SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારના જાપમાં ભાગ્યથી ઊપાંસુ અધિક અને ઊપાંસુથી માનસ અધિક છે. એવી જ રીતે તે શાંતિક, પુષ્ટિક, આકર્ષણદિક કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયાસથી સાધી શકાય એવે છે, અને ભાષ્યજા૫ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઊપાંસુ જાપ સહેલાઇથી બની શકે એ હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયકારી છે. નવકારની પાંચ પદની કે નવપદની અનુપૂવી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. પ્રકાશના આઠમાં પ્રકાશમાં કહેલું છે કે – ગુરુપદ્માનામોરથા, વિચ ચાત પોરાક્ષ | जपन् शतद्वयं तस्या-श्वतुर्थस्याप्नुयात्फलम् ॥ १॥ અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહુ,” એ સેળ અક્ષરની વિદ્યા બાઁવાર જપે તે એક ઉપવાસનું ફળ પામે છે. શતાનિ ત્રિાિ પર્વ, પરંવાર વતુરક્ષરમ્ | પશ્ચાડવળગવદ્ ચોળી, વાર્થaઝમતે ૨ અરિહંત, સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસેંવાર અને “અરિહંત” એ ચાર અક્ષરનો મંત્ર ચારસે વાર અને “અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવ) સ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે. प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथितं फलम् ॥ फलं स्वर्गापवर्गों, तु वदन्ति परमार्थतः ॥ ३ ॥ આ બધા જાપનું આ ફલ પ્રવૃત્તિ થાય તે હેતુએજ કહેવાયું છે. ખરી રીતે તે તેનું ફલ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ છે. પાંચ અક્ષરનો મંત્ર ગણવાને વિધિ. नाभिपद्मे स्थितं ध्यायेदकारं विश्वतोमुखम् ॥ सिवर्ण मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ ४ ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपञ्जरे ॥ सर्वकल्याणकारीणि, बीजान्यन्यानपि स्मरेत् ॥ ५ ॥ . .. નાભિકમલમાં સ્થાપેલા “અ” કારને ધ્યા, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા “સિ” અક્ષરને ધયા, અને મુખરૂપ કમળમાં “આ” કારને યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy