SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કિતીદ ત્રિ-ચંબા [ ૩૩ ] છે કે–અદેખાઈ, ખેઢ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લેભ વગેરે દેષથી દેવતાઓ પણ લપટાણા છે, તેથી તેમને સુખ કયાંથી હેય? વગેરે. ધર્મના મનેરશે. ધર્મને મરથ આ રીતે ભાવવા:–શ્રાવકના ઘરમાં જ્ઞાન દર્શનધારી દાસ થવું સારૂં પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવતી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિકનો સંગ મૂકીને કયારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરૂ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળે થઈ કયારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સમશાન વગેરેને વિષે કાઉસગ્ગ કરી ઉત્તમ પુરૂષોની કરશું કરીશ? વગેરે અત્રે દશમી ગાથાને વિસ્તારાર્થ સંપૂર્ણ થયે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાવિધિપ્રકરણ” ની શ્રાવિધિ “કામુદિ” ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયે. # ARI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy