SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૮ ] મ્હોટી કાંશકીથી સમારવા, તીખા વગેરે ફાડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને માકીના કાળમાં એ વાર મજબૂત મ્હાટા જાડા ગળણાથો સ’ખારા વગેરે સાચવવાની યુક્તિ પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક્ પ્રકારે ઉપયાગ ન રાખવે. આખી સાપારી, ખારેક, વાલેાળ, ફળી, વગેરે માઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતા, કાંઇ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળસૂત્ર, ખડખા, કાગળા, વગેરેનુ પાણી તાંબુલ, નાંખતા ખરાબર યત્ના ન રાખવી. ધર્માંમાં આદર ન રાખવેા. દેવ, ગુરૂ તથા સામિ એમની સાથે દ્વેષ કરવા, દેવદ્રવ્ય વગેરે સારા લેાકેાની મશ્કરી કરવી, કષાયને ઉદય બહુ રાખવા, બહુ દોષથી ભરેલું ખરોદ વેચાણ કરવુ, ખરક તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવતવું એ સર્વ ધર્મ વિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પઢાની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધી લેાકેા દેશવિરૂદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લાકવિરૂદ્ધ આચરણ કરે તેા તેથી ધર્માંની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્માંવિરૂદ્ધ સમજવું. ઉપર કહેલુ પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છેાડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદ્ધકર્મના ત્યાગ કરવાનું કહ્યું છે. ચિત આચારા અને તેના નવ ભેદ. હવે ઉચિતકમ કહીએ છીએ. ચિતાચરણના પિતા સંબંધી, માતા સબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લેાકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતાપદેશમાળામાં જે ગાથાએવડે દેખાયું છે, તે અહીં લખીએ છીએ. માણુસ માત્રનું માણસપણું સરખુ છતાં કેટલાક માણસેાજ આ લેાકમાં યશ પામે છે, તે ઉચિત આચરણના મહિમા છે એમ નક્કી જાણવું. श्राद्धविधिप्रकरण । તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કેઃ—૧ પેાતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઇ સંબંધી, ૪ શ્રી સંબંધી, પ પુત્ર પુત્રી સંબંધી, ૬ સગાંવહાલાં સંબંધી, ૭ વડીલ લેાકેા સંબ ંધી, ૮ શહેરના રહીશ લેાકેા સાઁબધી, તથા ૯ અન્યદર્શીની સબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણુસે કરવું જોઇએ. હવે પિતાના સંબંધમાં મન વચન કાયાથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું પડે છે, તે સમયે હિતાપદેશમાળાના કર્તા કહે છે કે—— પિતાનુ ઉચિત. પિતાની શરીર સેવા ચાકરની પેઠે પાતે વિનયથી કરવી. તે એમ કે—તેમના પગ ધાવા તથા દાખવા, વૃદ્ધ તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy