SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] श्राद्धविधिप्रकरण । સાંભળીને તે અંને જણ સહિત રાજા વિગેરે ખીજા કેટલાએક પણ મેાક્ષાભિલાષી થયેલા સમ્યક્ત્વ મૂળ શ્રાવકના ધર્મને પામ્યા, એટલું જ નહીં પણ વાનર રૂપે બની આવેલા વ્યંતર પણ સમ્યક્ત્વ પામ્યા. ત્યાર પછી જ્ઞાનીએ જણાવ્યુ કે, સુવર્ણ રેખાનું ઔદારિક અને વ્યંતરનું વૈક્રિય શરીર છે તે પણ પૂર્વભવના સ્નેહને લીધે તેમને પરસ્પર ઘા કાળ સુધી સ્નેહભાવ રહેશે. ત્યારમાદ રાજાએ પણ જેનું સન્માન કીધુ છે એવા શ્રીદત્તે નગરમાં આવી પાતાની અદ્ધ ઋદ્ધિ અને પુત્રી શ'ખદત્તને આપીને નિર્મળ બુદ્ધિથી બાકીનુ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાવરી( ખરચી )ને તેજ જ્ઞાનીની પાસે આવી મહાત્સવથી દીક્ષા ગ્રહણુ કરી, ત્યાર પછી ચારિત્ર પાળવાથી માને જીતી હું કેવળજ્ઞાન પામ્યા ; માટે હું શુકરાજ મને પણ પૂર્વભવના માતા અને પુત્રી ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થવાથી માનસિક દોષ લાગ્યા હતા. તેટલા માટે સ`સારમાં જે કાંઇ આશ્ચર્યકારી સ્વરૂપ હાય, તે મનમાં રાખીને વ્યવહારપણે જે સત્ય ગણાતુ હાય તેજ પ્રમાણે વર્તવું; કેમકે, જગતના વ્યવ હાર છે તે પણ સત્ય છે. સિદ્ધાંતમાં દશ પ્રકારનાં સત્ય નીચે પ્રમાણે બતાવેલાં છે. जणवय संमय ठवणा नामे रूवे पडूच्च सच्चे अ ॥ વવહાર માયોને સમે કલમ સથે ॥ શ્॥ (૧) જનપદ સત્ય-કાંકણુ દેશમાં પાણીને પિચ્ચ, નીર અને ઉદક્ કહે છે, માટે જે દેશમાં જે વસ્તુને જે નામથી ખેલાવતા હાય તે દેશની અપેક્ષાએ જે ખેલાય છે તે સત્યને જનપદ સત્ય કહેવાય છે. 66 "" (૨) સંમત સત્ય-કુમુદ, કુવલય પ્રમુખ અનેક જાતના કમળા કાદવમાં ઉત્પન્ન થયેલાં જોઈએ, પરંતુ લૌકિક શાસ્ત્ર કમળાને પણ પંકજપણે ગણ્યા ” કહેવાય છે. હાય છે, તે સર્વેને પકજ કહેવા અરિવંદને પંકજ ગણ્યું છે, બીજા નથી. તે સત્યને “ સમત સત્ય (૩) સ્થાપના સત્ય-કાઇ, પાષાણુ વિગેરેમાં અરિહંત પ્રમુખની સ્થાપના; અથવા બે, ત્રણ, ચાર વિગેરે આંકની સ્થાપના; અથવા હૈ, પૈસા, માહાર વિગેરેમાં રાજા પ્રમુખના સિક્કા; તે સત્યને સત્ય ” કહેવાય છે. (૪) નામ સત્ય—અપુત્ર છતાં કુળવર્ધન નામ ધરાવતા હાય; તે સત્યને સત્ય ” કહેવાય છે. Jain Education International એક, રૂપિઆ, “ સ્થાપના ( ૫ ) રૂપ સત્ય–વેષ માત્રના ધરનાર યતિને પશુ વ્રતી કહેવાય. તે સત્યને “રૂપ સત્ય કહેવાય છે. For Private & Personal Use Only "" 66 નામ www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy