SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રાવિધિ થાળ ! ચૌદ નિયમ ધારવાની વિગત જેણે ચોદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જઇ અને જેણે ચોદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેને રીતિ નીચે મુજબ છે. - ૧ સચિત્ત-મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તને સર્વથા ત્યાગ કર જોઈએ. તેમ ન બની શકે તે સામાન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીને સવી સચિત્તને દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, “ પ્રમાણવંત નિ પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માને ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રા વકો હોય છે. ” ૨ દ્રવ્ય સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદલીઓ આદિ) સાતમી નારકીમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચછનીય નથી. સચિત વિગય(માંસ) છેડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલ, નવીયતાને લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કર, પુરી, ક્ષીર, દુધપાક એમ ઘણું પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તો પણ તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. જેમકે, રોટલે, જેટલી, પિળી, માંડા, ખાખરે, ઘુઘરી, હેકળાં, થુલી, બાંટ, કણક, આટે, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ લેવાથી જુદા જુદા દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદા જુદા દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુપરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણતા નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવા હોય તેની છૂટ રાખી બીજા બધાને ત્યાગ કરવો.) ૩ વિગઈન (વિનય)–વિગઈએ ખાવા ગ્ય છ પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, છે તેલ, ૫ ગેળ, ૬ કઢા વિગય (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીને દરરોજ ત્યાગ કરવો.) ૪ ઉવાણહ (ઉપાનહ)-પગમાં પહેરવાના જેડા તથા કપડાના મેજ. કાષ્ઠની પાવડી તે ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ એગ્ય નથી. ૫ તંબલ (તાંબૂલ-પાન, સોપારી, ખરસાર કે કાળે વિગેરે સ્વાદીય વસ્તુઓને નિયમ કરે ૬ વચ્છ (વસ)– પાંચે અંગે પહેરવાનાં વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતને ત્યાનું કર. એમાં રાત્રે પિતીહા કે છેતીફ અને રાત્રિના પહેરવાના વસ્ત્રાદિ ગણાતાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy