SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 1 . प्रथम दिन-ऋत्यप्रकाश । - - - સિવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય તેમ મૌન રહી દાતણ કરવું. જવાનું, પોલું, સુકું, મીઠું, ખાટું અને ખારું દાતણ ઉપયોગમાં લેવું નહીં * * દાતણ ન કરવા વિષે. વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને અને પડો, પાંચમ, આઠમ, વમી, પુનમ, અમાવાસ્યા એ છ તિથિઓએ દાતણ ન કરવું. વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ. દાતણ ન હોય તે મુખશુદ્ધિ કરવાને વિધિ એ છે કે, બાર કેગળા પાણીના કરવા અને જીભની ઊલ તે જરૂર દરરોજ ઉતારવી. જીભ ઉપરથી ઊલ ઉતારવાની તણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પિતાની સન્મુખ પવિત્ર જગ્યાએ કવી. દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી. જે દાતણની ચીર પિતાની સામે પડે તે સર્વ દિશાઓમાં સુખશાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તે સુખ માટે થાય, એથી વિરૂદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ભણવાર ઊભી રહીને પછી જે દાતણની ચીર પડી જાય તે શાસ્ત્ર જાણનારે એમ કહેવું / આજે જરૂર મીષ્ટ આહાર મળશે. દાતણ કરવાના નિષેધ વિષે. ખાંસી, શ્વાસ, અજીર્ણ, શેક, તૃષા, મોડું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા કાગવાળાઓએ દાતણ કરવું નહીં. વાળ સમારવા વિષે માથાના વાળ નિત્ય સ્થિર થઈને કેઈની પાસે સાફ કરાવવા, પણ પિતે એક સાથે 0 હાથવડે વાળ સમારવા નહીં. દર્પણ જેવાથી અગમચેતી. તીલક કરવાને કે મંગળ માટે દરરોજ દર્પણ જેવું, પણ દર્પણમાં જે દિવસે પિતાના સ્તિક વિનાનું પિતાનું ધડ દેખાય તે દિવસથી પંદર દિવસે પિતાનું મૃત્યુ જાણવું. છેજે દિવસે ઉપવાસ, આંબીલ અને એકાસણુદિકનું પચ્ચખાણ કરેલ હોય તે દિવસે મિ, દાતણ કે મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધજ સમજવું કેમકે, તપ એ જ મહાફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy