે જણાને કેમ છોડી દીધાં ? હું તે નક્કી કહી શકું છું કે, તે કેઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરે એમજ છે. દુષ્ટ દેવ આગળ કેવું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરૂર તને જ વરશે. કેમ કે, કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યને ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે, તેમ તે કન્યા પણ હારા શુભ કર્મને ઉદય થએ દુલ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય પણ શીધ્ર મળશે. કેમ કે, ભાગ્યશાળી પુરૂષોને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કલ્પના કરીને કહું છું તે હારે તે કબૂલ રાખવી. એ તે. સત્યપણું અથવા અસત્યપણું શેડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળે છતાં મુખમાંથી ન ઉચરાય એ આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરૂષને કામની નથી.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ( [ ૨૧૬ ] श्राद्धविधिप्रकरण । કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પિપટની વાણી મનમાં ધારીને શેક કરે મૂકી દીધો. જાણુ પુરૂષનું વચન શું ન કરી શકે? પછી રત્નસાર કુમાર અને પિપટ તાપસ કુમારને ઈષ્ટદેવની પેઠે સંભારતા છતાં અધરન ઉપર બેસી પૂર્વની પેઠે માર્ગે ચાલવા લાગ્યા. તે બન્ને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહટાં વને, પર્વત, ખીણે, નગર, સરોવરે અને નદીએ ઉલ્લંઘી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડથી ભતું ઉદ્યાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવાં સુગંધી પુષ્પને વિષે ભમતા ભ્રમરોના ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન ન આપતું હેય ! એવું દેખાતું હતું. પછી બને જણા તે ઉદ્યાનમાં જતાં ઘણે હર્ષ પામ્યા, એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની જતી વજાથી “હે કુમાર! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈષ્ટ વસ્તુનો લાભ થશે.” એમ કહી રત્નસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય ! એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયો. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલેવટે યથાવિધિ પૂજા કરીને જાગ્રત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી. “સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થનો ઉપદેશ કરનાર, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને પરમ યોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મ સ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને હાર નમસ્કાર થાઓ. મહાત્મા વંદન કરવા ગ્ય, લરિમીનું અને મંગળનું સ્થાનક તથા ચેગિઓને પુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસ્કાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક હેમરાજી વિકવર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્વાર્થની પ્રાપ્તિ હેવાથી એમ માન્યું કે “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.” પછી રત્નસાર કુમારે તૃષાથી મંદિરના આગલા ભાગમાં રહેલી શોભારૂપ પીડાયલા માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શોભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત ઐરાવત હાથી ઉપર બેઠેલા ઇંદ્રની પેઠે શમવા લાગ્યો. પછી રત્નસાર કુમારે પોપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી? ” પિોપટે કહ્યું કે, “હે મિત્ર! વિષાદ ન કર. હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શકુન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસ કુમાર મળશે.” એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આપ Page #302 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૭] થી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણે આનંદ પેદા કરનાર, મનહર પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીજા મયૂરાને પિતાની અલોકિક શોભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પોતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર તે સ્ત્રી બેઠી હતી. તેના શરીરની કાંતિ દીવ્ય હતી. શ્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્તપલ્લવના કંપાવવાથી, અનેક પ્રકારના અંગવિક્ષેપથી, મનને અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય ! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકિત થયું. હરણ જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઈ. પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યું, “હે સુંદર સ્ત્રી ! જે હારા મનને કાંઈ પણ ખેદ ન થતો હોય તે હું કાંઈક પૂછું છું.” તે સ્ત્રીએ “પૂછે, કાંઈ હરકત નથી.” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી. બોલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાને મનેવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કો – ઘણું સુવર્ણની શોભાથી અલૌકિક શોભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પિતાના કુળને દીપાવનાર સુવર્ણની વજા જે કનકધ્વજ નામે રાજા હતા. તે રાજાએ પોતાની અમી નજરથી તણખલાને પણ અમૃત સમાન કર્યા. એમ ન હતા તે તેના શત્રુઓ દાંતમાં તણખલાં પકડી તેને સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત? પ્રશંસા કરવા જેવા ગુણેને ધારણ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રા જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતું એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારું સ્વમ તેના જોવામાં આવ્યું. મનમાં રતિ અને પ્રતિ ઉત્પન્ન કરનારું, રતિ અને પ્રીતિ એ બન્નેનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠીને પ્રીતિથી મહારા ખેાળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવો સંબંધ હતા. શીધ્ર જાગૃત થયેલી કુસુમસુંદરી એ વિકસ્વર કમળ સરખાં પોતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મહેટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન Page #303 -------------------------------------------------------------------------- ________________ श्राद्धविधिप्रकरण । પરિપૂર્ણ ભરાઈ ગઈ. પછી તેણે કનકધ્વજ રાજા પાસે સ્વપ્ન કહ્યું. સ્વપ્નવિચારના જાણુ એવા રાજાએ પણ [ ૨૮ ] શકાય એવા આનંદપૂરથી તે જઈને જેવુ... જોયું હતુ, તેવું સ્વપ્નનું ફળ કહ્યું, તે નીચે પ્રમાણેઃ— }}} “ હૈ સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પતિએ ચઢાવનારૂં અને જગતમાં સારભૂત એવુ એક કન્યાનું જોડુ' તને થશે. ” એવું વચન સાંભળી કન્યાના લાભ થવાના છતાં પણ કુસુમસુંદરીને ઘણા જ હ થયા. ઠીકજ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હાય તા કાને નં ગમે ? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઇ. વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનુ શરીર જ઼ીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હાવાને લીધે પાંડુવષ્ણુના મિષથી તે નિર્મળ થઈ ન હાય ! ગર્ભમાં જડને રાખનારી કામિની ( મેઘની પંકિત ) જો કૃષ્ણવ થાય છે, તેા ગર્ભમાં મૂઢને ન રાખનારી કુન્નુમસુંદરી પાંડુવણૅ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જોડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે એ પુત્રીનુ જોડુ અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનુ શામજરી અને બીજીનું તિલકમજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતા વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓએ લાલનપાલન કરાતી અને કન્યાએ ત્યાં માટી થવા લાગી. તે બન્ને થાડા દિવસમાં સવે કળાઓમાં નિપુણ થઇ. બુદ્ધિશાળી મનુષ્યાને બુદ્ધિથી અની શકે એવું કાર્ય કરતાં શી વાર ? પહેલેથી તે કન્યાઓની રૂપસ પન્નામાં કાંઇ ખામી નહેાતી, તથાપિ સ્વભાવથીજ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શાલે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શેાભવા લાગી. કામદેવે જગતને જીતવા માટે એ હાથમાં પકડવાનાં બે ખડ્ગજ ઉજજવળ કરી રાખ્યાં ન હેાય ! એવી તે કન્યાઓની શેાભા દેખાતી હતી. સર્પની એ જિહ્વા માફક અથવા ક્રૂર ગ્રહનાં એ નેત્ર માફ્ક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પેાતાનું મન વશ રાખવામાં કાઇનુ ધૈર્ય ટકી ન રઘુ. સુખમાં, દુ:ખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જૂદી ન પડનારી, સર્વે કાર્યોમાં અને સર્વ વ્યાપારામાં સાથે રહેતી, રૂપ તથા શીલથી માંડામાંડે સરખી એવી તે કન્યાઓની જન્મથી બધાયટી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તે એ આંખની જ આપી શકાય. કહ્યું છે કે—“ સાથે જાગનારી, સાથે સૂઇ રહેનારી, સાથે હ પામનારી અને સાથે શેક કરનારી એ આંખાની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે. ’ કન્યાએ યૌવનદશામાં આવી ત્યારે કનકધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યા કે,“ એમને એમના જેવા વર કાણુ મળશે ? રતિ પ્રીતિના જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેના એક જ વર શેાધી કાઢવા જોઇએ. જો કદાચ એમને જૂદા વર થશે, તે માંહામાંહે બન્નેના વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયા ભાગ્ય. Page #304 -------------------------------------------------------------------------- ________________ શથમ હિન-વાર : [૨૨૨ ] શાળી તરૂણ વર ઉચિત છે? એક કલ્પલતાને ધારણ કરી શકે એવું એક પણ કલ્પવૃક્ષ નથી, તે બન્નેને ધારણ કરનારે ક્યાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવો એ વર નથી. હાય હાય ! હે કનકધ્વજ ! તું એ કન્યાઓને પિતા થઈને હવે શું કરીશ? વરને લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થએલી આ કન્યાઓની શી ગતિ થશે ?” એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપી ગયેલા કનકધવજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક કાઢવા લાગ્યા. શંકરની દષ્ટિ સામા પુરૂષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તે પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તે ખરી જ! કહ્યું છે કે–પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મહાટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કણકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પિતાની પરિપૂર્ણ દ્ધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેને અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીત વડે ગાતી જ ન હોય! એમ લાગતી હતી. ત્રણ ગીતામાં મલય પર્વત ઉપરથી આવતા પવનને સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું. તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થએલી તે બને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કેઈ હાથીના બચ્ચા ઉપર તે કોઈ ઘોડા ઉપર, કઈ ખરચર જાતિના ઘોડા ઉપર, તે કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણે સખીઓને પરિવાર તેમની સાથે નીકળે. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષમી અને સરસ્વતી માફક શોભવા લાગી. શેકને સમૂળ નાશ કરનારા ઘણા અશોકવૃક્ષે જેમાં સર્વત્ર વ્યાપી રહ્યા છે, એવા અશોકવન નામના ઉધાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પોની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પોતાના નેત્રોને મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જાવા લાગી. યૌવનદશામાં આવેલી અશકમંજરી ક્રીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પડેલ ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસવર થયેલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશોકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવૃક્ષ વિકસવાર પુના મિષથી પોતાની રોમરાજી વિકQર કરવા લાગ્યું કે શું ! એમ Page #305 -------------------------------------------------------------------------- ________________ - [ ૩૦૦ ] श्राद्धविधिप्रकरण । લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે-હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશોકમંજરી તરુણું પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રને પણ હિંડોળે ચડ્યાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમંજરીના રતનજડિત મેખળા આદિ આભૂષણે જાણે પોતે ત્રુટી જશે એવા ભયથી રુદન કરવા લાગ્યાં કે શું ! એમ લાગ્યું. કીડારસમાં નિમગ્ર થએલી અશોકમંજરી તરફ તરુણ પુરુષ વિકસ્વર રેમરાજીવાળા થઈ અને તરુણ સ્ત્રીઓ મનમાં ઈર્ષ્યા આણુ ક્ષણ માત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો વટ ત્રટ શબ્દ કરી અકસ્માત્ ત્રુટી ગયે, અને તેની સાથે લેકેના મનમાં કીડારસ પણ જતો રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળવ્યાકુળ થાય છે, તેમ હિંડોળે તૂટતાં જ સવે લેકે “આનું હવે શું થશે ?” એમ કહી આકુળવ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કોતકથી આકાશમાં ગમન કરતી ન હોય ! એવી તે અશોકમંજરી હિંડોળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સ લેકના જોવામાં આવી. તે વખતે લોકોએ, “હાય હાય ! કઈ યમ સરખે અદશ્ય પુરુષ એને હરણ કરી જાય છે !!” એવા ઉચ્ચ સ્વરે ઘણે કોલાહલ કર્યો. પ્રચંડ ધનુષ્ય અને બાણના સમુદાયને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શુરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશકમંજરીનું હરણ ઊંચી દષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શક્યા નહીં. ઠીક જ છે. અદશ્ય અપરાધીને કણ શિક્ષા કરી શકે ? કનકધ્વજ રાજા કાનમાં શુળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણ માત્ર વજપ્રહાર થયાની માફક ઘણે દુઃખી થયે. “હે વત્સ તું ક્યાં ગઈ ! તું મને કેમ પિતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વને અતિશય પ્રેમ તે છેડી દીધું કે શું ? હાય હાય ! !” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતા હતા, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “હાય હાય ! હે સ્વામિન! અશોકમંજરીના શોકથી જર્જર મનવાળી થએલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂછ ખાઈને પડી, તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હોય ! એવી જણાય છે. ” કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના બળી ગએલા ભાગ ઉપર ફેલે થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીધ્ર તિલકમંજરી પાસે આવ્યું. પછી તિલકમંજરી ચંદનને રસ છાંટવા આદિ કંઠા ઉપચાર કરવાથી મહામહેનતે સચેતન થઈ, અને વિલાપ કરવા લાગી. “મદેન્મત્ત હસ્તિ પેઠે ગમન કરનારી મહારી સ્વામિનિ ! તું ક્યાં છે? તું હારા ઉપર ઘણે પ્રેમ રાખનારી છતાં મને અહિં મૂકીને કયાં ગઈ? હાય હાય ! ભાગ્ય વિનાની મહારા પ્રાણ ત્વારા Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિનાયાવર. [ ૩૦૨ ] વિયેગથી શરણ વિનાના અને ચારે બાજુથી બાણ વડે વીંધાયલા જેવા થએલા હવે શી રીતે ટકી શકશે ? હે તાત! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એ મહારી બહેનને વિગ હું હવે શી રીતે સહન કરૂં?” એ વિલાપ કરનારી તિલકમંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલી ની માફક ઉછળવા લાગી. જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાઈ જાય છે, તેમ તે ઉભીને ઉભી જ એટલી સૂકાઈ ગઈ કે, કોઈને પણ તેના જીવવાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી. “હે દુર્દેવ ! તેં નિર્દય થઈ એવું દુઃખ મને શા સારૂ આપ્યું ? તું એક હારી પુત્રીને હરણ કરી ગયો અને આ બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ હારા દેખતાં મરણ પામશે ! હાય હાય! નિભંગી એવી હું હણાણી!!! હે ગોત્રદેવીઓ ! વનદેવીઓ ! આકાશદેવીઓ! તમે હવે તુરતજ પાસે આવો, અને એ હારી પુત્રીને કઈ પણ રીતે લાંબા આયુષ્યવાળી કરે.” રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દુઃખથી પોતે દુઃખી થઈ ઉચસ્વરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લેકેને શોક થયો એમાં શું કહેવું ? અશક એવું નામ ધરાવનારા ઝાડો પણ ચારે તરફથી શેક કરતા હોય એમ લાગ્યું. તે વખતે તે લેકના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી ન શકતા ન હોય! એ સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશોકમંજરીના વિરહથી થએલા શોકે માર્ગ દેખાડે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શોક હોવાથી પ્રથમથી જ ઘણું આકુળવ્યાકુળ થએલા સર્વ લોકે, બહાર અંધકાર થઈ ગયા ત્યારે ઘણુજ અકળાણા. મલિન વસ્તુનાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે. કિરણ જેનાં એ ચંદ્રમા ગેલેકયને મલિન કરનારા અંધકારને દૂર કરતો છતો જાહેર થશે. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું ! પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃષ્ટિથી તિલકમંજરીને પ્રસન્ન કરી. પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઊઠે છે, તેમ જાણુમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી, અને મનમાં ક્યુટ ન રાખતાં સખીઓને પરિવાર સાથે લઈ ઉદ્યાનની અંદર આવેલા નેત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચક્રેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમ ની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનતિ કરી:–“હે સ્વામિનિ ! મેં જે મનમાં કપટ રહિત ભકિત રાખીને સર્વ કાળ હારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તે આજ મહારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણીથી દીન હારી Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] श्राद्धविधिप्रकरण ।। બહેનની શુદ્ધિ કહે. હે માતાજી! એ વાત હારાથી ન બને તે, “ મેં ભેજનને આ જન્મ છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિને જાણ માણસ પિતાના ઈષ્ટ માણસના અનિષ્ટની કલપના મનમાં આવે તો શું ભજન કરે?” . | તિલકમંજરીની ભક્તિ, શકિત અને બોલવાની યુતિ જોઈ ચકેશ્વરી દેવી પ્રસન્ન થઈ • શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તે શું ન થાય ? ચાકેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પડે છે. તે વર્લ્સ! તું મનમાં ખેદ કરે છે તે છોડી દે, અને ભેજન કર. અશોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દેવગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “ હારો હારી હેનની સાથે મેળાપ ક્યાં, કયારે અને કેવી રીતે થશે?” એમ જે તું પૂછતી હોય તે સાંભળ. વૃક્ષોની બહુ ભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મોટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે. તે સમૃદ્ધ અટવીમાં કઈ ઠેકાણે પણ રાજાને હાથ પસી શકતા નથી. તથા સૂર્યનાં કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંનાં (શિયાળી) પણ અંત:પુરમાં રહેલી રાણીઓની પેઠે સૂર્યને કઈ કાળે જોઈ શકતાં નથી. ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી રૂષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત મહેસું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શોભતે રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વતુથી મહિમાને સાર લઈને તે પ્રતિમાં ઘડી કે શું કોણ જાણે! હે તિલકમંજરી! તું તે પ્રશસ્ત અને અતિશયથી જાગતી પ્રતિમાની પૂજા કર, તેથી હારી બહેનને પત્તો મળશે અને મેળાપ પણ થશે. તેમજ તારૂં બીજું પણ સર્વ સારૂં જ થશે. દેવાધિદેવ જિનેવર મહારાજની સેવાથી શું ન થાય? જે તું એમ કહીશ કે, “તે દર મંદિરે પૂજા કરવા દરરેજ હું શી રીતે ? અને પાછી શી રીતે આવું?” તે હે સુંદરી ! હું તેને પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યનો ઉપાય ગડબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તે કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે ગમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એ એક મહારે ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હંસ સરસ્વતીને લઈ જાય છે, તેમ મહારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.” ચકેશ્વરી દેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથી જ પડે કે શું ? કોણ જાણે. એ મધુર કેકારવ કરનાર એક સુંદર પિંછાવાળો મયરપક્ષી કયાંકથી પ્રકટ થયે. જેની ગતિની કઈ બાબરી ન કરી શકે એવા તે દિવ્ય મયૂરેપક્ષી ઉપર બેસીને તિલકમંજરી દેવીની પેઠે જિનમહારાજની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે અને પાછી જાય છે. જ્યાં તિલકમંજરી આવે છે, તે જ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તે જ Page #308 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૩૦૩ ]. આ મંદિર, તે જ હું તિલકમંજરી અને તે જ એ મહા વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર ! આ મહારે વૃતાંત મેં તને કહો. હે ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરો થયો. હું દરરોજ અહિં આવું છું. મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં હારી બહેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. હે જગતમાં શ્રેષ્ઠ ! હે કુમાર! રૂપ વગેરેથો હારા સરખી એવી કઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ સ્થળે હારા જોવામાં આવી ? ” તિલકમંજરીએ એ પ્રશ્ન કર્યો ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પેઠે મધુર સ્વરથી કહ્યું કે, “ બીક પામેલી હરણની પેઠે ચંચળ નેત્રવાળી બૅલેકયની અંદર રહેલી સર્વ સ્ત્રીઓમાં શિરોમણું એવી હે તિલકમંજરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્દન હાર જેવી તે કયાંથી? પરંતુ એક અંશથી પણ હારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં આવશે પણ નહીં. કેમકે, જગતમાં જે વસ્તુ હોય, તે જ જોવામાં આવે, ન હોય તે કયાંથી આવે? તથાપિ હે સુંદરી ! દિવ્ય દેહને ધારણ કરનારે, હિંડોળા ઉપર ચઢી બેઠેલો, શોભતી ભજવાનીની અવસ્થામાં આવી પહોંચેલે, લક્ષ્મી દેવી સરખે મને હર એ એક તાપસકુમાર શબરસેના અટવીમાં હારા જોવામાં આવ્યું. તે માત્ર વચનની મધુરતા, રૂપ, આકાર વગેરેથી હારા જે જ હતું. મોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે મહારો આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વપ્ન માફક વિરહ થયે. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે મહારૂં મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હોય એમ મને લાગે છે. તે તાપસ કુમારજ તું છે. અથવા તે તમારી બહેન હશે, એમ મને લાગે છે, કેમ કે, દેવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે. ” કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એવો પોપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યું કે, “હે કુમાર ! એ વાત પહેલેથી જ મેં જાણ હતી. અને તને કહી પણ હતી. હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરેખર કન્યા જ છે છે અને તે પણ એની બહેન જ છે. મહારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયેલ છે, તેથી આજ કેઈ પણ રીતે તેનો મેળાપ થશે.” તિલકમંજરીએ પિપટના એવા વચન સાંભળી કહ્યું કે, “ હે થક !! જગતમાં સારભૂત એવી હારી હેનને જે હું આજે જોઇશ, તે હું નિમિત્તના જાણ એવા હારી કમળવડે પૂજા કરીશ.” કે આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી “હે ચતુર બહુ સારું વચન કહ્યું ” આ પ્રમાણે તે પોપટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નૂપુરથી શોભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળી જ પડતી ન હોય! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબે આકાશપંથ કાપવાથી થાકી ગએલી તથા બીજી હંસીઓ અદેખાઈથી, હંસ અનુરાગ દષ્ટિથી અને કુમાર વગેરે લેકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસાર કુમારના Page #309 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૦૪]. श्राद्धविधिप्रकरण । ખેળામાં પડી આળોટવા લાગી, અને ઘણી પ્રીતિથી જ કે શું ? કુમારના મેં તરફ ન જતા તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાઓ બોલવા લાગી. “સત્વશાલી) લોકોની પંક્તિમાં માણિજ્યરત્ન સમાન, શરણે આવેલા છ ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર! તું મારી રક્ષા કર. શરણુની અથી એવી હું શરણે જવા ગ્ય એવા હારા શરણે આવી છું. કેમકે, મોટા પુરુષો શરણે આવેલા લોકોને વજીના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખે શીતળ થાય, પરમાણને મેરુ થાય, મેરુને પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઊગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરુષો શરણે આવેલા જીવને કપાંત થયે પણ છોડતા નથી. ધીર પુરુષો શરણે આવેલા જીની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે, અને પ્રાણને પણ તણખલા જે ગણે છે.” પછી રત્નસાર કુમાર કમળ સરખા કમળ એવા તે હંસીના પિચ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો. “હે હંસિ ! બીકણની માફક મનમાં બીક ન રાખ. કઈ મનુષ્યોને રાજા, વિદ્યાધરને રાજા, તથા વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઇંદ્ર પણ મહારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હે હંસિ! મહારા ખોળામાં બેઠી છતાં પૂજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવા પિતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?” એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળવ્યાકુળ થએલી હંસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી. આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે? એવો સંશય કુમાર વગેરે લેકના મનમાં આવે છે, એટલામાં શત્રુનાં ક્રોડા સુભટનાં ભયંકર વચન તેમને કાને પડ્યાં. તે એવી રીતે કે-“કણ લેકયને અંત કરનારા યમને કપાવે? કોણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કોણ પ્રલય કાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે?” એવાં વચન સાંભળતાં જ ચતુર પોપટના મનમાં શંકા આવી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગ્યો. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણુ શૂરવીર સેના તેના જવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈ દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કે જાણે ક્યા કારણથી પોપટ શૂરવીર પુરુષોનું વ્રત પાળવામાં અગ્રેસર થયે. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુની સેનાને હકારો કરીને કહ્યું કે, “અરે વિદ્યાધર સુભટ! દુછ બુદ્ધિથી કયાં દેડો છે? દેવતાથી પણ ન છતાય એવો કુમાર આગળ બેઠા છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દેડનારા સપને મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત, Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિન-ત્યારા ! [ ૨૦૧ ] એવા તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તો દૂર રહી ! પણ તમને નાસતાં નાસતાં પણ ભૂમિનો છેડો નહીં આવે.” વિદ્યાધરના સુભટો વીરપુરુષ સરખે પિપટનો એવો હોંકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ કઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમ ન હોય તો એ આ રીતે વિદ્યાધરોને પણ હકારથી શી રીતે બેલાવે? આગળ રહેલા કુમાર કેવો ભયંકર છે ? કોણ જાણે આજ સુધી વિદ્યાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે. એમ છતાં આજ આ એક પિપટને તુચ્છ હેકારો અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરને પણ ભય ઉત્પન્ન કરે એ જેને પોપટ પણ શૂરવીર છે, તે આગળ રહેલ કુમાર કોણ જાણે કે હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તો પણ અજાણ્યાની સાથે કોણ યુદ્ધ કરે ! કાંઈ તરવાને અહંકાર રાખતો હોય તો પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?” બીક પામેલા, આકુળવ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિદ્યાધરના સુભટ પિપટને હેકાર સાંભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળકો પિતા પાસે જઈને કહે, તેમ તે સુભટેએ પિતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પિતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય ? સુભટનું વચન સાંભળતાં જ વિદ્યાધર રાજાનાં નેત્ર રેષથી રક્તવર્ણ થયાં, અને વિજળીની પેઠે આમતેમ ચમકારે મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ જમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ટ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે, “અરે સુભટો ! શૂરવીરતાને અહંકાર ધારણ કરનારા પણ ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કોઈ દેવતા કે ભવનપતિ તે શું ? અરે રાંક સુભટે! તમે હવે હારું પરાક્રમ જોતા રહો.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાંખનાર ખર્શ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખે બાણને સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારું ધનુષ્ય, એક હાથમાં જાણે પિતાને મૂર્તિમંત યશ જ ન હોય ! એ ગંભીર સ્વરવાળે શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂપ નામને બંધનમાં નાંખનારો નાગપાસ, એક હાથમાં યમરૂપ હાથીના દંત સરખે શત્રુનો નાશ કરનાર ભાલો અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સરખો માટે મુદગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળો બિંદિપાળ, અને બીજા હાથમાં તીક્ષણપણથી જેની કઈ બાબરી ન કરી શકે એવું શલ્ય, એક ૩૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] श्राद्धविधिप्रकरण । હાથમાં મહાકું ભયંકર તેમર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારું ત્રિશુળ, એક હાથમાં પ્રચંડ લેહદંડ અને બીજા હાથમાં મૂતિ મત પિતાની શક્તિ જ ન હોય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુને નાશ કરવામાં ઘણે નિપુણ એ પટ્ટીશ અને બીજા હાલમાં કોઈ પણ રીતે ફૂટી ન શકે એ દુશ્લેટ, એક હાથમાં વેરી લોકોને વિન્ન કર નારી શતઘી અને બીજા હાથમાં પરચક્ર ને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વિસ હાથમાં અનુક્રમે વીસ આયુધો ધારણ કરી તે વિદ્યાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારે થયો. તેવી જ રીતે એક મુખથી સાંઢ જેમ ત્રાટકાર શબ્દ કરે તેમ હંકારે કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની પેઠે ગર્જના કરતો, ત્રીજા મુખથી સિંહ સરખે સિંહનાદ કરતે, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારું અટ્ટહાસ્ય કરતા, પાંચમાં મુખથી વાસુદેવની માફક મહાટે શંખ વગાડતે, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની પેઠે દિવ્ય મંત્રનો જાપ કરતો, સાતમા મુખથી મહાટે વાનરો જેમ બુક્કારવ કરે છે, તેમ બુક્કારવ કરતે, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતે, નવમા મુખથી ગુરૂ જેમ કુશિષ્યોને તજના કરે છે, તેમ પિતાની સેનાને તર્જના કરતે, તથા દશમાં મુખથી વાદી જેમ પ્રતિવાદીને તિરસ્કાર કરે, તેમ રત્નસાર કુમારને તિરસ્કાર કરતો એ તે વિદ્યાધર રાજા જૂદી જૂદી ચેષ્ટા કરનારાં દશ મુખથી જાણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર ન થયે હાય એ દેખાતો હતો. એક જમણું અને એક ડાબી એવી બે આંખે વડે પિતાની સેના તરફ અવજ્ઞાથી અને ધિક્કારથી જેતે, બે આંખવડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતો, બે આંખવડે પિતાના આયુધને હર્ષથી અને ઉત્કર્ષથી જેતે, બે આંખવડે પોપટને આક્ષેપથી અને દયાથી જેતે, બે આંખવડે હંસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષાથી અને ઉત્સુકતાથી જેતે, બે આંખવડે મયૂરપક્ષી તરફ ઈચછાથી અને કોતકથી તે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉદલાસથી અને ભક્તિથી જેતે, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જેતે, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જોતો એવો તે વિદ્યાધર રાજા પોતાની વસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ આંખ વડે ઉપર કહ્યા મુજબ જૂદા જૂદા વીસ મને વિકાર પેદા કરતો હતો. પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એ, પ્રલય કાળની પેઠે કઈથી ન ખમાય એ અને ઉત્પાતની પેઠે જગતને ભ ઉત્પન્ન કરનાર એ થઈ આકાશમાં ઉછળ્યો. વાનર સરખો પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત્ રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે. ઠીક જ છે, તેવા કર સ્વરૂપ આગલ કોણ સામે ઊભે રહે? કોણ પુરૂષ દાવાગ્નિની બળતી વાલાને પીવા ઈ છે? હશે, બીક પામેલો પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમાર Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિના-ચા . [ ૩૦૭] ને શરણે ગયો. તેવો ભય આવે બીજો કોણ શરણ લેવા યોગ્ય છે ? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હેકારો કરી બે લાવ્યા. “ અરે કુમાર ! છેટે ચાલ્યા જા, નહિ તે હમણું નાશ પામીશ. અરે દુષ્ટ ! નિર્લજજ ! અમર્યાદ ! નિરંકુશ ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હસીને ખોળામાં લઈને બેઠો છે? અરે ! તને બિલકુલ કોઈની બીક કે શંકા નથી? જેથી તું હારા આગળ હજી ઊભે છે. હે મૂર્ખ ! હમેશાં દુઃખી જીવની માફક તું તરત જ મરણને શરણ થઈશ.” આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પિપેટ શંકાથી, મયૂરપક્ષી કોતુથી, કમળ સમાં નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત હાસ્ય કરીને કહ્યું. “ અરે ! તે વગર પ્રજને કેમ અહીવરાવે છે? એ બહીવરાવવું કઈ બાળક આગળ ચાલશે, પણ શૂરવીર આગળ નહિ ચાલે. બીજા પક્ષીઓ તાળી વગાડવાથી ડરે છે, પરંતુ પડ૯ વાગે તો પણ ધીઠાઈ રાખનારે મઠમાંને કપોતપક્ષી બિલકુલ નહીં બીએ એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તો પણ હું નહીં મૂકી દઉં. એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે માટે તેને ધિક્કાર થાઓ. અરે! એની આશા છેડીને તું શીધ્ર અહિંથી દૂર થા. નહીં તો હું હારા દશ મસ્તકથી દસ દિક પાળને બળી આપીશ. ” એટલામાં રતનસાર કુમારને પિતે સહાધ્ય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીધ્ર પિતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવ્યો જ ન હોય! તેમ કુમારની પાસે આવ્યા. પૂર્વભવે કરેલા પુણ્યાની બલિહારી છે ! પછી ચંદ્રચડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં પાડું, અને હારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખ્યું. ” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવાથી તક્ષકાદિકની માફક કુમાર બમણે ઉત્સાહ પામે, અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચઢે છે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢ ત્યારે ચંદ્રચડે શીધ્ર એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુછ કરનારૂં ધનુષ્ય અને બાણનાં માથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલા ધનુષ્યોને હેટો ટંકાર શબ્દ કરતે આગળ આવે. પછી બને મહાન વૈદ્ધાઓએ ધનુષ્યના ટંકારથી દશે દિશાઓને શહેરી કરી નાખે એવું બાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્ય જોડવું અને છોડવું દક્ષ પુરૂ થી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી. Page #313 -------------------------------------------------------------------------- ________________ [ રૈ૮ ] श्राद्धविधिप्रकरण | ઠીક જ છે. જળથી ભરેલે નવા મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાના પૂર્વાપર ક્રમ કયાંથી જણાય? માણુ ફૂંકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કાઈ કાળે પણ આકુળવ્યાકુળ ન થાય એવા તે બન્ને વીરાનાં બાણુ જ માંડામાંડ એક બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ ભાણુ લાગ્યુ નહીં. ઘણા ક્રોધ પામેલા તે અન્ને મહાયાહાએનું ઘણા કાળ સુધી સેક્ષ, ખાવલ, તીરી, તેામર, તખલ, અચંદ્ર, અનારાચ, નારાચ વગેરે-જાતજાતનાં તીક્ષ્ણ ખાણેાથી યુદ્ધ ચાલ્યુ. સગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા છેૢા કાળ સંગ્રામ થયેા તા પણુ થાકયા નહીં. સરખે સરખા એ જબ્બર જુગારી હાય તા તેમનામાં માંડામાંડે કાણુ કાને જીતે? તેને જેમ સંશય રહે છે, તેમ તે અને જણામાં કેણુ જીતશે ? તેના સંશય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના ખળથી અને ખીજો દેવતાના બળથી બલિ થએલા, વાલિ અને રાવણુ સરખા તે મને યેદ્ધાઓમાં કાના જય થાય, તે શીઘ્ર શી રીતે નક્કી કરાય ? સારી નીતિથી ઉપાર્જન કરેલુ ધન. જેમ જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્માં ખળ ઘણું હાવાથી રત્નસાર કુમારના અનુક્રમે જય થયા. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પેાતાનેા પરાજય થયા એમ જાણીને સગ્રામ કરવાની સીધી રીતિ છેાડી દીધી, અને તે પેાતાની સર્વ શકિતથી કુમાર ઉપર ધસી આવ્યેા. વીસભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારા તે વિદ્યાધર રાજા, સહાસ્રર્જુનની માફક કોઇથી ન ખમાય એવા થયા. મનમાં શુદ્ધ વિચાર રાખનારા રત્નસાર કુમાર “ અન્યાયથી સગ્રામ કરનાર કોઇપણ પુરુષની કાઇ કાળે જીત ન થાય ” એમ ધારી ઘણું! ઉત્સાહવત થયે. વખત વિદ્યાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વરત્નની ચાલાકીવર્ડ પેાતાના બચાવ કરનારા કુમારે તુરતજ ક્ષુરપ્ર નામે બાણુ હાથમાં લીધુ. શસ્ત્રો શી રીતે તેાડવાં ? તેના મર્મ જાણનાર કુમારે, અસ્રાવર્ડ જેમ વાળ કાપે તેમ તેના સર્વ શસ્ત્રો તાડી નાંખ્યાં. પછી કુમારે સગ્રામમાં એક ખારીક અચંદ્ર માણવડે વિદ્યાધર રાજાના ધનુષ્યના પશુ શીઘ્ર એ કટકા કર્યો. અને ખીજા અચંદ્ર બાવડે કાઇથી ન ભેદાય એવા વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે, એક વિણકુમારમાં પણ એવું અલો કિક પરાક્રમ હતું. લાખના રસ સરખા લેાહીના ઝરનારા અને છાતીમાં થએલા પ્રહારથી દુ:ખી થએલે વિદ્યાધર રાજા હથિયાર વિનાના હાવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જેવા થયા. વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતા, તા પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હાવાને લીધે કેાઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાડે કર્યો. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રક્ટ કરેલાં તે લાખા રૂપા પવનના તેાફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં. તે સમયે પ્રલયકાળનાં ભયંકર વાદળાં સરખાં તે રૂપાથી સર્વ પ્રદેશ શકાયલે હાવાથી આકાશ ન જોવાય એવુ ભયંકર થયું. રત્નસાર Page #314 -------------------------------------------------------------------------- ________________ -- - प्रथम दिन-कृत्यप्रकाश । કુમારે જ્યાં જ્યાં પિતાની નજર ફેરવી, ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જેવાવ એવો વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યું. એટલું થયું તે પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર પણ ભય ન લાગ્યો. ધીર પુરુષો કપાંતકાળ આવી પડે તે પણ કાયર થતા નથી. પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટનો વખત આવે ધીર પુરુષો અધિક પરાક્રમ પ્રકટ કરે છે. કુમારને ભયંકર સંકટમાં સપડાયલે જોઈને ચંદ્રચૂડ દેવતા હાથમાં હોટે મુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊડ્યો. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખે વિદ્યાધર રાજા શીધ્ર ક્ષેભ પાપે. તથાપિ તે ઘણું છે પકડી પોતાના સર્વ રૂપથી, સર્વ ભુજાઓથી, સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદૂભુત હોવાથી ચંદ્રચડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતજ્ઞ માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા. જેમ ઇંદ્ર વાવડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર થએલા ચંદ્રચૂડે મુદગરવડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યો. ચંદ્રચડે પોતાની સર્વ શક્તિથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યો ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવો ભયંકર અવાજ થયો. વિદ્યા બળથી અહંકારી થએલા, લયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ સરખું મજબૂત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીનેજ કે શું! કાગડાની પેઠે શીવ્ર નાસી ગઈ. દેવતાનું સહાધ્ય આશ્ચર્યકારી હોય એમાં શક નથી. આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખે ભયંકર લાગતું હતું, અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેને પરાભવ ન કરાય એવો દેવતા સહાયકારી મળ્યો.” એમ વિચારી બીકણની માફક વિદ્યાધર રાજા નાસી ગયે. કહ્યું છે કે–જે ભાગે તે જીવે. પાયદળનો સ્વામી તે વિદ્યાધર રાજા પિતાની ભાગી ગએલી ઈષ્ટ વિદ્યાને જેવાને અર્થે તેની પાછળ શીઘ્ર વેગથી દોડતે ગ. સંનિગ શિષ્ટ (પરસ્પર સંયોગથી બની ગએલાં) બે કાર્યોમાં જેમ એકનો નાશ થવાથી બીજાનો પણ નાશ થાય છે, તેમ વિદ્યાનો લેપ થતાં જ વિદ્યાધર રાજાનો પણ લેપ થયો. સુકુમાર કુમાર કયાં? અને કઠોર વિદ્યાધર કયાં? તથાપિ કુમારે વિદ્યાધરને જી. એનું કારણ કે, જ્યાં ધર્મ હોય, ત્યાં જય છે. વિદ્યાધર રાજાના સેવક જે વિદ્યાધરો હતા, તે પણ તેની સાથે જ નાસી ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેને પ્રકાશ પાછળ શું રહે? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યું. અતિશય ચમત્કાર Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] श्राद्धविधिप्रकरण । ,, ઉત્પન્ન કરનારૂં કુમારનુ એવું ચિત્ર જોઈને તિલકમાંજરી હર્ષથી વિકસ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, “ ત્રણે લેાકમાં શ્રેષ્ઠ એવા એ તરૂણૢ કુમાર પુરૂષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જો મ્હારી મ્હેન હુમણુાં મળે તેા એવા ભથ્થરના લાભ થાય. એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમાંજરી પાસેથી કુમારે બાળકની માફક હુંસીને ઉપાડી લીધી, અને તેથી હુંસી કહે છે કેઃ— ધીર પુરૂષામાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમ, વીર પુરૂષાની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ ! તું ચિરકાળ જીવતા અને જયવંતા રહે. હું ક્ષમાશીળ કુમાર ! દીન, રાંક, અતિશય ખીકણુ અને અકાર્ય એવી મે મ્હારે માટે તને ઘણુા ખેદ આપ્યા, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવા મ્હારા ઉપર ઉપકાર કરનારા બીજો કાઇ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુછ્યાથી પણ ન મળી શકે એવા હારા ખેાળામાં આવીને બેઠી. ધનવાન પુરૂષના પ્રસાદથી જેમ નિન પુરૂષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુ:ખી જીવ ત્હારા યાગથી ચિરકાળ સુખી થાઓ. ” કુમારે કહ્યું. “ મીઠું ખેલનારી હું હુંસી! તુ કેણુ છે? વિદ્યાધરે તને શી રીતે હરણુ કરી ? અને આ મનુષ્યની વાણી તું શી રીતે ખેલે છે તે કહે, ” પછી તે ઉત્તમ હુસી કહેવા લાગી: “ મ્હાટા જિનમદિરથી શે।ભતા વતાય પર્વતના ઉચ્ચ શિખરને અલંકારભૃત એવા રથનૢ પુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારા અને સ્રીઓને વિષે આસક્ત એવા તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એક વખત તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મને વેધક અંગચેષ્ટા કરનારી અÀાકમજરી નામે રાજકન્યા જોઇ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હુંડાળા ઉપર ક્રીડા કરનારી સાક્ષાત્ દેવાંગના સરખી તે કન્યાને જોઇ વિદ્યાધર રાજા ક્ષેાભ પામ્યા. પછી તેણે તેાફાની પવન વિકુને હિડાળા સાથે રાજકન્યાને હરણ કરી. અથવા પેાતાની મતલબ સાધવા યથાશકિત કેણુ પ્રયત્ન કરતા નથી ? વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શખરસેના નામે મ્હાટી અટવીમાં મૂકી. ત્યાં તે હિણીની પેઠે બીક પામવા લાગી, અને ટીટોડીની માફક આક્રંદ કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું “હે સુંદર સ્ત્રી! તું કેમ શ્રીકથી ધ્રૂજે છે ? દિશાને વિષે નજર કેમ ફૂંકે છે ? અને હું સુરિ ! આક્રંદ પણ કેમ કરે છે ? હું કાઇ મંદીખાનામાં રાખનારા કે પરસ્ત્રીલંપટ નથી, પણ ત્હારા પાર વિનાના ભાગ્યથી તને વશ થએલે એક વિદ્યાધર રાજા છું. હું ત્હારા દાસ થઇ હારી પ્રાર્થના કરૂં છું... માટે મ્હારી સાથે પાણિગ્રહણ કર, અને તમામ વિદ્યાધરાની તું સ્વામિની થા. “ અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લેાકેા એવી દુષ્ટ અને અનિષ્ટ ચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઇચ્છે છે, એમને અતિશય ધિક્કાર થાએ! ! ! ” મનમાં એવા વિચાર કરનારી અશેાકમજરીએ વિદ્યાધર રાજાને કંઇ પણ ઉત્તર આપ્યા નહીં. અનિષ્ટ "" Page #316 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन - कृत्यप्रकाश | [ o ] ર 99 ચેષ્ટા પ્રકટ દેખાતી હાય તે પુરૂષને કાણુ સત્પુરૂષ મેઢે ના હા ના જવાબ સરખા આપે! માતા પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવુ દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખેથી એ મ્હારી ઇચ્છા ફળીભૂત કરશે. ” મનમાં એવી આશા રાખીને વિદ્યાધર રાજાએ શાસ્ત્રી જેમ પેાતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પેાતાનુ સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારીને તેનુ સ્મરણ કર્યું. કન્યાનું સ્વરૂપ ગ્રુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રકટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળા એવેા વિદ્યાધર રાજા કેટલીક વાર સુધી અશેાકમંજરીને મનાવતા હતા. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યા, તે અશાકમ’જરીને તિરસ્કારરૂપ લાગ્યા. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણી સરખા લાગ્યા. રાખમાં હામ કરવા, જળના પ્રવાહમાં પેશાબ કરવા અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશાકમજરીને વિષે નકામા થયા, તેા પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યો નહીં. ચિત્તભ્રમ રાગવાળા પુરૂષની માફક કામી પુરૂષાના દુરાગ્રહ કહી ન શકાય એવા હેાય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કાંઇ કાર્યને બહાને પેાતાને શહેર ગયા. ત્યારે વેષધારી તાપસ કુમારે હિંડાળાની ક્રીડા કરતાં તને જોયા. તે તાપસ કુમાર હારા ઉપર ભÀા રાખી, પેાતાની હકીકત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી, પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયા, અને મણિરત્નાથી દેદીપ્યમાન પેાતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, “ અરે દેખાતી ભાળી ! ખરેખર ચતુર! અને ખેલવામાં ડાહી! એવી હે ! તું કુમારની તથા બીજા કાઇની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને ત્હારા વશમાં પડેલા મને ઉત્તર સરખા પણુ આપતી નથી ! હજી મ્હારી વાત કબૂલ કર, દુરાગ્રહુ મૂકી દે, નહીં તેા દુ:ખદાયી યમ સરખા હું હારા ઉપર રૂટ થયા એમ સમજ, "" એવું વચન સાંભળી, મનમાં ધૈય પકડી અશેાકમજરીએ કહ્યું. “ અરે વિદ્યાધર રાજા! છળખળથી શું લાભ થાય! છળવત તથા ખળવ'ત લેાકેાથી કદાચ રાયરૂદ્ધિ આદિ સધાય, પરંતુ કેઈ કાળે પણુ છળબળથી પ્રેમ ન સધાય. બન્ને જણાનાં ચિત્ત પ્રસન્ન હાય તાજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે. જેમ શ્રી વિના લાડવા આંધવા, તેમ સ્નેહ વિનાના સ્ત્રી પુરૂષના પ્રેમ શા કામના ? એવા સ્નેહ વિનાના સબંધ તા જંગલમાં એ લાકડાઓના પણ માંડામાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજો કાણુ પુરૂષ સ્નેહ રહિત ખીજા માણસની મનવાર કરે? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિ મંદ માણસને ધિક્કાર થાશે. ” Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] સાયિક અંકુશ વિનાનો વિદ્યાધર રાજા અશકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણે રોષ પામ્યો અને ધ્યાનમાંથી શીધ્ર ખર્શ બહાર કાઢી કહેવા લાગ્યું કે, “અરેરે ! હમણાં હું તને મારી નાંખું! હારી પણ નિંદા કરે છે !” અશકમંજરીએ કહ્યું. “અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જે મને છેડવાની હારી ઈચ્છા ન હોય તો તે બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.” પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજાના મનમાં વિચાર આવ્યું કે, “હાય હાય! ધિક્કાર થાઓ !! આ શું મેં દુર્ણ બુદ્ધિનું કામ માંડયું? પિતાનું જીવિત જેના હાથમાં લેવાથી જે જીવિતની માલીક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કે પુરૂષ ક્રોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે? શોપચારથી જ સર્વ ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાને સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષે કરી લાગુ પડે છે. પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે-“ સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી, મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખડગ પાછું શીધ્ર મ્યાનમાં રાખ્યું અને નવી સૃષ્ટિકતાં જે થઈ કામ કરી વિદ્યાથી અશકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિકયરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી. તેના મનમાં કાંઈક શંકા આવી તેથી, તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભત્થરને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કેઈથી મનાવી શકાય નહીં એવી થઈ. એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓને સ્વભાવ એવો જ હોય છે, કમળાએ પિતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખેંચેલું શલ્ય જેમ કાઢે, તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી છૂટી મૂકી. કમળાએ શેકયભાવથી હંસીને કાઢી મૂકી પણ તે જ હંસીને ભાગ્યયોગથી અનુકૂળ પડયું. નરકમાંથી બહાર નીકળવા પ્રમાણે તે વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ “વિદ્યાધર આવશે” એવી હીકથી ઘણી આકુળવ્યાકૂળ થએલી હંસી ધનુષ્યથી છુટેલા બાણની માફક વેગથી ગમન કરતાં થાકી ગઈ, અને પિતાના ભાગ્યોદયથી વિશ્રાંતિ લેવા અહિં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય, તેમ તને જોઈ લ્હારા ખેાળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ ! તે હંસી હું જ છું અને જે મહારી પાછળ આવ્યું, અને જેને તે છે, તે જ હું કહું છું તે વિદ્યાધર છે.” * * તિલકમંજરી પિતાની બહેનની એવી હકીકત જાણી, હેનના દુઃખથી દુઃખી થઈ ઘણે જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે. તિલકમંજરીએ કહ્યું. Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-ચક | | [ ૩૨૩ ] હાય હાય! હે સ્વામિનિ ! ભયની જાણે રાજધાનીજ ન હોય! એવી અટવીમાં એકલી તાપસ પણામાં શી રીતે રહી? દેવની વિચિત્ર ગતિને ધિક્કાર હેજે. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાએ જેમ તિર્યચના ગર્ભમાં રહેવું, કેઈથી સહન ન કરાય એ ઘણો દુઃખદાયક પંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડી બહેન ! આ ભવમાં જ તને તિર્યચપણું પ્રાપ્ત થયું ! દેવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ ! હેન! પૂર્વભવે તે કૌતુથી કેઈને વિગ પડાવ્યો. હશે અને મેં તે વાતની ઉપેક્ષા કરી હશે, તેનું આ કહી ન શકાય તેવું માઠું ફળ મળ્યું. હાય હાય ! દુર્દેવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું હારૂં તિર્યચપણું હવે શી રીતે દૂર થશે ! ” તિલકમંજરી એવો વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શકિતથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતીજ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષમી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એવી કુમાર વગેરેને ઘણે હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રેમરાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરો જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેને ઉતાવળથી એક બીજીને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એવોજ છે. પછી રત્નસાર કુમારે કૌતુકથી કહ્યું. “તિલકમંજરી ! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે? જે આપવા યોગ્ય હોય તુરત જ આપ. ધર્મની માફક ઓચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કેણ કરે ? ઔચિત્યાદિ દાન, રૂણ ઉતારવું, હેડ ઠરાવેલો પગાર લે, ધર્મ કરો અને રોગ તથા શત્રુને ઉછેદ કરવો હોય તો બિલકુલ વખત ન ગાળ. ક્રોધને જુસ્સો આવ્યું હોય, નદીના પૂરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હેય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવો એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું.” કુમારનાં વિદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજજા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયે, પરસેવો વળે અને રોમરાજિ વિકસ્વર થઈ. સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યો, તથા કામવિકારથી ઘણું પીડાઈ તે પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, “અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છે એમ માનું છું માટે છે સ્વામિન્ ! હું આપને દાનનું એક આ વ્યાનું આપું છું. એમ આપ નક્કી જાણજે.”, એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પિતાનું મૂર્તિમંત મન જ ન હોય! એ મતીને મને હર હાર કુમારના ગળામાં પહેરાવ્યા. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે Page #319 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૪ ] હાર ઘણા જ માનથી સ્વીકાર્યો. પિતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હોય છે. હવે, તિલકમંજરીએ શીધ્ર પોપટની પણ પૂજા કરી. ઉત્તમ પુરુષનું સાધારણ વચન પણ કઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને હારા ભાગ્યે આપેલી બે કન્યાઓ હું હમણું તને આપું છું, સારા કાર્યોમાં વિધ્ર ઘણું આવે છે, માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર.” ચંદ્રચડ દેવતા એમ કહી વર અને કન્યાઓને જાણે શોભાને સમુદાય જ ન હોય! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સવે ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાયું હતું, માટે વેગથી પવનને પણ જીતે એવા અતિશય હેટા વિમાનમાં ઘણું હર્ષથી બેઠી. તે વિમાન રત્નની પહેલી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું, રત્નમય શોભતી ઘુઘરીઓ વડે શબ્દ કરનારી સેંકડો ધ્વજાઓ તે વિમાનને વિષે ફરકતી હતી. મનોહર માણિકય વડે જડેલા તોરણથી તેને ઘણી શોભા આવી હતી. નૃત્યના, ગીતના અને વાજિત્રના શબ્દથી તે વિમાનની પૂતળીઓ જાણે બોલતી જ ન હોય ! એવો ભાસ થતો હતા. પાર વિનાની પારિજાત વગેરે પુપોની માળાઓ તેમાં ઠેકાણે ઠેકાણે રંગાયેલી હતી. હાર, અર્ધહાર વગેરેથી એક ઉત્તમ શોભા તેને આવી હતી, સુંદર ચામરો તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં મણિરત્નો આવેલાં હોવાથી તે પિતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક નીબિડ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમાનમાં ચક્રેશ્વરી દેવી બેઠી, ત્યારે બીજી તેની બરાબરીની ઘણું દેવીઓ પોતપોતાના વિવિધ પ્રકારના વિમાનમાં બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાઓ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાએ ત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચકેશ્વરીએ પતિ પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશીષ આપી કે - “હે વધુવર ! તમે હમેશાં પ્રીતિથી સાથે રહે અને ચિરકાર સુખ ભેળવો. પુત્ર-પૌત્રાદિ સંતતિવડે તમારે જગતમાં ઉત્કર્ષ થાઓ.” પછી ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચકેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઈ ચિરી આદિ સર્વ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓના ધવલ ગીતે પૂર્વક યથાવિધિ તેમને વિવાહોત્સવ મહોટા આડંબરથી પૂર્ણ થયો. તે વખતે દેવાંગનાઓએ પિપટને વરના ન્હાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતે ગાયાં. મહેટા પુરુષની સોબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહમંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીએ કર્યું, તે કન્યાઓને અને કુમારને પુણ્યને ઉદય અદ્ભુત છે. પછી ચકેશ્વરી દેવીએ બીજી Page #320 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । | [ ૩૨૬ ] સૌધર્માવત સક વિમાન જ ન હોય! એવો સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપે. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં કરેલાં હોવાથી મને હર દેખાતે, સાત માળ હોવાથી સાત દ્વીપની સાત લક્ષમીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એ જોવામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇંદ્રજ ન હોય! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગેખથી વિધ્યપર્વત સરખે દેખાતો, કેઈ સ્થળે કેતન રોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતે, કઈ સ્થળે ઊંચી જાતનાં વૈર્ય રત્ન જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતે, કઈ ભાગમાં પદ્મરાગ રતન જડેલાં હોવાથી સંધ્યાકાળના જે રક્તવર્ણ દેખાતે, કઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મને વેધક શભા ધારણ કરતે, કઈ સ્થળે આકાશ જેવા પારદર્શક ફિટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારે, કેઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલા હોવાથી સૂર્યકિરણના સ્પર્શ વડે ઉત્પન્ન થએલા અગ્નિને ધારણ કરતે, કઈ સ્થળે ચંદ્રકાંત મણિ જડેલા હેવાથી ચંદ્રકિરણના સ્પર્શ વડે અમૃતની વૃદ્ધિ કરનારે એ તે મહેલ હતા. પુણ્યનો ઘણે ઉદય હોવાથી ચક્રેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એ રત્નસાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભેગવવા લાગ્યું કે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સવર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્ય ભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભકિતથી, દિવ્ય ઋદ્ધિના ભેગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધપણું મેળવ્યું. બેભદ્ર દેવતાએ શાલિભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભેગ આપ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણું અજાયબ વાત છે કે, ચક્રેશ્વરીની સાથે કુમારને માતા, પુત્ર વગેરે કોઈ જાતને સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભાગ પરિપૂર્ણ આખ્યા. અથવા પૂર્વ ભાવના પ્રબળ પુણ્યનો ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે ! ભરત ચક્રવતીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામગ શું નથી જોગવ્યા? એક વખતે ચંચડ દેવતાએ ચકેશ્વરીની આજ્ઞાથી કનકધ્વજ રાજાને વધૂ વરની શુભ વાર્તાની વધામણ આપી. ઘણા હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીધ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાને પરિવાર લઈ નીકળે. થોડા દિવસમાં કનકધ્વજ રાજા અંત:પુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચ્યા. શ્રેષ્ઠ શિવે જે ગુરુને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પિપટ, કન્યાઓ વગેરે લોકોએ શીઘ સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યો. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક Page #321 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] प्राविधिप्रकरण । થએલી બને કન્યાઓ, વાછરડીઓ પોતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્યઋદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણે કિંમતી માન્યા. પછી રત્નસાર કુમારે કામધેનુ સરખી ચક્રેવરી દેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધ્વજ રાજાની સારી રીતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પાછો પિતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતા તો પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી ઠીક જ છે, દિવ્ય અદ્ધિ જોઈ કોનું મન ઠંડું ન થાય? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવનવા પ્રકારની પરોણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હેવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું. એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સપુરૂષ! ધન્ય એવા તે જેમ મહારી આ બે કન્યા કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરી પણ કૃતાર્થ કર.” એવી ઘણી વિનતિ કરી ત્યારે કુમારે કબલ કરી. પછી રત્નસાર કુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચક્રેશ્વરી, ચંદ્રચુડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યનાં કિરણ જ્યાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યું ત્યારે વધૂવને જોવા માટે ઉત્સુક થએલા શહેરી લોકોને ઘણે હર્ષ થયો. પછી કનકધ્વજ રાજાએ શક્તિથી અને નીતિઓ જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસાર કુમારને ઘણા ઉત્સવથી પિતાની નગરીમાં પ્રવેશ કરાવ્યું. તે નગરી જ્યાં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શોભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હેવાથી તીર્થંકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી વજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી જ ન હોય ! એવી દેખાતી, વજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તરણની પંકિત જગત્ની લક્ષમીનું ક્રીડાસ્થાન જ ન હોય ! એવી હતી. ત્યાંનાં માણસો ઊંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીત ગાતાં હતાં. પતિ પુત્રવાળી સ્ત્રીઓના હસતાં મુખોથી પધસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રથી નીલ કમળના વન સરખી તે નગરી દેખાતી હતી. એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરૂષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘડા, દાસ, દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણ પુરૂની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એ રત્નસાર કુમાર Page #322 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨૭] પુયના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભેગવવા લાગે. સેનાના પાંજરામાં રહેલે પિપટ ઘણે કૌતુકી હવાથી વ્યાસની માફક કુમારની સાથે હમેશાં સમસ્યા પૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનેદના પ્રકાર કરતું હતું. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષમીની પ્રાપ્તિ હેવાથી જાણે માણસ કાયાથીજ સ્વર્ગે ગયે ન હોય! તેમ પૂર્વની કઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું. એક વખત હલકા લોકોને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પિપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગ્રહમાં બિછાના ઉપર સૂતો હતો, અને નિદ્રાવશ થઈ ગયે. અંધકારથી સર્વ લોકોની દષ્ટિને દુઃખ દેનાર મધ્ય રાત્રિને વખત થયે. ત્યારે સર્વે પહેરાયત કો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનારા, દેદીપ્યમાન અને મૂલ્યવાન શૃંગારથી શોભતો, ચાર ગતિએ ચાલનારે અને સ્થાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનાર એ કઈક ક્રોધી પુરૂષ લોકોનાં નેત્રોની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયાં છતાં પણ કોણ જાણે ક્યાંથી ત્યાં આવી પહો ! તે પુરૂષ છુપી રીતે શય્યાગૃહમાં પેઠે, તો પણ દેવ અનુકૂળ હોવાથી કુમાર શીધ્ર જાગ્યે. ઠીકજ છે, પુરૂષની નિદ્રા થોડા સમયમાં તુરતજ જાગૃત થાય એવી હોય છે. “આ કોણ છે? અને શા માટે અને શી રીતે શયાગ્રહમાં પેઠે?” એ વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરૂ ઉચ્ચ સ્વરે કહ્યું કે, અરે કુમાર ! જે તે શો હોય તો સંગ્રામ કરવા તૈયાર થા. સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખાટા પરાક્રમને સહન ન કરે, તેમ હું હારા જેવા એક વણિકના ખોટા ફેલાથલા પરાક્રમને સહન કરું કે શું ?” એમ બોલતાં બોલતાં જ તે પુરૂષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યા. કપટી લેકેના કપટ આગળ અકકલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષને આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્પ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ઝ બહાર કાઢીને તે પુરૂષ પાછળ દોડ્યો. તે પુરૂષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજાને જોતા એવા તે બને જણ વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા. દુષ્ટ ભૂમિ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરૂષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરૂષ ઘણેજ દૂર કયાંય લઈ ગયે. પછી કોઈ પણ રીતે તે દાગ્નિ સરખે પુરૂષ કુમારને મળ્યા. કુમાર ક્રોધથી શીધ્ર ચેરની માફક તેને જીવતો પકડવા લાગે એટલામાં તે ચેર પુરૂષ, કુમારના જોતાં જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરૂષને કેટલેક Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] श्राविधिप्रकरण | દૂર સુધી જોયા. તે ઉપરાંત તે અદૃશ્ય થયા. કુમારના ભયથી નાસી ગયા કે શું ? કાણુ જાણે ! પછી કુમાર આશ્ચર્ય થી મનમાં વિચારે છે કે, “ એ કાઈ નક્કો મ્હારા વરી છે. કાણુ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે! જે કાઈ હશે. એ શું મ્હારૂં નુકશાન કરનારા હતા ? પણ મ્હારૂં પોપટરૂપી રત્ન હરણુ કરવાથી એ આજ સુધી મ્હારા શત્રુ હતા, તે હવે ચાર પણ થયા. હાય હાય ! જાણ પુરૂષાની પંક્તિમાં અગ્રેસર, ધીર, શૂર, એવા હું પાપટ! વ્હાલા દાસ્ત એવા ત્હારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કાણુ આપશે ! અને હું ધીરશિરામણે ! મને માઠી અવસ્થામાં ત્હારા વિના ખીજો કાણુ મદદ આપશે ! ’ એવા ક્ષમાત્ર મનમાં ખેદ કરીને પાળે કુમાર વિચાર કરવા લાગ્યા કે, “ વિષ ભક્ષણ કરવા જેવા આ ખેદ કરવાથી શું સારૂ પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય તેા તે ચેાગ્ય ઉપાયની ચેાજનાથીજ થાય. ઉપાયની ચેાજના પશુ ચિત્તની સ્થિરતા હાય તેા જ સફળ થાય છે, નહીં તા થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિ રતા વિના કાઇ કાળે પણુ સિદ્ધ થતા નથી, માટે હું હુવે એવા નિર્ધાર કરૂ છું કે, “ મ્હારા પોપટ મને મળ્યા વિના હું પાછે વળું નહીં. ” પેાતાના કર્ત્તવ્યના જાણુ રત્ન સાર કુમાર એવા નિશ્ચય કરી પાપટની શેાધમાં ભમવા લાગ્યા. ચાર જે દિશાએ આકાશમાં ગયા, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયા, પરંતુ ચારના કાંઇ પણ પત્તો લાગ્યું નહીં. ડીકજ છે, આકાશમાર્ગે ગએલાનેા પત્તો જમીન ઉપર ક્યાંથી લાગે ? હેશે, તથાપિ “ કાઇ પણ ઠેકાણે કઈ રીતે પેાપટના પત્તો લાગશે ” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળા નહીં કર્યા સત્પુરૂષાની પેાતાના આશ્રિતને વિષે કેવી લાગણી હાય છે ? પાપઢે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું. તે ઋણુ પાપટની તપાસ કરતાં અનેક કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાંખ્યું. કુમારે આ રીતે પાપની શેષમાં ભમતાં એક આખા દિવસ ગાખ્યા. ખીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જોવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય àીપ્ચમાન કાટવડે ચારે તરફથી વીંટાયલું હતું, તેની દરેક પાળને વિષે માણિક્ય રત્નના દરવાજા હતા, રત્નજડિત મ્હાટા મહેલેાના સમુદાયાથી તે નગર રાહણુ પર્વતની ખરાખરી કરતું હતું, મહેલ ઉપર હજારા સફેદ ધ્વજાએ ક્રતી હતી, તેથી તે સહસ્રમુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધથી ખેંચાય છે તેમ નગરની વિશેષ શેાલાથી ખેંચાયલા રત્નસાર કુમાર તેની પાસે આવ્યા. ખાવના ચંદનનાં ખારણાં હાવાથી જેની સુગંધી આસપાસ ફેલાઇ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે સુખ જ ન હાય ! એવા ગાપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિન- વારા ! [ ૩૨૨ ] એટલામાં દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યો. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, “હે સુંદર સારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “હે મહાપંડિત! હારા ભલાને માટે રાખું છું. જે ત્યારે જીવવાની મરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, એ મેના વૃથા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષી જાતિમાં ઉત્તમપણું હોતું જ નથી એમ નથી. ઉત્તમ જી હેતુ વિના એક વચન પણ બેલતા નથી. હવે તને હું રોકું છું, તેને હેતુ જાણવાની ઈચ્છા હોય તે સાંભળ. આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી બીજે ઇંદ્ર જ ન હોય ! એવો પુરંદર નામે રાજા પૂર્વે થયો. કેઈથી ન પકડાય એ હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુભાંગ્ય જ ન હોય ! એવો કેઈક ચોર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચેરીઓ કરતો હતો. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્ર ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડો જેમ નદીના મહાપુરને રોકી શકતાં નથી, તેમ તલાવ તથા બીજા રખવાળ વગેરે મોટા સુભટો તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતો એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચેરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચહ્યો, તેનાં નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય કલારવને બોલાવી ઘણે ઠપકો દીધે. તલાવે કહ્યું. “હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઈલાજ ચાલતું નથી, તેમ મહારો અથવા મહારા હાથ નીચેના અમલદારને તે ચોર આગળ કોઈ પણ ઉપાય ચાલતે નથી, માટે આપને ઉચિત લાગે તે કરો.” પછી મોટે પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પિતે રાત્રિએ છુપી રીતે ચોરની ખેળ કરવા લાગ્યા. એક વખતે રાજાએ કોઈ ઠેકાણે ખાત્ર દઈ પાછો જતા તે ચેરને ચેરીને માલ સુદ્ધાં જે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષો શું ન કરી શકે? ધૂતારો બગલો જેમ માછલી પાછળ છાનામાને જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારૂ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યા. તે પૂર્વ ચેરે પાછળ પડેલા રાજાને કઈ પણ રીતે તુરત જ ઓળખે. દેવ અનુકૂળ હોય તે શું ન થાય? ધીઠે અને તરતબુદ્ધિ એવો તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર ચૂકવીને એક મઠમાં ગયે. તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતો. તે મહાશઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઇ પિતાના જીવને ભારભૂત થએલે ચોરીને માલ ત્યાં મૂકી ક્યાંક નાશી ગયે. ખાત્રપાડુ ચારીની શોધખેળ કરનાર રાજા આમતેમ તેને બળતે મઠમાં ગયો. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યું. રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, “હુણ અને ચાર Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] श्राविधिप्रकरण । એવા હે દંડચર્મ ધારી તાપસ ! ચોરી કરી હમણાં જ તું કપટથી સૂઈ રહ્યો છે ! બેટી નિદ્રા લેનાર તને હું હમણું જ મરણને શરણ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.” રાજાનાં વાપાત સરખાં આવાં કઠીણું વચનથી તાપસ ભયભીત થયે, ગભરાયો અને જાગૃત થયે હતો, તે પણ ઉત્તર દઈ શક્યો નહિ. નિર્દય રાજાએ સુભટ પાસે બંધાવીને તેને સવારમાં શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. અરે રે ! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ ! ! ! તાપસે કહ્યું. “હાય હાય ! હે આર્ય પુરુષ ! ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યો જાઉં છું.” તાપસનું એ કહેવું સાચું હતું, તે પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ કેણ રહે ? જુઓ રાહુ ચંદ્રમાને એકલે જઇ તેને ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કઈ પણ આવતું નથી. પછી યમના વિકરાળ દૂત સરખા તે સુભટએ તે તાપસને મુંડાવી, ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી પણ ઘણું વિટંબણ કરી પ્રાણઘાતક સૂળી ઉપર ચઢાવ્યું. અરેરે ! પૂર્વભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે !! તાપસ સ્વભાવથી શાંત હતા, તે પણ તેને તે વખતે ઘણે ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તો પણ તેને તપાવીએ તે તે ઘણું જ ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યોનિમાં ગયે. મરણ વખતે તેવી અવસ્થામાં ( રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવોને વ્યંતરની ગતિ મળે છે. હીન નિમાં ઉત્પન્ન થએલા તે દુષ્ટ રાક્ષસે રોષથી ક્ષણમાત્રમાં એકલા રાજાને મારી નાંખે. અરેરે ! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે !! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાના અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ જે કઈ નગરની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હશે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારની કણ ક્ષમા કરે ? માટે હે વીરપુરૂષ! હારૂ શુભ ઇચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.” રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી અને તેની વાકચાતુર્ય જે આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી તે લેશમાત્ર પણ ડર્યો નહિ. વિવેકી પુરૂષે કઈ કાર્ય કરતાં ઉત્સુક, કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણે જ ઉત્સુક થયો. પછી કેઈને ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જોવાના કૌતુકથી જેમ સંગ્રામ ભૂમિમાં ઉતરવું, તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તે, કઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠના ઢગલા પડ્યા હતા યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપનાર ભંગાંગ કલ્પવૃક્ષની પેઠે, કઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા બીજા પાત્રના ઢગલા પડ્યા હતા; ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા કઈ ઠેકાણે સાર્થના નિવાસ સ્થળની માફક સેપારી વગેરે પાર વિનાનાં કરિયાણું પડ્યાં Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જિન-પ્રારા ! [ ૩૨૨ ] હતાં. સરવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કોઈની દૂકાની શ્રેણિ હતી; કઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાન હતી; કોઈ ઠેકાણે સોના રૂપા આદી ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગંધી વસ્તુવાળી સુધીની દુકાન હતી. કેઈ ઠેકાણે હિમવત પર્વતની માફક જાતજાતની ઔષધીનો સંગ્રહ રાખનારી ગાંધીની દુકાન હતી. અભવ્ય જીવોની ધર્મક્રિયા જેમ ભાવવિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાન હતી, સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (અક્ષરથી) ભરેલાં હોય છે, તેમ કે ઠેકાણે સુવર્ણથી (સોનાથી ભરેલી સરાફેની દુકાન હતી; મુક્તિ પદ જેમ અનંત મુકતાત્ય (અનંતા સિદ્ધોથી શોભતું) છે, તેમ કોઈ ઠેકાણે અનંત મુક્તાલ્ય (પાર વિનાના મતીથી શોભતી) એવી મેતીની દુકાન હતી; વન જેમ વિદ્રુમપૂર્ણ (સારા વૃક્ષથી વ્યાસ) હોય છે, તેમ કઈ ઠેકાણે વિદ્રુમપૂર્ણ (પરવાળાથી વ્યાસ) એવી પરવાળાની દુકાને હતી, કઈ ઠેકાણે રોહણ પર્વતની માફક ઉત્તમ રત્નવાળી જવેરાતની દુકાન હતી; કઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરૂષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્ય દેખાય છે, તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી, પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લક્ષમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષમી દેખાતી હતી. - બુદ્ધિશાળી રત્નસાર કુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જેતે હતે. ઈંદ્ર જેમ પિતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયો. એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલંઘન કરતો કુમાર ચક્રવતીની માફક ચંદ્રશાળાએ (છેલે મજલે) ગયે. પછી તેણે ત્યાં એક ઇંદ્રની શયા સરખી ઘણું જ મનહર રત્નજડિત શયા દીઠી. ઇંદ્ર સરખો સાહસી અને ભય રહિત એ કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શવ્યા ઉપર પોતાના ઘરની માફક હર્ષવડે સૂઈ રહ્યો એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણ ક્રોધ પામે, અને મહાટો વ્યાવ્ર જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યું. અને કુમાર સુખે સૂતો છે એમ જોઈ તેણે મનમાં વિચાર્યું કે, “જે વાત બીજે કઈ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મહારા વૈરીને હવે કયા મારથી મારૂં? જેમ નખથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તોડું કે કેમ? અથવા એને ગદાવડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાંખ્યું ? કિંવા છરીવડે ચીભડાની માફક એના કટકા કરી નાંખ્યું ? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખે, તેમ એને બાળી નાંખું ? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ એને ઊંચે ફેંકી દઉં? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં ૪૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] નાંખી દઉં? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જાઉં? અથવા અહિં આવીને સૂતેલા પુરૂષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તે તેની પરોણાગત કરવી યોગ્ય છે, કેમકે–સપુરૂષો આપણે ઘેર આવેલા શત્રુની પણ પરણાગત કરે છે, શુક્ર ગુરૂને શત્રુ છે, અને મિનરાશી એ ગુરૂનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક્ર જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરૂ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરૂષ જાગૃત થાય ત્યાં સુધી પિતાના ભૂતના ટોળાને બોલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ.” રાક્ષસ એમ વિચાર કરીને ગયે, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણું ભૂતોનાં ટોળાને તેડી લાવે, તો પણ કન્યાનો પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરૂષ પહેલાની માફકજ સૂતે હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ! મૂઢ! બેશરમ ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તે હારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કારભરેલાં વચનથી અને ભૂતાનાં કિલકિલ કવનિથી કુમારની ઊંઘ ઊડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાં જ કહ્યું કે, “અરે રાક્ષસ ! જેમ ભજન કરતા માણસના ભેજનમાં અંતરાય કરો, તેમ સુખે સૂતેલા હારા જેવા એક પરદેશી માણસની નિદ્રામાં તે કેમ ભંગ કર્યો? ૧ ધર્મની નિંદા કરનારો, ૨ પંક્તિને ભેદ કરનારે, ૩ વગર કારણે નિદ્રાને છેદ કરનાર, ૪ ચાલતી કથામાં અંતરાય કરનાર અને પ વગર કારણે રસોઈ કરનાર એ પાંચે પુરુષે અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મહારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.” કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરૂષનું ચરિત્ર જગત્ કરતાં કાંઈ જૂદા પ્રકારનું દેખાય છે ! એના ચરિત્રથી ઇંદ્રનું હૃદય થરથર ધ્રુજે, તે પછી બીજી સાધારણ જીવની શી વાત ! ઘણું આશ્ચર્યની વાત છે કે, એ હારી પાસેથી પિતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કોઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું! કેવું જબરું પરાક્રમ ! કેવી ધીઠાઈ ! અને કેવું નિડર પણું? અથવા ઘણો વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એવો પુરૂષ આજ મહારો અતિથિ થયો છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરૂં.” એમ ચિંતવી રાક્ષસે કુમારના પગનાં તળિયાં પિતાના કોમળ હાથે ઘી સહિત ઠંડા પાણીવડે થેડી વાર મસળ્યાં. કોઈ કાળે જેવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરૂષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે ! “રાક્ષસ ચાકરની માફક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે” એમ જોઈ કુમારે તુરતજ ઊઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “હે રાક્ષસરાજ! તું હાટે સહનશીલ છે, માટે Page #328 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૩૨૩ ] જે કાંઈ મનુષ્યમાત્ર અને અજાણ એવા મેં કરેલા અપમાનથી મને માફી આપ. હે રાક્ષસરાજ! હારી ભક્તિ જોઈ હું મનમાં ઘણે ખુશી થયે, માટે તું વર માગ. હારૂં કાંઈ કષ્ટસાધ્ય કાર્ય હશે તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ એમાં શક નથી.” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલો રાક્ષસ મનમાં વિચારવા લાગ્યા કે, “અરે! આ તો વિપરીત વાત થઈ ! હું દેવતાં છતાં મહારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થ! મહારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે ! ઘણું આશ્ચર્યની વાત છે. નવાણનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઈચ્છે છે ! આજ કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પિતાનું વાંછિત મેળવવા ઈચ્છે છે ! આજ સૂર્ય પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે ! હું શ્રેષ્ઠ દેવતા છું. મને એ જે કઈ માનવી છે તે શું આપવાનો હતો? તથા હારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય ? તો પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરથી જાહેર રીતે કહ્યું કે, “જે બીજાનું વાંછિત આપે, એ પુરુષ દ્રશ્યમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માગું?” માગું એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદગુણે અને “મને આપ” એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વ સદગુણે કેણું જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે. બન્ને પ્રકારના માર્ગ ( બાણ અને યાચક) બીજાને પીડા કરનારા તો ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલો શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજે તો જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકો; પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનાર હલકે છે. કેમકે–હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણીશ નહીં, તથા કઈ માગવા આવે તેની આશાને ભંગ કરનાર એવા પુત્રને તે તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લોકને આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણે જે ફેકટ ન જાય એમ હોય તો કાંઈક હારી પાસે માગું. ” રત્નસારે કહ્યું. “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઉદ્યમથી, અથવા જીવન ભેગ આપવાથી, પણ હારું કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું. “હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તે તું આ નગરીને રાજા થા. હે કુમાર ! હારામાં સર્વે સદગુણે ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજય આપું છું. તે તું પિતાની મરજી પ્રમાણે ભેગવ. હું હારે વશ થએલું છું, માટે હંમેશાં હારી પાસે ચાકર જે થઈને રહીશ, અને દ્રવ્ય ત્રાદ્ધિ, દિવ્ય ભેગ, સેનાને પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ. Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૪] મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ જળથી ઓલવાય છે, પણ હારો પ્રતાપ રૂપ નો અગ્નિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે. હે કુમારરાજ ! મહારા તથા બીજા દેવતાની સહાધ્યથી સંપૂર્ણ જગતને વિષે હારું ઇંદ્રની માફક એક છત્ર રાજ્ય થાઓ. લક્ષમીથી ઇંદ્રની બરાબરી કરનારો તું આ લેકમાં સામ્રાજ્ય જોગવતાં છતાં, દેવનાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહે.” - હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, “એ રાક્ષસ મહારે પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તે સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજ્યના ગ્રહણને નિયમ કર્યો છે, અને હમણાં મેં એ રાક્ષસની આગળ પોતે કબૂલ કર્યું છે, કે, “જે તું કહીશ, તે હું કરીશ.” આ મોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડે અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને એક તરફ ફાંસો એવી કહેવત પ્રમાણે હાલ હારી સ્થિતિ થઈ છે. પિતાના વ્રતને વળગી રહીશ રાક્ષસની માગણું ફેકટ જશે, અને રાક્ષસની માગણી સ્વીકારીશ તે સ્વીકારેલા વ્રતને ભંગ થશે. હાય હાય ! અરે રત્નસાર ! તું ઘણું સંકટમાં પડ્યો !! અથવા બીજે ગમે તેવી માગણી કરે તો કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પોતાના વ્રતનો ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે, કારણ કે, પિતાના વ્રતનો ભંગ ન થાય, ત્યારે બાકી શું રહ્યું ! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું પહેરવું તે શા કામનું ? જ્યાં સુધી દાંત પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરુષે કપૂર ભક્ષણ કરવું. વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ, લેભ વગેરે ગુણે શરીર માફક બાદ જાણવા અને સ્વીકારેલું વ્રત પિતાના જીવ સરખું જાણવું. તુંબને નાશ થએ આરાનું શું પ્રયજન ? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રયોજન ! મૂળ બળી ગયે શાખાનું શું પ્રયજન ? પુણ્યનો ક્ષય થયે ઔષધનું શું પ્રયોજન ? ચિત્ત શૂન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? હાથ કપાઈ ગએ શસ્ત્રોનું શું પ્રયોજન ? તેમજ પિતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થએ દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રયોજન ?” રત્નસાર કુમારે એ વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત આ રીતે વચન કહ્યું. “હે રાક્ષસરાજ ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજ્ય મહારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તે તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તે આયુષ્યને અંતે જ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હમેશાં દુઃખદાયી છે, માટે સપુરુષ ! મહારા નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિ સ્થપ્રધા । [ ૨૧ ] કરૂ ” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. “ અરે ! ફાકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મ્હારી પાસે બીજી માગણી કરાવે છે ? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યના ત્યાગ કરવા ઉચિત છે, પણુ દેવાએ આપેલા રાજ્યમાં ૫૫ તે કયાંથી હાય ? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે ! સુગંધી ધૃત પાવા છતાં ખાલી ‘ છીં. છીં ” એવા શબ્દ કરે છે. અરે મૂઢ! તું ઘણા મિાસથી મ્હારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતા રહ્યો! અને મ્હારી પાસેથી પેાતાના પગનાં તળિયાં પણુ મસળાવ્યાં ? હું મરણને કાંઠે આવેલા ! મ્હારૂ કહ્યુ' વચન હિતકારી છતાં તું માનત્તા નથી, તે હવે મ્હારા ફળદાયી ક્રોધનાં કેવાં કડવાં ફળ છે ? તે જો, ” ', એમ કહી રાક્ષસ, ગીધપક્ષી જેમ નિ`યપણે માંસના કટકે ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઊડી ગયેા. પછી ક્રોધથી કાઇને ન ગણે એવા રાક્ષસે પેાતાના હાઠ ધ્રુજાવતાં શીઘ્ર પેાતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખ્યા. તે વખતે કુમાર, આકાશમાંથી શીઘ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની પેઠે પડ્યો ત્યારે વજ્રપાત જેવા ભયંકર અવાજ થયા. જાણે કૌતુકથી જ કે શું ! પાતાળમાં જઈ પાછા તે જળ ઉપર આવ્યેા. જળને સ્વભાવ જ એવે છે. પછી “ જડમય સમુદ્રમાં અજડ ( જાણુ ) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પેાતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢ્યો, અને કહ્યુ` કે, “ દુરાગ્રહનું ઘર અને વિવેકશન્ય એવા હે કુમાર ! તું કેમ ફાટ મરી જાય છે! રાય લક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતા ? અરે નિદ્ય ! હું દેવતા છતાં મે' ત્હારૂ નિંદ્ય વચન કખલ કર્યું, અને તુ' જે કાંઇ માનવી છતાં મ્હારૂં હિતકારી વચન ણુ માનતા નથી ! અરે ! તું મ્હારૂં વચન હજી જલદી કબુલ કર, નહીં તા ધાબી જેમ વસ્ત્રને પછાડે, તેમ તને પત્થર ઉપર વારવાર પછાડી પછાડીને યમને ઘેર માકલી દઇશ, એમાં સશય લેશમાત્ર રાખીશ નહીં. દેવતાના કાપ ફેકટ જતા નથી અને તેમાં પણ રાક્ષસના તેા ન જ જાય. ' એમ કહી ક્રોધી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઇ ગયા. ત્યારે સાહસી કુમારે કહ્યું. “ અરે રાક્ષસ ! તુ મનમાં વિકલ્પ ન રાખતાં પેાતાનું ધાર્યું શું એ વાતમાં વારંવાર તુ મને પૂછે છે? સત્પુરુષાનુ વચન તે એક જ હાય છે. કર "" પછી કુમારને પોતાના સત્ત્વના ઉત્કર્ષ થવાથી આનદ થયા. તેના શરીર ઉપરની રામરાજિ વિકસ્વર થઈ, અને તેજ તા કાઇથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માક પેાતાનું રાક્ષસનું રૂપ સર્યું. તુરતજ દિવ્ય આભૂષણેાથી દૈદીપ્યમાન એવુ પેાતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું, અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી ભાટચારણની માફક કુમારની આગળ Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬ ] શ્રાવિધિના | ઊભું રહી તે દેવતા જય જયકાર બોલે, અને આશ્ચર્યથી ચકિત થએલા કુમારને કહેવા લાગ્યું કે, “હે કુમાર ! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તી, તેમ તું સત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તું પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હારાવડે ખરેખર રત્નગ ( રત્નવાળી ) અને વીરવતી થઈ. જેનું મન મેરુપર્વતની ચલાની માફક નિશ્ચળ, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુ જ સારી વાત કરી. ઇંદ્રને સેનાપતિ હરિશેગમેષી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, તે બરાબર છે. ” દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચક્તિ થઈ પૂછયું કે, “હરિગમેષી નામે શ્રેષ્ઠ દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એ હું છું તો હારી કેમ પ્રશંસા કરે છે?” દેવતાએ કહ્યું. સાંભળ, કહું. એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થએલા હોવાથી સધર્મેદ્ર અને ઈશાનંદ્ર એ બનેમાં વિમાનની બાબતમાં વિવાદ પડયો. સૌધર્મેદ્રનાં વિમાન બત્રીસ લાખ, અને ઈશાનંદ્રનાં અઠ્ઠાવીશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. માટે આ સંસારને ધિક્કાર થાઓ ! વિમાનની ઋદ્ધિના લેશિયા એવા તે બંને જણાના બે રાજાઓની પેઠે બાહયુદ્ધ તથા બીજા પણ ઘણું સંગ્રામ અનેક વાર થયા. તિર્યંચમાં કલહ થાય તે મનુષ્યો શીધ્ર તેમને શાંત પાડે છે, મનુષ્યમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે, દેવતાઓમાં કલહ થાય તો તેમના ઈંદ્ર મટાડે છે, પણ ઈકો જ જે માંહોમાંહે કલહ કરે તો તેને વજીના અગ્નિ માફક શાંત પાડો અશક્ય છે. કેણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહારને મટાડનારૂં હવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બને જણ શાંત થયા. હવણ જળનો એવો મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઇંઢોએ માંહોમાંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ પૂર્વની વ્યવસ્થા આ રીતે છે” એમ કહ્યું. ઠીક જ છે, બુદ્ધિશાળી પુરૂષે અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે: “દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે, તેટલાં સૌધર્મ ઈનાં છે, અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઈશાન ઇદ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઈંદ્રક વિમાન છે, તે સૌધર્મ ઇદ્રનાં છે. તે જ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે, તેમાંનાં અર્ધા સૌધર્મ ઈદ્રનાં અને અર્ધા ઈશાન ઇંદ્રનાં છે. સનસ્કુમાર તથા માહેંદ્ર દેવલોકમાં પણ એ જ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઇંદ્રક વિમાન તે ગોળ આકારનાં જ હોય છે. ” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બને ઇકો ચિત્તમાં સ્થિરતા રાખી, વેર મૂકી માંહોમાંહે પ્રીતિ કરવા લાગ્યા. Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિન-ચક | [ ૩૨૭ ] એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિગમેષી દેવતાને સહજ કૌતુકથી પૂછયું કે, “સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એવો કોઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ લેભવશ થાય છે, તો પછી બીજાની વાત શી ? જેણે ઇંદ્રાદિકને પણ સહજમાં ઘરના દાસ જેવા વશ કરી લીધા, તે લેજનું ત્રણે જગતમાં ખરેખર અદભૂત એકછત્ર સામ્રાજ્ય છે.” પછી ગમેલી દેવતાએ કહ્યું. “હે ચંદ્રશેખર ! તું કહે છે તે વાત ખરી છે, તે પણ એવી કાંઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રીવાસુસારને રત્નસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિ:સંશય છે. તે રત્નસાર કુમારે ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પિતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા ઇંદ્ર પણ ચલાવી ન શકે. દૂર સુધી પ્રસરી રહેલા અપાર ભરૂપ જળના મહાપુરમાં બીજા સર્વ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રવેલિની માફક પલળે નહીં એવો છે. ” જેમ સિંહ બીજાનો હોકારો સહન કરી શકતો નથી તેમ નૈગમેલી દેવતાનું વચન ન સહન કરનારે ચંદ્રશેખર દેવતા હારી પરીક્ષા કરવા માટે આવ્યું. પાંજરા સહિત પોપટને તે હરી ગયે. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શુન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસ રૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંક, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે ના સમાન એવા છે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું માટે હે પુરૂષ! મહારા આ સર્વે દુષ્ટ કૃત્યની માફી આપ. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું. “શ્રીધર્મના સમ્યફ પ્રસાદથી હાર સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મહારે હારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ હે શ્રેષ્ઠ દેવતા ! તું નંદીશ્વર આદિ તીર્થને વિષે યાત્રાઓ કર એટલે તેથી હારા દેવતાના ભાવની સફળતા થશે.” ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરું કુમારના હાથમાં આપ્યું. અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂક્યો. પછી રાજા આદિ લેકોની આગળ કુમારને મહિમા પ્રકટ કહીને ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયે. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બને સ્ત્રીઓને સાથે લઈ પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામંત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યા. તેથી માર્ગમાં જાણ પુરૂષ પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારનો સરકાર ક્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રત્નવિશાળાપુરમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાવ પણ રત્નસારની સારી અદ્ધિનો વિસ્તાર જોઈ ઘણુ શેઠે ની સાથે સામે આવ્યું. પછી રાજાએ તથા વસુસાર આદિ સ્ફોટા શેકીઆઓએ ઘણી ત્રાદ્ધિની સાથે કુમારના નગરીમાં પ્રવેશ કરાવ્યું. પૂર્વ પુર્યની પટુતા Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] श्राद्धविधिप्रकरण । કેવી અદ્દભુત છે ! પરસ્પર આદરસત્કાર આદિ ઉચિત કૃત્ય થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પિપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લેકની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સર્વ સાંભળી રાજા વગેરે સર્વે લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદ નામે ગુરૂરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસાર કુમારને પૂર્વભવ ગુરૂ મહારાજને પૂછયે. ત્યારે ચાર જ્ઞાનના ધણ એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા: હે રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠિપુત્ર, બીજે મંત્રિપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દસ્ત હતા. ધર્મ, અર્થ અને કામથી જેમ ઉત્સાહ શેભે છે, તેમ તે ત્રણ મિત્રોથી રાજકુમાર મૂર્તિમંત ઉત્સાહ સરખે શોભતે હતા. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતું, તે પિતાના ત્રણ મિત્રોનું કલાકોંશલ્ય જોઈ જડમૂઢ એવા પિતાની નિંદા કરતો હતો, અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કેઈ ચોરે ખાતર પાડયું. સુભટોએ તે ચેરને ચોરીના માલ સહિત પકડ્યો. ક્રોધ પામેલા રાજાએ ચોરને ગળી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શૂળી ઉપર ચઢાવનારા લોકો તે ચોરને વધ કરવા લઈ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રીસારકુમારે હરિણીની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચોરને જે. મહારી માતાનું દ્રવ્ય હરણ કરનાર એ ચેર છે, માટે હું એને પિતે વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લોકોની પાસેથી ચોરને પોતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયા. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારકુમારે “ફરીથી ચોરી કરીશ નહીં.” એમ કહી કોઈ ન જાણે એવી રીતે ચોરને છોડી દીધો. પુરુષોની અપરાધી પુરુષને વિષે પણ અદ્દભુત દયા હોય છે. સર્વે મનુષ્યોને બધા ઠેકાણે પાંચ મિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હેવાથી કોઈએ ચોરને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. “આજ્ઞાભંગ કરે એ રાજાનો શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારને ઘણે તિરસ્કાર કર્યો. તેથી ઘણે દુઃખી થએલે અને રોષ પામેલે શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયો. માની પુરૂષે પિતાની માનહાનિને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્ર શ્રીસારને આવી મળ્યા. કેમકે-સંદેશ મોકલ પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધની, માથે આપદા આવી પડે ત્યારે મિત્રની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણું એક સાથેના સાથે ચાલતા હતા, પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ - - - પ્રથમ વિચાર! [ ૩૨૨ ]. કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડ્યા. સુધા તૃષાથી પીડાયલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા. અને ભેજનની તૈયારી કરવા લાગ્યા, એટલામાં જેનો ભવ થડે બાકી રહ્યો છે એવા કઈ જિનકપી મુનિરાજ તેમની પાસે ભિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા. રાજકુમાર સ્વભાવે ભદ્રક હોવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભેગફળ કર્મ ઉપામ્યું. મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રને આનંદ થયો. તેમણે મન, વચન કાયાથી દાનને અનુમોદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રોએ સરખું પુરય ઉપાર્જન કરવું ઉચિત છે. “સર્વ આપે. એવે વેગ ફરીવાર અમને ક્યાંથી મળવાનો?” આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પિતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારૂ કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુછ હતું, તેથી તે દાનને વખતે બે કે, “હે કુમાર !. અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારે સારું કાંઈક રાખો.” બેટી બુદ્ધિથી ક્ષત્રિયપુત્રે ફેકટ દાનમાં અંતરાય કરીને ભેગાંતરાય કર્મ બાંધ્યું. પછી રાજાએ બોલાવ્યાથી તે પિત પિતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષિપુત્રને શ્રેષ્ઠિ પદ, મંત્રીપુત્રને મંત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટોનું અગ્રેસરપણું મળ્યું. અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભેગવી મરણ પામ્યા. સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસાર કુમાર રત્નસાર થયે. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર રત્નસારની સ્ત્રીઓ થઈ. કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયપુત્ર પિપટ થયે, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યચપણું મળે છે. પોપટમાં જે ઘણું ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છોડાવેલે ચોર તાપસ વ્રત પાળી રત્નસારને સહાએ કરનારે ચંદ્રચુડ દેવતા થયે.” રાજા આદિ લેકે મુનિરાજનાં એવાં વચન સાંભળી પાત્રદાનને વિષે ઘણા આદરવંત થયા અને સમ્યક પ્રકારે જૈન ધર્મ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્વનું જ્ઞાન થાય ત્યારે કોણ આલસ્ય કરે ? પુરુષને સ્વભાવ સૂર્ય સરખું જગતમાં શેભે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરી લેકોને સન્માર્ગે લગાડે છે, તેમ પુરુષે પણ અંધકાર દૂર કરી લેકને તે સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પિતાની બે સ્ત્રીઓની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભેગ ભેગવ્યા. પોતાના ભાગ્યથી જ ધન જોઈએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાર્થને જ મહેમાહે બાધા ન આવે તેવી રીતે સમ્યક પ્રકારે સાધ્યા. કુમારે રથયાત્રાઓ, તીર્થયાત્રાએ, અરિહંતની રૂપાની, સોનાની તથા રત્નની પ્રતિમાઓ, તેમની પ્રતિષ્ઠાઓ, જિનમંદિર, ચતુર્વિધ સંઘનું વાત્સલય, બીજા દીન જને ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યે ચિરકાળ સુધી કર્યો. એવાં Page #335 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૩૦ ] શ્રાવિધિ કૃત્ય કરવાં એ જ લક્ષમીનું ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ટ થઈ. પુરુષોની સાથે સહવાસ કરવાથી શું ન થાય? પછી રત્નસારકુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિત મરણવડે દેહ છોડીને અશ્રુત દેવલોકે ગયે. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરી શીવ્ર મોક્ષસુખ પામશે. ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસાર કુમારનું ચરિત્ર બરોબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણવ્રત આદરવાને વિષે ઘણે જ યત્ન કરે. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસાર કુમારની કથા કહી. ભેજનાવસરે સુપાત્રદાન વિગેરે. વિવેકી પુરુષ સાધુ આદિને વેગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભજનને વખતે અથવા પહેલાં આવેલા સાધમી એને પણ શક્તિ પ્રમાણે પિતાની સાથે જમાડે કારણ કે, સાધમી પણ પાત્ર જ કહેવાય છે. સાધમી વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભીખારી વગેરે લકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પિતાનું મન નિર્દય ન રાખવું. ભેજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ હાટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી. સાંભળવામાં પણ એમ છે કે, ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખે. શત્રુઓની અંદર પેસવાની ઘણું ધાસ્તી હોવાં છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભેજનને વખતે પિળનો દરવાજો ઉઘડાવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. એવી રીત છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષ કરી અદ્ધિવંત શ્રાવકે ભેજનને વખતે દ્વાર બંધ કરવા નહીં, કેમકે – કણું પિતાનું ઉદરપોષણ કરતો નથી ? પરંતુ ઘણું જીવન નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે, માટે ભેજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભેજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકોને શક્તિના અનુસારથી અને દુઃખી ને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષને ભેજન કરવું ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે કે–સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં, કેમકે, જિનેકોએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં અને સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાતજાતની અથવા ધમની મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું i Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્યમાણ | '' [ ૩૩૨ ] શ્રીભગવતી આદિ સૂત્રામાં શ્રાવકના વનને પ્રસંગે “ અવગુઅજુઆરા ” એવું વિશેષણ દઇ “ શ્રાવકે સાધુ આદિ લેાકેાને પ્રવેશ કરવા માટે હુમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં ” એમ કહ્યું છે. તીર્થંકરાએ પણ સાંવત્સરિક દાન દઇ દીન લેાકેાના ઉદ્ધાર કર્યો. વિક્રમ રાજાએ પણ પાતાના રાજ્યમાંના સર્વે લેાકેાને ઋણ વિનાના કર્યા, તેથી તેના નામનેા સંવત્ ચાલ્યે. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લેાકેાને સહાધ્ય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે—શિષ્યની વિનય ઉપરથી, સુભટની સગ્રામના સમય આવવાથી, મિત્રની આપદાના પ્રસંગ આવવાથી અને દાનની ભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ. સંવત્ ૧૩૧૫ માં વર્ષે દુકાળ પડ્યો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડું. શાહે એક સા ખાર સદાનતા રાખી દાન આપ્યું. કહ્યું છે કે—દુકાળ પડે છતે હમ્મીરે ખાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા. તેમજ અણહિલપુર પાટણમાં સિધાક નામે એક મ્હોટા સરાફે થયા તેણે અશ્વ, ગજ, મ્હોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મદિરા બંધાવ્યાં અને મહાયાત્રાએ કરી. એક વખતે તેણે જ્યાતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાલ પડવાના હતા તે તેણે જાણ્યુ. અને એ લાખ મણુ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દક્ષિ પડે ભાવની તેજીથી તેને ઘણેા લાભ થયા, ત્યારે ચાવીશ હજાર મણુ ધાન્ય તેણે અનાથ લોકાને આપ્યુ. હજાર દીવાન છેડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિનમદિરા ઉઘડાવ્યાં. શ્રીજયાન ંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિ એમનાં પગલાં સ્થાપન કર્યાં. આ આદિ અનેક તેનાં ધર્મકૃત્ય જાહેર છે, માટે શ્રાવકે વિશેષે કરી ભેાજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવુ. દરિદ્રી ગૃહસ્થે પણુ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી ફાઇ ગરીબ આવે તેા તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઇ મહુ ખરચમાં ઉતરવું પડતુ નથી. કારણ કે, ગરીબ લેાકેાને થાડામાં પણ સતાષ થાય છે. કેમકે—કેાળિયામાંથી એક દાણેા નીચે ખરી પડે તેા તેથી હાથીના આહારમાં છું આછું પડવાનુ હતુ? પણ તે એક દાણા ઉપર કીડીનુ તા આખું કુટુંબ પેાતાના નિર્વાહ કરી લે છે. બીજી એવા નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિચિત અધિક તૈયાર કર્યો ડાય તા તેથી સુપાત્રના ચેગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે. તેમજ માતા, પિતા, ખાંધવ, હેન, પુત્ર, પુત્રીએ, પુત્રની સ્ત્રીએ, સેવક, ગ્લાન, મધનમાં રાખેલા લેાકેા તથા ગાય જાનવરા આદિને ઉચિત ભેાજન આપીને, પંચપરમેછીનુ ધ્યાન કરીને તથા પચ્ચખાણને અને નિયમના ખરેખર ઉપયાગ રાખીને પેાતાને શૠતુ હાય તેવું લેાજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરૂષાએ પહેલા પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રાગી એમને ભેજન કરાવીને પછી પાતે લેાજન કરવુ. ધર્માંના જાણુ પુરુષે સર્વ જાનવરાની, તથા બંધનમાં રાખેલા લેાકેાની સારસંભાળ કરીને પછી પાતે ભાજન કરવું, તે વિના ન કરવું. Page #337 -------------------------------------------------------------------------- ________________ [ રૂરૂર ] श्राद्धविधिप्रकरण । પ્રકૃતિને યોગ્ય અને પરિમિત ભેજન કરવું. હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હોય તો પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષજ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તે પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તો તે વિષ માફક થાય છે. એવો નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય હોય તો પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સામ્ય ન હોય તે ન વાપરવી “બલિષ્ઠ પુરૂષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષ ભક્ષણ ન કરવું. વિષ શાસ્ત્રનો જાણ પુરૂષ સુશિક્ષિત હોય તે પણ કઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે જિહવાની લુપતા રાખતા નથી. એવું વચન છે માટે જિહવાની લેલુપતા પણ મૂકવી. તથા અભક્ષ્ય, અનંત. કાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વજેવી. પિતાના અશ્મિબળ માફક પરિમિત ભેજન કરવું. જે પરિમિત ભોજન કરે છે, તે બહુ ભેજન કર્યા જેવું છે. અતિશય ભેજન કરવાથી અજીર્ણ, એકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે–હે જીભ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ. કારણ કે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જે તે દોષ વિનાનું તથા પરિમિત ભેજન કરે અને જે દેષ વિનાનું તથા પરિમિત બેલે, તે કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપકવાન્ન ભક્ષણ કરનારે, ડાબે પાસે શયન કરનારા, હમેશાં ફરવા હરવાની મહેનત કરનારે, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો એ પુરૂષ રેગોને જીતે છે. હવે ભજન કરવાને વિધિ વ્યવહારશાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણ: ભજનની વિધિ. અતિશય પ્રભાત કાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું ભજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખ. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભેજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કોઈ કાળે ભેજન કરવું નહીં, તથા Page #338 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन कृत्वप्रकाश । [૨૨] ભજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મેં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડ્યા વિના ભોજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરૂષે ભજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાએમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભેજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચાંડાળ અને પતિત લેકેની નજર પડતી હોય તેવી જગ્યાએ ભજન કરવું નહીં. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગભહત્યા વગેરે કરનાર લોકોએ જેએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણું હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉભું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ “બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂકું મેં કરવું નહીં. કેવું ભેજન કરવું ? ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેલું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પિતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભજન કરેલા લોકોએ આદરથી પીરશેલું અન્ન એકાંતમાં જમણે સ્વર વહેતે હેય ત્યારે ખાવું. ભેજન કરતી વેળાએ મોન કરવું, તથા શરીર વાંકું ન રાખવું, અને પ્રત્યેક ખાવા યોગ વસ્તુ સંઘવીકેમકે, તેથી દષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ઘણું ખાટું, ઘણું ઉન્હ તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું, અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી. અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે, અને અતિશય ચીકણું અન્ન ગ્રહણને (કોઠામાંની છડી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સિનગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને તથા ઉપવાસથી બાકીના પેગેને નાશ કરે. જે પુરુષ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણ વસ્તુ સેવે, બહ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભજન ન કરે, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હોયત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભેજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તે બહુ જ થોડો થાય. Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪] श्राद्धविधिप्रकरण । નીતિના જાણે પુરુષે પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભેજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને નિષ્પ રસ ભક્ષણ કરવા મથે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલા પાતળા રસ મધ્યે કડવા રસ અને અંતે પાછા પાતળા રસને આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે. પાણી કેમ અને કયારે પીવું ? ભેજનની શરૂઆતમાં જળ પીએ તે અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે, અને અંતે પીએ તે વિષ માફક નુકશાન કરે. માણસે ભેજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલાં હાથે એક પાણીને કાગળે દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું. એઠું રહેલું પણ ન પીવું તથા ખોબેથી પણ ન પીવું, કેમકે, પાણ પરિમિત પીવું તે જ હિતકારી છે. ભેજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા તેને સ્પર્શ ન કરે. પરંતુ કલ્યાણને મુટેએ ઢીંચણને હાથ લગાડવા. ભેજન પછીના કૃત્યાકૃત્ય. બુદ્ધિશાળી પુરૂષે ભજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, હાવું વગેરે કરવું નહીં. ભેજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેદથી જાડું થાય, ચતે સૂઈ રહે તે બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દડે તે મૃત્યુ સામું આવે. ભેજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું પણ ઉંઘવું નહીં. અથવા સ પગલાં ચાલવું. આ રીતે ભેજનાનો લૌકિક વિધિ કહ્યો છે સિદ્ધાંતમાં કહેલે વિધિ નીચે પ્રમાણે છે – સિદ્ધાન્તમાં કહેલી ભેજનવિધિ. સુશ્રાવકો, નિર્વવ, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માને નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં સર સર ચબ ચબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ મન, વચન અને કાયાની ગુણિપૂર્વક સાધુની જેમ ઉપગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અનિલ દે, ન લાગે તેમ આહાર કરે. Page #340 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - प्रथम दिन-कृत्यप्रकाश । [ ૩૨૨ ] જેવી ગાડી ખેડવાના કામમાં ઉજવાથી લેપની યુક્તિ હોય છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પિતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારૂં એવું જેવું અન્ન મળે તેવું સાધુ એએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહને ઉદય, વજનને ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે તપસ્યાને માટે તથા આયુષ્યનો અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરે. એ વિધિ સાધુ આશ્રયી કો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણો. બીજે સ્થળે પણ કહ્યું છે કે–વિવેકી પુરૂષ શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા વજન સંકટમાં પડયા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભેજન કરવું નહીં કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાકથી, કોધથી, શેકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, પિન્ન થએલા તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરૂને વંદનાદિકનો વેગ ન હેાયતીયોને અથવા ગુરૂને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચખાણ લેવા હોય, હોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભેજન કરવું નહીં. મા ખમણ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરાકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે–તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવત વગેરે લેકેનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલેકનાં કાચ પણ અઠમ વગેરે તપસ્યાથીજ સિદ્ધ થાય છે, પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભેજન વિધિ કહ્યો છે. સુશ્રાવક ભજન કરી રહ્યા પછી નવકાર સમરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિ. વડે દેવને તથા ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાંદે. ચાલતી ગાથામાં સુવરવાળારૂ ગુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યા એમ જાણવું. સ્વાધ્યાયના ભેદ. - . હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ–ભજન કરી રહ્યા પછી દિવસચરિમ અર્થવ ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચખાણ ગુરૂ પ્રમુખને બે વાંદણા દઈને અથવા તે વિના ગ્રહણ કરવું. અને ગીતાર્થ મુનિરાજ પાસે અથવા બીજાથ એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યોગ હોય તેમ પાંચ પ્રકારની સાય કરવી. ૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તાના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સયના પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરાને માટે યથા સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાંચનામાં Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ ] વિધિ કાંઈ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તન કહેવાય છે. જંબુસ્વામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સમરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં ગુરૂમુખેથી સાંભળેલા શાસ્ત્રાર્થના જાણુ પુરૂષ પાસે વિચાર કરવા રૂપ સંય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે, “તે તે વિષયના જાણુ પુરૂષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતનો વિચાર કરવો” એવું શ્રી યેગશાસ્ત્રનું વચન છે. એ સમય ઘણી ગુણકારી છે. કહ્યું છે કે–સાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે, સર્વ પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સાયમાં રહેલો પુરૂષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સોય ઉપર દષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપ ગ્રંથમાં કર્યું છે, તેથી અત્રે તે કહો નથી. આ રીતે આઠમી ગાથાને અર્થે અત્રે પૂરો થયે. (૮) संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ कुणइ तह विहिणा । विस्समणं सज्झाय, गिहं गओ तो कहइ धम्मं ॥९॥ ગાથાર્થ–સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિ માફક મુનિરાજની સેવા ભક્તિ અને સાય કરવી. પછી ઘેર જઈ સ્વજનેને ધર્મોપદેશ કરે. (૯) ટીકાથ-શ્રાવકે હમેશાં એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કેશ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત વસ્તુને વનાર, હમેશાં એકાસણ કરનાર તેમજ બ્રહ્મચર્ય, વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ચોઘડીઆમાં પહેલી બે ઘડીએ અર્થાત બે ઘડી દિવસ બાકી રહે છતે ભેજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભજન કરે તે રાત્રિભૂજનનો મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મોડું ભજન કરે તો ઘણા દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભેજન કરી રહ્યા પછી પાછા સૂર્યને ઉદય થાય, ત્યાં સુધીનું ચવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચખાણ કરે. એ પચ્ચખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ, પણ બીજે ભાગે રાત્રિએ કરો તો પણ ચાલે એમ છે. શંકા –દિવસચરિમ પચ્ચખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચખાણમાં તે સમાઈ જાય છે. સમાધાન –એમ નહી. એકાશન વગેરે પચ્ચખાણના આઠ ઈત્યાદિક આગાર છે, અને દિવસચરિમના ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એજ દિવસ ચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે. દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભેજનના પચખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ Page #342 -------------------------------------------------------------------------- ________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૩૨૭ ] આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દછત છે – દશાર્ણ નગરમાં એક શ્રાવિકા સાંજે ભજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચખાણ કરતી હતી. તેનો ભર મિથ્યાષ્ટિ હતું. તે “ સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ, માટે એ (દિવસચરિમ) મહટું પચ્ચખાણ કરે છે. ” એવી રીતે શ્રાવિકાની હમેશાં હાંસી કરતો હતો. એક દિવસ શ્રાવિકાએ “તું ભાગીશ” એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિમ પચ્ચખાણ કર્યું. રાત્રિએ સમ્યગુણિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડયું એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ઓળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યા, “હારે અપયશ થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો પછી શ્રાવિકાના કહેવાથી દેવોએ તકાળ કેઈ એક મરાતા બેકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયે. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા તેથી તે નગરનું પણ એકાક્ષ નામ પડ્યું. તેને જેવાથી ઘણા લોકો શ્રાવક થયા. આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દ્રષ્ટાંત કહ્યું છે. પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબને અર્થે અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણની શ્રાદ્ધવિધિમુદી” ટીકામાં પ્રથમ દિનકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયે. Page #343 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ : : રાત્રિકૃત્ય. –એ – દિનકૃત્ય કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂછ સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળ ઈત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજી કેટલીક વિધિ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર વૃત્તિમાં કાંઈક કહી છે, માટે અહિં કહેવામાં આવી નથી. શ્રાવકે સમ્યકત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિને સારૂ દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય, તે પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યું છે કે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રતિક્રમણ દરરોજ જરૂરતું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તે પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તે એટલે મધ્યમ તીર્થંકરના વારામાં અતિચાર લાગ્યો હોય તે, બપોરના પણ પ્રતિક્રમણ કરે છે અને ન લાગ્યો હોય તે પૂર્વ કોડ વર્ષ પર્યત પણ ન કરે. ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે, તે એ કે-૧ પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તે ન ઉત્પન્ન કરે, ૨ બીજું ઓષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તે નવા ઉપ્તન્ન ન કરે. ૩ ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થએલે વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તે સર્વાગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે, તેમજ ભાવિકાળે થનારા દદોને બંધ પાડે. પ્રતિક્રમણ કહેલા ત્રણ પ્રકારના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે. સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શંકા અને સમાધાન. શંકા –આવશ્યકચૂર્ણિમાં કહેલે સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે, કેમકે, પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે–પ્રથમ ૧ સામાયિક કરી પછી એક પછી એક એમ ૨ ઈરિયાવહી, ૩ કાર્યોત્સર્ગ, ૪ ચોવીસ, ૫ વાંદણું અને ૬ પચ્ચખાણ કરવાથી છ આવશ્યક પૂરા થાય છે. તેમજ “રામાયણમારં” એવું વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ द्वितीय रात्रि-कृत्यप्रकाश । [ રૂ૩૨ ] સમાધાન –ઉપર કહ્યું તે બરોબર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે એમ કે–હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણુ એ ત્રણ જ ખાસ દેખાયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેથા અધ્યયનરૂપ નથી, કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપન જેવા પછી, તેમજ નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી કરવી, એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહીમાં કાઉસગ્ય અને ચઉવીસ જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય ? વળી શ્રાવકે સાધુનો જોગ ન હોય તો ચૈત્ય સંબંધી પૌષધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જ કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્યાપાર પણ બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “ જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે. હવે “તમારામારં” એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાં જ સામાયિકને નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તો ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું છે. તે એમ કે –સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત–મન, લેસ્થા–સામાન્ય અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય તથા ઇંદ્રિય પણ આવશ્યકને વિષે જ તકલીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. વળી તે જ સૂત્રમાં કહ્યું છે કેજે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગો ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપની શુદ્ધિ થતી હોવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. વળી એમ કહ્યું છે કે–પાતકને જીવ પ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે. દિલ્લીમાં દેવસરાઈ પ્રતિક્રમણનો અભિગ્રહ પાળનાર એક શ્રાવક રહેતો હતો. રાજવ્યાપારમાં કાંઈ તહોમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાગે બેડીઓ જડીને બંદીખાને નાંખે તે દિવસે લાંઘણ થઈ હતી, તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારું રખવાળોને સેનાને ટાંક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ Page #345 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૪૦ ] प्राविधिप्रकरण । કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ ટાંક પ્રતિક્રમણને માટે આપ્યા. પોતાનો નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયે, અને તેણે તેને બંદીખાનાથી છોડી મૂકી પહેરામણ આપી, અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે. પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાને સમય. પ્રતિકમણના ૧ દેવસી, ૨ રાઈ, ૩ ૫ખી, ૪ ચોમાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે, એમનો સમય ઉત્સર્ગ માગે કહ્યો છે તે આ પ્રમાણે, ગીતાર્થ પુરૂ સૂર્યબિંબને અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણ ભૂત છે. તેથી દેવસી પ્રતિક્રમણને સમય સૂર્યને અર્ધો અસ્ત એ જ જાણ. પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે –આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાને વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વાર જ સૂર્યોદય થાય, અપવાદ માર્ગથી તો દેવસી પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેરથી અધી રાત્રી સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તે દેવસી પ્રતિક્રમણ બપિરથી માંડી અધી રાત્રી સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઈ પ્રતિક્રમણ મધ્ય રાત્રીથી માંડી બપોર સુધી કરાય. વળી કહ્યું છે કે –“રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્વાડપરિસિ સુધી કરાય છે, અને વ્યવહાર સૂવાના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય. ” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શંકા–પષ્મી પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ પૂનમે કરાય? ઉત્તર-ચૌદશે જ કરાય એમ અમારું કહેવું છે. જે અમાસે તથા પૂનમે પખી પ્રતિક્રમણ કરાય, તે ચૌદશે તથા પખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી ૫ખી આલોયણ પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમ વચનને વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે કે–દમ ઝટ ચર્થ, તંવર રાકમાણ હજુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદે લીધે નથી. અને જયાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં પાક્ષિક શબ્દ જૂદે લીધે નથી. તે આ રીતે – કૃમિ જરૂરીલુ લાવાતાવરí એ વચન પાક્ષિક ચર્ણિમાં છે. જે સમજાતીનુ ૩પવા જા” એ વચન આવશ્યક પૂર્ણિમાં છે. કેસરથમ ૬ ૧ સંવત્સરીએ અટ્ટમ, માસીએ છઠ્ઠ અને ૫ખીએ ઉપવાસ કરે. ૨ આઠમ ચઉદશે ઉપવાસ કર. ૩ તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪ આઠમે તથા પખીએ ઉપવાસ, માસીએ છ૭ અને સંવત્સરીએ અઠ્ઠમ કરે Page #346 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રિ-જીત્યકાર! [ ૨૪૨ ] અહીદનારગિરિ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. શનિવારીનાવંથમીરમાર-વગેરે વચન મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશમાં રહત્રણ અમી દ્વછુ, માતા ચ દિવ્યાં મુકવું એ વચનની વ્યાખ્યા કરતાં ચર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમજ કર્યો છે. જે પાખી અને ચતુર્દશી જૂદાં હોય તો આગમમાં બે શબ્દ જૂદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે, ૫ખ્ખી ચતુર્દશીને દિવસે જ થાય. અગાઉ ચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણથી માસી ચોદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વસંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી ક૯૫ભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે-કોઈ પણ આચાર્યું કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય, અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય તો તે બહુમત આચરિત જ સમજવું. તીર્થોદ્વાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચોદસને દિવસે માસી અને ચોથને દિવસે સંવત્સરી કરવી. વિરનિર્વાણ સંવત નવસે ત્રાણુંમા વર્ષે ચતુર્વિધ શ્રીસંઘે ચોદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલે વિચારામૃતસંગ્રહ નામને ગ્રંથ છે. દેવસીય પ્રતિક્રમણની વિધિ. પ્રતિક્રમણ કરવાની વિધિ યેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે, તે ઉપરથી ધારવી, તે નીચે પ્રમાણે છે – આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારૂં પ્રતિક્રમણ ગુરૂની સાથે, અથવા ગુરૂનો યુગ ન હોય તે એકલાએ અવશ્ય કરવું (૧) ચૈત્યવંદન કરી ચાર ભગવાનહં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દે. (૨) * પ્રથમ સામાયિક લઈ છામિ રામ કરવા ઈત્યાદિ સૂત્ર બોલવું. અને પછી ભુજાઓ તથા કોણી લાંબી કરી રજોહરણ અથવા ચરવળે તથા મુહપત્તિ હાથમાં રાખી ઘડગ વગેરે દેષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલે ચળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચે હવે જોઈએ. (૩-૪) કાઉસગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહે. (૫) સંડાસક પંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભુજાઓ કરી મુહપતિની તથા Page #347 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૪૨ ]. श्राद्धविधिप्रकरण । કાયાની પચીશ પચ્ચીશ પડિલેહણા કરવી. ઊઠી, ઊભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને વંદના કરવી. તેમાં બત્રીશ દેષ ટાળવા અને પચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઈ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮) પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને “સમુદિનો િવગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯) પછી વાંદણ દઈ પાંચ આદિ યતિઓ હોય તે ત્રણ વાર ખમાવે. પછી વાંદણા દઈ મારિયા ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. (૧૦) આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ગ કરી બે લેગસ ચિંતવવા. (૧૧) પછી યથાવિધિ કાઉસગ્ગ પારીને સમ્યકત્વ શુદ્ધિને અર્થે પ્રગટ લેગસ્સા કહે. તેમજ સર્વ લોકને વિષે રહેલા અરિહંત ચેત્યોની આરાધનાને માટે કાઉસગ્ગ કરી તેમાં એક લેગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક વધારી થઈને કાઉસગ્ગ પારે. તે પછી શ્રતશુદ્ધિને માટે પુખરવરદી કહે. (૧૨-૧૩) પછી પચીશ ઉરસને કાઉસગ્ન કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભ દિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪) પછી શ્રતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીનો કાઉસ્સગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રીદેવીની થઈ સાંભળે અથવા પોતે કહે. (૧૫) એ જ રીતે ક્ષેત્રવતાનો કાઉસગ્ન કરી તેની થઈ સાંભળે અથવા પોતે કરે. પછી પંચ મંગળ કહી સંડાસા પ્રમાઈને નીચે બેસે. (૧૬) પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરૂને વાંદણાં દેવાં. તે પછી “ છો અgraf” કહી ઢીંચણ ઉપર બેસવું. (૧૭) ગુરૂ સ્તુતિ કહી “નમોડતુ માના” વગેરે ત્રણ થઈ ઉચ્ચ સ્વરે કહેવી, તે પછી નમસ્કુણું કહી પ્રાયશ્ચિતને માટે કાઉસ્સગ્ન કર. (૧૮) રાઈ પ્રતિક્રમણની વિધિ. આ રીતે દેવસી પ્રતિક્રમણ વિધિ કહ્યો. રાઈ પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલેજ વિશેષ છે કે–પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શકસ્તવ કહેવું. (૧૯) ઊઠીને યથાવિધિ કાઉસગ કરે અને તેમાં લેગસ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજે કાઉસગ કરી તેમાં પણ લેગસ જ ચિંતવે. (૨૦) ત્રીજા કાઉસ્સગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાઈ બેસે. (૨૧) પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લેગસ સૂત્રના પાઠ સુધી કરવું. તે પછી વંદના, ખામણાં, પાછી વંદના કરી થઈની ત્રણ ગાથા કહી કાઉસગ્ગ કરે. (૨૨) તે કાઉસ્સગમાં આ રીતે ચિંતવે કે-“જેથી મ્હારા સંયમયેગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરૂં. પહેલાં છમાસી તપ કરવાની તે હારામાં શક્તિ નથી. (૨૩) છમાસીમાં એક દિવસ એ છે, બે દિવસ Page #348 -------------------------------------------------------------------------- ________________ તિર ત્રિ-જાવા [ ૨૦૩ ] ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તે પણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મહારામાં શક્તિ નથી. (૨૪) માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી ત, સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછ કરતાં ઠેઠ ચેથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શક્તિ નથી. એમજ આંબિલ આદિ, પરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. (૨૫) ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણું દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચખાણ લેવું. (૨૬) પછી છાનો અશુટ્ટિ કહી નીચે બેસી ધીમા સવરથી ત્રણ થઈને પાઠ કહે તે પછી નાજુi વગેરે કહી ચિત્યવંદન કરવું. (૨૭). પકખી પ્રતિક્રમણની વિધિ. હવે ચૌદશે કરવાનું પખી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૨૮) પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણું તથા અતિચારની આલોચના કરી, પછી વાંદના તથા પ્રત્યેક ખામણું કરવાં. પછી વાંદણ પછી પકખીસૂત્ર કહેવું. (૨૯) પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસગ્ગ કરો. તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણું દઈ પાર્યતિક ખામણાં કરે અને ચાર થોભિવંદના કરે. (૩૦) પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભુવનદેવતાનો કાઉસ્સગ કરે અને અજિત શાંતિ કહે. (૩૧) ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણની વિધિ. એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણ તેમાં એટલે વિશેષ કે-૫ખી પ્રતિક્રમણ હોય તે ૫ખી ચોમાસી હોય તો માસી અને સંવત્સરી હોય તે સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. (૩૨) તેમજ પખીના કાઉસગ્નમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસગ્નમાં નવકાર સહિત ચાળીશ લગ્નસને કાઉસ્સગ ચિંતવ. તથા સંબુદ્ધખામણ પખી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી. હરિભદ્રસૂરિકૃત આવશ્યક વૃત્તિમાં વંદનકનિર્યુક્તિની અંદર આવેલી જરિ શમણ એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણાના વિષયમાં કહ્યું છે કે – Page #349 -------------------------------------------------------------------------- ________________ [ રૂટ ]. श्राद्धविधिप्रकरण । દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, ૫ખી તથા માસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણ. પ્રતિક્રમણ વિધિ ઊપર કહી તે પ્રમાણે છે. ગુરૂની વિશ્રામણા. તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણું એક ઉપલક્ષણ છે, માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વ ભાવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચક્રવતી કરતાં અધિક બળવાન થએલા બાહુબળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જતાં સાધુઓએ કઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, “તવાપરામા” એ આગમ વચનમાં નિષેધ કર્યો છે. અપવાદ–સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસે જ કરાવવી તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાને લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરે. તે પછી પૂર્વ કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકને વિધિ દેખાડનારા શ્રેથેની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પિતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવી. ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ, શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણ. - करणे ३ जोए ३ सन्ना ४, इंदिअ ५ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलंगसहस्साणं, अट्ठारसगस्स निष्फत्ती ॥ १॥ અર્થ –કરણું, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ વેગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મેથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ છત્રીશ થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને બ્રાણ એ Page #350 -------------------------------------------------------------------------- ________________ દ્રિતીય રાત્રિ-વિધા . [ રૂપ ] પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ એકસો એંશી થયા. તેને પૃથિવીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય અને અવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસો થયા. તેને ૧ ક્ષાંતિ, ૨ માદેવ, ૩ આર્જવ, ૪ મુકિત (નિર્લોભતા), ૫ ત૫, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ (પવિત્રતા), ૯ અકિંચનતા ( પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુધર્મ ગુણતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથની ભાવના આઠ આ રીતે છે – * जे नो करंति मणसा, निजिअ आहार सन्न सोइंदी॥ જુવાર, તિગુમ તે મુળ છે ? વગેરે. એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથને પાઠ આ રીતે છે: +न हणेइ सयं साहू मणसा आहार सन्न संवुडओ ॥ સોવિક સંવાળો, જુવતિg વંતિ સંઘat | ૨ | વગેરે સામાચારી રથ, ક્ષમણું રથ, નિયમ રથ, આલેચન તપ રથ, સંસાર રથ, ધર્મ રથ, સંયમ રથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી. નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફલ. નવકારની વાલક ગણનામાં તે પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પાનુ પૂવ અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂવીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુ પૂવ (૩૬૨૮૭૮) ત્રણ લાખ બાસઠ હજાર આઠસો અઠોતેર થાય છે. અનાનુપવી વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્તિ સૂરિકૃત સટીક પરમેષ્ટિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહા રોગ વગેરેને શીધ્ર નાશ થાય છે. એ એનું આ લેકમાં પણું પ્રત્યક્ષ ફળ છે. પરલેક આશ્રયી એનું ફળ તે અનંત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે–જે પાપ કર્મની નિર્જરા છે * આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઈદ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથવીકાય વગેરેને આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. ! આહાર વગેરે સંજ્ઞાઓનો, શ્રોત્ર આદિ ઈદ્રિનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વજનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ પોતે મનવડે પણ હિંસા ન કરે. YY Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] श्राद्धविधिप्रकरण । માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વી ગુણવાથી અ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન ૩-ભગિક શ્રુત ગણનારા પુરૂષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે. વગેરેના ગણવાથી પણ મન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માક પેાતાને કર્મક્ષયાદિ તથા ખીજાને પ્રતિબાધાક્રિક ઘણા ગુણ થાય છે. ધર્મદાસનું હૃષ્ટાંત નીચે પ્રમાણે છેઃ ધ દાસનું દૃષ્ટાંત, ધર્માંદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણુ કરીને સ્વાધ્યાય કરતા હતા. તેના પિતા સુશ્રાવક હાવા છતાં સ્વભાવથી જ ઘણુા ક્રોધી હતા. એક સમયે ધર્મદાસે પેાતાના પિતાને ક્રોધને ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો તેથી તે ધણેા ગુસ્સે થયા, અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિને વખત હાવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યા અને દુષ્ટ સર્પની ચેનિમાં ગયા. એક વખતે તે દુષ્ટ સર્પ અંધકારમાં ધર્મદાસને કરડવાને સારૂ આવતા હતા, એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કેઃ - *तिव्वं पि पुण्वकोडीकर्यपि सुकयं मुद्दत्तमितेण । कोहग्गहिओ हणिउं, ह हा हवइ भवदुगे वि दुही ॥ १ ॥ વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખથી સાંભળતાં જ તે સર્પને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મ દેવલે કે દેવતા થયા, અને પુત્રને (ધર્મદાસને) સવે કામેામાં મદદ આપવા લાગ્યું. એક વખતે સ્વાધ્યાયમાં તદ્દીન ધર્મદાસને ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેટલા જ માટે જરૂર સ્વાધ્યાય કરવા. સ્વજને આદિને ધર્મોપદેશ. પછી શ્રાવકે સામાયિક પારીને પાતાને ઘેર જવું, અને પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઇ, સેવક, વ્હેન, પુત્રની હૂં, પુત્રી, પૌત્રા, પોત્રી, કાકેા, ભત્રીજો અને વાણેાતર તેમજ ખીજા સ્વજનને પણુ જેની જેવી ચાગ્યતા હાય તે પ્રમાણે ધર્મના ઉપદેશ કરવા. ઉપ દેશમાં સમ્યકત્વ મૂળ ખાર વ્રત સ્વીકારવાં સવે ધર્મકુત્ચામાં પેાતાની સર્વ શક્તિવš યતના વગેરે કરવી. જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હેાય એવા સ્થાનકમાં ન રહી કુસ`ગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચખ્ખાણુ વગેરે અભિગ્રહ લેવા. શક્તિ પ્રમાણે ધમનાં સાતે ક્ષેત્રાને વિષે ધન વાપરવું વગેરે વિષય * ક્રોધી બનેલા પ્રાણી, પૂર્વ ક્રોડ વર્ષ સુધી કરેલા ધણા પણ સુકૃતને હણીને ખતે ભવામાં દુઃખી થાય છે . Page #352 -------------------------------------------------------------------------- ________________ ક્રિતીક રિ-ચાર . [ ૩૦૭ ] કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે જે ગૃહસ્થ પિતાની સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞપ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આ લેકમાં તથા પરાકમાં તેમના કરેલાં કુકર્મોથી લેપાય. કારણ કે, એ લેકમાં રિવાજ છે. જેમ શેરને અન્ન પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું, માટે તરવના જાણ શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. “જળ ” એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે—દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભથરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લેકે ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હોવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતો નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્ય શ્રેષ્ઠિના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું – ધન્યશેડનું દૃષ્ટાંત. ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયે. તે દરરોજ સંધ્યા વખતે પિતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતે હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણે પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ ક્યાં છે? એમ કહેતા હોવાથી પ્રતિબધ ન પામે. તેથી ધન્ય શ્રેણીના મનમાં ઘણે ખેદ થતું હતું. એક વખતે પડેશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યું અને એ ઠરાવ કરી રાખ્યું કે, દેવતા થઈને ત્યારે મહારા પુત્રને પ્રતિબંધ પમાડ.” તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલેકે દેવી થઈ. પછી તેણે પિતાની દિવ્ય દ્ધિ વગેરે દેખાડીને ધન્ય શ્રેષ્ઠિના પુત્રને પ્રતિબંધ પમાડ્યો. આ રીતે ઘરના સ્વામીએ પિતાના સી પુત્ર વગેરેને પ્રતિબંધ કરે. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના ધણીને માથે દોષ નથી. કેમકે–સર્વે શ્રોતા જનેને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એ નિયમ નથી, પરંતુ ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને વિસ્તારપૂર્વક અર્થ છે. (૯) पायं अबभविरओ, समए अप्पं करेइ तो निदं ॥ निद्दोवरमे थीतणु-असुइत्ताई विचिंतिजा ॥ १० ॥ તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસગથી છૂટા રહીને છેડે વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઊડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦) Page #353 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૪૮ ] વિપિન | સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રા તે સ્ત્રીસંગ તેથી નીરાળા રહેવું; કારણ કે યાજજીવ ચતુર્થ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસને વિષે બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ જ મહેસું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે–હે ધર્મરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ ગતિ થાય છે, તે શુભ ગતિ હજારે યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં તે માટે શંકા રહે છે. ચાલતી ગાથામાં નિ એ વિશેષ્ય છે, અને જે એ નિદ્રાનું વિશેષણ છે. તથા એ ન્યાય છે કે, “કેઈ પણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તે તે વિધિ અથવા નિષેધ પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી “ઊંઘ લેવી હોય તે થોડી લેવી” એમ અહિં કહેવાનો ઉદેશ છે, પણ ઊંઘ લેવી એ કહેવાને ઉદ્દેશ નથી; કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કઈ પ્રકારે મળતી નથી, તેનો વિધિ શાસ્ત્ર કહે છે, એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચોર, વેરી, ધૂતારા, દુર્જન વગેરે લોકો પણ સહજ માં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરૂષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે જે પુરૂષ અલ્પાહારી, અ૫ વચની, અલ્પ નિદ્રા લેનારો તથા ઉપાધિ અને ઉપકરણ પણ અપ રાખનારો હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં કહેલો નિદ્રાવિધિ નીચે પ્રમાણે છે – નિદ્રાની વિધિ. જીવોથી ભરેલો, કે, ભાંગેલે, મેલે, પડપાયાવાળે, તથા બાળવાના લાકડાથી બનાવેલ એવો ખાટલે સૂવાના કામમાં વાપરે નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જેલાં લાકડાં હોય તે સારાં પાંચ આદિ લાકડાને એગ સુનાર ધણને તથા તેના કુળને નાશ કરે છે. પોતાના પૂજનિક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર પશ્ચિમ દિશાએ મસ્તક કરીને. વાસની પેઠે લાંબે થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું પરંતુ હરિતના દંતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઈચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળમૂત્રની શંકા હોય તો તે દૂર કરવી. મળ મૂત્ર કરવાનું સ્થાનક કયાં છે તે બરોબર જાણવું. પાણું પાડે છે કે નહીં તે જેવું અને બારણું બરોબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુને ભય Page #354 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રિ-ચપરા [ રૂ૪૨]. ટાળવે, પવિત્ર થવું, પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહેલી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. ક્રોધથી, ભયથી, શેકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ કોઈ વખતે દિવસે સૂઈ રહેવું. ત્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી, કેમકે તેવી ઉંઘને વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વે દિશાએ મસ્તક કરે તે વિદ્યાન, અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલે શયનવિધિ કહ્યો છે. આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે –સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચખાણ ગ્રંથિ સહિત ઉચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામને સંક્ષેપ કરવારૂપ દેશાવકાશક વ્રત સવીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ), એ સર્વે પૂર્વે નિયમિત નથી તેને નિયમ કરું છું. તે એ કે –એકેંદ્રિયને તથા મશક, જૂ વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીને આરંભ જ અને સાપરાધ ત્રસ જીવ સંબંધી તથા બીજે સર્વ પ્રાણાતિપાત, મનને શેકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરું અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનને પણ નિયમ જાણ. તથા દિનલાભ પણ નિયમિત નહીં હતું, તેને હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડને પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપગ પરિભેગને, ઘરને મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરૂં અને ન કરાવું. આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિ:સંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યા, તેમ બીજા વિશેષ ફળના અથી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાગાદિ ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે (દેશાવકાશિક) વ્રત મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વિના જીવ વાનરનું દષ્ટાંત અમે રચેલા આચારપ્રદીપ ગ્રંથમાં જોઈ લેવું Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ]. श्राद्धविधिप्रकरण । તેમજ ચાર શરણું અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને ખમાવવા અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરે. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલા નવકાર ગણિ *जह मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारमुवहि देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવે. એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનને અભ્યાસ અનાદિ કાળનો છે, અને વેદને ઉદય ખમ બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય, કેમ કે –જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરૂષ હોય તે પણ તે સ્ત્રી પાસે હાય તે પિગળી જાય છે. પુરૂષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાદા પુરૂષનું કહેવું છે, માટે મેહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી છેટું સ્વપ્ન અથવા દુસ્વપ્ન આવતું નથી. ધર્મની બાબતમાંજ સારાં સ્વપ્ન આવે છે. બીજું, સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતો માણસ પરાધીન હેવાથી, આપદા ઘણું હોવાથી, આયુષ્ય સોપક્રમ હેવાથી તથા કર્મગતિ વિચિત્ર હેવાથી કદાચ મરણ પામે તે પણ તેની શુભ ગતિજ થાય. કેમકે, “છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં કપટી સાધુએ હણેલા પિસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું. કામરાગને વિજ્ય કેવી રીતે કરવો ? હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઉંધ ઊડી જાય, ત્યારે અનાદિ કાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. “અશુચિપણું વગેરે” એમાં વગેરે શબ્દ કહ્યો છે, માટે જંબુસ્વામી, સ્થળભદ્ર સ્વામી આદિ મહેટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ રિથતિ, અને ધર્મના મારથ મનમાં ચિંતવવા. તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું,નિંદ્યપણું વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિજી મ.એ અ મકલ૫દ્રમમાં કહ્યું છે કે અરે જીવ! ચામડી, હાડકાં, મજજા, આંતરડા, ચરબી, લેહી, માંસ, વિણા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદગળના સકંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, * જો આ રાત્રીમાં આ દેહથી હું જુદો થા, તે આ દેહ, આહાર અને ઉપાધિ એ સર્વને વિવિધ કરી સિરાવું છું. Page #356 -------------------------------------------------------------------------- ________________ ' દ્વિતીય ક્રિ-ત્યારા તેમાં તેને રમણીય શું લાગે છે? અરે જીવ! વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર છેડી પડેલી જોવામાં આવે, તો તું શું શું કરે છે, અને નાક મરડે છે, એમ છતાં તે મૂર્ખ ! તે જ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા સારૂ અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થએલી ઉત્પન્ન થએલાં કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભેગવે છે, તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષય સંકલ્પ કરવાનું વજે તો કામવિકારને સહજમાં છતાય. કહ્યું છે કે—હે કામદેવ ! હું હારૂં મૂળ જાણું છું તું વિષય સંક૯પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષય સંકલ્પ જ ન કરૂં કે, જેથી તું હારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેણિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબુસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ, ઝાડો બાર કોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કોયાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા નાનાવિધ અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં કિંચિત્ માત્ર પણ વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિં તે સવિસ્તાર કહેવાની કોઈ જરૂરત જણાતી નથી. કષાયાદિને જીતવાની પદ્ધતિ. હવે કષાય વગેરે દેષનો જય, તે તે દષની મનમાં વિરૂદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધને જય ક્ષમાથી, માનને નિરાભિમાનપણથી, માયાને સરળતાથી, લાભને સંતોષથી, રાગનો વૈરાગથી, દ્વેષનો મૈત્રીથી, મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરને બીજાની વધી ગએલી સંપદા જોવામાં આવે તો પણ મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયને ઇંદ્રિયદમનથી, મન વચન કાયાના અશુભ ગને ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાન રહેવાથી અને અવિરતિનો જય વિરતિથી સુખે થાય છે. તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવે, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે, એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દેષને ત્યાગ કરીને સદ્દગુણી થએલા ચેખી રીતે દેખાય છે. તથા દઢપ્રહારી, ચિતીપુત્ર, રહિણેય ચેર વગેરે પુરૂષના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે – હે લેકે ! જે જગતમાં પૂજ્ય થયા તે પહેલા આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણુ ઉત્સાહવંત થાઓ. કાંઈ કઈ એવું ખેતર નથી કે, જેમાં પુરૂષે ઉત્પન્ન થાય છે, અને શરીર, ઇઢિયે વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હેય છે, તેમ સાધુપણ સ્વાભાવિક નથી મળતું પરંતુ જે પુરૂષ ગુણોને ધારણ કરે છે તે જ સાધુ કહેવાય છે, માટે ગુણેનું ઉપાર્જન કરો. Jain Education Internaudnal Page #357 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૫૨ ]. શ્રાવિધિના અહે! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. ત્યારે જ્યારે પણ અમારી પાસેથી કયાંય પણ ન જવું. હું હારી સહાયથી ઉતાવળથી જન્મને તથા મરણને ઉછેદ કરું છું. કોણ જાણે ફરીથી હારે અને મહારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણેની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરે આપણું હાથમાં છે, એમ છતાં “ફલાણે હોટે ગુણ છે. ” એ વાત કેણ જીવતો પુરૂષ સહન કરી શકે ? ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલે મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગત્માં મહિમા વધે છે, પણ હેટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતું નથી. જુઓ, કેવડાનાં મોટાં અને જૂનાં પાંદડાં કેરે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે. તેમજ, જેથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશને ત્યાગ કરવાથી તે તે દોષને નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉભત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કષાયને ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી. એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ધ આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યથી જૂદા રહ્યા હતા. નારકી આદિની વેદનાઓ. હવે, સંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુઃખ ઘણું ભેગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુઃખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે–સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શાસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધમી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મિંચાય એટલા કાળ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે. હે ગૌતમ ! નારકી જ નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે. મનુષ્ય ભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હેવાથી દુઃખ જ છે. કહ્યું છે કે–હે ગૌતમ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં વેંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં નિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાકોડગણુ વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનને નાશ, મરણ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવે મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ય અને રાગ એથી ઘણે ઉદ્દેશ પામીને મરી જાય છે. દેવ ભાવમાં પણ યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે. વળી કહ્યું Page #358 -------------------------------------------------------------------------- ________________ કિતીદ ત્રિ-ચંબા [ ૩૩ ] છે કે–અદેખાઈ, ખેઢ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લેભ વગેરે દેષથી દેવતાઓ પણ લપટાણા છે, તેથી તેમને સુખ કયાંથી હેય? વગેરે. ધર્મના મનેરશે. ધર્મને મરથ આ રીતે ભાવવા:–શ્રાવકના ઘરમાં જ્ઞાન દર્શનધારી દાસ થવું સારૂં પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવતી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિકનો સંગ મૂકીને કયારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરૂ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળે થઈ કયારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સમશાન વગેરેને વિષે કાઉસગ્ગ કરી ઉત્તમ પુરૂષોની કરશું કરીશ? વગેરે અત્રે દશમી ગાથાને વિસ્તારાર્થ સંપૂર્ણ થયે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાવિધિપ્રકરણ” ની શ્રાવિધિ “કામુદિ” ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયે. # ARI Page #359 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ પર્વકૃત્ય રાત્રિકૃત્ય કહ્યું, હવે પકૃત્ય કહીએ છીએ. पव्वेसु पोसहाई बंभअणारंमतवविसेसाइ ॥ आसेाअचित्तअष्टाहिअपमुहेसु विसेसेणं ॥११॥ સુશ્રાવકે પને વિષે તથા ઘણું કરી આ મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઈ-( ઓળી)–ને વિષે પિષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જી અને ઘણુ તપસ્યા વગેરે કરવી. (૧૧) પિષને (ધર્મની પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પિષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાં. તમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોને વિષે પિષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે–જિનમતમાં સર્વે કાળ પવને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તયા ચૌદશને વિષે અવશ્ય પિષધ કરો. ઉપર પિષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવાજ કાંઈ યેાગ્ય કારણથી પિષધ ન કરી શકાય, તે બે વાર પ્રતિકમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેને અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વેને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે, ઉપવાસ વગર તપસ્યા શક્તિ માફક પહેલા કરતાં વધારે કરવી. ગાથામાં આદિ શબ્દ છે તેથી નાત્ર, ચિત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હમેશાં જેટલું દેવગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. 'કેમ કે–જે દરરોજ ધર્મની ક્રિયા સમ્યક પ્રકારે પાળો. તે તો ઘણે લાભ છે; પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તો અવશ્ય પાળો. દસેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મને પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. પર્વ દિવસો અને તેનું ફલ. અન્યદર્શની લેક પણ અગીઆરશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલેક આરંભ વર્જે છે, અને ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોને વિષે પણ પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તે સર્વે પર્વદિવસે અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન કહ્યા છે, તે આ રીતે –આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ Page #360 -------------------------------------------------------------------------- ________________ तृतीय पर्व-कृत्यप्रकाश । [ રૂપ ] ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથી કહી છે. બીજ બે પ્રકારને ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગીઆરશ અગીઆર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદ પૂર્વેની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠ્ઠાઈ, માસી વગેરે ઘણાં પર્વો છે. આરંભ અને સચિત્તાહારનો ત્યાગ. પર્વને દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે પણ છેડામાં થોડો વધે અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હવાથી, તે કરવામાં ઘણે આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વજ" એમ સમજવું. માછલાઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ ઈચછ ગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હમેશાં સચિત્ત આહાર વજેવો જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તે પર્વને દિવસે તે જરૂર વજે જ જોઈએ. તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે દેવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડ બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, ખાંડવું, પીસવું, પાન ફેલ ફળ વગેરે તેડવાં, સચિત્ત ખડી, ૨મચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વજેવા. પોતાના કુટુંબન નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલાક આરંભ તે ગૃહસ્થ કર પડે, પણ સચિત આહારનો ત્યાગ કરે પિતાના હાથમાં હેવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણું માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારને ત્યાગ કરી ન શકાય, તે એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કર. અાઈઓની વિચારણા. તેમજ આની તથા ચિત્રની અઠ્ઠાઇ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, માસાની તથા સંવત્સરીની અઠ્ઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવસરી વગેરે જેને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે Page #361 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - [ રૂપ ] श्राविधिप्रकरण । :{}} સુશ્રાવકે સંવત્સરીની, ચોમાસીની તથા અઠ્ઠાઈની તિથિને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણેને વિષે તત્પર રહેવું. સર્વે અઠ્ઠાઈઓમાં ચિત્રની અને આસોની અઠ્ઠાઈઓ શાશ્વતી છે, કારણ કે, તે બને અઠ્ઠાઈઓને વિષે વૈમાનિક દેવતા પણ નંદીશ્વર દ્વીપ આદિ તીર્થોને વિષે તીર્થયાત્રા આદિ ઉત્સવ કરે છે. કેમકે બે યાત્રાઓ શાશ્વતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસો માસને વિષે અઢાઈ મહિમરૂપ થાય છે. એ બને યાત્રાઓ શાશ્વતી છે. તેને સર્વે દેવતાઓ તથા વિદ્યાધરે નંદીશ્વરદ્વીપને વિષે કરે છે, તથા મનુષ્ય પોતપોતાના સ્થાનકેને વિષે કરે છે. તેમજ ત્રણ માસી, સંવત્સરી, છ પર્વતિથિઓ, તથા તીર્થકરના જન્માદિ કલ્યાણુક વગેરેને વિષે યાત્રાઓ કરે છે, તે અશાશ્વતી જાણવી. જીવાભિગમ સૂત્રમાં તો આ રીતે કહ્યું છે કે–ઘણું ભવનપતિ, વાણુમંતર, તિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીશ્વર દ્વીપને વિષે ત્રણ માસીએ તથા સંવત્સરીએ ઘણા મહિમાથી અઠ્ઠાઈ મહેત્સવ કરે છે. ઉદયતિથિનું પ્રામાય. પ્રભાત વખતે પચ્ચખાણ કરવાની વેળાએ જે તિથિ આવે તે પ્રમાણભૂત ગણાય છે. સૂર્યોદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે – चाउम्मासिअ वरिसे, पख्खि अ पंचट्ठमीसु नायव्वा ॥ ताओ तिहीओ जासिं, उदेई सूरो न अण्णाओ॥१॥ पूआ पच्चख्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च ॥ जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥ २॥ उदयंमि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । आणाभंगमणवत्था, मिच्छत्त विराहणं पावे ॥३॥ પારાશરસ્મૃતિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–જે તિથિ સૂર્યોદયની વેળાએ થેડી પણ હોય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી, પરંતુ ઉદય વેળાએ નહિ છતાં તે પછી ઘણે કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રીઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે-તિથિને ક્ષય થાય તે તેની પૂર્વની તિથિ કરવી, તથા વૃદ્ધિ થાય તે બીજી કરવી, અને શ્રી વીર ભગવાનનાં જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક લેકેને અનુસરીને કરવાં, અરિહંતનાં જન્માદિ પાંચ કલયાણુક પણ પર્વતિથિરૂપ જ જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તે વિશેષ પર્વ તિથિ જાણવી. Page #362 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પવૅત્યપ્રજા । જિનકલ્યાણકાદિ પાની આરાધના, "" સંભળાય છે કે—સર્વે પવૃતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “ હે સ્વામિન્! આખા વર્ષમાં આરાધવા ચેાગ્ય ઉત્કૃષ્ટ પર્વ કર્યું ? ” ભગવાને કહ્યું. “ હે મહાભાગ 1 જિનરાજનાં પાંચ કલ્યાણકાથી પવિત્ર થએલી માગશર શુદ્ધિ અગીઆરશ (મૌન અગીઆરશ ) આરાધવા ચેાગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાસ કલ્યાણક થયા. પછી કૃષ્ણે મોન, પૌષધાપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી જેવા રાજા તેવી પ્રજા ” એવા ન્યાય હાવાથી સર્વ લેાકેામાં “ એ. એકાદશી આરાધવા ચેાગ્ય છે ” એવી પ્રસિદ્ધિ થઈ. પતિથિએ વ્રત પચ્ચખાણુ વગેરે કરવાથી માટુ' કુળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. માગમમાં *હ્યું છે કે— પ્રશ્ન—હૈ ભગવાન ! બીજ વગેરે તિથિને વિષે કરેલું ધર્મા નુષ્ઠાન શું ફળ આપે છે ? ઉત્તરઃ—હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે, પ્રાયે આ પતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે, માટે એને વિષે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથીજ આયુષ્ય બધાએલું ડાય તા પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતુ નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેના ગર્ભ જૂદો પાડી પેાતાના ખભા તરફ્ ષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાયું. પાછળથી તેને ક્ષાયિક સમ્યકત્વ થયું, તે પશુ તે આયુષ્ય રન્યુ નહીં. અન્યદર્શનમાં પણ પતિથિએ તેલ ચાપડીને ન્હાવુ, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે-ડે રાજેંદ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનઃમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પ કહેવાય છે. જે પુરુષ આ પર્ધાને વિષે અભ્યંગ ન કરે, સ્ત્રી ભાગવે અને માંસ ખાય, તે પુરુષ મરણુ પામીને વિમુત્રèાજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે-ઋતુને વિષેજ સ્રીસ@ગ કરનારા અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિયાને વિષે સભાગ ન કરનારા બ્રાહ્મણ હમેશાં બ્રહ્મચારી કહેવાય છે; માટે પર્વ આવે તે વખતે પાતાની સર્વ શક્તિવડે ધર્માચરણને સારૂ યત્ન કરવા. અવસરે થાડુ પણ પાન ભાજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે ઘેાડું' પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે-શરઋતુમાં જે કાંઇ જળ પીધું હાય, પાષ માસમાં તથા મહા માસમાં જે કાંઇ ભક્ષણ કર્યુ” હાય, અને જ્યેષ્ઠ માસમાં તથા આષાઢ માસમાં જે કાંઇ ઊંઘ લીધી હાય, તે ઉપર માણસે જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત ( માગશર પાષ) ઋતુમાં ગાયનું દૂધ, શિશિર ( મહા તથા ફાગણુ ) ઋતુમાં આમળાના રસ, વસંત (ચૈત્ર તથા વૈશાખ ) ઋતુમાં ઘી અને શ્રીષ્મ ( જ્યેષ્ઠ તથા અષાડ) ૠતુમાં ગાળ અમૃત સમાન છે. પા મહિમા એવા છે કે-તેથી પ્રાયે અધીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ 66 [ ૧૭ ] Page #363 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण। લેકોને વિરતિને અંગીકાર કરવાની, પણ લોકોને ધન વાપરવાની, કુશીલ પુરુષને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પણ કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનને વિષે દેખાય છે. કેમકે-જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધમી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને માસી પર્વો જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહે માટે પર્વને વિષે પોષધ વગેરે ધમનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે વિષય અર્થદીપિકામાં કહ્યા છે તેને વિસ્તારના લીધે અત્રે કહ્યા નથી. પૈષધવ્રતના ભેદો અને તેની વિધિ. ૧ અહોરાત્રી પૌષધ, ૨ દિવસ પૌષધ અને ૩ રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહોરાત્રી પૌષધન વિધિ એ છે કે -શ્રાવકે જે દિવસે પૌષધ લે હોય, તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પોષધનાં સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિકમે. પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. પાછું એક ખમાસમણ દઈ ઊભા રહીને કહે કે, ફુછાળા સંરિતદ્ર માવના પર તામિ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, વોટું કામ એમ કહી નવકાર ગણી આ મુજબ પૌષધ પાઠ ગુરૂ પાસે ઉશ્ચરાવે. કામ કરે ! હં હાર્દ તો તેનો वा, सरीरसकारपोसहं सवओ, बंभचेरपोसहं सव्वओ, अन्यावारपोसहं सव्वओ, चउविहे पोसहे ठामि, जाव अहोरत्तं पज्जुवासामि, दुविहं तिविहेणं मणण वायाए कारण, न करेमि न कारवेमि तस्स भंते पडिकमामि निंदामि गरिहामि, अप्पाणं वोसिरामि [એવી રીતે ગુરૂ ન હોય તે પોતે ઉચ્ચારી ] મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે. ફરી બે ખમાસમણ દઈ જે ચેમાસુ હેય તે કાકાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉં છગન રે હરિરામ એમ કહી આદેશ માને તે પછી ખમાસમણ દઈ સઝાય કરે. પછી પડિકમણ કરી બે ખમાસમણ દઈ વશુદ્ધ સંદ્રિવામિ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ કિઢgot fમ એમ કહે, તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વિશ્વ પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પંછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયે પડિલેહ. પછી એક ખમાસમણ દઈ દૂછવાઈ મકવન હિદુળા વિસ્ટા એમ કહે. તે પછી છે કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩ લવિસાવ એમ કહે. પછી વશ, કંબળ વગેરે પડિલેહી, પૌષધશાળા પ્રમાઈ, કાજે ઉપાડીને પરડવે. તે પછી રિયાદી દિશમી જમriામ એક ખમાસમણ દઈ માંડળામાં બેસે, અને સાધુની માફક સાય કરે. પછી પણ પિરિસી Page #364 -------------------------------------------------------------------------- ________________ तृतीय पर्व-कृत्यप्रकाश । [ ૨૧૧ ] થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપતિ પડિલેહી કાળ વેળા થાય, ત્યાં સુધી પૂર્વની માફક સાય કરે. જે દેવ વાંદવા હોય તે મારતા કહી જિનમંદિર જઈ દેવ વાંદે. જે આહાર કરવો હોય તો પચ્ચખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી, પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારદ ત્રિી पुरिमदोषा चउहार कओ तिविहार कओवा आसि, निविणं आयंबिलेणं एगासणंण पाणाहा. વા ના વિઝા તપ આ રીતે કહી, દેવ વાંદી, સાય કરી, ઘેર જઈ, જે ઘર સે હાથ કરતાં વધારે દૂર હોય તે યિાદી પરિણી કામળ આલેઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ દ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણું પ્રાસુક અન્ન રાગદ્વેષ ન રાખતાં જમે. અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૈષધશાલામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણ દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચખાણ કરે. જે શરીરચિંતા કરવી હોય તે મારા કહી સાધુની માફક ઉપગ રાખો. જીવ રહિત શુદ્ધ ભૂમીએ જઈ વિધિ માફક મળસૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિકોમી એક ખમાસમણ દઈ કહે કે, “ છૂછાવાળ વાદ માત્ર જમનાગમ કાઢો ” પછી “શુંકહી “રાવણરૂ” કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશાઓ જોઈને અgarદ કપુરાદો એમ કહી સંડાસગ અને સ્થડિલ પ્રમાઈને વડીનીતિ તથા લઘુનીતિ સિરાવે. તે પછી રિસિધી કહીને પોષદ્ધશાળામાં જાય અને વાવંત કઠુિં = વંહિયાં કે વિ િતરસ મિચ્છામિ યુ એમ કહે પછી પાછલે પહોર થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી એક ખમાસમણ દઈ પડિલેહણને આદેશ માગે. બીજું ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાવાને આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપતી, પુછણું, ચણિયે, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણ કરી પૌષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સઝાય કરે. પછી વાંદણ દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપાધિ પડિલેહવા આદેશ માગે. પછી વસ્ત્ર કાંબળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તો સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજને સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા ઘંડિલની ભૂમિ પડિલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને યોગ હોય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પારસી થાય ત્યાં સુધી સઝાય કરે. પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ ફૂછવા હરિદ્દ અજવન વઘુ પતિgન્ન પરિણિ સારૂં સંથારા રામ એમ કહે પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર Page #365 -------------------------------------------------------------------------- ________________ [ રૂદ ] શ્રાવિકા | સંથારાને ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાઈને ધીરે ધીરે પાથરે ત્યાર બાદ ડાબે પગવડે સંથારાને પશને મુહપત્તિ પડિલેહી, “નિશદિ” એ પદ ત્રણવાર બેલી નો માલમori નિષિા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર વજેમિ ભંતે રામગં કર્યું પછી આ ચાર ગાથા કહે, अणुजाणह परमगुरु, गुरुगणरयणेहिं भूसिअसरीरा ॥ बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण ।। कुक्कुडिपायपसारण-अंतरं तु पमज्जए भूमि ॥२॥ संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा ॥ दवाईउवओगं, ऊसासनिरंभणा लोए ॥३॥ जइ मे हुन्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।। आहारमुवहिदेह, सत्वं तिविहेण वोसिरिअं ॥४॥ એ ચાર ગાથા કહી “ઘર મારું” વગેરે ભાવના ભાવીને નવકારનું મરણ કરતો ચરવળ વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાઈને ડાબે પાસે બાહુ એશિક લઈને સુવે. જે શરીર ચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘઠ્ઠાવીને માવતરૂ કરી પહેલા પડિલેહી કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણુ આલઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સજઝાય કરીને નવકારનું સમરણ કરે તે પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિકકમીને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સજઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સજઝાય કરવા સુધી કરે, જે સિહ કરવાની ઈચ્છા હોય તે એક ખમાસમણ દઈ ફૂછાવાળા રવિન માવ7 મુપત્તિ હિમિ એમ કહે ગુરુ કહે, હિસ્ટેટુ પછી મુહુપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાતાળ વિઠ્ઠ મવદ્ રહું ? ગુરુ કહે. પુળો વિ શાહ ) કહેવું કે, દં પારિ ગુરુ કહે ગાયા મુરઘો પછી ઉભા રહી નવકાર ગણી હચણે બેસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી:–– सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो ॥ जेसिं पोसह पडिमा, अखंडिआ जीविअंते वि ॥१॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર્વ-ચાર | [ ૩૨ ] धन्ना सलाहणिज्जा, सुलसा आणंदकामदेवा अ॥ जेसिं पसंसइ भयवं, दढव्वयत्तं महावीरो ॥२॥ પછી પિસહ વિધિએ લીધું, વિધિએ પાકું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઈ હોય તો “તસ્સ મિચ્છામિ દુક્કડં” એમ કહેવું. સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણ, તેમાં એટલે જ વિશેષ કે-સાગરચંદને બદલે આ ગાથાઓ કહેવી:– सामइअवयजुत्तो, जावमणे होइ निअमसंजुत्तो ।। છિન્ના મુદ્દે જ, સામારા વત્તિશાવાઇ ? छ उमत्थो मूढमणो, कित्ति अमित्तं च संभरइ जीवो ॥ जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥२॥ सामाइअ पोसहसं-ठिअस्स जीवस्स जाइ जो कालो ।। सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥३॥ પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસ પિસહ પણ આ રીતે જ જાણ વિશેષ એટલે જ કે, પૌષધ દંડમાં “ વાવ વિવર્સ gryવારમ” એમ કહેવું, દેવની પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પસે પારી શકાય છે. રાત્રિ પિસો પણ આ રીતે જ જાણે. તેમાં એટલો જ ફેર છે કે–પિસહ દંડકમાં કાર વિવારે ઉત્ત . વાતામિ એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિ પાસ લેવાય છે. પિસહના પારણાને દિવસે સાધુને જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પર્વ દિનની આરાધના કરવી. એની ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે – પષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત. ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતે. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતું હતું, અને “ચતુર્દશી, અષ્ટમી, Page #367 -------------------------------------------------------------------------- ________________ [ રેકર ] શ્રાવિધિtor અમાવાસ્યા તથા પૂણમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારો હતા.” આ રીતે ભગવતી સૂત્રમાં તંગિકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે તે પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેણી અષ્ટમીના પૌષધ કરેલ હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યો ત્યારે સૌધર્મો છે તેની ધર્મની દઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા. પહેલાં તેણે શેઠના દસ્તનું રૂપ કકટ કરી “ ક્રોડા સોનૈયાને નિધિ છે. તમે આજ્ઞા કરે તો તે હું લઉં.” એમ ઘણી વાર શેઠને વિનંતી કરી, પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રુપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની ) ઘણું કદથના કરી. તે પછી મધ્ય રાત્રી હોવા છતાં પ્રભાત કાળને સૂર્ય ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુવીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પોષધનું પારણું કરવાને માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યો, તે પણ સઝાય ગણવાને અનુસાર મધ્યરાત્રી છે એમ શેઠ જાણતો હતો, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડયો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાકૃતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા, તે પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયે નહીં. કહ્યું છે કે- આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચલે છે, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા પુરૂષનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં. પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું “હું સંતોષ પામે છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છેડયું નહીં તથા અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડ સોનેયાની અને રાની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાનો બેબી, ઘાંચી, અને એક કોટુંબિક (ખેડૂત નોકર ) એ ત્રણે જણ જે કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પર્વેને વિષે પોત પોતાને ધંધે તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમી જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણે આદરસત્કાર કરતે હતો. કહ્યું છે કે–સુશ્રાવક સાધમીનું જેવું વાત્સલ્ય કરે છે, વાત્સલ્પ માતા, પિતા અથવા બાંધવ જને પણ કેઈ કાળે કેસ ન શકે. આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યકત્વધારી થયા. કહ્યું છે કે-જેમ મેરૂ પર્વતે વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે, તેમ પુરૂષને સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાને હતો, તેથી રાજાના લેકે “ આજે ધેઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધાબીને લેવા આપ્યા. બીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર જોવા Page #368 -------------------------------------------------------------------------- ________________ तृतीय पर्व-कृत्यप्रकाश । [ રૂદ૨] આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે, “રાજાની આગળ હારી બાધા તે શી ? રાજાની આજ્ઞાને ભંગ થાય તો પ્રાણતિક દંડ થશે.” પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધાવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય,” એમ વિચારી રાથમિોળું એ આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તે પણ ઘેબીએ “દઢતા વિનાને ધર્મ શા કામનો ? એમ કહી પિતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કેઇનું કહ્યું ન માન્યું. પિતાના માણસોના કહેવાથી રાજા પણ રૂણ થયે, અને મહારી “આજ્ઞા તોડશે તે સવાર થતા તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ” એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મવેગથી રાજાના પિટમાં એ શૂળરોગ થયે, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો. એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ઘેબીએ પિતાનો નિયમ બરોબર પા. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં. એમજ કાંઈ ખાસ કામને સારૂ બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાને હૂકમ આપે. ઘાંચીએ પિતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થશે. એટલામાં પરચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે લઈ શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાને જય થયે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડશે નહીં અને ઘાંચીને નિયમ સચવાય. હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહુર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડા, પણ એટલામાં ધારાબંધ એક સરખો વષીદ પડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચોદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અશ્રુત દેવલેકે ગયે. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતાના અવનને અવસરે કબલ કરાવ્યું ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કરે.” પછી તે ત્રણે જણા દેવલેથી જૂદી જૂદા રાજકુળને વિષે અવતર્યા. અનુક્રમે જવાન અવસ્થા પામી મહાટા દેશના અધિપતિ થઈ, ધીર, વીર અને હીર એ નામે જગતમાં પ્રસિદ્ધ Mી. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થત હતાપરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછા. જ્ઞાનીએ કહ્યું. “તેં પૂર્વભવને વિષે દરિદ્ધાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસ સમ્યક પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધર્મ Page #369 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ]. भाद्धविधिप्रकरण । સામગ્રીને જગ છતાં પણ તે ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દેષથી પ્રમાદી થયે. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભહાનિ થાય છે. વળી કહ્યું છે કે-ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરી લે છે, તે ચોરના લૂંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જૂગટામાં હાર ખાવાથી પણ થતું નથી. જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હમેશાં ધર્મને વિષે સાવધાન રહ્યો, અને પોતાની સર્વ શક્તિથી સર્વે પર્વોની આરાધના કરવા લાગે, અને ઘણું જ છેડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતા હતા, પરંતુ બીજી વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. થોડા દિવસમાં તે ક્રોડ સોનૈયાનો ધણ થયે. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પોતાના કુળનું પોષણ કરે છે, અને વણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળનો નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લેકેએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને ક્રોડ સોનૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. સ્થળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે. ” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ધર્મ ઠગ છે. ” એમ વિચારી તેનું સર્વધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કંઈ પણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.” પ્રભાતવખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થએલા અને શેઠનું ઘર સેનાહેરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો. પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, “હે શેઠજી! આ ધન શી રીતે હારે ઘેર ગયું?” શેઠે કહ્યું. “હે પણ ! કાંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે. ” આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પર્વનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છીએ પર્વો પાળવાને યાજજીવ નિયમ લીધો. તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, “વષકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયે અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવા કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે, “હે રાજન ! ત્યારે પૂર્વ ભવને મિત્ર જે શેઠનો પુત્ર છે, જે હમણુ દેવતાનો ભવ ભેગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભાવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા Page #370 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર્વ-પ્રારા [ ૩૬ ] પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારુ આ કામ કર્યું, માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કોટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું.” એમ કહી દેવતા ગયા. પછી તે બન્ને રાજાઓને સમકાળે વનમાં પૂર્વ ભાવ દેખાડ્યો, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વદિવસની સમ્યફ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણ રાજાઓએ દેવતાના કહેવાથી પોતપોતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવ નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટની ઉદ્દઘષણ તથા સર્વે ને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધમની ઉન્નતિ એવી રીતે કરી છે, જેથી એક છત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો, અને તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશમાં તીર્થકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિ, દુભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વરતુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેવળજ્ઞાન ઉપાર્યું. શેઠનો જીવ દેવતા, તેમને મહિમા ઠેકાણે ઠેકાણે ઘણે જ વધારવા લાગે. પછી પ્રાયે પિતાનું જ દાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યફ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા ભવ્ય જીનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠનો જીવ દેવતા પણ અયુત દેવકથી એવી માટે રાજા થઈ ફરી વાર પર્વને મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્ય, અને દીક્ષા લઈ મોક્ષે ગયે. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગીઆરમી ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. (૧૧) તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ” ની શ્રાદ્ધવિધિમુદિ' ટીકામાં તૃતીય “પકૃત્યપ્રકાશ સંપૂર્ણ થયે. * Page #371 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ : : ચાતુર્માસિકકૃત્ય. –– – પર્વ કૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે पइचउमासं समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥ વિસ્તારાર્થ – શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક માતાને વિર્ષ પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિગ્રહ પરિમાણ વ્રત પૂર્વે જે લીધું હોય, તેણે પણ દરેક ચેમાસામાં 5 એવા નિયમ અંગીકાર કરવા. વષોકાળના ચોમાસામાં તો ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેનાં ફળને ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઓચિત્ય જાણવું. બે પ્રકારના નિયમ. તે નિયમ બે પ્રકારના છે. એક દુઃખે પળાય એવા, તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકેને સંચિત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે. દરિદ્રી પુરૂષની વાત એથી ઊલટી છે. એમ છે, તે પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવતીએ તથા શાલિભદ્ર વગેરે લેકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરૂષે દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરૂપર્વત ઉચો છે, સમુદ્ર સ્તર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાને ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે Page #372 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ચાતુર્માસ-ચાલારા | [ ૩૬૭ ] તર્ક જવું નહીં. એમજ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિવડ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિયમ લે. જે માણસને જે ઠેકાણે, જે વખત જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમ કે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તે, તે તે ફળ દુર્લભ છે, માટે તે પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને તે નિયમ ગ્રહણ કરો. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે હોટું ફળ થાય છે. અછતી વસ્તુના ત્યાગ વિષે દ્રમકમુનિનું દષ્ટાન્ત. એમ સંભળાય છે કે– રાજગૃહી નગરીમાં એક ભીખારીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરૂ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચોટામાં ત્રણ ક્રોડ સેનેયાને એક મોટો ઢગલે કરી સર્વ લોકોને લાવીને કહ્યું કે, “ જે પુરૂષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકોએ વિચાર કરીને કહ્યું કે, “ ત્રણ ક્રોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.” પછી મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લોકે! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે ? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હોવાથી ત્રણ કોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે. ” પછી પ્રતિબંધ પામેલા લોકેએ દ્રમક મુનિને નમાવ્યા. આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દાખેલે કહ્યો છે. માટે અછતી વસ્તુનાં પણ નિયમ ગ્રહણ કરવી જોઈએ, તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિપણું રહે છે, તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે–અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતેષથી ઘરમાં ભેગવવા યોગ્ય સુખને ત્યાગ કર્યો નહી, દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કયો પણ કલેશ વેઠીને તપ કર્યું નહી. રાત દિવસ ધનનું ધ્યાન કર્યા કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહી. આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તે અમે કર્યા પણ તે તે કમેનાં ફલ તે અમને પ્રાપ્ત ન જ થયાં. અહેરાત્રમાં દિવસે એક વાર ભેજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મળતું નથી. લેકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કોઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તે પણ કદા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કઈ રીતે તે વસ્તુને પેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધે હોય તો લઈ શકે. આ રીતે અછતી વસ્તુને Page #373 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૩૬૮] श्राद्धविधिप्रकरण । નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરૂમહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં” એવો નિયમ આપે તે, તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી, અને લોકોએ ઘણું કહ્યું, તોપણ અટવીમાં કિં પાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યા નહીં તેની સાથેના લેકે એ ખાધા, અને તેથી તે લેક મરણ પામ્યા. દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવાં. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાંસુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે. કેમકે, વિરતિ કરવામાં મહેટા ફળનો લાભ છે, અને અવિર તિપણામાં ઘણું કર્મ બંધનાદિક હોય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષ કરી લેવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મહાટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લેગ સને કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાંની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ, વગેરે વસ્તુને વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે, એ વસ્તુમાં લીલફુલ, કુંથુ આ, અને ઇયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણું જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલે, ન્હાવું, માથામાં ફેલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરે. ભૂમિ દવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. ઘર, હાટ, ભીંત, થાંભલે, કપાટ, પાટ, પાટિયું, પાટી, શીંકું, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં પાણી વગેરેનાં તથા બીજાં વાંસણ, ઇંધણ, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલકૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઈને ચૂનો લગાડો, કોઈમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાંખ, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી, પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણુનું તથા નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, Page #374 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ चातुर्मासिक-कृत्यप्रकाश । [ ૨૬૧ ] રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે જોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યફ પ્રકારે જેઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ તેવી રીતે સમારવાવડે ઉચિત થતના રાખવી. તેમજ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇન્દ્રિયજય, ગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગીયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રણી તપ, સંસારતારણ તપ, અઠાઈ, પક્ષખમણ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈને ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસંવિભા ગને અવશ્ય લાભ લે. વગેરે. પૂર્વાચાર્યોએ કહેલાં ચાતુમાસિક અભિગ્રહો. પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે –જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુ મોસિક અભિગ્રહ હોય છે. તેને અનુક્રમ આ પ્રમાણે -તત્ર જ્ઞાનાચારને વિષે મૂળસૂત્ર વાંચવારૂપ સાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું, અને શક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસ જ્ઞાનની પૂજા કરવી. (૧) દશનાચારને વિષે જિનમંદિરમાં કાજે કાઢ, લીંપવું, ગુહલી માંડવી વગેરે જિનપૂજા, ચેત્યવંદન અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં (૨) ચારિત્રાચારને વિષે જળ મૂકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ચંડાળ પાડવા નહિં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં, ત્રસ જીવની રક્ષા કરવી. કેઈને આળ ન દેવું, આક્રોશ ન કરે, કઠોર વચન ન બોલવું, દેવ ગુરૂના સેગન ન ખાવા, ચાડી ન કરવી તથા પારકે અવર્ણવાદ ન બેલ. પિતાની તથા માતાની દ્રષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરૂષની સેવા ન કરવી, ધન ધાન્ય વગેરે નવવિધ પરિબ્રહનું પરિમાણુ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરે. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવે, અધભૂમીએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂ પણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તુરી એ વસ્તુનું પરિમાણુ કરવું, તથા રન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, - દાડમ, ઉરતિય, નાળિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીરાં, Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] श्राद्धविधिप्रकरण | કાકડી, અખરોટ, વાયમલ, કાર્ડ, ટિંબરૂ, બિન્રીફળ, આમલી, એર, ખિલ્લુક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદાં, ભેારડ, લિંબુ, આમ્લવેતસ એમનુ અથાણુ, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અન ંતકાય પણ એક પછી એક વવા. તથા વિગઇનું અને વિગષ્ટની અ ંદર આવનારી વસ્તુનુ પરિમાણુ કરવું. વજ્ર ધેાવાં, લિપવું, ખેત્ર ખણુવું, હેવરાવવું, બીજાની જૂં કાઢવી, ક્ષેત્ર સ ંબધી જાતજાતનાં કામે, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવુ, ઉટપણું લગાડવું વગેરેના ઘટાડા કરવા. તથા ખાટી સાક્ષી પૂરવી નહીં, દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ ખાઢવાનું, પાણી લાવવાનું, કપડાં ધેાવાનુ, ન્હાવાનું', પીવાનું, અગ્નિ સળગાવવાનુ, દીવા કરવાનું, પવન નાખવાનુ, લીલેાત્રી કાપવાનું, મ્હોટા ડિલેાની સાથે છૂટથી ખેલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષ સ્ત્રીની સાથે એસવું, સૂવું, ખેલવું, એવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણુ રાખવું, દિશિનું માન રાખવું, તથા લાગેાપભાગનું પણ પરિમાણુ રાખવું. તેમજ સર્વે અનર્થ દડના સ ંક્ષેપ કરવા, સામાયિક પૌષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કાંઇ કમી કરવું. ખાંડવું, દળવું, રાંધવુ, જમવુ, ખણુવુ, વસ્ત્રાદિ રંગવુ, કાંતવુ, પીંજવું, લેહવું, ઘર વગેરે ધેાળાવવું, લીંપવું, ઝાટકવુ', વાહન ઉપર ચઢવુ, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, એણુ કરવુ, વગેરે કાર્યાને વિષે દરરોજ બનતા સુધી સંવર રાખવે. ભણવુ', જિનમંદિરે દČન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ગણવુ, એટલાં કામેાને વિષે તથા જિનમ ંદિરનાં સર્વે કામેાને વિષે ઉદ્યમ કરવા. આઠમ, ચૌદશ, કલ્યાણુક તિથિમાં તપ વિશેષ કરેલા હાય તેના લેાકેાને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપનમહાત્સવ કરવા. ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં, તથા ઓષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધીક વાત્સલ્ય કરવું, અને ગુરૂને વિનય સાચવવા. દર મદ્ધિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસવિભાગ યથાશક્તિ કરવા. ” આ રીતે શ્રાવક શ્રાવિકાના ચામાસા સંબંધી નિયમ કહ્યા છે, રાજકુમારનું કથાનક, હવે આ વિષય સંબંધી આ પ્રમાણે કથા છે. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા. તેને ઘણા પુત્ર હતા. તેમાં વિજયશ્રી રાણીના પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયા, એમ જાણી રાજાએ તેને આદરસન્માન દેવાયું મૂકી દીધુ. એમ કરવામાં રાજાના એવા અભિપ્રાય હતા કે, “ બીજા પુત્રા અદેખાઈથી એને મારી નાંખે નહી. ” તેથી રાજકુમારને ઘણું દુ:ખ થયું. તે મનમાં વિચારવા લાગ્યે કે, “ પગથી હણાયલી ધૂળ પણ હણનારને માથે ચઢે છે, માટે મૂગે મેાઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે મ્હારે અહિં રહીને શું કરવુ છે? હું હુવે પરદેશ જઇશ, કેમકે—જે પુરૂષ ઘરમાંથી બહાર નીકળીને Page #376 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ चातुर्मासिक-छत्यप्रकाश । [ ૩૭૨ ] સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતા નથી, તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે જમણુ કરનાર પુરૂષે દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિયે કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળે, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કેઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયે. એટલામાં સર્વાને દિવ્ય આભૂષણ પહેરેલે એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે નેહપૂર્વક તેની સાથે કેટલી વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવાં બે રત્ન આપ્યાં. કુમારે “ તું કોણ છે?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી હારું ચરિત્ર જાણીશ.” પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહને ઉષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભેગવે છે.” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રનના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પિતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજય ઉપર બેસારી પિતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ ચલાવવા લાગ્યા. એક વખતે ત્રણ જ્ઞાનના ધણ થએલા દેવશર્મા રાજર્ષિએ કુમારને પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે –“ક્ષમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતું, તેણે ગુરૂની પાસે પિતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હતું, તે પણ દરેક વર્ષકાળના ચોમાસામાં રાત્રિભેજનનો તથા મધ, મધ, માંસસેવનને નિયમ કરતે હતે. પછી તે ચાકર મરણ પામ્યા અને તેને જીવ તું રાજકુમાર થયે, અને સુવ્રત શેઠને જીવ મહોટે ઋદ્ધિવંત દેવતા થયે. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રને આપ્યાં” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે, અને ઘણા પ્રકારના નિયમ પાળીને વગેર ગયો. ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે. ચાતુર્માસિક કૃત્યે અંગે લૈકિક શાસ્ત્રોનું સમર્થન. લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ત્રાષિએ પૂછયું કે, “હે બ્રહ્મદેવ! વિઘણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વજવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?” બ્રહ્મદેવે કહ્યું. “હે વસિષ્ઠ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતો નથી, પરંતુ વષકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ ભેગનિદ્રામાં રહે, ત્યારે Page #377 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] श्रादविधिप्रकरण | શું શું વવું? તે સાંભળ. જે પુરૂષ ચામાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રિ ંગણાં, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડાં, મૂળા અને તાંદળજો એટલી વસ્તુના ત્યાગ કરે. તથા હૈ વસિષ્ઠ ! જે પુરૂષ ચામાસામાં એક અન્ન ખાય, જે પુરૂષ હમેશાં તથા ઘણું કરી ચામાસામાં રાત્રિભાજન ન કરે, તે આ લેકમાં તથા પરલેાકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરૂષ ચામાસામાં મઘ માંસ વર્ષે છે, તે દરેક માસમાં સેા વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે. વગેરે. માર્ક તૈયઋષિએ પણ કહ્યું છે કેઃ—હું રાજન્! જે પુરૂષ ચામાસામાં તૈલમ ન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિગી રહે છે, જે પુરૂષ પુષ્પાદિકના ભાગ છાડી દે છે, તે સ્વર્ગલેાકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડવા, ખાટા, તીખા, તૂરા, મીઠા અને ખારા એ રસાથી ઉત્પન્ન થતા રસાને વર્ષે, તે પુરૂષ કુરૂપતા તથા દોભાંગ્ય કાઇ ઠેકાણે પશુ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તે ભાગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાંનું શાક જે તે ધન તથા પુત્ર પામે. હું રાજન્ ! ચામાસામાં ગેાળ ન ખાય તેા મધુર સ્વરવાળા થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તેા, બહુ સતતિ પામે. ભૂમિને વિષે સથારે સૂઇ રહે તે વિષ્ણુછ્તા સેવક થાય. દહીં તથા દૂધ વજે તા ગેલેાક નામે દેવલેાકે જાય. અપેાર સુધી પાણી પીવાનું તજે તા રાખેાપદ્રવ ન થાય. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલેાકમાં પૂજાય. જે પુરૂષ ચામાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરાજ ગગાસ્નાનનું ફળ પામે, જે પાર અન્ન તજે તે અનંત પુણ્ય પામે ચૈામાસામાં ભેાજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપજ ભેગવે એમ જાણવુ. મૌનપણે લેાજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચામા• સામાં જરૂર મૌન ભાજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યાત્તર પુરાણમાં કહ્યું છે. તપાગચ્છીય શ્રી રત્નશેખર સૂરિવિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ ’ની શ્રાવિધિતમુદીટીકામાં ચતુર્થ ચાતુર્માસિકકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયા. - કળાનું દ Page #378 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકાશ : : વર્ષકૃત્ય. ચોમાસા સંબંધી કૃત્ય કર્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથાના અગીઆર દ્વારવડે વર્ષ કૃત્ય કહે છે. (મૂત્રાણા) पइवरिस संघच्चण-साहम्मिअ भत्तिजत्ततिंग ॥ १२ ॥ जिणगिहि एहवणं जिणधण-वुड्डी महपूअधम्मजागरिआ ॥ સુagar Gir, તઃ તિરથામાવળા સોહી | શરૂ I શ્રાવકે દરવર્ષે જઘન્યથી એક વાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધમીક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાહી યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરને વિષે સનાત્ર મહોત્સવ, ૫ માળા પહેરવી, ઇદ્રમાળા વગેરે પહેરવી, પહેરામણુ કરવી, ધેતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણી પૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મ કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિને વિષે ધર્મજાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલેયણ શ્રી સંઘની પૂજા. એટલાં ધમ કૃત્યો યથાશકિત કરવાં જોઈએ. તેમાં શ્રીસંઘની પૂજામાં પિતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકકૃત આદિ દેષ રહિત વતુ ગુરૂમહારાજને આપવી. તે વસ્તુ એ કે;–વસ્ત્ર, કંબળ, પ્રેછનક, સૂત્ર, ઉન, પાત્રા, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંડે, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારે ચીપી, કાગળ, ખડીયા, લેખને સંગ્રહ પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે-વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચ પ્રકારનું પુસ્તક, કંબળ, પાદમાંછનક, દાંડે, સંથાર, સિજજા તથા બીજું પણ ઓધિક તથા ઓપગ્રહિક મુહપત્તિ પુછણું વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય આપવું. પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે “જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંયતપણે વસ્તુને પરિવાર એટલે પરિભેગ (સેવન) કરનાર અસંયત કહેવાય છે.” અહિં પરિહાર શબ્દને અર્થ પરિગ કરનારો એ કર્યો તેનું કારણ કે પરિણufભોજો એવું વચન છે તેથી અસંયતપણે જે પરિગ કરવો એ અર્થ થાય છે, એમ પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]. માવિધિના એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાર્ટી વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કેન્સરળ ઘરથા જુગારુ રસ તિક્તિ અર્થઅનશનાદિક, વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર, જેમ કે ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ વાદિમ એ અનાદિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પાદપૂંછનક એ વસ્ત્રાદિક ચાર તથા ૯ સેય, ૧૦ અો, ૧૧ નરણ અને ૧૨ કાન ખેતરવાની સળી એ સોયાદિક ચાર આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. એમજ શ્રાવક શ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણ વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકેને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે. સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વ સંઘને પહેરામણી આપે તે ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તે જ ઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સવે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સેપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તો પણ તેને ઘણે લાભ કેમકે-લક્ષમી ઘણી છતાં નિયમ આદરશક્તિ છતાં ખમવું, યોવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્ધી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ સંભળાય છે. દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ છીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવચંદ્રસૂરિજીનો ભકત હતો. તેણે એકજ સંધ પૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુકમાં સંઘપૂજા કરી, તેમાં છપન હજાર ટંકને વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે. સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધક ભાઈઓનું અથવા કેટલાકનું શકિત પ્રમાણે કરવું. સાધમી ભાઈને વેગ મળવો જે કે દુર્લભ છે. કેમકે–સર્વે જ સર્વે પ્રકારના Page #380 -------------------------------------------------------------------------- ________________ વંત્તમ વર્ષ-કાકરા. . [ ૩૭ ] સંબંધ માંહમાંહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધમિક આદિ સંબંધને પામનારા છે તે કેઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધમી ભાઈને મેલાપ પણું ઘણું પુણ્યકારી છે, તે પછી સાધમને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદરસત્કાર કરે તે ઘણે પુણ્યબંધ થાય એમાં શું કહેવું કહ્યું છે કે એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તળિયે તે બન્ને સરખા ઉતરે છે એમ કહ્યું છે. સાધર્મિકનો આદર સત્કાર નીચે પ્રમાણે કરો – પિતાના પુત્ર વગેરેને જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તે સાધમીક ભાઈઓને નિમત્રણ કરવું અને ઉત્તમ ભેજન, તાંબલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કંઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તે પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કેઈનું ધન જતું રહે તે તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવે. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરૂષની હેટાઈ શા કામની? કેમકે–જેમણે દીન જીવને ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું. તેમણે પિતાને જન્મ વૃથાન ગુમાવ્યો. પિતાના સાધમીક ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તેઓ ધર્મકૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય તે, તેમને યાદ કરાવવું, અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરશે. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તે નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તો વખતેવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને વિષે સાધારણ પષધશાળા વગેરે કરાવવી. વગેરે. શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચનીચતા. શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી. શંકા–લેકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એઓ તે ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણુ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી. ગુરૂ ઉપરનો તથા ભાઈ ઉપરને નેહ તૂટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ, Page #381 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] - આલિયા ! મૂર્ખતા, અતિભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દેષ સ્વાભાવિક છે. કેમકે હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશીએ ઉદય આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે, એમ તું સમ્યક્ પ્રકારે જાણ આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જેવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે? સમાધાન:–“સ્ત્રીઓ જ પાપી હોય છે” એ એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરુષે પણ ક્રૂર મનવાળા, ઘણું દુષ્ટ, નાસ્તિક, કૃતજ્ઞ, પિતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બેલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરૂને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લેકે છે, તેથી સન્દુરુષની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમજ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેથી સારી સ્ત્રીઓની અવજ્ઞા કરવી એ પણ ઘટિત નથી. જેમ ઘણું પાપી તેમ ઘણુ ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે, માટે તેમની દેવતાના ઈંઢો પણ પૂજા કરે છે, અને મુનિયે પણ સ્તુતિ કરે છે. લોકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે–સ્ત્રીઓ એવો કોઈ અદ્દભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગતને ગુરૂ થાય છે, માટે જ પંડિત લેક સ્ત્રીઓની ઘણું મહેટાઈ કબલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પિતાના શીળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને દેરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુવિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણું નિદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે. તુલસા વગેરે શ્રાવિકાઓના ગુણેની તે તીર્થકરોએ પણ ઘણું પ્રશંસા કરી છે તેમની ધર્મને વિષે રહેલી દઢતા ઇંદ્રોએ પણ સ્વર્ગોને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમક્તિથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, હેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી. દંડવીર્ય રાજાનું દષ્ટાંત, સાધમિકવાત્સલ્ય કરીને જ રાજાઓ પિતાનું અતિથિસંવિભાગ દ્રત સાચવે છે. કેમકે, મુનિને રાજપિંડ કપ નથી, આ વિષય ઉપર ભરતના વંશમાં થએલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત કહે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ पंचम वर्ष - कृत्यप्रकाश | [ ૨૭૭ ] દ'ડવી રાજા હમેશાં સાધર્મીક ભાઈને જમાડી પછી જ પાતે ભાજન કરતા હતા. એક વખતે ઇંદ્ર મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેણે જ્ઞાન, દર્શીને ચારિત્રરૂપ ત્રણ રત્નાનું સૂચક સુવર્ણની જનેાઇ અને ખાર ત્રતાના સૂચક ખાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદના મુખે પાઠ કરનારા એવા તી યાત્રા કરતા આવેલા ક્રોડા શ્રાવક જણાયા. દંડવીય` તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યા. એ રીતે લાગત આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યો, તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક ભક્તિ તા તરુણ પુરુષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇંદ્ર પ્રસન્ન થયા, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, બાણુ, રથ, દ્વાર તથા એ કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી. દંડવીયે પણ તે પ્રમાણે કર્યું. સભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતા. શ્રી સભવનાથ ભગવાન્ પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડની અંદર આવેલા અરવત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે હેાટા દુકાળમાં સર્વે સાધીક ભાઇઓને ભેજનાદિક આપીને જિનનામ કર્મ આંધ્યું. પછી દીક્ષા લઇ દેહપાત થયે આનત દેવલેાકમાં દેવતાપણું ભાગવી શ્રી સ'ભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણુ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મ્હોટા દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સભવ એવું નામ પડ્યુ. બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે કે-શ' શબ્દના અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવાને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સવે તીર્થંકરા શ`ભવ નામથી ઓળખાય છે. સભવનાથજીને સંભવ નામથી એળખવાનું બીજું પણ એક કારણ છે. કોઇ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દ્વેષથી દુકાળ પડ્યો ત્યારે સર્વે માણસા દુઃખી થયા. એટલે સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇંદ્રે પાતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને ( સેનાદેવીને ) વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાથે ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારૂં સુભિક્ષ થયું. જે માટે તે ભગવાનના સંભવથી ( જન્મથી ) સર્વે ધાન્યના સંભવ થયેા, તે માટે માતાપિતાએ તે ભગવાનનું સભવ નામ આપ્યું. દેવિગિર( વર્તમાન ઢાલતાબાદ)માં જગસિંહ નામે શેઠે પેાતાના જેવા સુખી કરેલા ત્રણસેાસાઠ વાલ્ફેતર પાસે હંમેશાં મહેાંતર હજાર ટંકને વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતા હતા. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસેા સાઠ સાધર્મિક xe Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ ] श्राविधिप्रकरण । વાત્સલય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આમૂનામાં સંઘપતિએ ત્રણસો સાઠ સાધમી ભાઈએને પોતાના સરખા કર્યા. કહ્યું છે કે –તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતો શું ઉપગ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં વૃક્ષો કાછમયનાં કાછમય રહે છે, પણ સેના રૂપનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ, કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા, લિંબડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામા શ્રેષ્ટિએ પંચપરમેષ્ઠિ મંત્રને પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવ ના ટંક આપ્યા. એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી નવ વાર નવકાર બેલે, ત્યારે તેણે તેને નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે. યાત્રાઓ. આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કેર–૧ અઠ્ઠાહી યાત્રા ૨ રથયાત્રા અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જન કહે છે. તેમાં ૧ અઠ્ઠાહી યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે જે અઠ્ઠાહી યાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે. ૨ સંપ્રતિરાજાની રથયાત્રા, રથયાત્રા તે હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટ પર્વમાં કહી છે, તે એ રીતે કે – પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતી નગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષ સંઘે ચિત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય પણ દરરોજ સંઘની સાથે ચિત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજ ન્હાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતો હતે. ત્યયાત્રાઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કેમકે, યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિજ્ય રત્નની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સૂર્યના રથ સરખો રથ થશાળામાંથી નીકળે. વિધિના જાણું અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમા સ્નાત્ર પૂજા વગેરે કર્યું. અરિહંતનું નાત્ર કર્યું, ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું, જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘાથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી ઉત્પન્ન થએલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ , મેરૂપર્વત. ૨, વૈતાઢ્ય પર્વત. Page #384 -------------------------------------------------------------------------- ________________ જંa g-ચાર | [ ૩૭૨ ] વસ્ત્રોથી પૂજાયેલી ન હોય? એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકેએ ભગવાનને વંદના કરી અશ્વિની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનેની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણું મંગળ ગીત ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયા. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતા હતા. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વાગ વિકસ્વર રેમરાજવાળે થઈ ત્યાં આવે. પછી નવા આનંદરૂપ સરવરમાં હંસની માફક ક્રીડા કરતે સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે. કુમારપાલે કરેલી રથયાત્રા. મહાપદ્ય ચઢીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણું આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે–ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહેરે જાણે ચાલતે મેરૂ પર્વત જ ન હ! એ અને સુવર્ણમય હેટા દંડ ઉપર રહેલી વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપો એવો સુવર્ણમય રથ ઘણું સદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લેકે એકઠા મળીને મંગળકારી જય શબ્દ કરે છે. શ્રાવકે નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુંગધી પુથી પૂજાચલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઊભા રહેલા રથમાં ઘણું દ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરનાર અને હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પિતે પૂજા કરે, અને વિવિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય જ કરી રહેલ ન હાય! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે. પછી હાથી જેતપેલે રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે વગેરે. તીર્થયાત્રા અને તેની વિધિ. હવે ૩ તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] બાવિધિજાળા સમજવાં. તેમજ તીર્થકરોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિએ પણ ઘણા ભવ્ય જીને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીર્થોને વિષે સમ્યકત્વ શુદ્ધિને સારૂ ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે – એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહ યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘોડા, પલંગ વગેરે સમગ્ર દ્ધિ હોય, તે પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શકિત હોય તો પગે ચાલવું ઉચિત છે. કેમકે-વાત્રા કરનાર શ્રાવકે 1 એકાહારી, ૨ સમકિતધારી, ૩ ભૂમિશયનકારી, ૪ સચિરપરિહારી, ૫ પાદચારી અને ૬ બ્રહ્મચારી રહેવું. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનું અધુર ફળ જાય, પગરખાં પહેરે તો ફળને ચોથો ભાગ જાય, મુંડન ન કરે તે ત્રીજો ભાગ જાય, અને તીથે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું. ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શકિત પ્રમાણે રાજાને ભેટયું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શકિત પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિ ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમ ભક્તિથી સદગુરુને પણ નિમંત્રણ કરવું. અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચનને આધાર આપો. ચોગ્ય મદદ આપીશ એવી ઉષણું કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી. આડંબરથી મહટા અને અંદરના ભાગમાં ઘણા સમાસવાળી કઠીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મહાટી કઢાઈનું તથા બીજાં પણ પાણીનાં મહેતાં વાસણ વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પોઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણા શૂર અનેક સુભટને સાથે લેવા, અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વગેરે જેઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્ત ઉપર જવું. માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. સારાં પકવાનનો જમાડી તેમને તાંબલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજા ' વગેરે હેટો ઉત્સવ કરવો. બીજાઓ પાસે પણ યેયતા પ્રમાણે સંધવીપણું વગેરેનું Page #386 -------------------------------------------------------------------------- ________________ ત્રમ વે- માય | [ ૩૮૨ ] તિલક કરવાના ઉત્સવ કરાવવા. સ ંધનુ જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સધનું કામ કરનારા વગેરે લેાકેાને ચેાગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હાય, તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગોમાં સર્વ સાધર્મીઓની સારી પેઠે સારસભાળ કરવી. કાઇનું ગાડાનું પૈડુ ભાંગે, અથવા ખીજી કાંઇ હરકત આવે તે પોતે તેમને સર્વ શક્તિએ ચેાગ્ય મદદ કરવી. દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મ્હાટી ધ્વજા ચઢાવવી. ચૈત્યપરિપાટી વગેરે મ્હોટા ઉત્સવ કરવા. છીદ્ધાર વગેરેના પણ વિચાર કરવા. તીનાં દન થયે સેાનુ, રત્ન, માત્તી આદિ વસ્તુવડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજોને વહેરાવવી. સાધર્મિકવાત્સલ્ય કરવુ. ઉચિતપણું દાન વગેરે આપવુ તથા મ્હોટા પ્રવેશે।ત્સવ કરવા. તીર્થે દાખલ થયા પછી પહેલા હર્ષોંથી પૂજા, ઢોકન વગેરે આદરથી કરવુ, અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવુ, માળ પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ફૂલધર, કૅલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્રમય ધ્વજાનું દાન કોઈને હરકત ન પડે એવું દાન ( સદાવત ), રાત્રિજાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થં પ્રાપ્તિનિમિત્ત ઉપવાસ, છઠ્ઠું વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચેખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી. જાતજાતના ચાવીશ, ખાવન, ખેતેર અથવા એકસા આઠ ક્ળે અથવા ખીજી જાતજાતની એટલી જ વસ્તુઓ તથા સ ભક્ષ્ય અને ભ્રાય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમી વગેરે ઉત્તમ વજ્રના ચ'બ્રુઆ, પહેરામણી, અગલૂછણાં, દીવાને સારું તેલ, ધેાતિયા, ચંદન, કેસર, ભાગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, જિંગાનિકા, કળશ, ધૂપધાણુ, આતિ, આભૂષણુ, દીવીએ, ચામર, નાળીવાળા કળશ, થાલીએ કચાળા, ઘટાઓ, ઝલરી, પટતુ વગેરે વાજિંત્રા આપવાં. સુતાર વગેરેના સત્કાર કરવેશ. તીની સેવા, વિષ્ણુસતા તીના ઉદ્ધાર તથા તીના રક્ષક લેાકેાના સત્કાર કરવા. તીર્થને ગરાસ આપવા. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવુ, યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધમ કૃત્યા કરવાં. યાચકાને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવુ'; કેમકે યાચકા પણ દેવના, ગુરુના તથા સંઘના ગુશેા ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવતી વગેરે લેાકેા જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સાનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે—સાડાબાર ક્રાડ સાનૈયા જેટલું, ચક્રવતીનું પ્રતિદાન જાણવુ. આ રીતે યાત્રા કરી પાછેા વળતા સંધવી ઘણા ઉત્સવથી પેાતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાÊાનાદિ ઉત્સવથી કરે, અને એક વર્ષ સુધી તીર્થાપવાસ વગેરે કરે, આ રીતે તીર્થયાત્રાના વિધિ કહ્યો છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ श्राद्धविधिप्रकरण | વિક્રમરાજા આદિના સંધનું વૃત્તાંત. શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિખાધ પમાડેલા વિક્રમાદ્દિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સ ંઘમાં એકસેા અગનેતર ( ૧૬૯) સુવર્ણમય અને પાંચસે ( ૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચોદ ( ૧૪ ) સુકુટધારી રાજા હતા. તથા સીત્તેર લાખ (૭૦૦૦૦૦૦ ) શ્રાવકનાં કુટુંબ, એક ક્રોડ દસ લાખ નવ હજાર (૧૧૦૦૯૦૦૦) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેાડા, છેતેરસેા (૭૬૦૦ ) હાથીએ અને આ રીતે જ ઊંટ, બળદ વગેરે હતા. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ રત્નાદિમય અઢારસે ચુમ્માતેર (૧૮૭૪) જિનમંદિર હતાં. થરાદમાં પશ્ચિમ માંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીની યાત્રામાં સાતસેા (૭૦૦) જિનમ ંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સાનૈયાના વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીના દર્શન કર્યા ત્યારે અગીઆર લાખ રૂપામય ટકના વ્યય કર્યાં, અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રા પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનુ સ્વરૂપે કહ્યુ છે. સ્નાત્ર મહેાત્સવ. [ ૩૮૨ ] તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રાત્સવ કરવા, તેમ કરવાની શક્તિ ન હાય તા દરેક પર્વને વિષે કરવા, તેમ પણ ન કરી શકાય તે વર્ષોંમાં એક વાર તે। અવશ્ય સ્નાત્રાત્સવ કરવા, તેમાં મેની રચના કરવી. અષ્ટ મગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા ખાવનાચ ંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભાગ વગેરે સકળ વસ્તુના સમુદાય એકઠા કરવા. સંગીત આફ્રિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસમય મહાધ્વજા આપવી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નાત્રાત્સવમાં પેાતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે ધનના વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂ પ્રયત્ન કરવા. સંભળાય છે કે પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્રમહાત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણે સુવર્ણ આપી ઇંદ્રમાળા પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુત્ર મય ધ્વજા આપી. તેના પુત્ર માંઅણુ શેઠે તેા રેશમી વસ્રમય ધ્વજા આપી. આ રીતે સ્નાત્રાત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ. વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માળાહ્મજ્જન કરવું. તેમાં ઇવાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળેાટ્ટન Page #388 -------------------------------------------------------------------------- ________________ પંચમ vજાચાર [ ૩૮૩ ]. ——— થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લેકે ચાર લાખ, આઠ લાખ ઈત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સોરઠ દેશને મહુઆને રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધીરૂને પુત્ર જગડુ, મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરી ઓઢીને ત્યાં ઊભે હતો. તેણે એકદમ સવા ક્રોડની રકમ કહી. આશ્ચર્ય થી કુમારપાળ રાજાએ પૂછયું ત્યારે તેણે કહ્યું કે-હારા પિતાએ નકામાં બેસી દેશદેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા કોડ સોનૈયાની કિંમતનાં પાંચ માણિકય રત્ન ખરીદ્યાં, અને અંત વખતે મને કહ્યું કે“શ્રી શત્રુંજય, ગિરનાર અને પાળ પટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્યારે આપવું, અને બે રત્ન પિતાને સારૂ રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રને સુવર્ણજડિત કરી શત્રુંજયનિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા પટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભુજીને કંઠાભરણ તરીકે આપ્યાં. એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા વેતાંબર એ બનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા અને બન્ને જણું અમારું તીર્થ કહી ઝગડો કરવા માંટ્યો. ત્યારે “જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે” એવા વૃદ્ધ જનેના વચનથી પેથડ શેઠે છપ્પન પડી પ્રમાણ સુવર્ણ આપી ઇંધમાળા પહેરી, અને યાચકને ચાર ધડી પ્રમાણે સુવર્ણ આપી તીર્થ પિતાનું છે એમ સિદ્ધ કર્યું. આ રીતે જ પહેરામણ, નવી ધતીઓ, જાતજાતના ચંદરવા, અંગલુછણ, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર, લેગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી, વેલબુદિની રચના, સવગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વિગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવાં. જેમ એક શેઠ સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક કોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. શ્રુતજ્ઞાનની આરાધના, તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તે ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તે દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી ગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એક વાર તે અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભકિતદ્વારમાં વિસ્તારથી કહીશું. ઉવાપન મહત્સવ. તેમજ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૪ ] विधिप्रकरण | જુદા જુદા પ્રકારના તપ સબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તેા દરવર્ષે યથાવિવિધ જરૂર કરવું. કેમકે માણસાની ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણુ સફળ થાય, અને નિર ંતર શુભ ધ્યાન, ભન્ય જીવાને સમકિતનેા લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શૈાભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવુ તે નવા બનાવેલા જિનમદિરે કળશ ચઢાવવા સમાન, ચાખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભાજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણી જિનમ ંદિરે સ્નાત્રાત્સવ, સાધર્મિક વાત્સલ્ય. સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કર્યું. લાખ અથવા ક્રોડ ચાખા, અડસઠ સેાનાની અથવા રૂપાની વાડિકા પાટિયા, લેખણા તથા રત્ના, મેાતી, પરવાળાં, નાણુ, તેમજ નાળિએર વગેરે અનેક ફળા, જાતજાતનાં પકવાને, ધાન્યા તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુએ મૂકી નવકારનુ ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનુ ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસે ચુમાલીશ પ્રમુખ માદક, નાળિએર વાટિકચેા વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સાનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાર્દિકનાં ઉજ્જમાં કરનારા ભવ્ય જીવેા પણુ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મ્હાટુ ધ કૃત્ય છે, કેમ કે-નવકાર, ઇરિયાવહી ઇત્યાદિ સૂત્રા શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણુવાંગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના માટે જેમ સાધુએને યાગ વહેવા, તેમજ શ્રાવકેાને ઉપધાન તપ જરૂર કરવુ જોઇએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું... ઉજમણું છે; કેમકે—કેાઇ શેઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પેાતાના કંઠમાં નવકાર આદી સૂત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિશ્રી ( નિરુપદ્રવપણ્ અને માક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હાય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હાય ! તથા પ્રત્યક્ષ ગુણેાની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાએ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણૢ નાણું, વાટકિયેયા, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રુત સ ંપ્રદાયને અવલખીને કરવાં. શાસનની પ્રભાવના. તેમજ તીની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનુ સામૈયું', પ્રભાવના વગેરે દર વર્ષે જધન્યથી એક વાર તા શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. Page #390 -------------------------------------------------------------------------- ________________ પંચમ વર્ષ-ચકala | [૩૮] તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજને તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કર; કેમકે–શ્રીગુરુ મહારાજને સમુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડ શેઠે તપા. શ્રી ધર્મષસૂરિજીના પ્રવેશોત્સવમાં બોંતેર હજાર ટંકને વ્યય કર્યો. સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે” એવી બેટી કલ્પના કરવી નહી, કેમકે સિદ્ધાંતમાં સામું જઈ તેમને સત્કાર કર્યાનું પ્રતિપાદન કરે છે. એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્રી વ્યવહાર ભાગ્યમાં કહી છે. તે એ કે – પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિભાવાહક સાધુ, જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પિતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે. પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તે શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુ સાધ્વીઓને સમુદાય તે પ્રતિભાવાહક સાધુને આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે-“પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણું ભિક્ષાચરે તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પિતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જેવામાં આવે, તેની પાસે સંદેશે કહેવરાવે કે, “પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “અમુક મોટા તપસ્વી સાધુએ પિતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ઘણું સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરે છે.” પછી રાજા, તે ન હોય તો ગામને અધિકારી, તે ન હોય તો સાધ્વી આદિ ચતુવિધ શ્રીસંઘ પ્રતિભાવાહિક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદર બાંધવ, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એ સત્કાર કરવામાં ગુણ છે, તે એ કે - પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કે “જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું. તેમજ શ્રાવક શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, “જેમાં એવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહાપ્રતાપી છે.” તેમજ ખોટા તિર્થિની હીલના થાય છે, કેમકે, તેમનામાં એવા મહાસત્વવંત પુરુષો નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુને સત્કાર કરે એ આચાર છે. "તેમજ તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનને અતિશય જોઈને ઘણું ભવ્ય જીવ સંસાર ઉપર વૈરાગ્ય સે દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રી પર પ્રભાવના કરવી, એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण। તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તૂરી વગેરે સુગંધી વસ્તુનો લેપ કરે, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થકરપણું વગેરે શુભ ફળ મળે છે. કહ્યું છે કે –અપૂર્વજ્ઞાન ગ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણ વડે જીવને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “ક” એ અક્ષર વધારે છે, તે યુદ્ધજ છે. કેમકે ભાવના તે તેનાં કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે. આલેયણા. વળી ગુરૂનો યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તે ગુરૂ પાસે જરૂર આલેયણું લેવી. કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે –માસી તથા સંવત્સરીને વિષે આલેયણું તથા નિયમ ગ્રહણ કરવા. તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકપ આદિ ગ્રંથમાં આલોયણું વિધિ કહ્યો છે, તે નીચે પ્રમાણે: પષ્મી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણુમાં ઘણું બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આલેયણ લેવી. આલેયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો જન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગવેષણ કરવી. આલેયણું અર્પનાર ગુરૂનું લક્ષણ. હવે આલેયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે. આલેયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્રના અર્થન જાણું, કૃતગી એટલે મન વચન કાયાના શુભ ગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત્ વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, નિરતિચાર ચારિત્ર પાળનારા, આલોયણું લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબુલ કરાવવામાં કુશળ, આલેયણા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે? તેના જાણ, આલેયણા લેનારનો માટે દેષ સાંભળવામાં આવે, તે પણ વિષાદ ન કરનારા, આલોયણું લેનારને જૂદાં જુદાં દાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે. જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨, આલએલા દોષનું બરાબર મનમાં Page #392 -------------------------------------------------------------------------- ________________ पंचम वर्ष-कृत्यप्रकाश । [ ૨૮૭ ] સ્મરણ રાખનાર, ૩ વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણું પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક્ પ્રકારે વર્તન કરનારા, પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે –(૧) પહેલો આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂવને જાણો. (૨) બીજે શ્રત વ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીથાદિક સૂત્રના જાણ વગેરે સર્વે કૃતજ્ઞાનીઓને જાણ. (૩) ત્રીજે આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે એવી રીતે જે માંહોમાંહે આલેયણાપ્રાયશ્ચિત આપે છે તે પ્રમાણે જાણ. (૪) ચોથો ધારણ વ્યવહાર તે પિતાના ગુરૂએ જે દેષનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમે છતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે. ૪ આલોયણું લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આયણ લેનાર શરમ છોડીને સારી રીતે આવે. ૫ આયણ લેનારની સમ્યક્ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ આલેયણા આપી હોય તે બીજાને ન કહેનારા. ૭ જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા, ૮ સભ્ય આયણ અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલેયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે. આલોયણ કોની પાસે લેવી? આલેયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલ ભવ્ય જીવ, જે કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે. સાધુએ અથવા શ્રાવકે પહેલાં તે પિતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આલેયણા લેવી. તેમનો જંગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પિતાના ગછના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવદી એમની પાસે આલોયણ લેવી. પિતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય તો સંગિક પિતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જેગ મળે તેની પાસે આલયણ લેવી. સામાચારીને મળતા પરગ૭માં આચાયોદિ પાંચને ચાગ ન હોય તે, ભિન્ન સામાચારીવાળાં, પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેને ગ હાય, તેની પાસે આલેયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસસ્થાની પાસે આલયણ લેવી, તેમ ન બને છેગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણું લેવી. તેને પણ જોગ ન મળે તેવતોથ અથાત પાસે આવવું, સફેદ કપડાં પહેરનાર, મુંડી, કચ્છ વિનાને Page #393 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૮૮ ] આદિવાળી રહરણ વગેરે ન રાખનાર, બ્રહ્મચર્ય પાળનાર, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાયી સહિત હોય છે. ચારિત્ર તથા સાધુને વેષ મૂકી ગૃહસ્થ થએલે તે પશ્ચાદ્ભૂત કહેવાય છે. ઉપર કહેલા પાસસ્થાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્કાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તે તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કરે, અને આલેયણા લેવી. પશ્ચાદ્ભૂતને તે બે ઘડીનું સામાયિક તથા સાધુને વેષ આપી વિધિ સહિત આલેયણા લેવી. ઉપર કહેલા પાસત્કાદિકને યોગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચૈત્યને વિષે જ્યાં ઘણુ વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષને આલેયણા આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગઢષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી તેને પ્રસન્ન કરી તેની પાસે આલેયણા લેવી, કદાચ તે સમયને દેવતા ચ હોય, અને બીજે ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જેગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ મહેતું રાખીને અરિહંતની તથા સિદ્ધોની સમક્ષ આવે. પણ આલેયા વગેરે ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતું નથી. પિતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલેયણા આપવાથી થતું હિત ન જણે, તો તે પુરુષ પિતાને અને આલયણ લેનારને પણ સંસારમાં પાડે છે. આલેચના સમયની શુદ્ધિ. જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલેયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આવવું. માયા, મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલેયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપેટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણું ઘણું આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આવે તે જરૂર આરાધક કહેવાતું નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમ વચનને વિચાર કરી તથા શલ્યને ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી. આયણ લેનારના દશ દે, હવે આલોયણા લેનારના દશ દેષ કહે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ પંચમ વૉચમજાય | [ ૨૮૨ ] ૧ ગુરુ ઘેાડી આલેાયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલેાયણા લેવી. ૨ તેમજ આ ગુરુ થાડી તથા સડેલી આલેાયણા આપનારા છે એવી કલ્પના કરી આલેાવવું. ૩ જે પોતાના દાષ બીજા કાઇએ જોયા હાય, તે જ આલેાવે, પણ બીજા છાના ન આલેવે. ૪ સૂક્ષ્મ ( ન્હાના ) દોષ ગણુત્રીમાં ન ગણુવા, અને માદર ( મ્હાટા ) દેાષની જ માત્ર આલેાયણા લેવી. ૫ સૂક્ષ્મની આલેયણા લેનાર ખાદર દોષ મૂકે નહિ, એમ જણાવવાને સારૂં તૃશ્રાદિ નાના ઢોષની માત્ર આલેયણા લેવી અને બાદરની ન લેવી. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલેાવવું. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંખરથી અથવા આસપાસના લેાકેા સાંભળે તેવી રીતે આલેાવવું. ૮ આલેાવવું હાય તે ઘણા લેાકેાને સંભળાવે, અથવા આલેાયણા લઇ ઘણા લેાકેાને સંભળાવે. અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણુ નહિ એવા ગુરુ પાસે આલેાવવું. ૧૦ લેાકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પાતાના જેવા જ ઢોષને સેવન કરનાર ગુરુની પાસે આલેાવવુ. આ દસ દોષ આલેાયણા લેનારે ત્યજવા આલાયણા લેવાના ફાયદા. હવે સમ્યક્ પ્રકારે આલેાવે તે તેના ગુણુ કહે છે— ૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે, તેમ આલેાયા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે. ૨ આનંદ થાય છે. ૩ પેાતાના તથા બીજાઓના પણ દાષ ટળે છે, એટલે પાતે આલેાયણા લઇ દોષમાંથી છૂટા થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઇને ખીજાએ પણ આલેાયણ લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. સારી રીતે આલેયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચારરૂપ મળ ધાવાઇ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલેયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે, દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિ કાળથી દોષસેવનના અભ્યાસ પડી ગયા છે, પણ દાષ કર્યા પછી, તે આલાવવા એ દુષ્કર છે. કારણ કે મેાક્ષ સુધી પહોંચે એવા પ્રમળ આત્મવી ના વિશેષ ઉલ્લાસથી જ એ કામ અને છે, નિશીથચૂીમાં પણ કહ્યું છે કે-જીવ જે દોષનુ સેવન કરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આલેાવે તેજ દુષ્કર છે; માટેજ સમ્યક્ આલાયણાની ગણતરી પણ અભ્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે:— લક્ષ્મણા આર્યાંનું દૃષ્ટાંત, આ ચાવીશીથી અતીત કાળની એશીમી ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] भारविधिप्रकरण। સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે વયંવર મંડપમાં પરણી, પણ હદે વથી ચારીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈન ધર્મને વિષે ઘણીજ તત્પર રહી. એક વખતે તે વીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષમણ એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીને વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયભોગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી. ” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણ સાધ્વી ઠેકાણે આવી અને પતાવો કરવા લાગી. “હવે હું આલાયણ શી રીતે કરીશ ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. તથાપિ શય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલયણ કરવા પોતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતે એક કાંટે પગમાં ભાંગે. તે અપશુકન થયા એમ સમજી લક્ષમણું મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત?” એમ બીજા કેઈ અપરાધીને હાને પૂછી આલયણ લીધી, પણ શરમને અંગે અને હેટાઈને ભંગ થશે એવી બીકથી લક્ષમણએ પિતાનું નામ જાહેર કર્યું નહિ પછી તે દેષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે-વિગય રહિતપણે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભેજનવડે બે વર્ષ, માસખમણ તપસ્યા સોળ વર્ષ, અને આંબિલ તપસ્યા વીસ વર્ષ આ રીતે લમણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષમણા સાવી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવમાં ઘણું આકરાં દુઃખ જોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરને તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું કે-શલ્યવાળ જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એ પણ વૈદ્ય પિતાનો રોગ બીજા વૈદ્યને કહીને જ સાજે થાય, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય. ૭ તેમજ આલેયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવંત! જીવ આલેયણા લેવાવડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) ઋજુભાવને પામેલે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશય, નિયાણશય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસદને બાધ નથી, અને પૂર્વે બાંધ્યું હોય તો તેની નિર્ભર કરે છે. આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધ. Page #396 -------------------------------------------------------------------------- ________________ पंचम वर्ष-कृत्यप्रकाश । [ ૩૨૨] જતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કાઢેલે આલેયણા વિધિ પૂર્ણ થયેલ છે. અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થએલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આયણ કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હતા તે દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાત? માટે આલેયણ દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ” ની “શ્રાદ્ધવિધિ કૈમુદી' ટીકામાં પંચમ વર્ષ કૃત્ય-પ્રકાશ સંપૂર્ણ થયો. જદ છે? Page #397 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ:: જન્મકૃત્ય. વાર્ષિક કૃત્ય કહ્યું હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે. जम्मंमि वासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं॥ उचिअं विजागहणं, पाणिग्गहणं च मित्ताई ॥ १२ ॥ નિવાસસ્થાન કેવું અને કયાં રાખવું ? ૧ જન્મરૂપ બંદીખાનામાં પહેલા નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત ? તે વિશેષણવડે કહે છે. જેથી ત્રિવર્ગના એટલે ધર્માર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જ્યાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું; કેમકે, તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે-ભિન્ન લેકેની પલ્લીમાં, ચેરના રહેઠાણમાં, જ્યાં પહાડી લેક રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લેકે આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજજનને એબ લગાડનારી છે. જે સ્થાનકે રહેવાથી મુનિરાજે પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકની વસ્તી હોય, એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લેકે હમેશાં સારા ધર્મિષ્ટ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે સત્પરુષની સેબત કલ્યાણને સારૂ છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણે સાધુ અને શ્રાવક હાય તથા જળ અને બળતણ પણ ઘણું હોય, ત્યાં હમેશાં રહેવું. ત્રણસો જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શોભતું એવું અજમેરની નજીક હર્ષ પુર નામનું એક સારું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણે અને તેમના શિષ્ય છત્રીશ હજાર હેટા શેઠીઆએ જયારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબંધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા ગુણ અને ધર્મિષ્ટ લેકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધેય, પ્રતિષ્ઠા વગેરે ગુણે તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા પ્રાયે વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત્ નજરે જણાય છે, માટે અંત પ્રાંત ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિવહ થતું હોય, તે પણ ન રહેવું, Page #398 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો. ગમ-હત્યમાણ | [ રૂક્ષ્૩ ] કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સભળાતું નથી ત્યાં ઘણી સ`પદ્મા હૈાય તે શા કામની ? જો ત્યારે મૂર્ખતા જોઈતી હાય, તેા તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અને પૂર્વે ભળેલુ' હાય તે પણ ભૂલી જવાય. એવી વાત સંભળાય છે કે-કાઇ નગરના રહીશ ણિક થાડા વિણકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્યલાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનુ ધાસનું ઝુપડું હતું તે મળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કાઇ વખતે ચારની ધાડ, તે કાઇ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનુ ધન જતુ રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચેારાએ કાઇ નગરમાં બ્રાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનુ' ( ચારેનું) ગામડું ખાળી નાંખ્યુ, અને શેઠના પુત્રા ક્રિકને સુભટાએ પકડ્યા. ત્યારે શેઠ. સુલટાની સાથે લડતાં માર્યા ગયા. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલેા છે. રહેવાનું સ્થાનક ઉચિત હાય, તેા પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે. પ્રજાની સાથે કલહ, નગર આદિના નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઇ હાય તા, તે સ્થાન શીઘ્ર છેાડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લેાકેાએ દિલ્લી શહેર ભાંગી નાંખ્યુ, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છેાડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યા. તેમણે પોતાના ધર્મ, અર્થ, કામની પુષ્ટિ કરીને આભવ તથા પરભવને સફળ કર્યો, અને જેમણે દિલ્લી છેાડી નહિ, તે લેાકેાએ દીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પેાતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ સ્થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે—ક્ષિતિપ્રતિષ્ઠિત, વણુકપુર, ઋષભપુર, કુશાભ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેના વિચાર કર્યા. સારા નરસા પાડેાશની લાભ હાનિ, હવે ઘર પણ રહેવાનુ સ્થાનક કહેવાય છે, માટે તેના વિચાર કરીએ છીએ. સાશ માણસે પેાતાનુ ઘર જ્યાં સારા પાડાશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવુ. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત ખારાં આદિ ગુણુ જે ઘરમાં ડ્રાય, તે ઘર ધર્માર્થ કામને સાધનારૂ હાથાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડાશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યાં છે તે એટલા સારૂ કે:—તિય ચચાનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભિન્ન, મચ્છીમાર, જુગારી, ચાર, Page #399 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૪] શ્રાવિધિના ! નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનારા એટલા લોકોને પાડોશ પિતાના ઘર આગળ અથવા, દુકાન આગળ પણ સારા માણસે તજવે. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમંદિર પાસે ઘર હોય તે દુઃખ થાય, ચૌટામાં હોય તે હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રનો તથા ધનને નાશ થાય. પિતાનું હિત ઈચ્છનારો બુદ્ધિશાળી પુરૂષ મૂર્ખ, અધમી, પાખંડી, પતિત, ચેર, રાગી, ક્રોધી, ચંઠાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભેગવનાર, વેરી, પિતાના સ્વામિને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા એમને પાડોશ તજે, કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમનાં વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જેવાથી માણસ પોતે સદ્દગુણ હોય, તે પણ તેના ગુણની હાનિ થાય. પાડોશણે જેને ખીર સંપાદન કરી આપી, તે સંગમ નામા શાલિભદ્રને જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વદિવસે મુનિને વહરાવનાર પાડોશણના સાસુ સસરાને ખોટું સમજાવનારી સેમભટ્ટની ભાર્યો ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલે ભાગ હેવાથી ચાર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસ્તિવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હોય તે પણ સારું નહિ કેમકે, ચારે તરફ બીજાં ઘરે આવેલાં હોવાથી તે ઘરની પિતાની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું. અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે. ભૂમિની પરીક્ષા. ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દેષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમજ દૂવાઓ, કૃપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણું હોય, એવું તથા સારા વર્ણની એને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું હોવું જોઈએ. કહ્યું છે કે –ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉન્હા સ્પર્શવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્ડા સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊંડી ભૂમિ ખોદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી. જે માટી વધે તે શ્રેષ્ઠ. બરાબર થાય તે મધ્યમ અને ઓછી થાય તે અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તે તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે છે તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તે મધ્યમ અને તે કરતાં વધારે ઓછી થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ જાય તે મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ Page #400 -------------------------------------------------------------------------- ________________ छठो जन्म-कृत्यप्रकाश । [ ૩૧ ] દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઊગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ. પિલી હોય તે દારિદ્ર, ફાટવાળી હોય તે મરણ અને શલ્યવાળી હોય તે દુઃખ આપે છે, માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તે તેથીજ માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તે રાજાદિથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શક્ય નીકળે તે બાળકને નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શક્ય નીકળે તે ગાય બળદને નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભમ વિગેરે નીકળે તે તેથી મરણ થાય. વિગેરે. ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો. પહેલે અને ચોથે પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર વજા વગેરેની છાંયા સદા કાળ દુઃખ આપનારી છે. અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માય, હવણ જળ, વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલા વાનાં ઉત્તમ છે. તેમજ કહ્યું છે કે–અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવ એમની દષ્ટિ, વાસુદેવને ડાબે ભાગ એ વર્જવા. ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે, પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણુ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દેષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લેકને અશુભકારી છે, પણ ચંડાળ વગેરે નીચ જાતિને દ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દેષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તાના બળથી જાણવાં. સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું, પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં. તેમ કરવાથી ધર્માર્થ– કામનો નાશ થવાને સંભવ છે. આ રીતે જ ઇંટે, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા આરંભ વગેરે દોષ લાગવાને સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દષ્ટાંત. 3 ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તે લેવી નહીં. કેમકે તેથી ઘણું હાનિ Page #401 -------------------------------------------------------------------------- ________________ ક +- - [ રૂદ્દ ] श्राद्धविधिप्रकरण । વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે-કે બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતું, તે બીજાને પગલે પગલે પરાભવ કરતે હતો. બીજે દરિદ્રી હેવાથી પહેલાનું નુકશાન કેઈ બીજી રીતે કાંઈ કરી શકશે નહીં. ત્યારે તેણે પહેલાંનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કઈ ન જાણે તેવી રીતે જિનમંદિરને પડેલે એક બટન કટકો નાંખ્યો. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્ધી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, “એટલામાં શું દોષ છે ?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યપાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે–જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરને સરસવ જેટલે પણ પત્થર, ઇંટ કે કાક તજવાં, - ઘરનું માપ વિગેરે. પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગુહસ્થને વિરૂદ્ધકારક છે, પરંતુ તે ધર્મ સ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાઇ અને કામય વસ્તુ પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાઇ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેટ આદિ યંત્ર, એ સર્વ કાંટાવાળા વૃક્ષના વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવા. વળી ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લિંબુને આપનાર લિંબળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષોનાં મૂળે પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડોની છાયા ઉપર આવે છે, તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તે ધનની સમૃદ્ધિ થાય છે, પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તે વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઊંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું, અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળું, જમણ તથા ડાબી બાજુએ લાંબું એવા ઘરમાં રહેવું નહિં. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિં. શુભ અને અશુભ ચિત્ર. ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણને અથવા બીજા રાજાઓને સંગ્રામ, કષિનાં અથવા દેવનાં ચરિત્ર હૈય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં, ફળેલાં ઝાડ, ફૂલની વેલડીએ, સરસ્વતી નવનિધાનયુક્ત લક્ષમી, કળશ, વધામણાં, ચોદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રે શુભ જાણવાં. Page #402 -------------------------------------------------------------------------- ________________ छट्ठो जन्म-कृत्यप्रकाश । | [ ૩૨૭ ] વૃક્ષાથી થતી લાભહાનિ. જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઊગે છે, તે ઘરનો સમૂળ નાશ થાય છે. ઘરમાં જેમાંથી દૂધ નીકળે એવા ઝાડ હોય તો તે લક્ષમીને નાશ કરે છે, કાંટાવાળા હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળા હોય તે સંતતિને નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવા નહી, કોઈ ગ્રંથકાર કહે છે કે-ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી. ઘરના પૂર્વ ભાગમાં લક્ષમીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાએ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવાં, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર ( લાંબાં પહોળાં) ઘર બંધાવવામાં કરે. સંતેષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વિગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત ( પ્રમાણવાળા) દ્વારવાળું જ જોઈએ. કેમકે, ઘણાં બારણું હોય તો દુષ્ટ લેકની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત ( પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણું મજબુત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે; નહિ તો ઉપર કહ્યા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. કમાંડ પણ સુખે વસાય અને ઊઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં; નહિ તે અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શી ન થાય. ભીતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સવિી નહિ; કારણ કે તેથી પંચેંદ્રિય વગેરે જીવની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તે જરજત વગેરે બરાબર જોઈને વાંસવાં. Page #403 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૧૮ ] श्राद्धविधिप्रकरण | આ રીતેજ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ ચતના રાખવી. ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબધી શાસ્ત્રમાં પણ કહ્યું છે. {1}; જે ઘરમાં વેધ આદિ દોષ ન હાય, આખું દળ ( પાષાણુ, ઇંટ અને લાકડાં ) નવુ હાય, ઘણાં બારણાં ન હેાય, ધાન્યના સંગ્રહ હાય, દેવપૂજા થતી હાય, આદરથી જળ વગેરેના છંટકાવ થતા હાય, લાલ પડદો હાય, વાળવું વગેરે સ`સ્કાર હંમેશાં થતા હાય, ન્હાના મ્હાટાની મર્યાદા સારી રીતે પળાતી હાય, સૂર્યના કિરણું અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતા હાય, રાગીયાની ચાકરી ઘણી સારી રીતે થતી હાય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરાતા હાય, તે ઘરમાં લક્ષ્મી વાસેા કરે છે. આ રીતે દેશ, કાળ, પાતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવુ` બંધાવેલુ' ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂર્ત તથા શકુન વગેજૈતુ મળ પણું ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવુ'. આ રીતે યથાવિધિ બનાવેલાં ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. વિધિપૂર્વક અધાએલા ઘરના લાભ અંગે દૃષ્ટાંત એમ સ'ભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામા શેઠે અઢાર ક્રોડ સાનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળા મહેલ તૈયાર કરાવ્યા. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રીએ પડું કે? પડું કે ? એવા શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યા. વિક્રમરાજા તે મહેલમાં ગયા અને પડું કે? પડું કે? એવા શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું-પડે. કે તુરતજ સુવર્ણ પૂરૂષ પડ્યો, વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રીમુનિસુવ્રત સ્વામિના સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાના ધણી હતા, તથાપિ તે વિશાળા નગરીને બાર વર્ષમાં પણ લઇ શકયા નહિ. ભ્રષ્ટ થએલા ફૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નખાવ્યેા ત્યારે તે જ વખતે નગરી તાખામાં લીધી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી, તે પ્રમાણે દુકાન પણ સારા પાડાશ જોઇ ઘણું જાહેર નહિ, તથા ઘણું' ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારૂ છે. કેમ કે તેથીજ ધર્મ, અર્થ અને કામ એમની સિદ્ધ થાય છે. ઇતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ . ( ૧ ) ઉચિત વિદ્યાનું ગ્રહણુ. ત્રિવર્ગ સિદ્ધિનું કારણ એ પટ્ટાના સંબંધ બીજા દ્વારમાં પણુ લેવાય છે, તેથી એવા Page #404 -------------------------------------------------------------------------- ________________ H-ચકaોય. | [ ૩૨૨ ] અર્થ થાય છે કે,-ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યા એનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે. જેમ કે, કાલિદાસ કવિ પહેલા તે ગાયે ચારવાને ધંધો કરતે હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધિક્કારા. પછી દેવતાને પ્રસન્ન કરી હાટે પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા દર્શનાદિક કામમાં જે કળાવાન હય, તે જે કે, પરદેશી હોય તે પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી, કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સવે ઠેકાણે પૂજાય છે. સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સવે કળાઓનો વિશેષ ઉપગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે–દમદૃ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અદમદ્રના પ્રસાદથી ગળ અને તુંબડું ખવાય છે. સર્વે કળા આવડતી હોય તે પહેલા કહેલા આજીવિકાના સાત ઉપયોગમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવક પુત્રે જેથી આલેકમાં સુખે નિર્વાહ અને પરલેકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યફ પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે-ધ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ એછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું કે જે થોડું અને જે સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શીખવી જોઈએ. એક તેં જેથી પોતાને સુખે નિર્વાહ થાય તે, અને બીજી મરણ પછી જેથી સદગતિ પામે છે. સિંધ અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત” પદ છે, માટે નિંધ તથા પાપમય વ્યાપારનો નિષેધ થયે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ. ૨ પાણિગ્રહણ પાણિગ્રહણ એટલે વિવાહ, તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે, માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પિતાથી જૂદા * ગોત્રમાં થએલા તથા કુલ, સારે આચારપોલિ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પિતાની બરાબરીના હોય તેમની સાથેજ કર. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તે માંહમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૦ ] श्राद्धविधिप्रकरण । "" છે. જેમ પેાતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કાઇ અન્યધર્મીની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેના પતિ પરધી હાવાથી તેના ઉપર રાગ રહિત થયા. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સ રાખી શ્રીમતીને કહ્યું કે, “ ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ. નવકાર મરણની મહિમાથી સર્પની પુષ્પમાળા થઇ. પછી શ્રીમતીના પતિ વગેરે લેાકેા શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તે ઉત્તમ સુખ, ધમ તથા મ્હોટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણિ સ્ત્રી વગેરેનાં દ્રષ્ટાંત સમજવાં. વર અને કન્યાના ગુણદોષ. સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણુ તથા જન્મપત્રિકાની તપાસ વગેરે કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે—૧ કુલ, ૨ શીલ, ૩ સગાંવહાલાં, ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. એ ઉપરાંત કન્યા પાતાના ભાગ્યના આધાર ઉપર રહે છે, મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂર, મેાક્ષની ઇચ્છા કરનારા અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળા એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચય લાગે એટલી સપત્તિવાળા, ઘણા જ ઠંડા અથવા ઘણુંા જ ક્રોધી, હાથે, પગે અથવા કોઇ પણુ અંગે અપંગ તથા રાગી એવા વરને પણુ કન્યા ન આપવી. કુળ તથા જાતિવર્ડ હીન, પેાતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હાય એવા વરને કન્યા ન આપવી ઘણું વેર તથા અપવાદવાળા, હુંમેશાં જેટલું ધન મળે તે સર્વનું ખરચ કરનારા, આળસ થી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચારી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. પેાતાના પતિ વગેરે લેાકાની સાથે નિષ્કપટપણે વનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બવર્ગ ઉપર સ્નેહવાળી અને હમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલ સ્ત્રી હાય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હાય, સ્રો મન માફક વનારી હાય, અને મન ધરાય એટલી સંપત્તિ હાય; તે પુરુષને આ મ લાક સ્વર્ગ સમાન છે. વિવાહના આ ભેદ. અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારના છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું. તે બ્રાહ્ય વિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ૩ ગામો બળદનું જોડુ આપીને કન્યાદાન કરવું તે આર્ય વિશ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને Page #406 -------------------------------------------------------------------------- ________________ -ત્યalધ | [ ૪૦૨] યજ્ઞની દક્ષિણ તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વ વિવાહ કહેવાય છે. ૬ કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પિશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માહમાંહે પ્રીતિ હોય તો છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીને લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરુષ તેનું જે બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીન પણું જળવાઈ રહે છે, આચારવિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે. સ્ત્રીનું રક્ષણ. હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખર્ચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ હમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે, તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં જે ખરચ તથા ઉત્સવ વગેરે કરવો, તે આપણું કુળ, ધન, લેક વગેરેના ઉચિત પણ ઉપર ધ્યાન કઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે, કારણ કે, વધુ ખરચ આદિ કરવું તે ધર્મકૃત્યમાં જ ઉચિત છે. આ રીતે જ બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે નાવ, મહાપૂજા, મહાનેવેદ્ય, ચતુર્વિધ સંઘને સત્કાર વગેરે ધર્મકુત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઈતિ ત્રીજું દ્વાર સંપૂર્ણ. (૩) યોગ્ય મિ. વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા એગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિક પુત્ર, મદદ કરનાર નેકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હેવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધ મિકપણું, ઘેર્ય, ગંભીરતા, ચાતુ, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાહ ઉપરનાં દ્રષ્ટાંતે પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪) Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૨ ] श्राद्धविधिप्रकरण । चेइअपडिमपइट्टा सुआइपव्वावणा य पयठवणा । पुत्थयलेहणवायण-पोसहसालाइ कारवणं ।। १५ ॥ જિનમન્દિર, તેમજ (૫) ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતું, ભરત ચક્રવત વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નખચિત, સેનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય હેટે જિનપ્રાસાદ કરાવો. તેટલી શકિત ન હોય તો ઉત્તમ કાઇ, ઇટ વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શકિત ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમ કે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણુ, બુદ્ધિમાન, શુભ પરિણામ અને સદાચારી એ શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે. દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેથી ભક્તિનો લવલેશ પણ તેને મળે નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધાર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પોતાને મનુષ્યભવ નકામો ગુમાવ્યું. જે પુરુષ જિનપ્રતિમાને સારુ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય? વળી જે પુણ્યશાળી મનુષ્ય શુભ પરિણામથી મહેસું, મજબત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તે વાત જ શી ? તે અતિ ધન્ય પુરુષ તો પરલોકે સારી મતિવાલા વિમાનવાસી દેવતા થાય છે. જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથર, લાકડાં વગેરે), મજૂર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વ ઊચિત વિધિ અહિં વિશેષે કરી જાણો. કહ્યું છે કે– ધર્મ કરવાને સારૂ ઉદ્યમાન થએલા પુરૂષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરે તે પ્રેયસ્કર છે. આ વાતમાં ભગવાન મહાવીર સ્વામીનું દષ્ટાંત છે. તે ભગવાને “મહારા રહેવાથી આ તાપસને અપ્રીતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે” એમ જાણું ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો જિનમંદિર બનાવવાને અર્થે કાઈ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પિતાને સારૂ આરંભ સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય, તેજ કામ આવે. રાંક એવા મજૂર લેકે વધુ મજૂરી આપવાથી ઘણે સંવૈષ પામે છે, અને સંતોષવાળા થઈ પહેલા કરતાં વધારે કામ કરે છે. જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂં ગુરૂ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” પડશકમાં કહ્યું Page #408 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો ગરમ-કૃત્યપ્રકાશ ! [ ૪૦૩ ]. છે કે જે જેની માલીકીનું દ્રવ્ય આ કામમાં અનુશ્ચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણને થાઓ, આ રીતે શુભ પરિણામથી કર્યું તે તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયે ખેદ, પૂર, કાષ્ટનાં દળ પાડવાં, પથર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરે પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી. તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંઘને સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત વત વગેરેને અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે–સૂત્રોક્ત વિધિનો જાણ પુરૂષ યતનાપૂર્વક કોઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તે વિરાધનાથી નિર્જરાજ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જીર્ણોદ્ધાર. જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણે જ પ્રયત્ન કરવો. કેમકે–જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી, કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણું જીવોની વિરાધના તથા હારું મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે–જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરૂષ જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોને ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વાભદે તે કામ શરૂ કરાવ્યું, ત્યારે સ્ફોટા શેઠીઆ લાકોએ પિતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રશ્નની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતા, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિને લાભ થયો વગેરે વાર્તા જાહેર છે. પછી કાષ્ટમય ચિત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણું દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડ્યું, એવી વાત કહેનારને તો મંત્રીએ ચેસઠ સુવર્ણની જીભે આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે-“હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા જીદ્વારમાં બે ક્રોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારૂ એવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વામ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના Page #409 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૪ ] ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ધડી સુવર્ણ બનાવેલે કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યું. તથા સુવર્ણમય દંડ, ધ્વજા વગેરે આપ્યાં અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રશ્ન યાચક જનને આપ્યા. પહેલા જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલા નેવ્યાસી હજાર છદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તે છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ટ લેકેએ પણ નવાં જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણું કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે-બુદ્ધિશાળી પુરૂષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી, કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મંદિરમાં તાંબાની હૂંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જે મંદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ. જેમ કે, માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ટમય ચૈત્યને સ્થાનકે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્દેવથી મરી ગયે. તે પછી એક પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહ ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજજન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “ મહારાજ ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યને સંગ્રહ કરી રાખે છે ” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જઈ હર્ષ પામી છે કે, “આ મંદિર કોણે બનાવ્યું?” સજજને કહ્યું. “મહારાજા સાહેબે કરાવ્યું.” આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજજને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે, “આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે યે અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ . આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્યજ ગ્રહણ કર્યું, અને તેને નેમિનાથજીના મંદિર ખાતે પૂજાને સારૂ બાર ગામ આપ્યાં. તેમજ જીવતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ તે પ્રતિમાની પૂજાને સારૂ બાર હજાર ગામ આખાં, તે વાત નીચે પ્રમાણે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉો કર-ચાર [ ૪૦૧ ] ઉદાયન રાજા તથા જીવતસ્વામીની પ્રતિમાનું વૃત્તાન્ત. ચંપા નગરીમાં સ્ટીલ પટ એ એક કુમારનંદી નામનો સોને રહેતા હતા. તે પાંચ સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળા તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રિીડા કરતો હતે. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પિતાને પતિ વિદ્યમાળી ચળે ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડીને કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. કુમારનંદી ભેગની પ્રાર્થના કરવા લાગ્યું, ત્યારે “પંચશલ દ્વીપમાં આવ” એમ કહી તે બને જણીઓ નાશી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડતું વજડાવ્યું કે, “જે પુરુષ મને પંચશેલ દ્વીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું ” પછી એક વૃદ્ધ ખલાસી હતા, તે કટિ દ્રવ્ય લઈ, તે પિતાના પુત્રને આપી, કુમારનંદીને વહાણમાં બેસારી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યા કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશેલ દ્વીપથી આ વડ ઉપર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તે પિતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડપક્ષીની સાથે તે પણ પંચશલ દ્વીપે પહોંચી જઈશ. આ વહાણ તે હવે હોટા ભમરમાં સપડાઈ જશે. ” પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશેલ કીપે ગયે. ત્યારે પાસા પ્રહાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીરવડે અમારી સાથે ભેગ કરાય નહીં માટે અગ્નિ પ્રવેશ વિગેરે કર. ' એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તુસંપુટમાં બેસારી ચંપા નગરીના ઉદ્યાનમાં મૂકો પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણે વાર્યો, તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચશેલ દ્વીપને અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અચુત દેવલોકે દેવતા થયે. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડહ તેને ગળે આવીને વળગે. કોઈ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યું, જેમ ઘુઅડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યું, ત્યારે નાગિલ દેવતાએ પિતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું બઇ આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ? ” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના | શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબંધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું, “હવે મારે Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૦૬ ] કરવું શું ?” દેવતાએ કહ્યું, “હવે તું ગૃહસ્થપણામાં કાર્યોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે ધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા જઈ નમસ્કાર કરી મહા હિમવંત પર્વતથી આવેલા શીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી સર્વોગે આભૂષણે પહેરાવી તેની પુષાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડે સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચોટામાં દેવાધિદેવની પ્રતિમા .” એવી ઉદ્દઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસને ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણું દશનીએ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા પણ ડાબો ઉઘડ્યો નહિ. તેથી સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયે. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભેજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કોતુક જોવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કેઈ નથી. હમણાં કૌતુક જુવો.” એમ કહી રાણીએ યક્ષ કર્દમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુપની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપે.” એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડે પોતાની મેળે ઉઘડી ગયો! નહિ સુકાઈ ગએલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી હાર દેખાઈ, અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીને સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પિતાના અંત:પુરમાં લઈ ગઈ, અને પોતે નવા બંધાવેલા ચિત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણના આગ્રહથી રાજા વિણા વગાડતો હતો, અને આપણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું તેથી રાજા ગભરાઈ ગયે, અને વિષ્ણુ વગાડવાની કબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કપાયમાન થઈ, ત્યારે જ સાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તે સફેદ જ દેખાયું, તે દુનિમિત્તથી તથા નૃત્ય કરતા રાજને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પિતાનું આયુષ્ય થવું રહ્યું એ રાણીએ નિશ્ચય કર્યો. અને શ્રીહત્યાથી , , Page #412 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો જ્ઞમચપ્રારા | [ ૪૦૭ ] પહેલા પ્રાણાતિપાત વિરમગૢ વ્રતના ભ ંગ થયે, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપ ગઇ, રાજાએ “દેવતાના ભવમાં તુ મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવતોવજે ” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને સાર્ દેવદત્તા નામની કુબ્જાને રાખીને પાત્તે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલાકે દેવતા થઇ. પછી પ્રભાવતીના જીવ દેવતાએ શેા મેધ કા, તા પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. ષ્ટિરાગ તેાડવા એ કેટલા મુશ્કેલ છે! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેના રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિવેલા આશ્રમમાં લઇ ગયા. ત્યાં વેષધારી તાપસેાએ ઘણી તાડતા કરવાથી તે ( રાજા ) નાઠે, તે જૈનસાધુએના ઉપા શ્રયે આવ્યે સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે ઢઢ કરી “ આપદા આવે મને યાદ કરજે ” એમ કહી અદૃશ્ય થયા. ' હવે ગાંધાર નામના કાઇ શ્રાવક સર્વ ઠેકાણે ચૈત્યવદન કરવા નીકળ્યા હતા. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢય પંતે લઇ જઇ ત્યાંની પ્રતિમાને વદાવી, અને પેાતાની ઇચ્છા પાર પડે તેવી એકસા આઠ ગેાળીએ આપી. તેણે તેમાંની એક ગેાળી માંમાં નાંખીને ચિંતવ્યુ કે, “ હું વીતભય પાટણ જઉં છું. ” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યા. કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને દાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદા પડયા. કુખ્ત દાસીએ તેની સારવાર કરી. પેાતાનું આયુષ્ય થૈડું રહ્યું એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાએ કુબ્જા દાસીને આપી દીક્ષા લીધી. કુબ્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઇ તેથી જ તેનું સુવર્ણ ગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગાળી ભક્ષણ કરીને તે દાસીએ ચિ ંતવ્યું કે, “ ચૌદ મુકુટધારી રાજાઓએ સેવિત એવા ચડપ્રદ્યોત રાજા મ્હારા પતિ થાએ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાએ તેા ઉદાયનના સેવક છે. ' પછી વર્તાના વચનથી ચડપ્રદ્યોત રાજાએ સુવ ણુગુલિકાને ત્યાં દૂત માકલ્યા; પણ સુવર્ણ શુદ્ધિનીએ ચડપ્રદ્યોતને ખેલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સુવણુ ગુલિકાને તેડવા માટે ત્યાં આભ્યા. સુણ ગુલિકાએ કહ્યું કે, “ આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવુ. માટે અપ્રતિમા સરખી પીછ પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે પછી ચડપ્રદ્યોતે ઉજયનીએ જઇ બીજી પ્રતિમા કરાવી, અને .પિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભય પાટણ આયૈ. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જૂની પ્રતિમાને તયા સુત્રણ ગુલિકા દાસીને લઈ ચડપ્રદ્યોત કાઇ ન જાણે તેવી રીતે ત્રિએ પાઠે ઘેર આવ્યેા. પછી સુવર્ણ શુલિકા અને Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૮ ] श्राविधिप्रकरण । ચંડપ્રદ્યોત બને વિષયાસક્ત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી. એક વખતે કંબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમાર કહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતા હતા, પણ જવાની ઉતાવળથી અધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, “જેમ મહારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરો.” નાગે કે કહ્યું “તેમજ થશે.” ચંડપ્રતિ રાજા વિદિશાપુરીનું હારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અધી પૂજા કરી અહિં આવ્યે તેથી આવતા કાળમાં તે પ્રતિમા પોતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે, અને મિથ્યાષ્ટિએ તેની પૂજા કરશે. આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિ માની બહાર સ્થાપના કરશે. વિષાદ ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તે પાછો ગયે. હવે વિતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદનો સ્ત્રાવ થએલો જોઈ લેકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રદ્યોત રાજા આ હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સેળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચઢાઈ કરી. માર્ગમાં ઉહાળાની ઋતુને લીધે પાણીની અડચણને લીધે રાજાએ પ્રભાવતીનો જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવ ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર બેસીને આવ્યું, તેથી પ્રતિજ્ઞા ભંગ કરવાનો દેષ ચંડપ્રદ્યોતને માથે પડ્યો. પછી હાથીના પગ શસ્ત્રવડે વિંધાયાથી તે પડ્યો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે મહારી દાસીનો પતિ એવી છાપ ચડી. પછી ઉઠાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગયે. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણે પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત માત્ર પણ સ્થાનકથી બેસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, “જઈશ તે વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પાછો વળે. રસ્તામાં ચોમાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરી પર્વને દિવસે ઉદાયત રાજાએ ઉપવાસ કર્યો. રસેઇયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે,–“આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષે આપશે” એવો ભય ઉત્પન્ન થયે, તેથી તેણે કહ્યું કે, “તેં ઠીક યાદ કરાવ્યું હારે પણ ઉપવાસ છે. મહારા માતા પિતા શ્રાવક હતા તે જાણી ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું , તથાપિત એ , તે Page #414 -------------------------------------------------------------------------- ________________ छठ्ठो जन्म - कृत्यप्रकाश । [ ૩૦૨, ] તે નામ માત્રથી પણ મ્હારા સાધમી થયા, માટે તે બંધનમાં હૈાય ત્યાં સુધી મ્હારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ? ” એમ કહી ઉદાયને ચડપ્રદ્યોતને ધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યા, અને કપાળે લેખવાળેા પટ્ટ બાંધી તેને અવંતી ફ્રેશ આપ્યા. ઉદાયન રાજાના ધર્મિષ્ટપણાની તથા સંતાષ વગેરેની જેટલી પ્રશ ંસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસું પુરૂ થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા ણિક લેાકેાના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વણ્યું. તે નગર ઉડ્ડાયન રાજાએ જીવતસ્વામીની પૂજાને માટે અણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયલસ્વામીનુ નામ દઇ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. હવે ઉદાયન રાજા, પ્રભાવતીના જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પખ્ખી પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાત:કાળે તેણે કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને સારૂ ઘણાં ગામ, આકર, પુર વગેરે આપ્યાં. “રાજ્ય અતે નરક આપનારૂં છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?” મનમાં એવેા વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પેાતાના ભાણેજને રાજય આપ્યુ, અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યા. એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયા. “ શરીર એ ધર્મનુ મુખ્ય સાધન છે. ” એમ વિચારી વૈઘે ભક્ષણ કરવા કહેલા દહીનેા જોગ મળે, તે માટે ગેાવાળાના ગામમાં મુકામ કરતા તે વીતભય પાટણે ગયા. કેશી રાજા ઉદાયન મુનિનેા રાગી હુતા, તેા પણ તેના પ્રધાન વગે તેને સમજાવ્યેા કે, “ ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યા છે. ” પ્રધાનાની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિમિશ્ર દહીં અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ પૂરી કરીથી દહી લેવાની મના કરી. દહીના ખારાક બંધ થવાથી પાછે. મહાવ્યાધિ યેા. દહીનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહતુ. એક વખતે પ્રભાવતી દેવતા ક્રમાદમાં હતા ત્યારે વિષમિશ્ર દહી ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રાષથી વીતત્મય માટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાના શમ્યાતર એક કુંભાર હતા, તેને સિનપટ્ટીમાં લઇ જઇ તે પલ્લીનું નામ કુ ંભારકૂત પક્ષી એવું રાખ્યું. ઉદાયન ભજાના પુત્ર અભીચિ, પિતાએ યાગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુ:ખી થયા, અને તેની માસીના પુત્ર કોણુક રાજાની પાસે જઇ સુખે રહ્યો. ત્યાં સમ્યગ્ Page #415 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦] શ્રાવિધિપ્રા . પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતા હતા, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પોપમ આયુષ્યવાળે શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યું. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબલ રાખી ઘણુ વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાને તથા ઉદાયન રાજા વગેરેને સંબંધ કહ્યો છે. આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે, તથા જિનમંદિરની જોઈએ તેવી સાર સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પિતાની યથાશક્તિ પ્રમાણે એશ્વર્યવાનું જિનમંદિર કરાવે, તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખણાય છતે ઘણુ કાળ સુધી પરમ સુખ પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું. જિનબિંબ. ૬. તેમજ રનની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણે જેટલું અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે-જે લેકે સારી કૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું, અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ માફક આ લોકમાં કરાવે છે, તે લેક મનુષ્યલેકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંદજાતિ, સિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક આટલાં વાનાં ભેગવવાં પડતાં નથી. વાસ્તુ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પિતાની તથા પરની ઉન્નતિને વિનાશ કરે છે. જે મૂળનાયકજીનાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઈ પણ અવયવને ભંગ થયે હોય, તે મૂળનાયક ત્યાગ કરે. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર, Page #416 -------------------------------------------------------------------------- ________________ છો ગરમ-૨ ચાવીરા !. [ ૨૨ ] પરિવાર, લંછન અથવા આયુધ એમનો ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરકત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જૂનું હોય તથા ઉત્તમ પુરુષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિંબ કદાચ અંગહણ થાય, તે પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીણ થતું નથી. પ્રતિમાના પરિવારમાં અનેક જાતની શિલાઓનું વર્ણની વિવિધતા હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય છે. અગીઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિરયાવલિ સૂત્રમાં કહ્યું છે કે–લેપની, પાષાણની, કાઝની, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા આગળ બળને વિસ્તાર (નૈવેદ્ય વિસ્તાર) ન કરે, પણ દરરોજ ભાવથી હવણ અને ત્રણ ટંક પૂજા તે જરૂર કરવી. સર્વે પ્રતિમાઓ મુખ્યમાણે તે પરિવાર સહિત અને તિલકાદિ આભૂષણ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તે પરિવાર અને આભૂષણ સહિત હોવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યને બંધ વગેરે થાય છે. કહ્યું છે કે–જિનપ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તે, મનને જેમ જેમ આહ્લાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જયાં સુધી રહે, તેટલે અસંખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભેગવાય છે. જેમ કે, ભરત ચક્રીએ ભરાવેલી અષ્ટાપદ ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મ કરેલ કાંચન બલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવતીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરા જતી માણિકયસ્વામીની પ્રતિમા તથા સ્તંભન પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે–જળ, ઠંડું અન્ન, ભેજન, માસિક આજીવિકા, વસ્ત્ર, વર્ષની આજીવિકા, જાવજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ જીવ સુધી ભેગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેના દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ગવાય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તિએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત જ્યાં શ્રીપુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર, Page #417 -------------------------------------------------------------------------- ________________ [ ક૨૨ ]. શ્રાવિધિવ વૈભાર પર્વત, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરત ચક્રવતીએ ઘણા જિનપ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણુની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીયે, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા, હરિણુ ચક્રવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી. સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારૂ છત્રીસ હજાર નવાં તથા બાકીનાં જીણુંદ્વાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ ક્રોડ સોના મહેર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુકત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું કુમારપાળે તે ચોદસ રુંવાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ઠરત્નમયી હતી. ફરતી બહાર દેરીઓમાં ચોદ ભાર પ્રમાણુની ચાવીશ રત્નમથી, ચોવીશ સુર્વણમયી અને ચોવીશ રૂપામથી પ્રતિમાઓ હતી. વરતુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યા, પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચિત્ય નહિ હતું, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડ શાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી હેમાદે તુટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી પાયે ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવે.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડ શાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સારુ સોનૈયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ મોકલી, પાયામાં રાશી હજાર ટંકનું ખરચ થયું. ચિત્ય તૈયાર થયું ત્યારે વધામણું આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડ વિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી કષભદેવ ભગવાનનું ચિત્ય એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુ પવર્તની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે – ગઈ વીશીમાં ઉજજયિની નગરીને વિષે ત્રીજા શ્રી સગર તીર્થકરને કેવળીની પર્ષદો જોઈ નરવાહન રાજાએ પૂછયું કે, “હું ક્યારે કેવળી થઈશ ? ” ભગવાને કહ્યું આવતી વીશીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તે કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મ થઈ શ્રી નેમિનાથ ભગવાનની વામૂર્તિકામય પ્રતિમાં કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પોતાના Page #418 -------------------------------------------------------------------------- ________________ - --- - -ત્યકોષ | [ ક૨૨] આયુષ્યને અંત આવ્યું, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું અને તેમાં તે વામૂર્તિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘને શ્રી રત્નશ્રેણી મહેટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યું. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી મૂર્તિકાય (લેખમય) પ્રતિમાં ગળી ગઈ. તેથી રત્નશ્રેણી ઘણો ખેદ પામ્યો. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા કે, જે કાચા સૂત્રથી વીંટાયલી તે લા. ચિત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાખ્યું. તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે –સુવર્ણમય બલાનકમાં બહેત્તર મહાટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમયી, અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને પાષાણમચી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનને પ્રબંધ છે, અત્રે છછું દ્વાર સમાપ્ત થયું. પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા. ૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શીર્ઘ કરાવવી, કેમકે પડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાનામની, સિદ્ધાંતના જાણ કે એમ કહે છે કે-જે સમયમાં જે તીર્થ કરને વાર ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની જ એકલી પ્રતિમાં હોય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. રાષભદેવ આદિ વિશેની ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસો સીત્તર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બહદુભાષ્યમાં કહ્યું છે કે–એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એસો સિત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિમાની સામગ્રી સંપાદન કરવી, શ્રી સંઘને તથા શ્રી ગુરુ મહારાજને બેલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક પ્રકારે તેમનું સ્વાગત કરવું. ભેજન વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્રકારે સત્કાર કરે. બંદીવાનેને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સત્કાર કરવો. ઘણુ ઠાઠથી સંગીત આદિ અદ્દભુત ઉત્સવ કર. વગેરે પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠાક૯પ આદિ ગ્રંથેથી જાણો. પ્રતિષ્ઠામાં નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છસ્થપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવથી ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી. Page #419 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] શ્રાવિધિપ્રકારના તથા પૂજામાં સર્વ પ્રકારના હાટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠ્ઠાઈ ઉત્સવ કરે, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષ ગાંઠને દિવસે સાધમિવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા દશકમાં તે વળી કહ્યું છે કે ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણીઓને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું. પુત્રાદિકને દીક્ષા મહોત્સવ. તેમજ પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, પિતાનો મિત્ર, સેવક આદિને દીક્ષાનો તથા વડી દિક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરો. કેમકે–ભરત ચક્રવતીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પિતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવસ્થા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા, પિતા અને સ્વજનવર્ગ ઘણું પુણ્યશાળી અને ધન્યવાદને યેગ્ય છે. લોકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે– જ્યાં સુધી કુળમાં કઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતું નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. પદસ્થાપના, ૯ તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પિતાના પુત્ર આદિ તથા બીજા પણ જે યેગ્ય હોય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગે ને સારૂ ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પિતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર સમાપ્ત. શ્રુતજ્ઞાનની ભક્તિ. ૧૦ તેમજ શ્રીક૯પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તક ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજ વાચન એટલે સંવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથનો આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી Page #420 -------------------------------------------------------------------------- ________________ छठो जन्म-कस्यप्रकाश । . [ ક ] ઘણા ભવ્ય છ પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજેને કપડાં વગેરે વહેરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે – જે લોકો જિનશાસનનાં પુસ્તકે લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકે મનુષ્ય લોકનાં, દેવલેકનાં તથા નિવણનાં સુખ પામે છે જે પુરૂષ કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણવે અથવા ભણનારને વસ્ત્ર, ભેજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કે–અહે મૃતોપગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જે કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય. સાંભળવામાં છે કે “અગાઉ દુષમ કાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડશે. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થએલાં જે ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડ શાહે સાત ક્રોડ તથા વસ્તુપાળ મંત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. પિષધશાલા. ૧૧ તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને સારૂ ખપમાં આવતી સાધરણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવઘ ગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે કહ્યું છે કે–જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજેને ઉપાશ્રય આપે, તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી અતુએ પિતાને ના મહેલ વાદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કે છે ? ” ત્યારે શિષ્ય માણિકયે કહ્યું કે, “જે એની પોષધશાળા કરો તે અમે એને વખાણીએ. ” મંત્રીએ કહ્યું. “એ પૌષધશાળા થાઓ. ” તે શાળામાંની બહારની પર શાળમાં શ્રાવકને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને સારૂ એક પુરુષ પ્રમાણુ ઊંચા એવા બે આરિતા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાને અર્થ સમાપ્ત થયે. સમત્ત, જ્ઞાત્તિ વધારું વિહરવા વા | आरंभ चाउ बंभं पडिमाई अंतिआरहणा ॥१६॥ Page #421 -------------------------------------------------------------------------- ________________ - - श्राद्धविधिप्रकरण । સમ્યકત્વ અને અણુવ્રત. વિસ્તાર્થ –૧૨-૧૩ આજન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી. દીક્ષાને સ્વીકાર. ૧૪. તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એનો ભાવાર્થ એ છે કે-શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પિતાને ઠગેલાની પેઠે સમજે. કેમકે જેમણે સર્વ લોકને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજેને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે-એકાગ્ર ચિત્તવાળે ભેગી અનેક કર્મ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ, જેમ પર પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ભેગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઈશ” એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમ રંગમાં રહી પતિના ગુણેનું સ્મરણ કરતી છતી ભજન પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પોતાને અધન્ય માનતો છતો ગૃહસ્થપણું પાલે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈની દીક્ષા લીધી, તે પુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થએલું છે. ભાવ શ્રાવકો કેવા હોય ? ભાવ શ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યાં છે. કે -૧ સ્ત્રોને વશ ત થવું, ૨ ઇદ્રિ વશ રાખવી, ૩ ધન અનર્થને હેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણ, પ વિષયનો અભિલાષ રાખ નહીં, ૬ આરંભ તજ, ૭ ગ્રહ બંધને સમાન ગણું, ૮ આજન્મ સમકિત પાળવું, ૯ સાધારણ માણસો જેમ ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું. ૧૦ આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧ દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચર, ૧૨ ધર્મ કરતાં કેઈ અજ્ઞ જન હાંસી કરે તો તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહ રાગ દ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થ પણું રાખવું, ૧૬ ધનાદિક હેય તે પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ પરાણે કામ પગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહ Page #422 -------------------------------------------------------------------------- ________________ TH MINH ih