SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण। લેકોને વિરતિને અંગીકાર કરવાની, પણ લોકોને ધન વાપરવાની, કુશીલ પુરુષને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પણ કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનને વિષે દેખાય છે. કેમકે-જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધમી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને માસી પર્વો જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહે માટે પર્વને વિષે પોષધ વગેરે ધમનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે વિષય અર્થદીપિકામાં કહ્યા છે તેને વિસ્તારના લીધે અત્રે કહ્યા નથી. પૈષધવ્રતના ભેદો અને તેની વિધિ. ૧ અહોરાત્રી પૌષધ, ૨ દિવસ પૌષધ અને ૩ રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહોરાત્રી પૌષધન વિધિ એ છે કે -શ્રાવકે જે દિવસે પૌષધ લે હોય, તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પોષધનાં સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિકમે. પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. પાછું એક ખમાસમણ દઈ ઊભા રહીને કહે કે, ફુછાળા સંરિતદ્ર માવના પર તામિ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, વોટું કામ એમ કહી નવકાર ગણી આ મુજબ પૌષધ પાઠ ગુરૂ પાસે ઉશ્ચરાવે. કામ કરે ! હં હાર્દ તો તેનો वा, सरीरसकारपोसहं सवओ, बंभचेरपोसहं सव्वओ, अन्यावारपोसहं सव्वओ, चउविहे पोसहे ठामि, जाव अहोरत्तं पज्जुवासामि, दुविहं तिविहेणं मणण वायाए कारण, न करेमि न कारवेमि तस्स भंते पडिकमामि निंदामि गरिहामि, अप्पाणं वोसिरामि [એવી રીતે ગુરૂ ન હોય તે પોતે ઉચ્ચારી ] મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે. ફરી બે ખમાસમણ દઈ જે ચેમાસુ હેય તે કાકાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉં છગન રે હરિરામ એમ કહી આદેશ માને તે પછી ખમાસમણ દઈ સઝાય કરે. પછી પડિકમણ કરી બે ખમાસમણ દઈ વશુદ્ધ સંદ્રિવામિ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ કિઢgot fમ એમ કહે, તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વિશ્વ પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પંછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયે પડિલેહ. પછી એક ખમાસમણ દઈ દૂછવાઈ મકવન હિદુળા વિસ્ટા એમ કહે. તે પછી છે કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩ લવિસાવ એમ કહે. પછી વશ, કંબળ વગેરે પડિલેહી, પૌષધશાળા પ્રમાઈ, કાજે ઉપાડીને પરડવે. તે પછી રિયાદી દિશમી જમriામ એક ખમાસમણ દઈ માંડળામાં બેસે, અને સાધુની માફક સાય કરે. પછી પણ પિરિસી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy