SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय पर्व-कृत्यप्रकाश । [ ૨૧૧ ] થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપતિ પડિલેહી કાળ વેળા થાય, ત્યાં સુધી પૂર્વની માફક સાય કરે. જે દેવ વાંદવા હોય તે મારતા કહી જિનમંદિર જઈ દેવ વાંદે. જે આહાર કરવો હોય તો પચ્ચખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી, પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારદ ત્રિી पुरिमदोषा चउहार कओ तिविहार कओवा आसि, निविणं आयंबिलेणं एगासणंण पाणाहा. વા ના વિઝા તપ આ રીતે કહી, દેવ વાંદી, સાય કરી, ઘેર જઈ, જે ઘર સે હાથ કરતાં વધારે દૂર હોય તે યિાદી પરિણી કામળ આલેઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ દ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણું પ્રાસુક અન્ન રાગદ્વેષ ન રાખતાં જમે. અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૈષધશાલામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણ દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચખાણ કરે. જે શરીરચિંતા કરવી હોય તે મારા કહી સાધુની માફક ઉપગ રાખો. જીવ રહિત શુદ્ધ ભૂમીએ જઈ વિધિ માફક મળસૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિકોમી એક ખમાસમણ દઈ કહે કે, “ છૂછાવાળ વાદ માત્ર જમનાગમ કાઢો ” પછી “શુંકહી “રાવણરૂ” કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશાઓ જોઈને અgarદ કપુરાદો એમ કહી સંડાસગ અને સ્થડિલ પ્રમાઈને વડીનીતિ તથા લઘુનીતિ સિરાવે. તે પછી રિસિધી કહીને પોષદ્ધશાળામાં જાય અને વાવંત કઠુિં = વંહિયાં કે વિ િતરસ મિચ્છામિ યુ એમ કહે પછી પાછલે પહોર થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી એક ખમાસમણ દઈ પડિલેહણને આદેશ માગે. બીજું ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાવાને આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપતી, પુછણું, ચણિયે, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણ કરી પૌષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સઝાય કરે. પછી વાંદણ દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપાધિ પડિલેહવા આદેશ માગે. પછી વસ્ત્ર કાંબળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તો સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજને સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા ઘંડિલની ભૂમિ પડિલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને યોગ હોય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પારસી થાય ત્યાં સુધી સઝાય કરે. પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ ફૂછવા હરિદ્દ અજવન વઘુ પતિgન્ન પરિણિ સારૂં સંથારા રામ એમ કહે પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy