Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan
Catalog link: https://jainqq.org/explore/005576/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ versant P€@@ B/20 ાિકી પ્રેરક વધુીલડી-આ શ્રી જિનયસાગર સૂરિ આ શ્રી હેમચન્દ્રસાગર સૂરિ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦) ૧૨) ૭) Ication International ૧) ૧૧) 4) c) For Personal & Private Use Only wald X 3) Page #3 -------------------------------------------------------------------------- ________________ | 2016. સાગરજી મ.સા. ના. જીવન સફરના માઇલસ્ટોન ચિત્ર-પરિચય ૧) વિરાટ... અોડ... અદભુત... વ્યક્તિત્વનો મહાસાગર એટલે પૂ.આગમોદ્ધારક આનંદસાગરસૂરિ મ.સા. ૨) મધ્યપ્રદેશના શૈલના સેમલિયા અને પંચેડના નરેશને પ્રતિબોધતા પૂ.સાગરજી મ. ૩) પૂજ્યશ્રીના આશીર્વાદથી આંખનો અંધાપો, દૂર થયો, કોઢ રોગ નાબૂદ થયો. ૪) સંવત ૧૯૪પના પોતાના કુંવર હેમચંદ્રને વિરતિના પંથ માટે આશીર્વાદ આપતા. યમુનામાતા. ૫) ૬-૬ મહિનાની સાત સાત આગમ વાચનાદાતા પૂ.આ. આનંદસાગર સૂ.મ. ૬) સંવત ૧૯૪૫ની ફા.સુ. ૩ ની પુજા ઝવેરસાગરજી મ. પાસે દીક્ષાની વિનંતી કરતા શ્રી શંકરભાઇ તથા શ્રી હેમચંદ્રકુમાર. ૭) સં. ૧૯૬૩ સુરતમાં પ્રથમવારના ચાતુર્માસમાં આગમોની રક્ષા માટે ચિતવન કરતા પૂ. આનંદસાગરજી મ. ૮) પૂ. આનંદસાગરજી મહારાજને આગમોદ્ધારક બનવાના આશીર્વાદ આપતા પૂ.ઝવેરસાગરજી મ. ૯) સં. ૧૯૮૧માં પૂ. સાગરજી મ.ની મંત્રસાધના બળે અજીમગંજના નગરશેઠનો પુત્ર. સર્પદંશથી મુક્ત બન્યો. ૧૦) મધ્વમોહન માલવિયાજીને શાસ્ત્રોના રહસ્યો સમજાવતા પૂજ્ય સાગરજી મહારાજ. ૧૧) ભારત દેશના વિકાસ માટે ઉધોગ નહીં પણ ઉધમ જરૂરી છે એમથી ગાંધીજીને સમજાવતા પૂ.સાગરજી મહારાજ. ૧૨) શ્રી હેમચંદ્રકુમારને સ્વપ્નમાં વિરતિમાળ પહેરાવતી શાસનદેવી. ૧૩) મુંબઇ-લાલબાગમાં શિખરજી તીર્થ પર બંધાતા બંગલા સામે પ્રતિકાર કરતા તથા સં. ૧૯૮૩માં કેશરીયાજી તીર્થ પર ૨૦ વર્ષે ધ્વજા ફરકાવતા પૂ. સાગરજી મ. ૧૪) પૂ. સાગરજી મ.ની પાલખી સુરત શહેરની મધ્યમાં વિરામ પામી ત્યાં જ અગ્નિસંસ્કાર થયો ને દેદીપ્યમાન ગુરુમંદિર ૧૪ आराधना के नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. બન્યું. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શી જિગિરિરીજી જવી લાગણી વ્યકિવાણ [g AMO Raધા જ જે ગિરિરાજ રાત્રી જે ઉneીની શીતળ છાણal 0 વાગપુરિચા થાયનાની યોજના સફળતાનો વાર્થ, Jaily Faureano Internationa l e દિલ થી 8 Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન જૈન આગમ મંદિર (પાલિતાણા) Jain Education Intemational For Personal & Private Use Only - Page #7 -------------------------------------------------------------------------- ________________ M જિનામાં ચણા - પ્રેરક - આગમ વિશારદ પન્યાસપ્રવર પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.ના કૃપાપાત્ર તથા પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિ મ. ના શિષ્ય બંધુ-બેલડી પૂ.આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ. મ.સા. * પ્રકાશક શ્રી આરામોદ્ધારક પ્રતિષ્ઠાન lain Eduale e Use Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન : સં. ૨૦૫૭ • પ્રથમ આવૃત્તિ પ્રતિ ઃ ૨૦૦૦ • મૂલ્ય રૂા. ૧૦૮/ * પ્રાપ્તિ સ્થાન * શ્રી આરામોદ્ધારક પ્રતિષ્ઠાન બિપીનભાઇ એસ. શાહ વાણીયાવાડ, મુ. છાણી, જી. વડોદરા. શૈલુ એન્ટરપ્રાઇઝ ૨,૨૪, શામશેઠ સ્ટ્રીટ, ત્રીજે માળે, રૂમ નં. ૧૯, છાપી ચાલ, મુંબઇ-૪૦૦ ૦૦૨. રાકેશભાઇ આર. શાહ એ-૧૦૩, સુક્તિ ફલેટસ, સોનલ ચાર રસ્તા, ગુરૂકુલ રોડ, અમદાવાદ. ફોન : ૭૪૮ ૯૦૯૧ મહેશભાઇ એમ. મારફતીયા ૪૦૨, હિરામોતિ એપાર્ટ., મેઇન રોડ, નાણાવટ, સુરત. ફોન : ૪૧૯ ૩૮૫ સુમેરુ-નવકાર-તીર્થ પો. મિયાગામ, તા. કરજણ, જી. વડોદરા. - જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ પો. નવાગામ, તા. વલભીપુર, જી. ભાવનગર મુદ્રક : રાજુલ આર્ટસ, મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોન : પ૧૪ ૯૮૬૩, ૫૧૧ ૦૦૫૬ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ; એક જાજરમાન જીવનયાત્રાને. હિમાલયના કૈલાસ શિખરને સર કરવા આખે આખી જીદંગી લાગી જાય. આ શિખરને સર કરે તે મહાપુરુષ. સતત અને સખત પરિશ્રમ અને ચિંતનના સહારે સહારે મહાપુરુષો ઉંચાઇએ ચડતાં આવતાં આક્રમણો] ઉપદ્રવો ખાળે છે. આ જે ઉંચાઇને સર કરતાં, શિખર પર પગ મૂકતાં જીંદગીની જીદંગી વીતી જાય એ ઉદ્ઘ યાત્રાનું વર્ણન શું સહેલાઇથી થઇ જાય એમ ! નહિ જ, અને ભલે કપરું ? હોય કર્યા વંગર રહેવાય પણ કેમ ? જીવન યાત્રાની વર્ણન-યાત્રા પણ એક કપરું ચડાણ. છે મારા જેવા કાયર મનુજ નું કામ નહિ છતાં પણ કલમના લડખડાતાં કદમે આ નાની શી વર્ણન-યાત્રા. જે ઉંચાઇ નજરે ચડી તેટલી હાશ થશે...હોંશ મળશે. ક્યારેક કલમ અને કાળજુ અટકી પડે એક જ કારણોસર, આમાં ક્યાંક કચાશ છે. ઓછાસ છે. ખેર ! કચાસ રાખવી એ જ મારી દ્રરિદ્રતા છે. આવી મહાયાત્રાના યાત્રીઓનો આપણે ત્યાં કોઇ તોટો નથી. આવી મહાયાત્રીઓની પરમ્પરાના પૂજ્ય પુરુષ એટલે જ પૂ. આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. આવા સઘળાય પૂજ્યો તરફનો આદરભાવ સંસ્કારનું અને જીવનનું અગત્યનું અંગ.... આજે શબ્દો પણ દોડી આવે સ્તુતિ માટે, આદર કાજે...પારકાને વખોડવા જાતને વખાણવા વેડફાયેલા શબ્દો એ તો શબ્દ ભ્રમ, પારકાને વખાણવા જાતને વખોડવા વપરાયેલા શબ્દો એ તો શબ્દ બ્રહ્મ. ભ્રમ તરફથી બ્રહ્મ તરફનું પ્રયાણ એજ આપણો આદર. આદરની આદરથી શરૂઆત. ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું સહુને સદા-સ્મરણીય રૂપે, સદા આદરણીય રૂપે, સદા પૂજનીય રૂપે... એક સાગરજી હતાં... એ સાગરજી શાસનના થયાં હતાં. www.galicirayong Page #10 -------------------------------------------------------------------------- ________________ શાસનનો અને મારુ શાસન'નો નાદ જીવનભર હૃદયના ખલમાં ચૂંટાયો, જીવનની ન્હામાં ગૂંજ્યો... શાસનને એક જ્ઞાન સંપન્ન-આચાર સમૃદ્ધ મહાત્મા મળ્યાં મહાત્માનો પ્રભાવ-પ્રતિભાપ્રશંસા ચોતરફ પૂરની જેમ ફરી વળી સાગરજી મ. એક માણસ ન હતા એક સંસ્થા ન હતી પણ સંસ્થાઓનો સમૂહ હતો એમા કોઇ મીન મેખ નથી. એમની એક એક ક્ષણ યુગોમાં વિસ્તરી હતી-વિલસી હતી. સાગરજી મ. ઉદાત્ત ભાવનાઓ અને ઉચ્ચ આચારોનો સમુચ્ચય છે. આગમ મહા-પ્રદેશના સીમાડે ઉભો એક શસ્ત્ર સૈનિક છે. તત્વ-સાહિત્યના અદ્વિતીય સર્જક છે. જૈન-શાસનની ઇમારતનો મોભ છે...મોભો છો... આદર્શોનું કેન્દ્રસ્થાન છે. સમર્થ શાસ્ત્રકાર છે. શુધ્ધ વ્યાખ્યાનકાર છે. સાગરજી મ. માત્ર વર્તમાન કાળના નથી. એમના જીવનમાં ભૂતકાળની ભવ્યતા પ્રતિબિંબાય છે. એમના જીવનથી ભાવિકાળની મહત્તા અંદાજાય છે. | એમણે તીર્થકરની વાણીને, આત્મમાત્રના એ હિતમન્ટોને ઉચ્ચારવાનો...જપવાનો... આગમ પંથે ચાલી આપણે વિકાસ ક્રમ નક્કી કરવાનો, ચોમેર શાસનનો વિજય વાવટો ફરકાવવાનો. એક સાધુ તરીકેનો, આચાર્ય તરીકેનો હક્ક સિધ્ધ કર્યો કેટલાય વિલક્ષણ-વિશિષ્ટ-વૈજ્ઞાનિક આગમ-પદાર્થો વિદ્વાન વર્ગમાં ફેલાવ્યાં એ કોઇનાથી અજાણ નથી. જૈન શાસનના પરમ-પ્રવચન મન્ટોને પેઢી-દરપેઢી માટે મૂર્તિમંત કર્યા. “જિનબિંબ જિનાગમ ભવિયણ આધારા.” આ પંકિત અને જિન-પ્રવચનના સમન્વય ગાતાં આગમ-મંદિરો આજેય સાગરજી મ. ની કૃપાના સાક્ષી છે. શ્રમણ સંસ્થાના સંયમ દેહમાં સંયમ અને સિધ્ધાન્તના જોમ પૂર્યા. શ્રાવક સમુદાયને સમજદારી-વફાદરીથી-જવાબદારીથી વીર્યવંત કર્યો. સમાજ શાસન અને સિધ્ધાન્તનું એક પણ પાસું એમનાથી અસ્પૃશ્ય For Personal & Private Use Only www.jameliorary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ નથી રહ્યું. વિનય-વિવેક અને વિક્રમ અહિંસા-સંયમ અને તપ આજ્ઞા-આદર અને આચાર સત્ય-સમાધાન અને સમાધિ શ્રધ્ધા-સ્નેહ અને સમર્પણ સિધ્ધાન્ત સમાચારિ અને સંસ્કૃતિ માત્ર ભાવના થઇને નથી રહ્યાં પણ જીવનમાં પુરા ઉતર્યા આમ જોતાં સાગરજી મ. એક અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ હતી એવી અનુભૂતિ થયા વિના રહે નહિ... આ વિભૂતિ ૫૦ વર્ષ પહેલાં સમાધિના મહામાર્ગે પોતાના જીવનની સંપૂર્ણ સફળતાનો સાક્ષાત્કાર કરાવી ગઇ... શાસનને જ નહિ આર્ય-સંસ્કૃતિને પણ એક મહાસિધ્ધિ મળી શાસનના સાગરજી સુરતના સાગરજી-આગમના સાગરજીના નામે. જે આખા દેશમાં વિચરી... એમના જનમથી કપડવંજ જાજરમાન બન્યું... એમના વિચરણથી કેટલાય પ્રદેશો પૂજ્ય થયાં. એમના પદાર્પણથી પાલિતાણાની પાવનતામાં-પ્રસિધ્ધિમાં વેગ મળ્યો. એમના મહામૃત્યુથી સુરત એક સમાધિ તીર્થ બન્યું. આપ ચરણે હ્રદયના ભાવથી નાની-શી સ્તુતિ અંજલિ રૂપે મૂકી અમ સહુને કૃતાર્થ થયાનો ભાસ થયો... એક જ પ્રાર્થના આપશ્રી લખીને લખી આ મસ્તક ઢાળી. -હું આપનાં જેવો ન થાઉં તો કાંઇ નહિ. આપનો તો થાઉં -સાગરજી ન થાઉં તો કાંઇ નહિ સાગરજીનો તો થાઉં -આગમનો પારગામી ન થાઉં તો કાંઇ નહિ આગમનો પરિચયગામી તો થાઉં. આપની વર્ણન-યાત્રામાં ઘણા ડગ માંડી શકાય પણ વધુ લખવાનું મારૂં ગજુ નહિં-ભેજુ'ય નહિ. વંદના આપની સમસ્ત યાત્રાના ચરણને.. આ નાનો સો ગ્રંથ આપની યાત્રાને સમર્પણ... જે આપના કૃપા પ્રસાદને જ આભારી છે... “ઇતિ અપૂર્ણમ્' Hembrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ KICINS 'અગમ અરિસો જોવાતાં રે ! લોલ હાથમાં બેદાગ અસ્સલ આરસી હોવા છતાં. પોતાનું મુખ આરસના લીસ્સા પત્થરમાં જોવાની ચેષ્ટા કરે એને કેવો કહેવો ? * મુખનું પ્રતિબિંબ જેટલું આરસી અપનાવી શકે તેટલું તો આરસ હરગીજ ન અપનાવી શકે. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં કેટલાક આરસીના બદલે આરસ પસંદ કરતાં હોય છે. એમાં લાભની કોઇ શક્યતા નહિ નુકશાનનો પાર નહિ ! | આરસીમાં પ્રતિબિંબ જોવાથી દાગ, અસ્વચ્છતા, મેલ દૂર કરી ચહેરાને બેદાગ-સુસ્વચ્છ અને નિર્મલ બનાવી શકાય છે. જ્યારે આ શક્તિ આરસ પાસે નહિ હોવાથી એ સાચું પ્રતિબિંબ બતાવી શકતો નથી ઉલટાનું બીજુત્રીજુ બતાવી ઇન્સાનને ભ્રમણામાં નાંખી દે છે. અને ભ્રાન્ત વ્યક્તિ ક્યારે પણ સત્ય-માર્ગને પામી શકતો નથી...ઉલઝાયા જ કરે...મુરઝાયા જ કરે. દુનિયાના તખ્તા પર આગમની આરસી પણ છે અને આરસના ટુકડા જેવા બીજા ગ્રંથો પણ છે...! એ ગ્રંથોને જોતાં એમ લાગી આવે કે જીવની શિવગતિ હાથવગી છે...થોડા જ પ્રયત્ન પહોંચી જવાશે...પણ હકીકતમાં એ ભ્રમમાત્ર હોય છે એમાં વાસ્તવિકતાના દર્શન દુર્લભ હોય છે...વાસ્તવિકતાના દર્શન કરવા જ્યારે આગમની આરસી તરફ દ્રષ્ટિ નાખીએ ત્યારે શુભવીર વિજયજીની પંકિત કાને અથડાયા વિના રહેતી નથી કે “આગમ આરિસો જોવતો રે ! લોલ દૂર દીઠું છે શિવપુર ઠાણ...જો...” અને ત્યારે આત્માના જોમમાં વેગ વળગે છે...કે ઓહ ! શિવપુર એમ કંઇ “સસ્તુ ભાડું ને સિદ્ધપુરની યાત્રા’ નથી. હજી ઘણી ડડમઝલ કાપવાની છે. ઉઠો...બેસી રહેવાનો આ સમય નથી...આવે ટાણે મહાનિશીથની For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (FICIHS પંકિત સાદ દે છે. उज्जमह मा विसीयह तरतम जोगो इमो दुल्लहो ! આગમની આ આરસી પર ક્યારેક સંજોગના વિપરીત સમીરથી અજ્ઞાનની ધૂળ ચઢી જાય છે. ત્યારે એને સંવારનારો કોઇ બંકો બેઠો થતો જ હોય છેલ્લી ત્રણ સદીમાં એવો બંકો નજરે ચઢતો હોય તો એક માત્ર છે...આગમોદ્ધારક પૂજ્ય આનંદસાગરસૂરીશ્વરજી મ. / ઘણું જાજ્વલ્યમાન પ્રકાશ્યમાન અને પ્રેરક એઓશ્રીનું જીવ-કવન છે. આથીસ્તો તેઓશ્રીના કાળધર્મને પચાસ વર્ષ પૂર્ણ થતાં મુંબઇ, સુરત અમદાવાદ, પાલિતાણામાં પૂજ્યશ્રીના જીવન-કાર્યને અનુલક્ષી વિવિધ આયોજનો થવા પામ્યા... ઘણા બધા આયોજનો થયા અને જનાકર્ષક ઘણી બધી પ્રવૃત્તિઓ થવા પામી જેમાં પૂ. આગમ દ્વારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નો ગગનગિરી જ્યનાદ અનવરત ગુંજતો રહ્યો. પરંતુ આ નિમિત્તને લઇ પાલિતાણામાં ચમકેલા આયોજનો કંઇક નવી જ ભાત પાડી ગયા. વર્તમાન કાળમાં સર્વાધિક પૂ. સાધુ-સાધ્વીજીની સંખ્યા ઘરાવનાર વિરાટ સાગર સમુદાયના ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.ના સાન્નિધ્યમાં પૂ. સાગરજી મ. ના જન્મ દિવસ નિમિત્ત ત્રિદિવસીય આયોજન સુનિશ્ચિત થયું. છે તનુસાર અષાઢ વદ ૧૩ ના રોજ ૪૫ આગમની અતિભવ્ય રથયાત્રા નીકળી એમાં ૪૫ આગમોને બગીઓમાં પધરાવી. આગમમંદિરના વિશાળ પટાંગણમાં પધરાવવામાં આવ્યા. આ રથયાત્રામાં પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રી (સત્તર સૂરિદેવાદિ) પધાર્યા. અષાઢ વદી ૧૪ ના દિવસે ૪૫ આગમોની અષ્ટપ્રકારી પૂજાનું આયોજન ખૂબ જ રસાળ રહ્યું. અને અષાઢ વદી અમાસના રોજ ગુણાનુવાદ સભામાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ (FICING સૂર્યોદયસાગરસૂરિ મ.ના સુમધુરકંઠે મંગલાચરણ બાદ પધારેલા પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરી મ. આદિ તમામ પૂજ્યશ્રીઓએ પૂજ્ય સાગરજી મ. ના જીવન-વિષે સુણ્યા-અણસુણ્યા અનેક પ્રસંગો અને ગુણો પર પ્રવચન આદર્યા...સભામાં જનતાનો ધસારો એટલો બધો કે વિશાળ પટાંગણ સાંકડું પડ્યું. ત્રણ કલાક ચાલેલી સભાનો સમય ઓછો પડવાથી બપોરે ફરી સભા રાખવી પડી એનો પણ સમય ઓછો પડતાં બીજે દિવસે સવારે પણ ગુણાનુવાદ સભા આયોજવી પડી.' આમ આ ત્રિદિવસીય આયોજન તો પૂર્ણતાને વર્યું પરંતુ ખરેખરું આયોજન તો ભાદરવા વદ ૧ થી શરુ થયું હતું. પૂજ્ય સાગરજી મ. આગમોના વાસ્તવમાં ઉદ્ધારક હોવાથી આગમની જાણકારી મળે તેવું કંઇક થવું જોઇએ. આ વિચાર આવતાં એક સુંદર યોજના ઘડાઇ. કે પંદર દિવસમાં ૪૫ આગમનો સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવે અને એ પણ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રીઓના વરદ મુખે ! આ માટે પન્નારુપા ધર્મશાળામાં એતિહાસિક અને ભવ્યતા ભરપુર ચોમાસું કરાવનાર ઝવેરી પ્રવીણચંદ્ર રતનચંદ્ર રાજા પરિવારના હિમાંશુભાઇએ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રીઓને નિયત કરેલા દિવસે નિયત કરેલા આગમની સંક્ષિપ્ત પરિચય વાચનાદાન કરવા વિનંતિ કરી.. અને આ ચોમાસાની સૌથી મોટી ઉપલબ્ધિ હતી સર્વસમુદાયો વચ્ચેની એકાત્મતા. એથી લગભગ તમામ પૂજ્યશ્રીઓએ સહર્ષ સંમતિ-પ્રદાન કર્યું. પરિચયવાચનાનું સ્થળ શ્રી પન્નારુપા ધર્મશાળા હતી આથી એના વિશાળ પ્રવચન હોલને પૂજ્ય વડિલબંધુ આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિજી તથા મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજીના માર્ગદર્શન અનુસાર શણગારવામાં આવ્યો હતો. મુખ્ય પાટ પર કમલાકાર સિંહાસન વચ્ચે પંચધાતુમય પંચમગણધર શ્રી સુધર્માસ્વામિની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. બરાબર એની TORS -Vee Use om janelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ (FICINS નીચે જેઓશ્રીની સ્મૃતિનિમિત્ત આ આયોજન થયું હતું એવા પૂજ્ય પરમ આગમોદ્ધારક સૂરીશ્વરજી મ. નું તેલચિત્ર સ્થાપિત કરાયું હતું. એની ડાબી-જમણી બાજૂ શણગારેલી સીડીઓ ઉપર પવિત્ર ૪૫ આગમ પધરાવામાં આવ્યા. અને એ મંડપના ઉપરના ભાગે ૪૫ આગમોનો પરિચય | આપનારા ૩ ફુટ X રી ફુટના ૪પ ચિત્રો રજૂ કરવામાં આવેલા. ડાબી બાજૂ સિદ્ધગિરિરાજ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિકૃતિ તથા જમણી બાજૂ આગમવિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. ની પ્રતિકૃતિ લગાવવામાં આવી હતી. - આ આગમ-પરિચય-વાચના બહુમાન અને આદરભાવ પૂર્વક થાય એ માટે એવી રીત અજમાવી હતી કે આજે જે આગમનો પરિચય આપવામાં આવે એ વહોરાવવાની ઉછામણી આગળા દિવસે બોલાવવામાં આવતી. ઉછામણી બોલનાર ભાગ્યશાળી આગલા દિવસે સાંજે એ આગમને વાજતે ગાજતે પોતાને ત્યાં લઇ જતાં...સાથે આવનાર ભાગ્યશાળીઓને પ્રભાવના કરતાં. વળી રાત્રિજગો કરતાં ત્યાં પણ પ્રભાવના કરતાં. ક્યાંક તો આગમને પધરાવવાની જગ્યાને એટલી સરસ શણગારવામાં આવતી ખાસ એ માટે દર્શન કરવા આરાધકોનો સમુદાય ઉભરાતો. બીજે દિવસે સવારે વળી વાજતે ગાજતે મંડપમાં આવતા અને સોના-રૂપાની મુદ્રા ચઢાવી સોના રુપાના ફૂલથી વધાવી પૂજ્ય ગુરુદેવશ્રીને આગમ વહોરાવતાં. પછી ઇરિયાવહી કરી તે આગમની આરાધના માટે કાઉસગ્ગ કરવામાં આવતો બાદ ‘પવયણ શ્રુત સિદ્ધાંતથી’ દુહો ત્રણ વાર બોલી ત્રણ ખમાસમણા દેવાતાં. તે પછી ગુરુવન્દન થતું બાદ જે આગમનો પરિચય થવાનો હોય તે આગમના મૂલ સૂત્રનો થોડો અંશ પૂ. આચાર્યદેવ શ્રી નવરત્નસાગરસૂરિ મ. ફરમાવતા એ પછી એ આગમની ભૂમિકા અને પરિચય આપનાર પૂજ્યશ્રીનો પરિચય કરાવવાનું સૌભાગ્ય મને સોપડેલું ને તે પછી પરિચય વાચના શરૂ થતી...વચમાં જ્યારે પણ સમય મળતો ત્યારે ચોમાસું કરવા આવેલી બાલિકાઓ ‘જિનાગમ શરણં મમ” ની ધૂન મચાવતી આખો જનસમુદાય એ ધૂનમાં સાથે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ KICINS ભળી જતો ત્યારે વાતાવરણ ઘણું જ આહ્લાદક લાગતું હતું. ભાદરવા વદ ૧ થી આ વાચનાનો શુભારંભ એવી અદ્ભુત છટાથી થયો કે અનેક પૂજ્ય સૂરિદેવો અને પચાસથી વધુ પૂજ્ય શ્રમણભગવંતો તથા ૫૦૦ થી વધુ પૂજ્ય શ્રમણી ભગવતીજીઓ પધારતાં અહીંના વાત્સલ્યમય વાતાવરણમાં તપાગચ્છ-અચલગચ્છ-ત્રણ થોય-ચાર થોય-એકતિથિ કે બેતિથિના કોઇપણ જાતના ભેદ વિસરાઇ ગયા હતાં ! શ્રાવક-શ્રાવિકાની સંખ્યા પણ એટલી બધી વધી ગઇ કે પન્નારુપા ધર્મશાળાનો વિશાળ હોલ સંકીર્ણ પડ્યો. રાજા પરિવારે એની સાથે બીજો મંડપ બંધાવી શ્રવણ સુવિધાને અખંડ રાખી હતી. પવિત્ર એવા આગમ-શ્રવણનું પવિત્ર કાર્ય એવી જ પવિત્ર મર્યાદાનુસાર થવું જોઇએ એવી પ્રેરણા થતાં દરેક વાચનાનું શ્રવણ ભાઇઓ અને બહેનોએ માથું ઢાંકીને જ કર્યું હતું. રાજા પરિવાર તરફથી આ માટે સ્પેશ્યલ ટોપીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખુદ હિમાંશુભાઇ રાજાએ આખી વાચના પાઘડી, ખેસ-ધોતિયામાં પૂર્વકાલીન મહર્ધિક શ્રેષ્ઠીની અદામાં શ્રવણ કરીને આકર્ષક આલંબન પુરું પાડ્યું હતું. એક એક દિવસ વીતતો ગયો અને શ્રોતાઓની ભીડ વધતી ચાલી...માત્ર શ્રાવણ જ નહિ ચારે બાજૂ વાચનામાં આવતા પદાર્થો નોટડાઉન પણ થતાં ચાલ્યા...એક એક આગમ-ઉપર શ્રોતાઓ આફરીન પોકારતા ગયા કે, ઓહ ! આપણને મળેલા આગમો આવા અદ્ભુત છે...આટલા બધા વિષયોની આમાં છણાવટ છે ? વાહ ! પ્રભુવીરની સર્વજ્ઞતા કેટલી બધી યથાર્થ ભાસે છે. વિશ્વનો એવો એક વિષય નહિ હોય જેમાં જિનશાસને માત્ર ડોકિયું જ નહિ પણ અવગાહણ ન કર્યું હોય ! ખરેખર ધન્ય આ ક્ષણો. ધન્ય અમારા અહોભાગ્ય ! ધન્ય આ આયોજનનું નિમિત્ત બનનારા સ્વર્ગીય For Personal & Private Use Only www.jaimembrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ KICINS સૂરિદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. અને ધન્ય આ આયોજન કરનારા પૂજ્યશ્રીઓ...હવે વાચનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતાં... સહુના મનમાં ખેદ વરતાતો હતો કે ક્યાં મળશે આવા ફરીથી દિવસો ! દિવસો ભલે ના મળે પણ આ દિવસનું સંભારણું અને આ વાચનાને વાગોળવાનો અવસર તો મળે તો ય ઘણું સારું...અને એક યોજના પ્રસ્તુત કરવામાં આવી કે આ સત્તર દિવસમાં જે ૪૫ આગમોની વાચના થઇ એના ખાસ મુદ્દાઓનું એક પુસ્તક પ્રકાશિત થાય...અંદાજિત ખર્ચનો એસ્ટીમેન્ટ કાઢી જાહેર કરવામાં આવ્યું કે ૧૦૮ રૂપિયામાં એક પુસ્તક. જેની જેટલી ભાવના હોય તે બોલો. અને સૌ પ્રથમ રાજા પરિવારે સારામાં સારી ઉદારતા દાખવી એમની પાછળ અન્ય ભાવિકોએ પણ ઉત્સાહથી ઔદાર્ય દાખવ્યું અને કલ્પનાતીત સંખ્યામાં પુસ્તકો લખાયા... હવે મહત્ત્વની વાત એ બની કે આ યોજના બહુ પાછળથી સૂઝી એથી કોઇએ પણ પુસ્તક પ્રકાશનના લક્ષ્યથી તો વાચના ઉતારેલી જ નહિ...એટલે છેલ્લે એ જાહેરાત કરવામાં આવી કે જે પૂજ્યશ્રીએ વાચના ફરમાવી તેઓ સ્વયં પોતાના તરફથી પોતાની વાચનાનું લખાણ મોકલી આપે...આ લખાણ મેળવવામાં ખૂબ જ વિલંબ થવા પામ્યો છતાં ખેદની વાત એ છે કે દરેક પૂજ્યશ્રીઓના લખાણ પ્રાપ્ત થઇ શક્યા નથી. જે પૂજ્યશ્રીઓએ લખાણ આપ્યું એ તો અક્ષરશઃ એ જ રીતે મુદ્રિત કરાવ્યું છે પરંતુ જેઓશ્રીનું લખાણ ઉપલબ્ધ નથી થઇ શકયું એ માટે અમારે ઘણી મહેનત લેવી પડી છે. જ્યાંથી જ્યાંથી ઉપલબ્ધ થઇ શકે ત્યાંથી ત્યાંથી લખાણ મેળવવા કોશિષ કરી એમાં મારા પ્રશિષ્ય શ્રી આગમચન્દ્રસાગરજીની નોંધ, પૂજ્ય આગમોદ્ધારકશ્રીના સમુદાયવર્તિની સાધ્વી શ્રી વિદ્વતાશ્રીજી મ., સાધ્વી શ્રી શીલવર્ષાશ્રીજી મ. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરિ મ. ના સમુદાયવર્તિની સાધ્વી શ્રી દિનમણિશ્રીજી મ., સાધ્વી શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. ની વાચના-નોંધ અમને ઘણી મદદગાર રહી. એ બદલ ઉપરોક્ત પાંચેય પુણ્યાત્માઓનો હાર્દિક-આભાર... For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (FICING કેટલીક વાચનાઓના અવતરણ બિલકુલ જ મળી શક્યા નથી ત્યાં મેં જ સંક્ષિપ્તમાં મુદ્દાઓ અવતરિત કરી આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. અહીં એવી અપેક્ષા બિલકુલ સ્થાન નહિ પામી શકે કે આગમોનો પરિચય વિસ્તારથી મળે ! કેમકે બે કલાકમાં ત્રણેક આગમોનો પરિચય કરાવવાની સ્થિતિ હતી. એટલે એમાં જેટલું શક્ય બન્યું એટલું જ પ્રકાશિત કરવા બડભાગી બની શક્યા છીએ... આગમ-વાચનાના આ પુસ્તકના ઉલઝનભર્યા પ્રકાશન કાર્યમાં આત્મીય સુવિનેય મુનિ શ્રી વિરામચન્દ્રસાગરજીની સૂઝ-બૂઝ અને કુનેહ તે સિવાય સુવિનેય-પ્રવરો મુનિ શ્રી મેઘચન્દ્રસાગરજી, મુનિ શ્રી અપૂર્વચન્દ્રસાગરજી, મુનિ શ્રી પાચન્દ્રસાગરજી, મુનિ શ્રી આનંદચન્દ્રસાગરજી આદિનો સહયોગ ઘણો સહકારી બન્યો છે. એની નોંધચૂક અસહનીય છે. પુસ્તક-પ્રકાશનમાં ઔદાર્ય દાખવનારા ભાગ્યશાળીઓ અને એની વ્યવસ્થામાં સહયોગી સુશ્રાવક શ્રી ભરતભાઇ ગોરેગામ મુંબઇવાળા તથા મુદ્રણકાર્યમાં કંટાળો લાવ્યા સિવાય પ્રસન્નવદને વારંવારના સૂચનો અનુસાર કામ કરી આપનાર રાજુલઆર્ટસના માલિક કીર્તિભાઇનો સહયોગ પણ વિસારી શકાય એવો નથી. પુસ્તક-પ્રકાશનમાં અથેતિ જવાબદારીમાં જિનાજ્ઞા-વિરુદ્ધ કેઇ પણ કાર્ય થવા પામ્યું હોય તે બદલ મિચ્છામિ-દુક્કડમ્... હેમચન્દ્રસાગર For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ખા/મનો આદE જ આપણો ખાધા ''માન'નાયરે તેનું’’ : શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે સંસારમાં જે જે મતો પાપ-પુણ્ય અને મોક્ષને માનનારા છે, તે તમામ મતો ત્રણ તત્ત્વોમાં તો સમાન જ માન્યતા ધરાવે છે. તે ક્યા ત્રણ તત્ત્વો ? દેવ, ગુરુ અને ધર્મ, કોઇ પણ આસ્તિક મતવાળાઓ દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણ તત્ત્વોને માનવામાં આનાકાની કરતાં નથી. એને અંગે નકારતા નથી અર્થાતુ ‘તે ત્રણને ન માનવા' તેવો કોઇપણ આસ્તિકનો અવાજ નથી. વસ્તુસ્થિતિ જો આમ છે તો પછી ભેદ ક્યા પડે છે ? તો સમજો કે સ્વરૂપમાં. હરિ ‘દેવ માનવા’ તે વાતમાં દરેક આસ્તિકદર્શનનો એક મત છે. ગુરુ માટે પણ તેમ જ અને ધર્મ માટે પણ તેમ જ. પોતાને અધર્મી કહેવડાવવા કોઇ તૈયાર નથી. પરંતુ તે દરેક પોતાને જે દેવ, ગુરુ અને ધર્મને માનવાવાળા તરીકે ઓળખાવે છે તે માત્ર નામથી જ, સ્વરૂપથી નહિ. કારણ કે કોઇ પરમેશ્વરનું કેવું સ્વરૂપ માને છે અને કોઇ કેવું ! આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે 'વડુત્વાત્પરીક્ષાવતાર:’ અર્થાત્ ઘણાં હોય ત્યાં પરીક્ષાનો પ્રસંગ છે. દેવદત્તને જો એક જ છોકરો હોય તો મોટા-નાનાનો વિભાગ ક્યાંથી હોય ? એમ જ દેવ પણ જો એક જ હોત તો પરીક્ષાનો અવકાશ ન હોત. પણ મત બહુ તેથી તે દેવ બહુ છે અને તેથી દેવ બાબત પરીક્ષાનો અવકાશ છે. છે આ પરીક્ષા કેવી રીતે કરવી ? જૈનેતરો ભોતિક સંબંધે ધન-સ્ત્રી-માલ વિગેરે આપે છે તેથી દેવ માને છે. જેનો આત્માને અવિચલ પદ પમાડવાનું સાધન જેઓએ અમલમાં મૂક્યું અને બતાવ્યું, તેને અંગે દેવ માને છે. ગૃહીલિંગે અન્યલિંગ For Personal & Pryale Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પણ સિદ્ધ થનારા હોય છે, છતાં તીર્થંકર મહારાજ ઘરમાં કેમ ભાવના ભાવીને સિદ્ધ થતા નથી ? (ા ભૂતકાળ, વર્તમાનકાળે કે ભવિષ્યકાળ તીર્થકરો ગૃહી કે અન્યલિંગે સિદ્ધ થતા નથી. કારણ કે જે માર્ગ તેમણે દેખાડવો છે તે માર્ગનો પોતાને અમલ કરવો છે. જો તેઓ ગૃહીલિંગ રહે તો સાધુ માર્ગનું દ્રષ્ટાંત બીજાને પુરું પાડી શકે નહિ. પર આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે ઉપસર્ગ ત્યાગાદિ કરીને પણ જો કર્મનો જ ક્ષય કરવાનો છે તો જેના આત્મામાં ઘણી શક્તિ છે એવા તીર્થકરો ગૃહવાસે રહીને પણ કર્મોનો માત્ર ભાવનાથી ક્ષય કરી દે છતાં તેઓ ચારિત્ર કેમ લે છે ? ત્યારે સમજો કે-તીર્થકરો પોતાને માટે દીક્ષા લેતા નથી, ત્યાગ કરતા નથી, જગતને માટે દીક્ષા લે છે, ત્યાગ કરે છે. હું જગતને આ માર્ગે દોરું એ પૂર્વની ઉત્કટ ભાવનાના બળે એમને ચારિત્ર લેવું જ પડે. આથી જ દરેક તીર્થકરને પાંચ કલ્યાણક નક્કી. જો તીર્થકરો ગૃહી કે અન્યલિંગે કેવળજ્ઞાનને પામે, તો દીક્ષા કલ્યાણક ક્યાં રહ્યું ? ત્યારે કહો કે જગતને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવવા માટે, જગતને કેવળજ્ઞાન-પ્રાપ્તિના પંથે પ્રવર્તાવવાને માટે ભગવંતને ચારિત્ર લેવું પડે. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એ માટે જ કહેવું પડ્યું કે િ વ્રતના વિભાગ તરીકે તીર્થપતિઓને ઉપસ્થાપનીય આદિ હોય જ નહિ. ત્યારે તીર્થકરોને વ્રતોને માટે કેમ ? શાસનની પ્રવૃત્તિ માટે ઉપસ્થાપનીયનું જિનશાસનમાં નિયમિતપણું હોવાથી તીર્થંકરો સામાયિક ઉચ્ચરે છે, તેની સાથે જ વતો હોય છે માટે જ શાસ્ત્રકાર 'વ્રતાનિ વિધિવત્૦’ કહે છે. જગતને શમસુખ આપવાને માટે પ્રવૃત્તિ છે. તેથી જ તીર્થકરો ત્યાગ કરે છે. આ રીતે ધર્મમાં પણ છે. અન્ય દર્શનીઓને ભોતિક સાધનોને સુધારનારો ધર્મ માનવાનો અને જૈનોને આત્મીય સાધનને સુધારનારો ધર્મ માનવાનો. કોઇપણ મતવાળાને પરમેશ્વર વર્તમાનમાં પ્રત્યક્ષ નથી. ક્રિશ્ચિયનોએ ઇસુને દેખ્યો નથી, બોદ્ધોએ બુદ્ધને દેખ્યો નથી, મુસ્લિમોએ મહંમદને દેખ્યો નથી, વૈષ્ણવોએ વિષ્ણુને દેખ્યો નથી. ત્યારે સમજો કે તેઓ પોતાના શાસ્ત્રને આધારે જ પોતપોતાના દેવને માને છે. આથી નક્કી થયું કે દેવને ઓળખવાની જડ જો કોઈ હોય તો તે શાસ્ત્રો. મહાવીર સર્વજ્ઞ થયા. ઇન્દ્રોએ પૂજ્ય વિગેરે આપણે દેખ્યું ? નહિ. ત્યારે એ બધું શેને આધારે માનીએ છીએ ? શાસ્ત્રને આધારે. તેવી જ રીતે આવું અને આમ આચાર પાળે તે ગુરુ કહ્યા, તે વાત માન્યા સિવાય કોઇ ગુરુમાં તે ગુરુતાનું સ્વરૂપ દેખ્યું ? તેવી જ રીતે અમે ધર્મ કર્યો, એમ કહ્યું પણ તે દેખ્યો ? નહિ. ત્યારે શાથી માન્યું ? ત્યારે કહો કે તે દરેકને માનવા કોઇ પણ આધાર હોય તો તે શાસ્ત્ર જ છે. માટે જ શાસ્ત્રકાર અહિં કહે છે કે 'માનમાયરે તેનું'. પણ ધ્યાનમાં રાખજો કે પ્રજા કરતાં જાસુસો ઘણી જ વફાદારી દેખાડે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કારણ પ્રજાને પકડાઇ જવાનો ભય નથી, જાસુસને પકડાઇ જવાનો ભય છે. | મોહની આધીનતામાં ગૂંચવાયેલો મનુષ્ય, જ્યાં પોગલિક ઇચ્છાવાળો હોય ત્યાં એટલો બધો ‘તે નહિ મળે તો ?' એવો ભય ધરાવે છે. એ એટલો બધો પૌગલિક પદાર્થોને મેળવવા તૈયાર રહે. પણ એથી આત્માને માટે શું ? તો માટે કહ્યું કે-અત્તને ફિયવસ્થિળો- મનુષ્ય, આત્માના હિતની બુદ્ધિવાળો હોવો જોઇએ. જે સાધુને આત્માના હિતની ઇચ્છાએ આગમનો આદર કરવો છે તેને તો દહેરું પાસે હોય છતાં જો વરસાદ વરસતો હોય તો ચિંતવે કે ભગવાનની આજ્ઞા નથી, આથી દેરે ન જાય. ત્યારે કહો, દર્શન કરવા જ જોઇએ ખરું ને ? જાય ત્યારે તો આરાધક, પણ ન જાય તો પણ આરાધકે ખરો ને ? શાથી ? શાસ્ત્રના આધારે વર્તે છે તેથી. આગમનું આલંબન આગળ કરીને તીર્થકર કે ગુરુની કારણવશાત્ સેવા ન કરે તો પણ તે દેવ અને ગુરુને માનનારો જ છે. પણ ક્યારે ? આગમને આગળ કરીને. આગમ ‘ના’ કહે ત્યારે ન આચરે. આગમ ‘ના’ ન કહેતું હોય ત્યાં તો દેવ ગુરુ અને ધર્મને આચરે જ. દેવ, ગુરુ અને ધર્મમાં બહુમાનની મનમાં શ્રેષ્ઠતા ન હોય તો તે કામનું નથી. આગમનો આદર કરવાવાળો જ ખરેખર તે તત્વત્રયીને સેવવાવાળો ગણાય. ડો આ વાત ધ્યાનમાં લેશો ત્યારે સમજાશે કે- 'ë ૩||g pÉ હતા ?' વસ્તુ યથાર્થ છે. આ આત્માને દોરનાર કોણ ? આગમ. 'ન હૃતિ નો નિHIFTનો’ જો જિનાગમ ન હોત તો અમારું શું થાત ? આથી સ્પષ્ટ છે કે-દેવ અને ગુરુની તાત્વિક વાણી. ઓળખાણ આપનાર આગમ જ છે. ધર્મને પણ તેજ ઓળખાવે. આવી આગમની મહત્તા સમજશો ત્યારે ખ્યાલમાં આવશે કે તીર્થકર મહારાજાઓએ સ્થાપેલા ગણધર ભગવંતોએ કરેલ દ્વાદશાંગીની રચના વખતે દેવતાએ વાસક્ષેપ કર્યો તે પણ આગમની મહત્તાને અંગેજ. તે વખતે સામાન્ય કેવલીઓ પણ ગણધર ભગવંતની પાછળ બેસે. કેમ ? આશાતના નહિ ? નહિ જ. કારણ કે કેવલજ્ઞાન કરતાં આગમ ઉત્કૃષ્ટ છે. કેવલીમાં રહેલ કેવલજ્ઞાનના આધારે કોઇ સ્વરૂપ આપણાથી જાણી શકાતું નથી. કેવલી પણ બોલે ત્યારે જ તત્ત્વત્રયીનું સ્વરૂપ જણાય ને ? કેવલીના કેવલજ્ઞાનથી છવસ્થોને તત્ત્વત્રયીનું સ્વરૂપ જણાય ? નહીં જ. પણ આ વાત ખ્યાલમાં લેશું ત્યારે સમજાશે કે શાસ્ત્રકાર, બધા જ્ઞાનોમાં શ્રુતજ્ઞાનની મહત્તા કેમ જણાવે છે ? શાસનની અપેક્ષાએ. કેવલજ્ઞાન કરતાં ઉપકારની દ્રષ્ટિએ શ્રુતજ્ઞાનની મહત્તા છે. જેમ જંગલમાં હીરા કરતાં લોટી પાણીની મહત્તા છે કારણ કે ત્યાં જીવને ટકાવનાર હીરો નથી પણ પાણી છે. કેવલજ્ઞાન હીરા જેવું, છતાં શાસનને ટકાવવા તો શ્રુતજ્ઞાન જ, પાણીની લોટીનું કામ કરે છે. એથી જ કિ સામાન્ય કેવલીઓ ગણધર ભગવંતની પાછળ બેસે છે. શ્રુતજ્ઞાનની આવી મહત્તા છે. એટલે જ શાસ્ત્રકારને કહેવું પડ્યું કે- 'હા મનાણી' ઇત્યાદિ આથી જ જે For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ભવિકો આગમને આરાધે છે તે દેવ, ગુરુ અને ધર્મને આરાધવાવાળા જ છે. જે ભવિકોનું આગમનાં વચનો ઉપર લક્ષ છે, તે ભવિક તેવી પ્રવૃત્તિમાં ન હોય તો પણ શુભપ્રવૃત્તિનું જ ફળ મેળવે છે. તીર્થંકર મહારાજ શ્રી ચતુર્વિધ સંઘને શેને અંગે નમસ્કાર કરે છે ? દ્વાદશાંગીશ્રુતનો આધાર સંઘ છે માટે નમસ્કાર કરે છે. તીર્થપ્રવૃત્તિ કોની ગણાઇ ? દ્વાદશાંગી રચાઇ તેની. મહાવીરદેવને 2 જુવાલુકાને કિનારે કેવળજ્ઞાન થયું ત્યારથી તીર્થ પ્રવૃત્તિ ગણાઇ ? નહિ. કેમ ? શ્રુતજ્ઞાન અને શ્રુતવાનો અભાવ હતો. તીર્થનો છેડો પણ ક્યારે ? શ્રુતજ્ઞાનના અંતમાં, શાસનની આદિ, મધ્ય અને અંત શ્રુતજ્ઞાન સાથે જ સંકળાયેલ છે. આવા તારક આગમને અંગે આદર ન હોય તો મૂળ વસ્તુને સમજ્યા નથી એમ કહેવું પડે. આ બારે મહિનાના બધા પર્વોમાં કોઇપણ પર્વ દર્શનનામથી કે ચારિત્રનામથી છે ? નહિ. જ્યારે જ્ઞાનના નામથી ‘જ્ઞાનપંચમી’ છે. જ્ઞાનપંચમી જે જ્ઞાન અંગે આરાધાય છે તે જ્ઞાનને અવધિ, મન:પર્યવ કે કેવલજ્ઞાન સાથે સંબંધ નથી, શ્રુતજ્ઞાન સાથે જ સંબંધ છે. 3 અતિચારમાં જ્ઞાનના અતિચાર આઠ. અતિચારમાં શું ? તે અતિચારો મતિ-અવધિ-મનઃ પર્યવના અતિચાર આલોવવા માટે છે ? ના. વિનયનું નિરુપણ પણ કોને માટે ? એ શ્રુતને માટે જ ને ? ઉપધાન પણ કોને માટે ? શ્રુત આરાધના માટે જ ને ? વ્યંજન, અર્થ, તદુભય એ પણ શ્રુતને જ માટે ને ? છતાં બોલો છો શું ? ‘જ્ઞાનાચાર !” કેમ ? તમારે તો ‘શ્રુતાચાર” કહેવું જોઇએ ! કેમ તે પ્રમાણે બોલતા નથી ? એટલો જ માટે કે જ્ઞાન એ જ શ્રત અને શ્રુત એ જ જ્ઞાન લેવાનું છે. મતિ વિગેરે જ્ઞાનો તો તેમાં ઉપલક્ષણથી સમજવાનાં છે. છેમતિજ્ઞાન, સમ્યકત્ર થતી વખતે અજ્ઞાનરુપ હોય અને સભ્યત્વ થયા પછી શુદ્ધ થતું હોય તેવું નથી, અવધિ આદિ પણ એમ જ, ત્યારે એવું તો એક શ્રુત જ ! કે જે સમ્યકત્વ પૂર્વે અશુદ્ધ હોય, અને સમ્યકત્વ પછી શુદ્ધ થાય. - 'સચવર્શનશુદ્ધ’ આદિ કહેલ છે, ત્યાં પણ 'જ્ઞાનાવાર’ કહેલ છે, અને તે જ્ઞાનાચારમાં પણ મતિ-અવધિ-મનઃ પર્યવ કે કેવલજ્ઞાનમાંનું એકે ય જય નહિ. ફક્ત શ્રુતજ્ઞાન જ લેવાનું છે. ( શાસનની આદિ, મધ્ય અને અંતે પણ રહેનારું હોય તો તે શ્રુતજ્ઞાન જ છે. માટે જેઓ આત્માના હિતને ઇચ્છનારા હોય તેઓએ આગમ તરફ જ આદર કરવાના જરૂર, જેઓ એ પ્રમાણે સમજી આગમનો આદર કરશે તે કલ્યાણ મંગલિકની માળા પામીને ઉત્તરોત્તર મોક્ષ-સુખને પામશે. સર્વ મનમાન્ય[૦ || - પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય મહારાજશ્રીએ સં. ૨૦૦૨ વૈશાખ સુદિ ૧૧ શનિવારે આગમોદ્ધારક સંસ્થાના સ્થાપન પ્રસંગે - આગમની મહત્તા વિષે આપેલ વિદ્વત્તાપૂર્ણ પ્રવચન For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ / શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર ગોપીપુરા, સુરત. Saddles rational Persian Use We l ary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीआचारांगम વાકલ પ્રણવીય વનસ્પતિકાર અપકાય. તિઉપાય મસકાય આ આચારાંગ સૂત્રમાં જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટેનો માર્ગ બતાવ્યો છે. તે માટે ખાસ જરૂરી છે દરેક જીવો સાથે આત્મીયભાવ ઊભો કરવો તો અને તે માટે છે પ્રકારના જીવોની જયણા કરવા દ્વારા આચારની શુદ્ધિ શી રીતે કરવી ? તેની સમજૂતિ આ સૂત્ર આપે છે. આ આગમ ઉપર આજે ૪૦,૫૨૯ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુણવાન ગુરુવરની ગુણ-ગાન-ગંગા TI સં. ૨૦૫૬ અષાઢ વદી OTી ના રોજ / (પૂ. સાગરજી મ. ની ૫૦મી પુણ્યતિથિ નિમિત્ત). પાલિતાણા સ્વાધ્યાય મંદિરના પ્રાંગણમાં જ્યારે અનેક પૂજ્યશ્રીઓએ ગુરુ-ગુણ-ગાનની ગંગા વહાવી... આગમ-મંદિર પ્રાંગણ અષાઢ વદ-૩૦ ૩૧-૭-૨૦૦૦, સોમવાર પૂ.આ. શ્રી સાગરાનંદસૂરિજીના ગુણાનુવાદ પૂજ્ય આ. શ્રી સુર્યોદયસાગરસૂરિજી : ગમે તેટલી ગાળો કે પત્થરનો વરસાદ વરસે પણ પૂ. સાગરજીની a ધીરતા અને વીરતા ગજબની. એમનું રૂંવાડુંય ન ફરકે. શંખેશ્વરમાં અભય( સાગરજીની દીક્ષા વખતે અમે નજરે જોયું. ઓટલા પર સ્વસ્થતાપૂર્વક બેઠેલા એ પૂજ્યશ્રી આજે પણ મને યાદ આવે છે. આચાર્ય પદ પછી પણ તેઓ પોતાના માટે આચાર્ય આનંદસાગરસૂરિજી હોતા લખતા. કોરણમાં કહેતાઃ વ્યવહાર ખાતર આચાર્યપદવી લેવી પડી, પણ ખરેખર મારામાં પાત્રતા નથી. માત્ર બે જ આગમ મંદિરમાં (પાલીતાણાસુરત) આચાર્ય આનંદસાગર એમ લખેલું છે. એ પણ ભાવિના ઇતિહાસકારો ભૂલ ન કરે માટે. o પૂ. સાગરજી માં સાગર જેટલા ગુણો હતા. બોલનાર ઘણા છે, સમય સીમિત છે, માટે મારું વક્તવ્ય અહીં જ પુર્ણ કરું છું. - પૂજ્ય આ. જગવલ્લભસૂરિજી ના શિષ્ય પૂ. મુનિશ્રી દર્શનવલ્લભવિજયજી: आग लगी आकाशमें, जर-जर पडे अंगार | यह शासन न होता अगर, जल मरता संसार || સાગરને ચમચીથી ન ઉલેચી શકાય. પૂ. સાગરજીના ગુણાનુવાદ કરનાર હું કોણ ? ન જોયા છે, ન જાણ્યા છે, પણ એમની કૃતિએ એમને International Fum Personal & Private Use Only www.jainelibrary Page #26 -------------------------------------------------------------------------- ________________ અમર બનાવ્યા છે. તેઓ ભલે વિદ્યમાન નથી પણ તેઓની પ્રતિકૃતિ અને કૃતિ વિદ્યમાન છે. આગમની સુંદર પરંપરા ચલાવનાર પૂજ્યશ્રી હતા. જેના વિના જીવવાની ગમ ન પડે તે આગમ છે. પ્રતિકૃતિ સુંદર પરંપરા ચલાવનાર પૂજ્યશ્રી હતા. જેના વિના જીવવાની ગમ ન પડે તે આગમ છે. પ્રતિકૃતિ કદાચ વિલીન થઇ જશે, પણ આગમ મંદિર રૂપી આ કૃતિ ક્યાં જશે? એમના ગુણગાન કરીને ઉઠી જઇએ તે કરતાં એકાદ ગુણ ગ્રહણ કરીએ, અમે આગમનો અભ્યાસ કરીએ, તમે શ્રવણ કરો તે સાચી ભાવાંજલિ કહેવાશે. .पू. बाल मुनिश्री आगमसागरजी: सारे लोग जानते हैं कि यह तस्वीर किनकी है ? (થોડુંક બોલતાં અટકી ગયા, તો પણ લોકો ખુશ થઇ ગયા.) પૂ. આચાર્ય યશોવિજયજી પૂ. સાગરજી જ્ઞાનનો સમુદ્ર હતા જ, ધ્યાનનો પણ સમુદ્ર હતા. દર્શનનો લાભ નથી મળ્યો, પણ તસ્વીરમાં ધ્યાનસ્થ મુદ્રા જોતાં ઝૂકી ગયેલો. વરૂપ રમણતાની અનુભૂતિ દેખાઇ. દશવૈકાલિકનો એક શ્લોક છે : णाणमेगग्ग चित्तो अ ठिओअ ठावइ परं। सुयाणि अहिज्जित्ता, रओ सुअ-समाहिअ || જ્ઞાનને વરુપ-રમણતામાં બદલવાનું કાર્ય તેમણે કરી બતાવ્યું. ટીમવર્ક માટે વિરાટ કાર્ય કહેવાય તેવું કાર્ય એકલા હાથે શી રીતે કરી શક્યા હશે ? લાગે છે : ધ્યાનની પૃષ્ઠ ભૂમિ પર પ્રભુના જ્ઞાનને અવતરિત કર્યું હતું. ધ્યાન વિના પ્રભુનું જ્ઞાન ઝીલી નથી શકાતું. જ્ઞાનવિમલસૂરિજીએ આનંદઘનજી પર સ્તબક લખવાનું નક્કી કર્યું, પણ લાગ્યું વિવેચના જામતી નથી. તરત જ સમજાયું: આનંદઘનજીની પ્રસાદી ? ધ્યાન વિના નહિ સમજાય. સુરતમાં સૂરજમંડન પાર્શ્વનાથનું છ મહિના ધ્યાન કર્યું. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરીઃ પ્રભુ ! તું મને બળ આપ. પછી એમણે કલમ ચલાવી. આજે પણ એ ટબો વિદ્યમાન છે. | આને કહેવાય જ્ઞાન માટેની પૃષ્ઠભૂમિકારૂપ ધ્યાન ! છે લ્લા સમયે ૧૫-૧૫ દિવસ સુધી ધ્યાનાવસ્થામાં રહેલા, તે તો ખ્યાલ છે, પણ એમનું આખું જીવન ધ્યાનમય હતું એનો ખ્યાલ છે ? આજે તો જ્ઞાન-ધ્યાનની પરંપરા વિલીન બનવા આવી છે. પૂ. જ્ઞાનવિમલસૂરિજી કહે છે : વીંઝે છે શુદ્ધ મુજ ચેતના...” મહાવિદેહમાં ભલે જઇ ન શકાય, પણ વિદેહ અવસ્થા પામીને અહીં જ આપણી અંદર મહાવિદેહ પ્રગટ કરી શકાય. ભક્તિનગરી એ જ પુંડરીકિણીનગરી. મારો સાહિબો આત્મદેવ તે જ સીમંધરસ્વામી છે. આવું પૂજ્ય સાગરજીએ પ્રેક્ટીકલ બનાવેલું. રોજ જ્ઞાન-ધ્યાનમાં ડૂબીને જ એમને સાચી અંજલિ આપી શકાય. પૂ. ધુરંધરવિજયજી મ. પૂ. કલાપૂર્ણસૂરિજીના પ્રતિનિધિ તરીકે પૂજ્ય ગણિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા પૂજ્ય ગણિ શ્રી મુનિચન્દ્રવિજયજી બન્ને પાંચ-પાંચ મિનિટ બોલશે. - પૂ. ગણિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી : મંત્ર-મૂર્તિ-આગમ એ ઉત્કૃષ્ટ સાધના પદ્ધતિ છે. મંત્ર-મૂર્તિ-આગમ દ્વારા પ્રભુનું ભાવમિલન કરી શકીએ. (પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. પધારતાં વક્તવ્ય અધૂરું રહ્યું.) પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી ઃ •શાસનનાયક ભગવાન મહાવીરદેવના અનુગ્રહથી તીર્થની સ્થાપના થઇ છે ત્યારથી ગણધરોથી લઈને આજ સુધી પરંપરા મળી છે, તેમાંના એકેક મહાપુરુષોને યાદ કરતાં આપણે પવિત્ર બની શકીએ. ભગવાનની જેમ ગુરુને યાદ કરવાથી પણ પવિત્ર બની શકાય. શાસ્ત્ર કહે છે : 'ગુરુ-વહુHIો મોગ્લો !' Hon International sonal & Private Use One Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ગુરુ બહુમાન જાગે એ જ મોક્ષ. આઠ કર્મોનો ક્ષય થઇને મોક્ષ થશે, ત્યારે ત્યારની વાત. એ પહેલા આવો મોક્ષ પ્રગટાવવાનો છે. ગુરુને ભગવાન તરીકે જોવાના છે. ભગવાનને ઓળખાવનાર ભગવાનથી પણ ચડી જાય. ગુરુ ન હોત તો ભગવાન ક્યાંથી જાણી શકાત ? | ગુરુ બહુમાનથી મોક્ષ શી રીતે ? મોક્ષ તો કર્મક્ષયથી થાય ? કર્મક્ષયથી થતો મોક્ષ ગુરુ-બહુમાનથી જ મળશે માટે જ ગુરુ બહુમાનને જ મોક્ષ કહ્યો છે. આટલી વાત જાણ્યા પછી ગુરુ પ્રત્યે અપાર બહુમાન ઉત્પન્ન થવું જોઇએ. ગુરુ-ભક્તિના પ્રભાવથી આપણો આત્મા ભગવાન સાથે જોડાઇ જાય છે. //// જે ભગવાન પ્રતિમામાં છે, તે જ ભગવાન ગુરુમાં પણ છે. ન હોય એમ બને જ શી રીતે ? મુનિરાજના માનસમાં હંસની જેમ સિદ્ધો રમી રહ્યા હોય છે. | સિદ્ધો સિદ્ધશિલામાં ભલે રહ્યા, પણ મુનિ જ્યારે ધ્યાન ધરે ત્યારે તેમના હૃદયમાં પધારે જ.. ૦ હમણાં આગમ-મંદિરના દર્શન કરતાં પૂ. સાગરજીના દર્શન નથી થતા ? હૃદયમાં આગમો કોતરાઇ જાય પછી દિવાલ પર કોતરવાની શી જરૂર ? એમ તમને થતું હશે, પણ જે આગમના સ્પર્શથી લોઢા જેવો મારો આત્મા સુવર્ણ જેવો બન્યો તેનું દર્શન બીજા પણ શા માટે ન કરે ? આગમો કોતરાવવા પાછળ પૂજ્યશ્રીની આવી ભાવના હતી.. • કલિકાલમાં બે જ ભગવાન છે. જિનાગમ : બોલતા ભગવાન. જિનમૂર્તિ ઃ મૌન ભગવાન. આગમ પર જેટલો આદર વધશે તે પ્રમાણમાં ભગવાન મળશે. જે આગમોને ટકાવવા આપણા પૂર્વાચાર્યોએ પ્રાણો પણ આપવા તૈયારી દર્શાવેલી એમને કેટલા ધન્યવાદ આપીએ ? | જેસલમેરમાં તાડપત્રીઓ શા માટે એકઠી થયેલી છે ? કોઇના હુમલા ત્યાં જલ્દી ન આવી પહોંચે માટે. or Pers Use.On Page #29 -------------------------------------------------------------------------- ________________ એ રીતે આગમોની સુરક્ષા માટે પૂ. સાગરજીએ આ આગમમંદિર બનાવ્યું. જીવન આગમમય બનાવીને જીવીએ એ જ પૂ. સાગરજી મ. ને સાચી અંજલિ આપી ને કહેવાશે. એ મહાપુરૂષોના વિષયમાં જેટલું કહીએ { તેટલું ઓછું છે. એમણે કપડવંજ-પાટણ વગેરે સ્થળોએ બે-ચાર વાર આગમ વાચનાઓ ગોઠવેલી, તેમાં અમારા પૂ. કનકસૂરિજીએ પણ લાભ લીધેલો. આ આગમમાં ભગવાન છે એમ સમજાય તો સ્વાધ્યાય કરતાં પણ ભગવાન યાદ આવે. ભગવાન જુદા છે જ નહિ, પણ ભક્તની ભૂલના કારણે ભગવાન જુદા લાગે છે. આગમ પાઠ કરીશું તો ચોક્કસ પૂ. સાગરજીનો આત્મા પ્રસન્ન બનશે. • પૂ. પં. ભદ્રંકર વિ. મ. ના પ્રશિષ્ય ધુરંધરવિજયજી : જીવંતા જગ જસ નહિ, જસ વિણ કા જીવંત ? જે જસ લેઇ આતમા, રવિ પહેલા ઊગત.'' -શ્રીપાળ-રાસ, પૂતળીના મુખે ઉપા. યશોવિજયજી જીવતાં જ નહિ, તેનું કોઇ મૂલ્ય નથી. યશ હોય છે તેનું નામ સૂર્યોદયથી પહેલા ગવાય છે. પૂ. સાગરજી મહારાજે વૃદ્ધોને સમજાવી-સમજાવીને હસ્તલિખિત પ્રતોમાં સચવાયેલા આગમો હતા, તેને બહાર કાઢ્યા. આ મોટો ઉપકાર છે એમનો. શાસનમાં આગમ સ્થિર-સુરક્ષિત રહે એવા હેતુથી ત્રણ તબક્કે મોટા પરિવર્તન થાય છે. ૧) વીર સં. ૯૮૦માં દેવર્કિંગણિએ વલભીપુરમાં શ્રમણ સંમેલન કરી આગમો ગ્રન્થસ્થ કર્યા. ૨) વિક્રમની નવમી-દસમી સદીમાં શીલાંકાચાર્ય અને કપડવંજમાં સ્વર્ગવાસી થયેલા આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ આગમો પર ટીકાઓ લખી. શાસનદેવીથી સંકેત પ્રાપ્ત થયેલો દુરુહ આગમો પર ટીકા લખો. Son International sonal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવીએ સુરિજીને નિ:શંક બનાવવા ઓઢણી આપીને કહેલું સૌથી પહેલી પ્રત આ ઓઢણી (રત્નજડિત) થી વીંટજો. એના પૈસામાંથી પ્રતો લખાવજો. | એ ઓઢણીને ઘણા પૈસાથી તે વખતના ગુર્જર રાજાએ ખરીદેલી, ને તેની રકમથી એ પ્રતો લખાયેલી. ૩) ત્રીજો તબક્કો : ૧૦૦ વર્ષ પહેલા હસ્તલિપિ જાણવાની પરંપરા લુપ્ત પ્રાયઃ થઇ. પૈસા ખાતર હસ્ત-પ્રતો વહેંચાવા લાગી. એક પ્રસંગ તમને કહું : સુરતમાં એક માણસ ગૂઢકો (હસ્તપ્રત) વેંચવા આવ્યો. પેલાએ ૩૫ હજાર રૂપિયા માંગ્યા. પૂ. સાગરજીએ કહ્યું : “૩૩ હજાર અપાવી શકું.'' પેલાએ કહ્યું : “હું જોઉં.' પછી બે કલાક પછી બોલાવ્યો ને કહ્યું : ૩૫ હજારમાં આપ. પેલાએ કહ્યું “એક અંગ્રેજ ૩૬ આપીને લઇ ગયો.' આ રીતે એટલા ગ્રન્થો બહાર ગયા કે ન પૂછો વાત. એટલે પૂ. સાગરજી મહારાજે આગમ-સુરક્ષાના નિર્ણયને વેગવંત બનાવ્યો. એ ટાઇમમાં ખૂબ જ વિરોધ થયોઃ આગમ છપાવાય નહિ. આગમ સાધુ સિવાય કોઇથી જોવાય જ નહિ. જેનો વિરોધ થાય એ જ સર્વ સ્વીકૃત થાય. વિરોધ ન થાય તેને બળ જ ન મળે. વિરોધથી જ બળ પૂરું પડે છે. એકલા હાથે સટીક ૪૫ આગમો છપાવ્યા. બીજા પણ ઘણા ગ્રન્થો છપાવ્યા. એમની પ્રસ્તાવના મૂળ ગ્રન્થ કરતાં પણ કઠણ હોય. ખાલી પ્રસ્તાવના લખતાં પણ કેટલી વાર લાગી હશે ? બધી પ્રસ્તાવનાઓના સંગ્રહરૂપે એક અલગ પુસ્તક પણ છપાયું છે. અભયદેવસૂરિજીના ગામમાં જ જન્મેલા આ સૂરિજીએ ટીકા તો ન લખી, પણ પ્રસ્તાવના પણ અદ્ભુત છે. એમના વ્યાખ્યાન પણ અદ્ભુત હતા. | અમારા પૂ. મુક્તિચન્દ્રસૂરિજી કહેતા : સુત્રને પહોળું કરવું હોય તો પૂ. રામચનદ્રસૂરિજીના વ્યાખ્યાન, ઊંડું કરવું હોય તો પૂ. સાગરજીના વ્યાખ્યાન વાંચવા જોઇએ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમો તો તેઓશ્રીને કંઠસ્થ હતા. એમના વ્યાખ્યાન તો આગમ તત્ત્વોનો | ખજાનો હતો. હજુ વ્યાખ્યાન-સાહિત્ય અપ્રકાશિત પણ ઘણું છે. તેઓશ્રી નાનકડી જીંદગીમાં બધું પૂરું કરીને ગયા. ટીમ હોવા છતાં આપણે તે કામ કરી શકતા નથી. - પૂ.પં. ભદ્રંકર વિ.મ. નું સાહિત્ય વાંચું તો થાયઃ આ શૈલી કોની ? પૂ. રામચન્દ્રસૂરિની તો છે જ નહિ. પૂ. ભુવનભાનુસૂરિજી તો નાના હતા. તો આ પ્રદાન કોનું? | મારા ગુરુદેવ પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. કહેતાઃ હું આઠ વર્ષનો હતો ત્યારે મોટા બાપા (ભોગીભાઇએ) પાટણમાં ૧૯૭૩માં પૂ. સાગરજીને વાચનાઓ માટે ૩ વર્ષ રાખેલા. આઠ વર્ષનો હું, રોજ ત્યાં બેઠો રહેતો. તેઓ લેખન-વાંચનમાં રકત રહેતા. જ્ઞાનની ઝળહળતી જ્યોત લાગતી. | નિશ્ચિત પૂ. સાગરજીની પાસે બેઠા હતા તેથી જ તેમની અસર એમના સાહિત્યમાં ઝીલાયેલી છે. o ભૂરાભાઇ પંડિત (સરસ્વતી પુસ્તક ભંડારવાળા) કહેતાઃ શાસનના ચાર સ્તંભ થયા૧) મંદિર-જીર્ણોદ્ધાર કરનાર પૂ. નેમિસૂરિજી. ૨) આગમ-જીર્ણોદ્ધાર કરનાર પૂ. સાગરજી મ. ૩) દીક્ષા-જીર્ણોદ્ધાર કરનાર પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચનદ્રસૂરિજી. ૪) શ્રાવક-જીર્ણોદ્ધાર કરનાર પૂ. વલ્લભસૂરિજી. આ ચાર શાસન સ્તંભોએ બહુ જ કામ કર્યું છે. પાછળના વારસદારો માત્ર સંભાળે એટલી જ અપેક્ષા નથી, એને આગળ પણ વધારે. હેમચનદ્રસાગરસૂરિજીના આચાર્યપદ વખતે મેં લખ્યું ઃ જે પરંપરામાં તમે આવો છો, તે મુજબ ૪૫ આગમોને ધારણ કરીને ભાવાચાર્ય બનજો, એવી અપેક્ષા રાખું છું. આગમના વારસદારોને કહેવા માંગું છું : જેમ અભયસાગરજીએ સાચવ્યું તેમ સાચવજો. mational Podarsonal Private li se only www.janelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પુરુષો પ્રત્યે અમારી પ્રાર્થના કે અમે આગમોના વધુ ગૂઢ અર્થો કાઢી શકીએ. પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી થોડીવાર પહેલા નાના મહારાજે આટલી 'સભામાં ઉદબોધન કર્યું તેથી સાનંદ આશ્ચર્ય થાય. અહીં બીજા પણ બાળ મુનિઓ છે. આ એક કાળ એવો હતો કે બાળ મુનિઓને દીક્ષા હોતી આપી શકાતી. એવો કાયદો પણ પસાર થવાનો હતો. તે કાળમાં આનો પ્રચંડ વિરોધ કરનારા આ. પૂ. સાગરજી અને પૂ. રામચનદ્રસૂરિજી મહાપુરુષો હતા ને તે સફળ પણ બન્યો. અમારા પૂ. ગુરુદેવ ઘણીવાર નામ લેતા, તેમાં બે નામ મુખ્ય હતા: પૂ. સાગરજી અને પૂ. રામચનદ્રસૂરિજી. એમના પ્રભાવથી જ આ બાલ મુનિઓને આપણે જોઇ શકીએ છીએ. “વિદ્વાન તો નથી પણ વિધવા સાધ્વીજીઓ મળશે.” એમ પૂ. ગુણસાગરસૂરિજી ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવતા શ્રાવકોને કહેતા. ૨૦ વર્ષ પહેલા પ્રતિજ્ઞાપૂર્વક ૪૫ આગમોનું અધ્યયન ચાલુ હતું, ત્યારે અમારા પૂ. ગુરુદેવ કહેતા: આજે આગમો મળે છે, તેમાં મુખ્ય ઉપકાર પૂ. સાગરજી મહારાજનો છે. આજના શુભ દિવસે સંકલ્પ કરીએ : ૪૫ આગમોનું એકવાર તો જરૂર વાંચન કરીશું. શ્રાવકવર્ગ સંકલ્પ કરે : શ્રવણ કરવાનો. બાળકોને ધાર્મિક વિદ્યાપીઠોમાં ભણાવવાનો. | આજે દિગમ્બર સમાજમાં શ્રાવકો જોવા મળે, પણ શ્વેતામ્બરમાં શ્રાવકો વિદ્વાન ન જોવા મળે. વિદ્વાન શ્રાવકો માટેના આગમોમાં વિશેષણો આવે છે ઃ સંદ્ધઠ્ઠા આદિ | ગુરુકુળ, શ્રાવિકાશ્રમ, મહેસાણા સંસ્થા વગેરે ઘણા વિદ્યાધામો છે. એમને ઉત્તેજન આપીશું તો જ પૂ. સાગરજી મહારાજને સાચી અંજલિ આપી ગણાશે. છેલ્લા ૧૫-૧૫ દિવસ સુધી ધ્યાન-દશામાં રહેવું કેટલું અઘરું કહેવાય ? જ્ઞા| |સંપાયા' - પંચસૂત્ર For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કાળના પ્રભાવે ધ્યાન-સાધના વિલુપ્તપ્રાયઃ થઇ ગઇ છે. દરેક ક્રિયા ધ્યાનમય હોવા છતાં તેને તે રીતે કરી શકતા નથી. આથી અન્ય શિબિરોમાં જઇ જૈન-શાસનથી વિમુખ થઇ જતા જૈનો જોવા મળે છે. તેવી ધ્યાનપદ્ધતિ મૂકશે તો ઘણો આનંદ થશે. પૂ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : ''ગુર્વાધીન્દ્ર ગુપ્તત્ત્વ ય, સંયમે સુપ્રતિષ્ઠિતમ્ । મતાં લક્ષનું સૂર્ય, વિપુતો જ્ઞાનવૈમવઃ ।।’’ સવાલ છેઃ મહાન કોણ ? મહાપુરુષ બનવાના અરમાન બધાના હોય પણ કોણ મહાપુરુષ બની શકે ? આ શ્લોકમાં ૪ વાત છે ઃ કહી શકાય. અહીં ધ્યાનમાર્ગી પૂ. કલાપૂર્ણસૂરિજી, પૂ. યશોવિજયસૂરિજી જેવા જો ૧૦-૧૫ દિવસ સુધી ચાલે ૧) ગુરુ-આધીનતા. ૨) સત્ત્વશીલતા. 111 ૩) સંયમમાં ચુસ્તતા. ૪) વિપુલ જ્ઞાનવૈભવ. પૂ. સાગરજીમાં આ ચારેય હતા. એટલા માટે જ તેઓશ્રી મહાપુરુષ International પોતાના ગુરુદેવ પૂ. ઝવેરસાગરજીનો સંયોગ માત્ર ૯ મહિના જ, છતાં ગુરુ-સેવાના માધ્યમે જે કૃપા પ્રાપ્ત કરી તે અદ્ભુત હતી. કાળધર્મ વખતે પૂ. ઝવેરસાગરજીનો હાથ તેમના મસ્તક પર હતો. ને કહેલુંઃ બેટા ! આગમોનું ધ્યાન રાખજે. સત્ત્વશીલતા, એમની ઘટનાઓમાં જોવા મળે છે. ચારિત્રમાં કેટલા ચુસ્ત હતા ? કેટલાય અભિગ્રહો ધરતા, જે પૂર્ણ ન થઇ શકે તેવા હતા. તો પણ તે અભિગ્રહો પૂર્ણ થયા. વિપુલ જ્ઞાનવૈભવનું વર્ણન તો સાંભળી જ લીધું છે. એ મહાપુરુષના ગુણાનુવાદથી આપણે ગુણાનુરાગી બનીએ, એ અભ્યર્થના. અવતરણ...કહે કલાપૂર્ણસૂરિ-૩ For Personal & Private Use Only www.jainelibrary Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુનિત પ્રકાશનમાં પ્રશસ્ય પ્રવયન-રસિકો !!! • શ્રી પ્રવીણચંદ રતનચંદ રાજા પરિવાર• શ્રી મફતલાલ ધરમચંદ જોગાણી • શ્રીમતી કમળાબેન શાન્તિલાલ મુથ્થા • શ્રી સતીષભાઇ અમૃતલાલ વોરા-મુંબઇ • શ્રી બાલચંદભાઇ ધનજી ભાઇ-અમદાવાદ • શ્રીમતી ભારતીબેન વસંતલાલ શાહ • શ્રી કંચનલાલ ગભરૂચંદ ચાણસ્માવાલા • શ્રી ચીમનલાલ કેશવલાલ-વડોદરા - શ્રીમતી તારાબેન પ્રવીણચંદ્ર શાહ-ભાયખલા-મુંબઇ • શ્રી રાજકારણ રીખવચંદ દોશી-સુરત • શ્રી દામજીભાઇ રાઘવજી ગડા-મુંબઇ-બોરીવલી , શ્રી હીરીબેન કેશવલાલ રત્નત્રયી ટ્રસ્ટ • શ્રી ગોવિંદભાઇ દેપારશા-મુંબઇ - શ્રીમતી કુસુમબેન ચંદુલાલ બગડીયા • શ્રી મનીષભાઇ શાહ • શ્રીમતી રસીલાબેન પ્રવીણચંદ્ર શાહ • પૂ.સા. શ્રી ઉદયાશ્રીજી મ. (પંજાબ)ની પ્રેરણાથી-પાનાચંદ વ્રજલાલ પેઢી • શ્રી હાથીરામ જેઠાલાલ શહા-મુંબઇ • શ્રી મંગળદાસ માધવલાલ શાહ • સુમનબેન બાબુલાલ શાહ • પૂ.સા. શ્રી અરુણપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી-એક સગૃહસ્થ • શ્રી નરેન્દ્રભાઇ મલબારી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ch ૪. - ૩૧ આગમની કેડીબો વિષયની પાના નં. શ્રી આચારાંગ સૂત્ર શ્રી સૂયગડાંગ સૂત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર પર શ્રી ભગવતીજી સૂત્ર......................... ૨૪ શ્રી જ્ઞાતધર્મ કથા .. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતકૃતદશાંગ સૂત્ર શ્રી અનુતરોપપાતિક દશાંગ સૂત્ર.......... ૩૭ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઔપપાતિક સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પન્નવણા સૂત્ર ... શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર... श्री निरयावलिका सूत्र श्री कल्पावतंसिका सूत्र . ૪૮ છે - ૫૪ s j Jan Education International For Personal Private Use Only www.janelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ ८६ ૧૦. શ્રી પુષ્પિકા સૂત્ર.... ૭૮ શ્રી પુષ્પચૂલિકા સૂત્ર શ્રી વિનદશાંગ સૂત્ર ૧૧. શ્રી ચઉસરણ પન્ના . શ્રી આઉરપચ્ચકખાણ પન્ના શ્રી મહાપચ્ચકખાણ પન્ના શ્રી ભક્તિપરિજ્ઞા પન્ના શ્રી તંદુલવેચારિક પન્ના ૧૨. શ્રી પન્ના સૂત્ર..................... ૯૫ श्री गच्छाचार पयन्ना श्री गनिविद्या पयन्ना શ્રી દેવેન્દ્રસ્તુત "યની રક श्री संस्तारक पयन्ना श्री मरण-समाधि पयन्ना ૧૩. શ્રી નિશીથ સૂત્ર . - શ્રી મહાનિશિથ સૂત્ર શ્રી જિતકલ્પ સૂત્ર શ્રી બૃહકલ્પ સૂત્ર.... ૧૨૩ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર .. શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર . ૧૫૪ શ્રી પિંડનિર્યુક્તિ સૂત્ર ...... .. ૧૬૩ ૧૮. શ્રી નંદિસૂત્ર ....... ૧૬૯ શ્રી અનુયોગદ્વાર સૂત્ર ૧૯. શ્રી ૪૫ આગમ સારાંશ માહિતી ......... ૧૮૦ ૧૧૬ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી બાલારાંગ સૂત્ર-શ્રી સૂયગડાંગ સૂત્ર) પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી ભૂમિકા : આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી આગમ જ્યોતિર્ધર, આગમ સમ્રાટ, આગમોદ્ધારક પૂજ્ય આનંદસાગરસૂરિ મ. ની ૫૦ મી સ્વર્ગગમન વર્ષે તેઓશ્રીને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે આપણે ૪૫ આગમની પરિચય વાચનાનું આયોજન કરેલ છે, લગભગ સત્તર દિવસ સુધી આ સિલસિલો ચાલશે રોજ અલગ અલગ સમુદાયના અલગ અલગ પૂજ્યશ્રીઓ પધારશે અને કોક દિવસે ૧ આગમ ક્યારેક બે ક્યારેક ત્રણ તો ક્યારેક પાંચ આગમોનો પરિચય શ્રવણ કરવાનું સદ્ભાગ્ય મળશે, સમયસર આવી જવા ધ્યાનમાં લેશો અને આદર, બડમાવ બહુમાન મર્યાદાનુસાર શ્રવણ કરશો તો આ મંત્રતુલ્ય શબ્દો તમારા જીવનમાં ગજબનાક પરિવર્તન લાવી શકશે. આગમો પ્રત્યે આપણા પૂર્વજોએ કેવો આદર, કેવો સત્કાર કેવું બહુમાન અને કેવી કુરબાની આપી છે એનો ઇતિહાસ અછતો નથી. ચાલો, આપણે પણ એ કક્ષાએ પહોંચવાનો આયાસ કરીએ. પ્રત્યેક આગમોના નામો શબ્દો મંત્રાક્ષર તુલ્ય છે. જે શાસ્ત્ર સાંભળવું છે તેના પ્રત્યે બધ્યાન આદર સદભાવ ન હોય તો અસર પણ ન થાય... માટે ખૂબ જ બહુમાનપૂર્વક...આદર... પ્રેમથી આગમનું શ્રવણ કરવું. અસલના વખતમાં ભારતમાં વાણિયા હોય કે આદિવાસી હોય કે ગમે તે કોમના હોય પણ માથુ ખુલ્લું રાખે જ નહિ. આ આપણી સંસ્કૃતિ હતી. તમે કોઇ મુલ્લા પાસે જાવ તો માથું ઢાંક્યા વિના કુરાન પઢે જે નહિ. શીખની પાસે જાવ તો A ગ્રંથરાજના દર્શન પણ માથું ઢાંક્યા વિના ન કરે. અઢાર કોમમાં તમારી - ગુણની ગંગોત્રી-આગમ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિ ઉંચામાં ઉંચી કહેવાય. અને પરમ પવિત્ર આગમનું શ્રવણ કરવાનું છે. તો માથું ઢાંક્યા વિના રહેવાય જ કેમ ? પટનામાં આપણા દહેરાસરની નજીકમાં ગુરૂદ્વાર છે. અમે કોતરણી જવા ગયા. ગુરૂદ્વારમાં પ્રવેશ કરવો હોય તો પગ ધોવા પડે અને મસ્તક ઢાંકવું પડે. તો પછી મહાન એવા આગમ પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઇએ ? મુંબઇથી એક સિંધીભાઇ ઉપાશ્રયમાં આવ્યા... ગજવામાંથી રૂમાલ કાઢી તેનો ટોપી જેવો આકાર કરી માથા ઉપર ઢાંક્યો... આજ જણાવે છે કે એક સિંધીભાઇ માટે પણ ધર્મસ્થાનનું કેટલું મહત્ત્વ છે..! ઉઘાડા માથે ક્યાં સ્થાનમાં જવાય ? સ્મશાનમાં તો આપણે આ પવિત્ર મંગલ સ્થાનને શું અમંગલ કરશે ? ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર પ.પૂ.આ. હરિભદ્રસૂરિ મ.ના મુખમાંથી નીકળેલા આ શબ્દો ! कत्थ अम्हारिसा प्राणी, दूसमा दोसदूसिया हा अणाहा कहं हंता जइ न हंता जिणागमो. દુષમકાળના દોષથી દૂષિત એવા અમારા જેવા અનાથી દુર્ભાગી આત્માનું શું થાત ! જો આ જિનેશ્વર ભગવાનના આગમો પ્રાપ્ત ન થયા હોત તો..! જો પૂ. હરિભદ્રસૂરિ મ.સા. આવો સદભાવ અહોભાવ રાખે છે. તો આપણા પણ રોમરોમમાં કેવું બહુમાન.. અહોભાવ... ઉછળવો જોઇએ ? પૂજ્યશ્રીની આ રીતની પ્રેરણાથી વાચનાના કાર્યક્રમ સુધી દરેક શ્રોતાઓએ સાફો ટોપી કે સાડી દ્વારા માથું ઢાંકેલું રાખવાનો વિવેક જાળવેલો. ૪૫ આગમની શરુમાં અગિયાર આગમોમાં સર્વપ્રથમ અંગ છે. આચારાંગ શરૂના આ આગમ ઉપર આમ તો પૂ. યશોવિજયસૂરિ મ. પરિચયવાચના ફરમાવાના છે પણ સમયની અલ્પતાના કારણે તેઓશ્રી પધારે તે પૂર્વે મુખ્ય મુખ્ય મુદ્દા પર હું થોડું વિવેચન જણાવી દઉં છું. ૪૫ આગમમાં શરૂના અગિયાર અંગમાં પ્રથમ અંગ છે શ્રી આચારાંગસૂત્ર. આમાં ખાસ કરીને આચારની મહત્તા દર્શાવી છે. જિનશાસન વિચારોનું પણ ઉગમ બિન્દુ આચાર માને છે. વ્યવહાર માત્ર વિચારથી નહિ આચારથી ચાલે છે. એવી મહત્તા જણાવવા જ સૌ પ્રથમ આચારાંગ સૂત્ર મૂક્યું છે. આ આચારાંગના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. ઝ બીજા શ્રુતસ્કંધના આઠ અધ્યયન છે. અરિહંતનો અક્ષર દેહ-આગમ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શ્રુતસ્કંધના આઠ અધ્યયનમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન છે. અહીં શસ્ત્ર એટલે હિંસાનું સાધન અને પરિજ્ઞા એટલે એનો બોધ જ્ઞાન હિંસાના સાધનનો બોધ થાય અને એવા સાધનોથી વિરામ પમાય માટે પ્રથમ અધ્યયનનું આ નામ છે. આમાં બીજી પણ ઘણી જાતજાતની વિગતો છે. એ આપણે સંક્ષેપમાં જોઇશું. • દુનિયામાં દિશાઓની ગણતરી મેરુપર્વતની નીચે સમભૂતલા નામની પૃથ્વીના કેન્દ્રમાં આઠ રુચક પ્રદેશો આવેલા છે ત્યાંથી સમસ્ત વિશ્વની દિશાઓનું ગણિત થાય છે તે દિશાઓના નામ, સ્વરુપ અને આકાર આદિનું વર્ણન આમાં છે. જંબૂદ્વીપમાં બધાયને માટે એક જ નિયમ કે મેરુપર્વત ઉતરમાં આવે અને લવણ સમુદ્ર દક્ષિણમાં આવે. • આ સાથે અઢાર પ્રકારની આત્માને લગતી ભાવદિશા પણ સમજાવી છે. • છ પ્રકારના જીવની રક્ષામાં જ મુનિપણું રક્ષાએલું છે બીજા અધ્યયનનું નામ લોકવિજય • કપાયોને જીતવાથી શું ફાયદો થાય એનું વર્ણન આમાં છે. • આઠ મહાવર્ગાનું સ્વરૂપ કેવું છે એ પણ જણાવ્યું છે એની સાથે આઠ કર્મના સ્વરૂપનો સ્ફોટ પણ દર્શાવ્યો છે. મનને બગાડનાર બિનજરૂરી વિચારો છે એમ જણાવી એવા વિચારોથી ફારંગ થવાની પ્રેરણા કરી છે. • પ્રભુની આજ્ઞામાં ન રહેનાર આત્મા આ ભવ તો બગાડે છે પરભવને પણ પાયમાલ બનાવે છે. ભાનભૂલીને ભોગો ભોગવતાં આત્માને જ્યારે રોગો કેનડે છે ત્યારે એને કોઇ બચાવી શકતું નથી એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઉદાહરણથી સ્પષ્ટ કરી છે. સાધુએ આહાર કેવી રીતે કરવો એની વિધિ બતાવી છે. • કામ કામી અને નિષ્કામીના સ્વરૂપનું સુંદર દર્શન કરાવ્યું છે • સાધુ એટલે જે સંસારથી કંટાળલો અને કર્મને છેદનારો હોય. ત્રીજું અધ્યયન શીતોષ્ણ પરિષદ અધ્યયનનું નામ છે શીતોષણ પરિષદાધ્યયન ! આ નામ રાખવા 4 ગાધરોનો આધાર-આગમ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પાછળનું પ્રયોજન એ કે શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ એવા બંને પ્રસંગમાં કેવી શુભ ભાવના ભાવવી ? એનું વર્ણન આમાં ક૨વામાં આવ્યું છે. • શુભ નિમિત્તની શુભ અસર અને અશુભ નિમિત્તની અશુભ અસર આત્માને થાય છે. રામચન્દ્રજીની સામે સીતાજીએ અચ્યુતેન્દ્રના ભવમાં કેવા કેવા અનુકૂળ (શીત) ઉપસર્ગો કર્યા છતાં રામ કેવા સમતાસ્થ રહ્યા એ વાત જણાવી છે. • ઇલાચીએ સામે તરૂણ સ્ત્રી છતાં મુનિની વિમુખતા દેખી વૈરાગ્ય પામી ગયા. મહાબલ મુનિની સામે કનકવતી તરફથી અને ગજસુકુમાળ સામે સોમિલ બ્રાહ્મણ તરફથી પ્રતિકૂળ ઉપસર્ગ છતાં કેવા સમતાવાન્ રહ્યા ? એ જણાવ્યું છે. મુનિ સદા જાગતાં એ કેવી રીતે ? એનું બયાન છે. • મુનિની વિવિધ લાક્ષણિકતાઓ જણાવી છે. • ચોથું અધ્યયન સમ્યકત્વ સમ્યકત્વના નિક્ષેપા બતાવ્યા એમાં વીરા શૂરસેનનું દૃષ્ટાંત જણાવ્યું છે. આહારમાં અનાસક્તિ રાખે તે જ સાધુ, સાધુ ગાડરિયા પ્રવાહની જેમ વર્તે નહિ ! • કેવલી અને શ્રુતકેવલીનું વચન સમાન હોય છે. પાંચમું અધ્યયન લોકસાર • • ગર્ભાવાસમાં થતી જીવની ભયંકર અવસ્થાનુ વર્ણન સાથે વેરાગ્ય પ્રેરણા કરી છે. • શરીરની ક્ષણભંગુરતા કેવી છે ? એનું નિદર્શન કરાવ્યું છે. અવ્યક્ત એટલે અગીતાર્થ નિર્દોષ વિહાર ન કરી શકે. · ન ભણી શકનારે ઉણોદરી તપ કરવો જોઇએ. આઠ પ્રકારની ગણિસંપત કયી કયી ? એ જણાવ્યું છે. છઠ્ઠા અધ્યયનનું નામ ધૂતાધ્યયન • દ્રવ્યધુત - ભાવધૂતનું વર્ણન શરૂમાં છે. • ઉપસર્ગ - સહન ક૨ના૨ના કર્મ ખપે તે ભાવધૂત કહેવાય. ત્રણને ઉપદેશ આપી શકાય. જે સમુસ્થિત = સાવધાન હોય અદંડ = મનાદિ ત્રણદંડથી રહિત હોય સંધનો શંખનાદ-આમમ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સમાહિત = પ્રાજ્ઞ હોય. • નારકીના દુ:ખોનું અભૂત વર્ણન છે. • કુટુમ્બ વિલાપ કરે છતાં દીક્ષા લઇ શકાય તેના તર્કો જણાવ્યાં છે. • નિંદાના પાપથી દૂર રહેવા પ્રેરણા. • ધર્મ કેવી રીતે કહેવો ? એની વિધિ જણાવી છે. સાતમું મહાપરિજ્ઞા અધ્યયન વિચ્છેદ પામ્યું છે (વિચ્છેદ કરવામાં આવ્યું છે) આઠમું વિમોક્ષ અધ્યયન • આનું બીજું નામ વિમોહાધ્યયન પણ છે • વહાસનાદિ મરણના પ્રકાર બતાવ્યા છે. • આહાર ઓછો શી રીતે કરવો ? એની તરકીબ બતાવી છે. • આધાકર્મી આહાર ન લેવાની પ્રેરણા છે. • પરિષહથી ભાંગી પડેલા મુનિને ઉત્સાહિત કરવાની પ્રેરણા કરી છે. • સવસ્ત્ર અને નિર્વસ્ત્ર મુનિનો આચાર જણાવ્યો છે. મુનિ અણસણ કેવી રીતે કરે તે વખતે આવતી આપત્તિઓને શી રીતે બત કરે ? એની જાણકારી છે. નવમું ઉપધાન અધ્યયન આમાં ખાસ મહાવીર પ્રભુની દિનચર્યા બતાવી છે. બીજો શ્રુતસ્કંધ આનું બીજું નામ “આચારાંગ’ પણ છે. પ્રથમ પિડૅષણા નામનું અધ્યયન • સાધુએ ભિક્ષા લેવા માટે કેવા કુલમાં જવું તે જણાવ્યું છે. • ભિક્ષામાં શંખડી નામના દોષની ભયાનકતા. • મહેમાન તરીકે આવેલા સાધુ સાથે કેવો વ્યવહાર કરવો ? છે • ગોચરીની મર્યાદા બતાવી છે. મૌલિકતાનો મહાનાદ-આગમ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ • આહાર વધુ આવી જાય તો શું કરવું ? એ બતાવ્યું છે. • કેવી અને કયી ગોચરી પરવવી ? એ જણાવ્યું છે. અધ્યયન બીજું શઐષણા • કેવા મકાનમાં સાધુ રહી શકે ? અધ્યયન ત્રીજું ઇર્યાધ્યયન • વિહારની મર્યાદા કેવી ? • નદી કેવી રીતે ઓળંગાય ? • નાવમાં કેવી રીતે બેસાય ? • નદી કે નાવમાં ઉપદ્રવ આવે ત્યારે શું કરવું ? આદિ વિગતો સવિસ્તાર સમજાવી છે. અધ્યયન ચોથું ભાષા. • વચનના સોળ ભેદ બતાવ્યા છે. • ભાષાના ચાર પ્રકાર જણાવ્યા છે. • સાધુનો વચન વ્યવહાર કેવો હોય એ દર્શાવ્યું છે. અધ્યયન પાંચ વઐષણા • વસ્ત્ર કેવી રીતે મેળવવું ? • કેવી રીતે વાપરવું ? • કેવી રીતે ધોવું ? • કેવી રીતે સૂકાવવું ? એ જણાવ્યું છે. • વસ્ત્ર પહેરવાની પણ વિધિ જણાવી છે. અધ્યયન છ પારૈષણા. • પાત્ર કેવા કેવા ? • પાત્રમાં આહાર કેવી રીતે લેવો ? • અધ્યયન સાત અવગ્રહ પ્રતિમાધ્યાન • અવગ્રહ માંગવાની વિધિ • મહેમાન સાધુની વિધિ મુનિહંસનું માનસર-આગમ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું સપ્તકક • સ્વાધ્યાય શી રીતે કરવો ? • અંડિલ ક્યાં જવું ?અને છેલ્લે સપ્તસપ્તતિકા નામની ચૂલિકામાં મહાવીર પ્રભુનું જીવન ચરિત્ર દર્શાવ્યું છે. આ રીતે આચારાંગ સૂત્રની સંક્ષિપ્ત પરિચય વાચના થઇ હવે આપણે જોઇશું સૂત્રકૃતાંગ સૂત્રનો પરિચય. શ્રી સૂયગડાંગ સૂત્ર આના પણ બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધ સમય નામનું પ્રથમ અધ્યયન • આમાં શરૂમાં નિક્ષેપાનું વર્ણન છે. • નાસ્તિકમત કે જે ધર્મ મોક્ષ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક કશું જ માનતો નથી તેવા મતનું તર્ક દલીલથી ખંડન કરવામાં આવ્યું છે. અન્યદર્શનીઓની જગતની ઉત્પતિ ઇશ્વર થકી માનવાની વાતનું ખંડન કરવામાં આવ્યું છે અને કર્મની દાર્શનિકતાની અનિવાર્યતા જણાવી છે. કર્મ માનો તો જ જીવન અને જગતની ગતિવિધિમાં સંગતતા સંભવી શકે અન્યથા નહિ ! અન્યદર્શનમાં જણાવેલ વાક્ય 'પુત્રરા તિર્નાસ્તિ'નું આમાં તર્કથી ખંડન કરવામાં આવ્યું છે. વૈતાલિય નામનું બીજું અધ્યયન • આમાં વૈરાગ્યનું વર્ણન કરેલું હોવાથી આનું નામ લેતાલિય રાખેલ છે. • અથવા વૈતાલિય નામના છંદમાં આના શ્લોકો હોવાથી વેતાલિય અધ્યયન નામ રાખેલ છે. • અહીં વેતાલિય છંદ એટલા માટે કે સૂરની પણ અસર હોય છે. જેવું વર્ણન કરવું હોય તેવા સૂરમાં છંદ ગાવાથી તેવી અસર ઉભી થાય છે. આથીસ્તો પરમાત્મા ઉઝ માલકોષ રાગમાં દેશના દેતો હોય છે ને ? સત્યનો આદિત્ય-આગમ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ • વળી પ્રભુ ઋષભદેવે ૯૮ પુત્રોને આપેલા ઉપદેશનું વર્ણન પણ આમાં છે. ઉપસર્ગ પરિજ્ઞા નામનું ત્રીજું અધ્યયન • ઉપસર્ગમાં વૈર્ય કેવી રીતે રાખવું ? એની પ્રેરણા કરવામાં આવી છે. • શિશુપાલની કથા જણાવવામાં આવી છે. • સાધુની નિંદા કરનાર નરકે રવાના થાય છે. સ્ત્રી પરિજ્ઞા નામનું ચોથું અધ્યયન આમાં સ્ત્રીથી દરેક રીતે દૂર રહેવાની વાત જણાવી છે. એની પુષ્ટિ માટે સુંદર ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. નરકવિભક્તિ નામક પાંચમું અધ્યયન આર્ય કોને કહેવાય અનાર્ય કોને કહેવાય એની વિગત જણાવી છે. સાત નરકમાં શરૂની ત્રણ નરકમાં પરમાધામી દ્વારા વેદના ત્રાસ હોય એથી આગળની ચાર નરકમાં ક્ષેત્રકૃત વેદના હોય. વીરસ્તુતિ નામક છઠુ અધ્યયન • વિવિધ રીતે વીરપ્રભુની સ્તવના કરવામાં આવી છે. કુશીલ પરિભાષિત નામક સાતમું અધ્યયન. • યજ્ઞાદિની પ્રવૃત્તિમાં મોક્ષ માને તે કુશીલ. • સમ્યગદર્શન એ જ ખરો મોક્ષમાર્ગ છે. વીર્ય નામક આઠમું અધ્યયન આમાં જિનશાસની આરાધના કરવા પરાક્રમ ફોરવવા આકર્ષક પ્રેરણા કરવામાં આવી છે. બાલવીર્ય અજ્ઞાનીને હોય એથી મોક્ષ ન મળે પંડિતવર્ય જ્ઞાની ને હોય એથી મોક્ષ મળે. બંને પ્રકારના વીર્ય = પરાક્રમની સમજ આપી છે. ધર્મસાર નામક નવમું અધ્યયન મુનિએ વૈરાગ્ય વિવેક ગુણો ધારવાપૂર્વક ગુરુસેવા કરવી જોઇએ. : : સહજતાનું ઝરણું-આમમ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નકામી કાયિક પ્રવૃત્તિમાં રસ ન રાખવો જોઇએ. પાર્શ્વસ્થ મુનિનો સંપર્ક ન કરવો. અધ્યયન દશમું સમાધિસ્તર સમાધિ કોને કહેવાય ? એના કેટલા ભેદ ? સમાધિવાળો આત્મા કેવો હોય આદિનું વર્ણન છે. અધ્યયન અગિયારમું મોક્ષ મોક્ષનું વર્ણન છે. મોક્ષમાર્ગની વ્યાખ્યા છે. અધ્યયન બારમું સમવસરણ સમવસરણનું વર્ણન સાથે પાખંડીઓનું વર્ણન અને ખંડન છે. શૂન્યવાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સૂર્યની શાસ્ત્રીય સિદ્ધિ બતાવી છે. અને છએ દર્શનનું સંક્ષેપમાં વર્ણન છે. અધ્યયન તેરમું યથાતથ્ય આમાં ધર્મનું યથાર્થ સ્વરૂપ વર્ણન હોવાથી આ નામ રાખ્યું છે. પાર્શ્વસ્થ પાસત્થો મુનિ કોને કહેવાય એનું વર્ણન. ભગવાન મહાવીરના સંસારપક્ષી જમાઇ જમાલિનું વર્ણન છે. અધ્યયન ચૌદમું ગ્રંથ ગ્રહણ શિક્ષા ! આસેવન શિક્ષાનું વર્ણન છે. સમાધિની ચાહના રાખનારે ગુરુનિશ્રા કદાપિ ન છોડવી એનું વર્ણન છે. ઉપદેશ દેનાર કેવો હોય એનું વર્ણન છે. અધ્યયન પંદરમું આદાનીય સ્ત્રી પરિચયથી દૂર રહેવા પ્રેરણા આપી છે. મોક્ષ પામવાની લાયકાત માત્ર મનુષ્યની જ એવું માને તે જૈન બીજા બધા દેવાદિનો પણ મોક્ષ માને છે. સૂક્ષ્મતાનો સૂરજ-આમમ = For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સોળમું ગાથા મુનિ કેવો હોય ? એના ગુણો કેવા ? એનું વર્ણન છે. સાચો બ્રાહ્મણ કોને કહેવાય ? એ પણ જણાવ્યું છે. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધ જોયો હવે બીજો શ્રુતસ્કંધ. અધ્યયન પ્રથમ પુંડરિક ઉત્તમ મનુષ્ય કોણે કહેવાય ? પરિકર્મ આદિ દશ પ્રકારના ગણિત કયા? એ જણાવ્યું છે. પુંડરિકનો ભાવ એ શુભભાવ અને કંડરિકનો ભાવ એ અશુભભાવ કહેવાય. જગતને બનાવનાર ઇશ્વર છે એવી માન્યતાનું ખંડણ કરવામાં આવ્યું છે. નિયતિને જ સર્વસ્વ માનનાર મતનું ખંડન છે. બીજું અધ્યયન ક્રિયાસ્થાન દ્રક્રિયાનું મહત્ત્વ અને સ્વરૂપ વર્ણન તેર ક્રિયાના સ્થાન કયા કયા ? એ બતાવ્યું છે નરકમાં કોણ જાય એનું જ્ઞાન છે. અધ્યયન ત્રણ આહારપરિજ્ઞા આહારનું વર્ણન. નિર્દોષ - આહાર કોને કહેવો ? એની વ્યાખ્યા બતાવી છે જીવોત્પતિ ક્યાં ક્યાં થાય ? એની વિગત છે. અધ્યયન ચાર પ્રત્યાખ્યાન જિનધર્મ શાશ્વત છે એ સિદ્ધ કરી બતાવ્યું છે સાચો સાધુ કેવો ? એ પણ જણાવ્યું છે. અધ્યયન પાંચ અનાચારશ્રુત આનું બીજું નામ અણગારશ્રુત પણ છે. જે અબહુશ્રુત હોય અર્થાત્ ન ભણેલો હોય એને ખૂબ વિરાધના લાગે એ જણાવ્યું છે. અધ્યયન છડું આદ્ય આમાં આર્દ કુમારનું વર્ણન છે. . વિચારોનો વિકાસ-આગમ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમારનો ગોશાળા સાથે, ત્રિદંડી સાથે એનો હરિતતાપસો સાથે કેવો વાદ. સંવાદ થયો એનું વર્ણન કરવામાં આવ્યું છે. આદ્રકુમારના પૂર્વભવની કથની પણ આમ રજૂ થયેલી છે. અધ્યયન સાત નાલંદીય આમાં ગૌતમ સ્વામી અને ઉદકશ્રમણ વચ્ચે કેવી પ્રશ્નોત્તરી થયેલી એનું બિયાન છે. આ રીતે આચારાંગ અને સૂત્રકતાંગ સૂત્રની સંક્ષિપ્ત પરિચય વાચના જોઇ... GALAXACACACACACA આ વિષે પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી વિશેષ પ્રકાશ પાથરશે એને પણ આપણે માણીએ. જેનાથી દતવૈશિકનું ભક્તિયોગના ઉગાતા પૂજ્ય પદ્મ વિજય મહારાજની મહામહિમ શ્રી. પાર્શ્વનાથ પ્રભુનાં ચરણોમાં પેશ થયેલી સ્તવનાની આ પંક્તિ હું રટતો હતો – “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ.” સ્તવનાની પંક્તિ હોઠથી સરતી હતી અને આંખોમાંથી અશ્રુબિન્દુ ઝરતા હતા. વેદનાની તીવ્ર સણક ભીતર ઉપડેલી પ્રભુ ! પદ્મવિજયજી મહારાજ તમારા મોટા ભક્ત એટલે તમે તમારો પાવન સ્પર્શ એમને આપો... અમને કેમ નહિ ? પાંચ મિનીટ પછી, પવિત્ર આચારાંગ સૂત્ર મારા હાથમાં હતું. જે પૃષ્ઠ ખૂલ્યું અને જે સૂત્ર સામે દેખાયું, એ વાંચતાં જ અસ્તિત્વ રણઝણી ઊડ્યું. “વાહ ! પ્રભુએ પોતાનો શબ્દ હાથ મારી પીઠ પર પસવાર્યો હતો ને !' સૂત્ર આ હતું અUITIણ જે સોફા , માઈIIT ને વિફાઈ|| ગd તે ના રોતુ ‘(કેટલાક સાધકો આજ્ઞાધર્મ સ્વીકાર્યા પછી પણ અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય છે. કેટલાક સાધકો આજ્ઞાપાલનમાં હતોત્સાહ હોય છે. પરંતુ તને આવું ન હો ! (તને આવું ન હો !) પ્રભુ મને કહી રહ્યા હતા કે બીજા સાધકો ભલે અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય અથવા આજ્ઞામાં હતોત્સાહ હોય, તું એવો નથી. કારણ કે તું મારો પ્રીતિપાત્ર છે. પ્રભુના આ શબ્દો. આ મીઠો, મધુરો પ્રભુનો સ્પર્શ... રોમાંચ પૂરા શરીરે. આંખે હતી અશ્રુધારા. સૂરદાસ યાદ આવેલા નિશિ દિન બરસત નેને હમારે.' આંખોના બાકાશમાં -* - વિચારોમાં વિવેક-આગમ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ બારે મહિના ચોમાસું ! “સદા રાહત બરસા ઋતુ હમ પર મીઠી તમાય ! અસ્તિત્વની પીઠ પર પ્રભુનો કોમળ હાથ જ ફર્યો છે એમ નથી. ક્યારેક એમની મીઠી તમારા પપા ખાધી છે ! હા, તમાચ પણ મીઠી હોય છે તે તો તેમની ચમચમતી ગાલ પર ઝીલી ત્યારે જ સમજાયું. સન્દર્ભ આચારાંગ સૂત્રનો જ હતો. તું જો ગુપ્તિબાહ્ય છે તો મારી આજ્ઞા બાહ્ય છે. ઘજી જવાયું. પ્રભુની આજ્ઞા બહાર ! મીરાં યાદ આવે “રાની, રૂઠે નગરી રાખે, પ્રભુ રૂઠે કઈ જાણા ?' સાધનાનો ટૂંકામાં ટૂંકો માર્ગ પ્રભુની સાધના ઇઝીએસ્ટ (સરળતમાં), શોર્ટેટ (ટૂંકામાં પણ ટૂંકી) અને સ્વીટેસ્ટ (મધુરતમા) છે. આ સંદર્ભે, પાવન આચારાંગ ગ્રન્થનું એક નાનકડું સૂત્ર યાદ આવે છે. નારિ પંડિv (હે પંડિત ! તું ક્ષણ ને જાણ) પ્રભુ જાણે કે કહેવા માગે છે કે તું તારી એક ક્ષણને અપ્રમાદથી, ઉદાસીનતાથી ભરી કાઢ. આપણી સાધના કેટલી તો સંક્ષિપ્ત પ્રભુએ કરી આપી. માત્ર એક ક્ષણ તો તમારી સામે છે. ભૂતકાળની ક્ષણો ગઇ. ભવિષ્યકાળની ક્ષણો તો ખૂલશે ત્યારે અત્યારે માત્ર એક ક્ષણ છે, જેને સાધકે ઉદાસીન ભાવ વડે ભરવી છે. વર્તમાન યોગ આજ તો અર્થ છે મુનિપરંપરામાં વપરાતા વર્તમાન યોગ' શબ્દનો. એક મુનિરાજ વહોરીને ઉપાશ્રયે આવ્યા. ગોચરીને તેઓ જ્યારે વહેંચી રહ્યા છે. ગુરુદેવની આજ્ઞા પૂર્વક, ત્યારે બહારથી કોઇ શ્રાવક વિનંતી કરે છે ગુરુદેવ ! મારે ત્યાં પધારો ! મને લાભ મળ્યો નથી. એ વખતે ગોચરી વહેંચનાર મુનિરાજને લાગે છે કે કદાચ ગોચરી ખૂટી શકે છે. પણ ખૂટે ત્યારે અને ગુરુદેવની આજ્ઞા મળે પછી જઇ શકાય, એટલે તેઓ કહે છે “વર્તમાન યોગ’ હું આવું છું' એવું વચન પણ નહિ, નહિ આવું એવું વિધાન પણ નહિ, માત્ર આટલું જ વર્તમાન યોગ. મને સંબંધ માત્ર વર્તમાન ક્ષણ જોડે છે. કેટલી સરસ આ સાધના ! નદી ઉત્તરણની વિધિ (વિરાધના કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે) ની દશવૈકાલિક સૂત્રે દર્શાવેલ વિનાશનો વિનાશ-આગમ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિધિ પર મુનિ ચાલે છે ત્યારે...? કેટલો તો આનંદ હોય છે. ડગલે, ડગલે નિરવધિ આનંદ. નિરપેક્ષતા પાછળ છે ને ! જીવનની પણ અપેક્ષાની પાર છે પ્રભુનો મુનિ. નદી ઉત્તરણાનાં સૂત્રોને આ સન્દર્ભમાં જોઇએ. મોટી નદી નાવ વિના પાર થઇ શકે તેમ નથી અને સામી બાજુ એક જ ક્ષેત્રમાં વધુ સમય રહેવાય નહિ, તેથી નાવ દ્વારા પણ મુનિ નદીને ઉતરી સામી બાજુ જાય. કોઇ ભાવુક હૃદયવાળો નાવિક મુનિરાજને કાંઠે ઉભેલ જોઇ દૂર રહેલી પોતાની નાવને મુનિ પાસે લાવે તો મુનિ તેમાં ન બેસે. ઘણી બધી વિધિઓ ત્યાં દર્શાવી છે, જે વાંચતાં હૃદય અહોભાવથી છલકાઇ ઉઠે કેવી અનુપમ સાધના અમને મળી છે ! નૌકામાં બેઠા પછી એવું પણ બને કે નાવ ભંવરમાં સપડાય, હાલક ડોલક થાય અને નાસ્તિકો બેઠા હોય અને કોઇ કહી દે કે આ મૂડિયાને કારણે જ આ તકલીફ પડી રહી છે એને જ ઉચકીને ફેંકી દઇએ... મૂનિ આ શબ્દો સાંભળે. પણ ભીતર કોઇ પ્રતિક્રિયા ન હોય. સાક્ષીભાવની ટોચ પર તેઓ છે. કદાચ એવું પણ બને કે કોઇએ આવું કહ્યા પછી બીજાઓ પ્રતિવાદ કરે કે ના, આવું તો થાય નહિ. સંતને પીડા તો કેમ પહોંચાડાય ? આ સાંભળે તોય સહેજે રતિ ન થાય. કે ન રાગ દ્વેષ કોઇ પ્રત્યે થાય. એમ લાગે કે મુનિને ઉચકીને ફેંકી દેવા બધા સમ્મત થઇ ગયા છે. તો મુનિ કહે કે હું મારી જાતે જ નદીમાં જતો રહીશ... કેવી વિચારણા ! લોકો મારા શરીરને ફેંકે તો પાણીના જીવોની કેવી કિલામણા થાય ! ધીરે ધીરે પોતાના શરીરને નદીમાં પ્રવાહિત થવા દે મુનિ. નદીનો પ્રવાહ, એ પછી જેમ લઇ જાય તેમ શરીરને લઇ જવા દે, ન હાથ હલાવે, ન પગ.. નદી કાંઠે ફંકશે શરીરને તો કાંઠે અને દરિયામાં લઇ જશે તો દરિયામાં. શરીર પ્રત્યેની કેવી નિરપેક્ષ દશા ! વાંચતાં આંખોમાંથી ઘસારાબંધ આંસૂ વહી જાય “પ્રભુ ! આવી નિરપેક્ષદશાની આંશિક ઝલક પણ અમને ક્યારે મળશે ? કયા ... રે..? પ્રભુનો આ પાવન સ્પર્શ... પ્રભુની વાત્સલ્યમયી વાણીનો સ્પર્શ... અસ્તિત્વ રોમાંચિત થઇ ઉઠે. એક સૂત્ર છે , ૨૩ નવે, ન તુ મોરે, તુ મારે, આ વિરોધનો વિરોધ-આગમ *** For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ન રહેતુ બિર(આ હિંસા આદિ) જ ગાંઠ છે, એજ અજ્ઞાન (મોહ) છે, એ જ મૃત્યુ છે અને એ જ નરક છે) મને આ સૂત્ર કયા લયમાં મળ્યું તેની વાત કરું. એક ચિત્ર મારી બંધ આંખોની સામે ઝબૂકી ઉઠ્યું. મા પાણી ભરવા ગઇ છે. નાનકડો દીકરો ઘરમાં છે. પેટ વડે ચાલી શકતું બાળક અબોધ, ભોળું શિશુ ને ઘરમાં નીકળ્યો સાપ. ભોળી આંખોમાં અચરજ ભરાયું. કાળું કાળું, સુંવાળું સુંવાળું આ શું છે ? પકડવા માટે એ બાજુ ધીમે ધીમે જાય... એ જ વખતે મા પાણી ભરી પાછી ફરે. સાપ અને બાળક વચ્ચે થોડાક ફીટનું જ અંતર. મા ધ્રુજી ઉઠી. શું થશે ? અને એ વખતે એણીના હૃદયમાં કેવું લાગણીઓનું તોફાન ઉઠે. મારા લાલ ! તારે ત્યાં જવાનું નથી. નહિ, નહિ, નહિ... આ જ લય મને સમજાયો આ સૂત્રમાં... મનમાં સહેજ દુર્ભાવ ઉઠે કોઇના પ્રત્યે તો તરત આ સૂત્ર યાદ આવી જાય, અરે, આ હિંસા તો ગાંઠ છે, મોહ છે, મૃત્યુ છે અને નરક છે. નહિ, મારા લાલ ! તારે આ માર્ગે જવાનું નથી. સૂત્રકૃતાંગ સૂત્ર સૂત્ર કૃતાંગ સૂત્રનો પ્રારંભ સાધકનો મઝાના પ્રશ્નથી થાય છે HિE વંઘનું નીરો ? વિ વા ના તિલકૂદ પ્રભુએ બન્ધન કોને કહ્યું છે ? અને શું જાણીને આ બન્ધન તોડી શકાય ? ભીતર પડધાય એવો પ્રશ્ન છે પ્રભુ મહાવીર કોને બન્ધન કહે છે ? સાધક, આ પ્રશ્ન દ્વારા, સાધનાના પ્રવેશ દ્વાર ને ચીંધે છે. પોતાની બુદ્ધિ પરની સંપૂર્ણ અનાસ્થા પછી જ શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. અને શ્રદ્ધા જ તો સાધનાનું પ્રવેશ દ્વાર છે ને નજરે જોયેલું ખોટું હોઇ શકે.. અહીં પેટા સવાલ થઇ શકે કે સાધનાના પ્રારંભ માટે શ્રદ્ધાની કેવી સઘનતા જરૂરી મનાય. જવાબ મેળવવા આપણે થોડીક સદીઓ પાછળ જઇએ. મહામુનિ સ્થૂલભદ્રજી ગુફામાં અધ્યયન કરવા ગયા છે. યહાજી આદિ સાત સાધ્વીજી ભગવતીઓ ગુરુદેવને પૂછે છે, વન્દના કર્યા પછી કે, ગુરુદેવ ! ભાઇ મહારાજ સાહેબ ક્યાં છે ? આયારનો આધાર-આગમ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવે કહ્યું પેલી ગુફામાં તેઓ અભ્યાસ કરે છે... યક્ષા આદિ સાધ્વીજીઓ ત્યાં ગયાં. સ્થૂલભદ્રજીને તેમના આગમનનો ખ્યાલ આવતાં સિંહનું રૂપ ધારણ કરી બેઠા. પોતાની વિદ્યાનો બહેનોનો ખ્યાલ આવે તે માટે. સાધ્વીજીઓ આવ્યાં. સિંહ ને જોઇ પાછા ફર્યા. ગુરુદેવને કહ્યું, “ગુરુદેવ ! ત્યાં તો સિંહ છે. મહારાજશ્રીનું શું થયું ? ભય હતો કે ક્યાંક સિંહે... ગુરુદેવ જ્ઞાનથી જોયું. સ્થૂલભદ્ર મૂળ રૂપમાં આવી ગયા હતા. તેમણે કહ્યું જાવ, સ્થૂલભદ્ર તમને ત્યાં જ મળશે. બે મિનીટ પહેલાં નજરે જોયું છે કે ગુફામાં કોઇ ખૂણો ખાંચરો નથી. નાનકડી ગુફા છે. ને એમાં સિંહ જ છે. પરંતુ ગુરુદેવશ્રીનાં વચનો પરની અતાગ શ્રદ્ધા... નજરે જોયેલું ખોટું હોઇ શકે. ગુરુદેવ કહે તે સાચું જ હોય.. સાતે સાધ્વીજીઓ ચાલી નીકળી.. પગમાં સહેજ પણ ઝિઝક નથી. ચહેરા પર આછો સો અવિશ્વાસ નથી... આવી શ્રદ્ધા સાધનાનું પ્રવેશ દ્વાર બને. આવી શ્રદ્ધા સાધનાને દોડાવી શકે. નાનો સો પ્રશ્ન. મોટું ધમ્મર વલોણું. ને એ મંથનમાંથી નીકળતું શ્રદ્ધાનું અમૃત.. સ્તુત્ય પ્રયાસ પૂજ્યપાદ, સ્વનામધન્ય, ગીતાર્થ પ્રવર, બહુશ્રુત આચાર્ય ભગવંત શ્રીમદ્ સાગરાનન્દ સૂરીશ્વરજી મહારાજાની ચિર વિદાયની અર્ધશતાબ્દી ઉજવણીના એક ભાગ રૂપે આ આગમ પરિચય વાચના શ્રેણિનો સ્તુત્ય પ્રયાસ થયો. જેમાં મને બે પવિત્ર ગ્રન્થો પર થોડુંક બોલવાનું મળ્યું. જો કે, આ ગ્રન્થો તો છે સમુદ્ર જ્ઞાનનો. ન્યૂરને કહ્યું છે તેમ મારો આ પ્રયાસ સમુદ્રને કાંઠે છીપલા વીણવા જેવો જ હતો. પરન્તુ મારી આગળના ને હવે પછી બોલનાર ગીતાર્થ આચાર્ય ભગવંતોની વાચનાઓ દ્વારા આપણા મહાન વ્યુત વારસાનો આપણે થોડોક પરિચય અને પ્રસાદ પામીશું અને ધન્ય બનીશું. આયોજકોને અને પ્રેરક વિદ્વાન સુહૃદય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિ મહારાજ અને આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિ મહારાજને પૂજ્યપાદ સાગરજી મહારાજાનાં ચરણોમાં વિનમ્ર ભાવાંજલિ રૂપે આ વાચનાશ્રેણિનો વિચાર તે બદલ તેઓને સાધુવાદ. આખરે, આખું જીવન જેમણે પવિત્ર આગમ ગ્રન્થોના સંપાદન આદિમાં વીતાવ્યું તે મહાપુરુષને આપણે બીજી કઇ અંજલિ આપી પણ શકીએ ? ઉચ્ચારનો ઉપહાર-આગમ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થાનાંગ સૂત્ર-શ્રી સમવાયાંગ સૂત્ર આજે આપણે ત્રીજો દિવસ ગઇકાલ સુધીમાં આપણે પાંચ આગમોનો સંક્ષિપ્ત પરિચય સાંભળ્યો. હવે મારા ભાગે બે આગમો આવ્યા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર અને શ્રી સમવાયાંગ સૂત્ર. એનો સંક્ષિપ્ત પરિચય આપો જોઇએ. આ આગમમાં એક શ્રુત સ્કંધ, ૧૦ અધ્યયન, ૧પ ઉદ્દેશા...છે. આ આગમની નિર્યુક્તિ - ભાષ્ય-ચૂર્ણિ ઉપલબ્ધ નથી...શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૧૪,૨૫૦ શ્લોક પ્રમાણે ટીકા રચી તે ઉપલબ્ધ છે. .. ત્રી સમયસુંદર ગણિના શિષ્ય શ્રી હર્ષનંદન અને શ્રી સુમતિ કલ્લોલ મહારાજે વિ. સં. ૧૭૫૦માં ટીકા ઉપર ટીકાની રચના કરી... ૧૬ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રસાગરજી ૧લા અધ્યયનમાં ૧ પદાર્થની વિગત એમ વધતા-વધતા ૧૦ સુધીનો ક્રમ બુધ્ધિનો વિકાસ કરાવનાર તથા ચિત્તને સ્થિર કરે...છે. ૩જુ અંગ ૭૦૦૦ શ્લોક પ્રમાણ હતું. ૩જુ-૪થુ અંગ ભગવાથી જઘન્ય ગીતાર્થ પણું પ્રાપ્ત થાય. નિશિથ સૂત્ર ભણવાથી મધ્યમ ગીતાર્થપણું પ્રાપ્ત થાય. હયાત સર્વે સૂત્ર ભણવાથી ઉત્કૃષ્ટ ગીતાર્થપણું પ્રાપ્ત થાય. ૧ લુ અધ્યયન નામ - એક સ્થાનક આત્મા-પુણ્ય-પાપ વિ. પદાર્થોનું સ્વરૂપ અનુમાન વિગેરે પ્રમાણથી સાબિત કર્યું..છે મેળે ગયા - આત્મા એક છે...આ કહેવામાં સૂત્રકારનો આશય સ્પષ્ટ કર્યો છે... આત્માપણું (આત્મત્ત્વ) સરખુ છે. આત્મ પ્રદેશની સંખ્યામાં લગારે જુદાશ નથી. શ્રવણનું ઉપવન-આગમ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ દરેક આત્મા સુખ ને ચાહે છે દુઃખથી કંટાળે છે. જીવ એકલો જન્મે છે એકલો મરે છે. કર્મનો અબાધાકાળ પૂર્ણ થતાં કર્મફલ એકલો ભોગવે છે. આ રીતે સ્ત્રી-પુત્ર વિગેરે વિભાવોમાં મમતાભાવને ધારણ કરનાર આત્માને પરભાવથી નિજ સ્વભાવમાં સ્થિર ક૨વા ને ગાયા સૂત્ર બનાવ્યું. આ સાંભળીને કોઇ જીવ એકાત્મવાદને વ્યાજબી ન માને માટે...તે દરેક જીવ સ્વકૃત કર્મ ફલોને જુદા-જુદા ભોગવે છે. બીજા જીવના કર્મનો સંબંધ બીજા સાથે નથી... આવા અનેક મુદ્દાથી આત્મા એક છે...અને આત્મા અનેક છે તે સિધ્ધ કરી બતાવ્યું છે. આનુ નામ સ્યાદ્વાદ શૈલી છે. તેનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. ૨ જું અધ્યયન ઉદ્દેશા-૪ જીવ અજીવ આદિના ૨-૨ ભેદો તથા ૨ પદાર્થને જણાવનારા ૩૬ આલાવા છે. જ્ઞાનના ૨ ભેદથી માંડીને કાલિકાદિ સૂત્રના ૨ ભેદ સુધીના ૨૩ આલાવા છે.. ૨૫ ક્રિયામાં બે બે ભેદોનું વર્ણન છે. ચારિત્રના ૨ ભેદ તથા પૃથ્વી આદિના બબ્બે ભેદ જણાવનાર ૨૮ આલાવા છે. ત્રસ સ્થાવરમાં ભવ્યત્વ અભવ્યત્વની ઘટના જણાવી છે. દીક્ષાથી માંડી સંલેખહિંદ સુધીની જાણકારી આપી છે. ઉર્વોત્પન્નાદિ જીવો અહિં તથા બીજે પાપ કર્મ ભોગવે છે તેનું વર્ણન...જણાવ્યું છે. શબ્દોત્પત્તિના કારણો, સંઘાતાદિ ભેદે પુદગલનાં વિચાર, પ્રતિમાજીઓનું સ્વરૂપ તથા ભરત-એરાવતાદિ ક્ષેત્રનું અને કૂટ શાલ્મલી વૃક્ષનું તથા ગરૂડાદિ દેવોનું નિરુપણ કર્યું.. છે. ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહોની માહિતી...બતાવી છે. ત્રૈવેયકના દેવોના શરીરનું પ્રમાણ ૨ હાથનું છે વિગેરે...જણાવ્યું છે. સમયથી માંડીને ઉત્સર્પિણી તથા ગામથી માંડીને રાજધાની સુધીના પદાર્થનું સ્વરૂપ જણાવનાર ૪૭ આલાવા છે.. ૧૭ ધ્યેયની ધરા-ખમમ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શ્રવણાદિમાં ર જાતનો ક્ષયોપશમ, જ્ઞાનવરણીયના દેશ અને સર્વથી એમ ૨ ભેદ..જણાવ્યા છે. મોહનીય-આયુષ્ય-નામ-ગોત્રના ૨-૨ ભેદો જણાવ્યા છે. કેવલીની આરાધના, તીર્થકરના વર્ગો, દ્રષ્ટિવાદના ૪થા ભેદરૂપ ૩૫ પૂર્વની વસ્તુ...બીજા દેવલોકની દેવીઓ વિગેરેનું વર્ણન છે... ૩જુ અધ્યયન ઉદ્દેશા-૪ નામાદિ ૯ પદાર્થોનું સ્વરૂપ યોગાદિના ૩ ભેદ...અલ્પાયુ, દીર્ધાયુ-અશુભ દીધાર્યુ-શુભ દીર્ધાયુના કારણો. તારાનું હાલવું-વિજળી અને મેઘના શબ્દો વર્ણવી લોકમાં અંધકાર-ઉદ્યોતદેવાન્તકાર-દૈવિક ઉદ્યોત-સંનિપાતના ૩-૩ કારણો તથા દેવને આવવાના ૩ કારણો...જણાવ્યા છે. અરિહંતાદિના વંશોની જાણકારી દીધી છે. અપરાધની આલોચના કરનાર જીવોને લાભ અને નહિ કરનારને અલાભનું વર્ણન. સૂત્ર-અર્થને ધારણ કરનાર-આચાર્યદિના લક્ષણો...અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના કારણો. દેવોને આવવાના અને નહિ આવવાના કારણો. દેવોને ઇચ્છવાલાયક ૩ પદાર્થ, અવનકાલ ઉદ્યોતના કારણો. દેવે કરેલા વૈક્રિય વિમાનનું સ્વરુપ કથાદિના ૩૩ ભેદો બતાવી ભક્તિ-શ્રવણ વિ. કમસર ફલ બતાવ્યું છે...પ્રતિમાપન્ન સાધુ મ. ને લાયક ઉપાશ્રયનું વર્ણન...સંથારો કેવી રીતે કરવો તેની વિગત. કાલ-સમય વિગેરેના ૩-૩ ભેદ. શ્રાવકને મહાનિર્જરાના ૩ કારણો...મરણના ૩ ભેદનું વર્ણન. રૈવેયકના પાથડાનું સ્વરુપ સુંદર બનાવેલું છે.. ૪ થું અધ્યયન ઉદ્દેશા-૪ ક્રોધાદિ સંલીનનું સ્વરુપ-વિકથા-ધર્મકથાનું વર્ણન, અતિશય જ્ઞાનને ઉત્પન્ન થવાના તથા નહિ થવાના કારણો...અંત:ક્રિયાના ૪ ભેદ, ભિક્ષુના ૪ ભાંગા, દુર્ગતિના તથા સુગતિના ૪-૪ કારણો, અઘાતિ ૪ કર્મોનો ઉદયસત્તા વિગેરે...દ્રષ્ટિભાષા-શ્રવણ-સ્મૃતિના ૪-૪ ભેદ હાસ્યના ૪ કારણો, પુરુષ તથા સ્ત્રીની ચઉભંગી છે, મેરુવનની અભિષેક શિલાની પહોળાઇ, નંદીશ્વરદ્વીપનું વર્ણન...દ્રષ્ટાંત સહિત જ ક્રોધનું સ્વરૂપ, શ્રાવકને આશ્વાસનના ૪ કારણો, શ્રી વીર પ્રભુના શ્રાવકની ધ્યાનનો ધ્વજ-આગમ : : For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિગતો, દેવોને અહિં આવવાના અને નહિ આવવાના ચાર-ચાર કારણો... દુ :ખ શવ્યાનું તથા સુખ શવ્યાનું વર્ણન, ત્રણ લોકમાં અંધકાર અને ઉદ્યોતનું કારણ...તીર્થકર પ્રભુના ચાર કલ્યાણકે ત્રણે ભુવનમાં ઉદ્યોત અને નિર્વાણ કલ્યાણકે અંધકાર થવાની વિગતો. ૧૨: પરિસર્પ વિગેરેનો આહાર બુધ્ધિની ઉપમાએ પુરુષોની ચઉભંગી, મેઘ અને કરંડીયાની ઉપમાએ આચાર્યનું સ્વરુપ કહ્યું છે...સાધુ શ્રાવકની બુધ્ધિનું સ્વરુપ, તિર્યંચ અને મનુષ્યની ગતિ-આગતિ-આરંભ અનારંભ-સંયમ-અસંયમનું સ્વરૂપ કહી સમ્યગૂ દ્રષ્ટિ ક્રિયા વર્ણવી. નારકીપણું પ્રાપ્ત કરવાના મહારંભાદિ ૪-૪ કારણો...સનત્ કુમારાદિ દેવલોકનું વર્ણન-વિ. પદાર્થોનું નિરૂપણ કરેલ છે. અધ્યયન પમું ઉદ્દેશા-૩ ૫ મહાવ્રત-પ અણુવ્રતનું વર્ણન કરેલું છે...પ્રાણાતિપાતાદિના વિરમણાદિથી સુગતિ પ્રાપ્ત થાય છે...અવધિદર્શનની ઉત્પત્તિ વિરમણાદિથી સુગતિ પ્રાપ્ત થાય છે. અવધિદર્શનની ઉત્પત્તિ અને વિનાશના કારણો જણાવ્યા છે. થાકની દરકાર કર્યા વગર વૈયાવચ્ચ કરવાથી મહાનિર્જરા થાય છે. ઇશાનઇન્દ્ર-શુક્રની અત્યંતર પર્ષદાના દેવ-દેવીઓની સ્થિતિનું વર્ણન છે...જ્ઞાન અને અજ્ઞાનના ૫.૫. ભેદો તથા કેવલીના ૪ અનુત્તર પદાર્થોનું વર્ણન કરેલું છે. શ્રી પદ્મપ્રભુસ્વામી વિગેરે તીર્થકરોના વનાદિ કલ્યાણકોનાં નક્ષત્ર વિગેરે સ્પષ્ટ કહેલું છે...ભય વિગેરે ખાસ કારણ ન હોય તો મુનિઓ ૧ મહિનામાં ગંગા વિગેરે પાંચ વિશાળ નદીઓ ન ઉતરવી ભયાદિ કારણ ન હોય તો પર્યુષણ પહેલા વિહાર ન કરવો...દુર્લભબોધિ અને સુલભબોધિપણાના પ.૫ કારણો બતાવ્યા છે. નિર્ગથી ગ્રહણના કારણો તથા આચાર્ય-ઉપાધ્યાયના અતિશયોનું વર્ણનઅરિહંત વિગેરે ઋધ્ધિવાળા મહાપુરુષોનું વર્ણન, પાંચ અસ્તિકાય અને પાંચ ગતિનું વર્ણન.. અચલકના પ્રશસ્તપણાના કારણો તથા પાંચ સમિતિ અને સંસારીના ભેદો..એકેન્દ્રિયની ગતિ-આગતિ સંવત્સરના પાંચ ભેદો. સ્વાધ્યાય અને પચ્ચકખાણની ૫ શુધ્ધિ, સૂત્રવાંચનના તથા શિક્ષણાના કારણો, પછી આશ્રવ આદિનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું તે જણાવ્યું...સૌધર્મ-ઇશાન-દેવલોકનાં વિમાનોના વ તથા ઉચાઇ જણાવી છે... પુદ્ગલ બંધ કેવી રીતે થાય તે બીના કહી છે...ગંગા વિગેરે નદીઓની વિગત જણાવી છે... અધ્યયન છઠું ગણને ધારણ કરતાં થકાં ૬ ગુણ, સંસારીના ભેદ-ગતિ આ ગતિ શ્રાવકનો શ્રધ્ધાઓત-આગમ * *** For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ તેમજ અગ્રબીજ વિગેરે જણાવી જીવોના ૬ ભેદ જણાવ્યા છે. પ્રાયશ્ચિતના ૬ ભેદોનું વર્ણન કરેલ છે...છ આરા તથા દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યોની ઉંચાઇ (૩ ગાઉની કાયા) આયુષ્ય (૩ પલ્યોપમ) ૬ સંઘયણ ૬ સંસ્થાનનું વિસ્તૃત વર્ણન છે. હિત અને અહિતના કારણો તથા છ દિશાએ જીવાદિની ગતિ-આ ગતિ, આહાર લેવાના ૬ કારણો અને નહિ લેવાના છ કારણો...જણાવ્યા છે. જેમ કે ૧. સુધા સહન ન થાય ત્યારે..૨. વૈયાવચ્ચ કરવા માટે...૩. ઇર્યાસમિતિનું પાલન કરવા માટે..૪. સંયમનું પાલન કરવા માટે...૫. દ્રવ્ય-પ્રાણ ટકાવવા માટે ...૬. સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભ વિચાર કરવા માટે.. આ જ કારણથી ભોજન નિષેધ છે...૧. તાવ આદિ રોગ થાય ત્યારે...૨. રાજા-સ્વજન-દેવ-મનુષ્ય-તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા...૩. શીયલનું પાલન કરવા...૪ વર્ષા-ધુમ્મસ અને જીવોના ઉપદ્રવ વખતે જીવ રક્ષા માટે. ૫. તપ કરવા..૬. અત્તે સમયે શરીર છોડવા માટે...આમ આ કારણો પિંડનિર્યુક્તિ તથા પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોમાં પણ બતાવેલ છે. છ ઋતુ અને ક્ષયતિથિ તથા વૃધ્ધિ તિથિ કઇ-કઇ છે તે કહ્યું છે...બાહ્ય તથા અત્યંતર તપના ભેદોનું વર્ણન...સંયમના ૬ વિધિ સ્થાન બતાવ્યા છે. શ્રી વીર પ્રભુનો દીક્ષા તથા મોક્ષનો સમય જણાવ્યો છે...તથા સિધ્ધનો વિરહકાલ કહ્યો છે... ઔદાયિકભાવની વાત કરી અને કૃતિકા-આશ્લેષાના તારાઓ તેમજ ૬ પ્રદેશવાળા સ્કંધો વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે... અધ્યયન સાતમું નૈગમાદિ ૭ નયોનુ સ્વરુપ, જંબુદ્વીપ ઘાતકીખંડ-પૂર્વ પશ્ચિમ-પુષ્કરાઈ ક્ષેત્રનું વર્ણન. ચક્રીના ૭ એકેન્દ્રીય રત્નો અને ૭ પંચેન્દ્રિય રત્નો...૧ સેનાપતિ ૨. ગૃહપતિ ૩. પુરોહીત ૪. હસ્તિ-કુંજર ૫. અશ્વ ૬. વર્ધિક ૭. સ્ત્રીરત્નનું ૧. ચક્રરત્ન ૨. છત્ર ૩. ચર્મ ૪. મણિ પ. કાકીણી ૬. ખડગ ૭. દંડ. દુષમ-સુષમાના ચિન્હો...આયુષ્યનો ઘટાડો ૭ ઉપક્રમ ૧. રાગ-ભય-સ્નેહ ૨. દોરડું-અગ્નિ-ભૂખ ૩. અતિ આહાર ૪. વેદના ૫. ઝેર ૬. વિજળી પડવાથી ૭. શ્વાસની રુકાવટ, બ્રહ્મદત્તચક્રીના શરીરનું પ્રમાણ, આયુષ્ય અને ગતિનું વર્ણન કરેલ ૧ શ્રમનો થતોત-આગમ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ श्रीसूत्रकृतांगसूत्रम આ સૂત્રકૃતાંગ સૂત્રમાં જગતના ગદ્દર્શન તથા વિવિધ દર્શનોની અપૂર્ણતા જણાવી સ્યાદ્વાદ સિદ્ધાંતનો સ્થાપના કરી છે. સાધુ આચારોનું, નરકના દુઃખોનું વર્ણન છે. આ આગમના અધ્યયનથી દ્રઢ શ્રદ્ધાવાળા થવાય છે. મૂલસૂત્ર ૨૧૦૦ શ્લોક પ્રમાણ છે. કુલ ૪૧૭૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ श्रीगणांग सत्रमा - - ૫ - ૫ - તે છે ને કે મ મ | - - મ મ મ મ મ મ મ મ ) આ ઠાણાંગ સૂત્રમાં જગતના ભિન્ન-ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ ૧ થી ૧૦ સુધીની સંખ્યામાં કર્યું છે. આત્મતત્વને ઓળખવા ઉપયોગી-અનુપયોગી પદાર્થોનું વિવરણ કરી કુતૂહલ વૃત્તિનું શમન થયા પછી તત્વજ્ઞાનની ભુમિકા સ્થિર થાય છે. સિદ્ધાંત આ આગમ સચોટ રીતે સમજાવે છે. મૂલસુત્ર ૩૭૦૦ શ્લોક પ્રમાણ. કુલ ૪૨૦૫૪ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only cation International Page #59 -------------------------------------------------------------------------- ________________ છે...અને શ્રી મલ્લિનાથની કથા પણ જણાવી છે. સનતકુમાર-મહેન્દ્ર-બ્રહ્મ દેવલોકની સ્થિતિ જણાવી છે. અધ્યયન આઠમું કર્મની આઠ પ્રકૃતિ, અપરાધને નહી આલોવવાના તથા આલોવવાના આઠ કારણો, સંવર અસંવર, સ્પર્શીલોકની સ્થિતિનું વર્ણન, સમિતિ વર્ણન, આલોચના દાયક અને ગ્રાહકના ગુણો બતાવ્યા છે...મદના ૮ ભેદનું વર્ણન...છધસ્થ જાણે નહી અને કેવલી જાણે તેવી ૮ વિગત... શ્રી વીર પ્રભુથી દીક્ષા પામેલ રાજાની યાદિ સિધ્ધના ગુણ-કૃષ્ણની ૮ અગ્ર મહીષીઓની વિગત જણાવી છે. નરક ગતિ વિગેરેથી સિધ્ધશીલા સુધીની ગતિના ૮ ભેદ, ગંગાદિ દ્વીપનું પ્રમાણ-લંબાઇ, કાકીણી રત્નનું પ્રમાણ, દીર્ઘ વૈતાઢયની તમિસ્ત્રાદિ ગુફાનું વર્ણન, ઘાતકી વૃક્ષની ઉંચાઇ, તિસ્કૃલોકમાં ઉત્પન્ન દેવ અને તેના ઇન્દ્રોના મુસાફરીના દેવલોકી વાહનો જણાવ્યા...સંસારી જીવોના ૮ ભેદ, સિધ્ધશિલાની મધ્યભાગની પહોબાઇ ૮ યોજન વિગેરે, કેવલી સમુદ્યતનું સ્વરૂપ, આઠ પ્રદેશીયા પુદગલોની વાત જણાવી છે, પુરુષવેદ યશકિર્તીની અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ જણાવી છે. નવમું અધ્યયન આચારાંગના પહેલા શ્રુતસ્કંધના ૯ બ્રહ્મચર્ય અધ્યયનો કહ્યા...બ્રહ્મચર્યની ૯ ગુપ્તિનું વર્ણન, જીવાદિ નવતત્ત્વત, રોગોત્પત્તિના ૯ કારણો અને દર્શનાવરણીયના ૯ ભેદો જણાવ્યાં છે...૪ વાસુદેવના પિતા-નવનિધિનું સ્વરૂપ ૯ પુણ્યના ભેદો, ૪ લોકાંતિક તેમજ ૪ ગ્રેવિયકના પાથડાના નામ, આયુષ્યના પરિણામ ઉપર વિવેચન છે. શ્રી પાર્શ્વપ્રભુની ઉંચાઇ, શ્રી વીર પ્રભુના તીર્થના ૪ ભાવી તીર્થકરના જીવોના નામા, કૃષ્ણ-વાસુદેવ તથા શ્રેણિક મહારાજાનું ચરિત્ર વિમલવાહન કુલકરની ઉંચાઇ, અવસર્પિણીના આરંભનું અને શ્રી ઋષભદેવના તીર્થનું આંતરૂ વિગેરે જણાવ્યું છે. " દક્ષનું અધ્યયન પુદ્ગલને હાલવાના કારણો. ક્રોધોત્પત્તિ, સંયમ-અસંયમ, સંવર-અસંવરમાનના ૧૦-૧૦ કારણો જણાવી સમાધિના-અસમાધિના ૧૦ ભેદ કહ્યા છે...ભરત ચક્રીની રાજધાનીઓ તથા ભરત ચક્રી સાથે દીક્ષા લેનાર રાજાઓ...દશ દિશા અને ગો તીર્થનું પ્રમાણ પાતાલ કળશની ઉંચાઇ-પહોળાઇ અને ઠીકરીનું પ્રમાણ, તેમજ નાના પાતાલકળશની ઉંચાઇ-પહોળાઇ, અનુયોગના ૧૦ ભેદોનું વર્ણન, ઇચ્છામિ - મૌનનું મહાફળ-આગમ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચ્છાદિક ૧૦ પ્રકારે સામાચારી, નિસર્ગ સમ્યકત્વના ૧૦ ભેદ, ભાવિ ઉત્સર્પિણીના કુલકરો અને પૂર્વ પશ્ચિમના કુલકરો તથા ૧ર દેવલોકના ૧૦ ઇન્દ્રોના મુસાફરીના વાહનોના નામ..સંસારી જીવના ૧૦ ભેદ, બાલપણું વિગેરે જીવની ૧૦ દશા બતાવી છે. આ આગમનીટીકા શ્રી અજીત સિંહના શિષ્ય શ્રી યશોદેવની સહાયથી રચી છે. અને એનું સંશોધન દ્રોણાચાર્યએ કર્યું છે... શ્રી સમવાયાંગ સૂત્રા આ રીતે સ્થાનાંગસૂત્રની સંક્ષેપમાં સમજૂતિ આપી. બહુ જ સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. એનો વ્યવસ્થિત પરિચય આપવા માટે તો બહુ જ સમય જોઇએ જેની આપણી પાસે અછત છે. અને હવે આવે છે સમવાયાંગ સૂત્રનો પરિચય. આને પણ બહુ જ સંક્ષેપમાં સમજવું પડશે કેમકે સમયની મર્યાદા છે અને તમારા સહુના ચહેરા ઉપર પણ ઉતાવળથી પુરુ થાય એવી ઇચ્છાઓની રેખાઓ વંચાઇ રહી છે. આ ચોથું આગમ છે. એનું નામ સમવાયાંગ છે. સમવાયનો અર્થ સમુદાય પણ થાય છે. આ આગમમાં એકથી માંડીને સાગરોપમ સુધીની વિરાટ સંખ્યામાં રહેલા પદાર્થોનું વર્ણન હોવાથી આનું નામ સમવાય છે. અને આ અગિયાર અંગો પૈકી ચોથું અંગસૂત્ર હોવાથી સમવાયાંગ સૂત્ર નામ અપાયું છે. આ આગમમાં ઘણી ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ બધુ વર્ણન કરવા બેસીએ તો ચોમાસાના ચાર મહિના ઓછા પડે. સંક્ષેપમાં વર્ણન કરવા માટે પણ આપણી પાસે સમય નથી એટલે આ આગમમાં ખાસ ખાસ મહત્વપૂર્ણ જે બાબમો છે. એને આપણે જોવાની કોશિષ કરીએ. દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા હજાર વર્ષે આહાર લે અને એટલા પખવાડિએ શ્વાસ લે. ઓગણીશ તીર્થકર પરમાત્મા એવા છે જેઓએ રાજ્ય સ્વીકાર કરી-ભોગવી સંયમ જીવન સ્વીકાર્યું છે. ત્રેવીસ તીર્થંકર પરમાત્મા એવા છે. જેઓને સવારના પહોરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. ત્રેવીસ તીર્થંકર પરમાત્મા એવા હતાં જેઓને પૂર્વભવમાં અગિયાર અંગનું જ્ઞાન હતું. આદિનાથ પ્રભુનો નંબર આનાથી અલગ હતો. વાણીનું મૂલ્ય-આગમ જ ડીજીવીડી ડાન્સ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રો ૬૩ હોવા છતાં અહીં બત્રીશઇન્દ્ર બતાવ્યા છે. કેમકે વ્યંતરેન્દ્રના ૩૨ ઇન્દ્રોને ઇન્દ્ર તરીકે ગણ્યા નથી. જ્યારે તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામે ત્યારે તીર્થંકર પ્રભુના મુખમાં રહેલી દાઢા ઇન્દ્ર મહારાજા લઈ લેતા હોય છે. પછી એને સુધર્મ દેવલોકમાં સુધર્મ નામની સભામાં માણિક્ય નામનો સ્તંભ હોય છે. તેની વચમાં વજ-રન્નિના બનેલા દાભડામાં રાખતા હોય છે અને પૂજતા હોય છે. અહીં એક જાણવા જેવી વાત મૂકી છે. અને એ દ્વારા સિદ્ધ થઈ શકે એમ છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય. એ કેવી રીતે ? એ જોઇએ. અહીં જણાવ્યું છે કે એક યુગમાં ૬૨ પૂનમ અને અમાવસ્યા આવે. હવે એક યુગમાં પાંચ વર્ષ હોય. એક વર્ષના બાર મહિના એટલે બાર પંચા સાઇઠ થાય તો સાઇઠ પૂનમ આવવી જોઇએ પરંતુ જૈન ધર્મના પ્રાચીન ગણિત મુજબ એક યુગમાં બે વાર ડબલ મહિના આવે. એટલે બાસઠ પુનમ થાય એ વાત બરાબર પરંતુ જૈન ધર્મના જ્યોતિષ્ક સંબંધી ગણિત પંચાંગમાં છેલ્લા પાંચમા વર્ષના અષાઢ મહિનાની પૂનમનો લય આવે છે. તો એકષઠ પૂનમ થવી જોઇએ છતાં બાસઠ જણાવી છે. આનો મતલબ એ થયો કે ગણિતપંચાંગમાં ભલે પૂનમનો ક્ષય આવે પરંતુ આરાધના પંચાંગમાં પૂનમનો ક્ષય સ્વીકાર્ય બન્યો નથી એ જણાવે છે કે પર્વતિથિનો ક્ષય-ન થાય. યુગલિક કાળના અખ્ત થએલા સાત કુલકર, તેમના પત્ની, ચોવીશ તીર્થકર પ્રભુ, તથા તેમના માતા-પિતા, તીર્થકર પ્રભુની શિબિકાનું નામ, ૨૪ તીર્થકર પ્રભુને પ્રથમ ભિક્ષા આપનાર, ભિક્ષા સમય ભિક્ષાનો પદાર્થ, ચૈત્યવૃક્ષ પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા આદિના નામ આપવામાં આવ્યા છે. તે પછી બાર ચક્રવર્તીના નામ, તેમના માતા-પિતા નામ, તેમના સ્ત્રીરત્નોના નામ, આપવામાં આવ્યા છે. તેની આગળ નવ બળદેવ, નવ વાસુદેવ નવ પ્રતિવાસુદેવ આદિના પણ નામ બતાવવામાં આવ્યા છે. અને એ પછી એ જ રીતે અર્થાત્ ઉપર જે જણાવી તે જ વિગતો ઐરાવત-ક્ષેત્રે અનુલક્ષીને આપવામાં આવી છે. આ રીતે શ્રી સમવાયાંગ સૂત્રની સંક્ષેપમાં પરિચય જોયો... - ભાવનાની ભૂમિ-આગમ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ > શ્રી ભગવતીજી સૂગ પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણ સૂરિજી અવતરણ - ગણિ મુક્તિ) મુનિચન્દ્રવિજય | સર્વના હિત માટે ભગવાને તીર્થસ્થાપના કરી. ભગવાન પુષ્કરાવર્ત મેઘની જેમ વરસ્યા છે. આજે પણ તેનો પ્રભાવ અનુભવી શકાય છે. ભગવાનનો છે, તેમ ભગવાનની ૩૫ ગુણયુત વાણીનો પણ અતિશય છે. પુષ્કરાવર્ત મેઘ પછી ૨૧ વખત ધરતી પર પાક થયા કરે, તેમ ભગવાનની વાણીથી ર૧ હજાર વર્ષ સુધી શાસન ચાલ્યા કરશે. પરંપરાએ એ વાણીનો પ્રવાહ ચાલ્યા જ કરશે. * પ્રભુના અનુગ્રહનો આ જીવંત દાખલો છે. એ વિના આ ભૂમિ પર આવું વાતાવરણ ન સર્જાય, સામૂહિક અનુષ્ઠાન ન થઇ શકે. . ઉત્તમ ભાવના જાગે તે મુજબ વિકાસ થાય. આવું વાતાવરણ દરેક સંઘ, સમુદાયમાં કાયમ થઇ જાય તો વિકાસ ક્યાં દૂર છે ? * પૂ. આગમોદ્ધારક શ્રી સાગરજી મ. ની વાચનામાં અમારા પૂ. આચાર્ય ભગવંત મેઘસૂરિજી. પૂ. કનકસૂરિજી વગેરેએ લાભ લીધેલો છે. એ વખતે પૂજ્ય આગમોદ્ધારકશ્રીના વાચના અનેક પૂજ્યોએ સાંભળી તો આજે અનેક સમુદાયોના ગીતાર્થો વાચના આપી શકે છે. * શ્રુતનો ઉદ્ધાર માત્ર વાચનાથી નહિ થાય, જીવનમાં આગમો ઉતારવાથી થશે. કે ભગવતી સૂત્ર પર ૨૦-૩૦ મિનિટમાં મારા જેવાની બોલવાની ક્યાં શક્તિ છે ? છતાં આગમ પરની ભક્તિ બોલવા પ્રેરે છે. આગમ એટલે પ્રાણ ! જીવન ! એના આધારે જ આપણું ભાવ જીવન આ સર્વજ્ઞતાની સિધ્ધિ-આગમ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ટકેલું છે ને ટકશે. ભગવતી એટલે દ્રવ્યાનુયોગનો ખજાનો ! જો કે આમ તો આમાં ચારે ય અનુયોગો છે પણ મુખ્ય દ્રવ્યાનુયોગ છે. આ આકરગ્રંથ છે. જેના વખાણ ખુદ ગણધરોએ કરેલા છે, મંગલાચરણ પણ તેમણે કર્યું નમો સુઅસ્ત નમો આ મંગળ શી રીતે ? પંચ પરમેષ્ઠિ તો છે નહિ. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનીને છોડીને ક્યાંય નથી રહેતું. તેમનો નમસ્કાર મંગળ જ ગણાય. ખરેખર તો જિનાગમ અને જિન એક જ રૂપે છે. “જિનપ્રતિમા જિન સારિખી’ એમ બોલીએ છીએ, પણ જિન પ્રતિમા સાક્ષાત્ જિન લાગે છે ? મને પણ હજુ એવો ભાવ નથી લાગતો. મૂર્તિ જ શા માટે ? ભગવાનનું નામ પણ ભગવાન છે. મૂર્તિ પણ ભગવાન હોય તો આગમ તો સુતરાં ભગવાન ગણાય. આગમ ન હોત તો મુક્તિ માર્ગ શી રીતે ચાલત? માત્ર સંકેત ઇશારાથી ન ચાલત. ભાષાથી જ સ્પષ્ટ બોધ થાય. આ ભગવતીમાં ૪૧ શતક છે. જીવનભર ચિંતન મનન કરીએ તો જીવનના બધા પ્રશ્નો હલ થઇ જાય. ૨૦ વર્ષ પહેલા પૂ. માનતુંગસૂરિજી પાસે વાચના લીધેલી. તે પહેલા બેડામાં પૂ.પં. ભદ્રકર વિ.મ. પાસેથી લઇ વ્યાખ્યાનમાં બોલતો. ગોયમા” શબ્દ પર સોનામહોરો મૂકનારા ભાવિકો પણ આપણા શાસનમાં થયેલા છે. - અમને સમજાવી સમજાવીને આગમ માટે બાધાઓ આપવામાં આવેલી. પૂ. હેમચન્દ્રસાગર સૂરિજી : હવે આપ આપો. પૂજ્યશ્રી : એટલા માટે તો આવ્યો છું. અહીં (ભગવતીમાં) માત્ર ગૌતમસ્વામી જ નહિ, જયંતી જેવી શ્રાવિએ પણ પ્રશ્નો કરેલા છે.. પ્રશ્નકર્તા ગૌતમસ્વામી કેવા? પ્રથમ પોરસીમાં સૂત્ર, બીજીમાં મર્થરૂધ્યામાં કોઠામાં રહેનારા. અર્થ એટલે નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે બધાનો અભ્યર્મ એટલે અધ્યયને “અક્ષીણ' પણ કહ્યું છે. કારણ કે એટલા અર્થ નીકળે કે જે દી રે જૂહ. અક્ષીણ એટલે અખૂટ ! i૨-બાગમ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પર જેટલો આદર બહુમાન વધશે તેટલા આગમોના રહસ્યો સમજાશે. પૂ. જિનચન્દ્રસાગર સૂરિજીએ સૌને ગવડાવ્યું જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા. પૂજ્યશ્રી દેવ ગુરુની ભક્તિથી જ્ઞાન પ્રગટશે. હું પોતે ભણેલો નથી. મારાથી વધુ ભણેલા અહીં છે. ભક્તિના પ્રભાવથી જે અર્થ રે તેથી મને પણ આનંદ આવે. ધ્યાન વખતે અર્થો સ્ફરે. ભગવાનને પૂછવા જવું ન પડે. ભગવાન પોતે આવીને કહી જાય, એવો અનુભવ થાય. મીરાંને કૃષ્ણ દૂર નથી. ભક્તને ભગવાન દૂર નથી. ભગવાન દૂર છે એવી ભ્રમણા તોડવી જ રહી. કદાચ કોઇ સૂત્રનો વિશિષ્ટ અર્થ સ્કૂરી જાય તો ભગવાનનો પ્રભાવ માનજો, પોતાનો નહિ. [નો માવિષ્ટ કહી બ્રાહી લીપીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : બ્રાહ્મી લિપિને નમસ્કાર કેમ ? પૂજ્યશ્રી શ્રુતજ્ઞાનના એકેક પ્રકાર પ્રત્યે આદર છે. બ્રાહ્મી લિપિમાં દ્રવ્યશ્રુત છે. દ્રવ્ય વિના ભાવશ્રુત નહિ પ્રગટે. લિપિ અક્ષરરૂપ છે. ન ફરતિ અક્ષરમ્ ! તીર્થકર આવે ને જાય, પણ અક્ષરો તો રહે જ. ભાવશ્રુત જેટલું જ દ્રવ્યકૃતનું બહુમાન કરવાનું છે. જ્ઞાનની મુખ્યતા હોય ત્યારે ચારિત્ર અને ધ્યાન એમાં જ અનુસૂત છે, એમ સમજવું. એ જ્ઞાન જ્ઞ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા રૂપ સમજવું. ભચાઉમાં ભગવતીનું વાંચન ચાલતું ત્યારે હું એક સ્થળે જરા ચમકેલો. કારણ કે તેમાં લખેલું જીવાસ્તિકાય અનંતપ્રદેશ છે. પણ પછી ખ્યાલ આવ્યો આ તો અનંત જીવોની વાત છે. આવો જ અનંતા હોય તો પ્રદેશો તો અનંતા હોય જ ને ? ભગવતીના પાઠમાં આવેલું દ્રવ્યાત્મામાં સર્વ જીવો આવી ગયા. દ્રવ્યાત્મા રૂપે આપણે સૌ એક છીએ. આપણે બીજાને ભિન્ન માનીએ છીએ, પણ જીવાસ્તિકાય કહે છે વિખવાદનું અવસાન-આગમ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ આપણે સૌ એક છીએ. જીવાસ્તિકાયના બીજા બધા (પુદગલાસ્તિકાય વગેરે) આદિ સેવકો છે. કર્તુત્વાદિ શક્તિ જીવ સિવાય બીજે ક્યાં છે ? જીવાસ્તિકાયનો શબ્દાર્થ જીવ = જીવો અસ્તિ = પ્રદેશો. કાય = સમૂહ. અહીં વિદ્વાનો ઘણા છે. હું કાંઇ ન આપે તો મારો કાન પકડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી જીવાસ્તિકાય પાંચ પ્રકારે છે. * દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવ દ્રવ્યરૂપ છે. તેમાં બધા જ જીવો આવી ગયા. (થોડો ભલે કંટાળો આવે, પણ આ જાણવા જેવું છે.) ક્ષેત્રથી લોકવ્યાપી કાળથી અનાદિ અનંત, નિત્ય શાશ્વત. કોઇ કાળ નથી જ્યારે જીવાસ્તિકાય ન હોય. આ બધા દ્રવ્યો સહાયક બને છે. કદાચ એક માત્ર આપણે સહાયક નથી બનતા. આ વિશ્વમાં અસ્તિત્વ ટકાવવું હોય તો બીજાને સહાયક બનવું જ પડશે. એ વિના અસ્તિત્વ રહે જ નહિ. સમજીને સહાયતા કરીએ તો લાભ છે નહિ તો વિશ્વ વ્યવસ્થા પ્રમાણે અનિચ્છાએ પણ સહાયતા કરવી જ પડશે. ભાવથી જીવાસ્તિકાય અવર્ણ, અગંધાદિ. પુદગલાસ્તિકાય સિવાય સૌ અરૂપી છે. જીવ અસંખ્યપ્રદેશી, પણ જીવાસ્તિકાય અનંત પ્રદેશી. કારણ કે જીવો અનંત છે. સર્વ જીવોનો સંગ્રહ જીવાસ્તિકાય છે. જીવો અનંત હોય તો પ્રદેશો તો અનંત હોય જ. એનો અર્થ એ થયો કે પ્રદેશોથી આપણે એક છીએ. જીવાસ્તિકાયમાંથી એક જીવને બાદ કરીએ તો જીવાસ્તિકાય કહેવાય ? ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે ના, ન કહેવાય. એક પ્રદેશ પણ બકાત રાખીએ તો પણ જીવાસ્તિકાય ન કહેવાય. ભગવાન પણ આ જીવાસ્તિકાયમાં સાથે છે ને કહે છે હે જીવ! તું મારા જેવો જ છે. એક જીવ જ નહિ, જીવના એક પ્રદેશને પણ સતાવીએ તો એ આપણી જ સતામણી બની રહેશે. આપણા શરીરના એક અંગૂઠાને પણ પીડા આપો તો એ તમારી જ છે, બીજા કોઇની નહિ. - સત્યનું અધિષ્ઠાન-આગમ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે જ આચારાંગમાં કહ્યું 'सच्चंसि नाम तुमेव जं हंतवंति मंन्नसि' જેને મારે છે તે તું જ છે, એમ સાચું માનજે. આ તો માત્ર નમૂનો બતાવ્યો છે, વિશેષ તમારે જાણવું હોય તો ભગવતીનો પાઠ ચાલે જ છે. પાઠમાં આવી જજો. આ ભગવતીમાં જૈનેતર સંન્યાસીઓ પણ ભગવાનને પ્રશ્ન પૂછવા આવે છે. પછી નિ:શંક બનીને દીક્ષિત બને છે. જયંતિ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે ધર્મ જાગતા ભલા અધર્મી ઉઘતા ભલા. આપણે સૂતા ભલા કે જાગતા ? આ જ રીતે ધર્મી બળવાન ભલા અધર્મી નિર્બળ ભલા. અધર્મી પાસે બળ હોય તો બીજાના જ નહિ, પોતાના પણ વિનાશનું કારણ બને. આ ભગવતીમાં તુંગીયા નગરીના શ્રાવકોનું વર્તન વગેરે કહીને કરવામાં આવ્યું છે. ૪૫ આગમો સાંભળવાનો તો શ્રાવકને પણ અધિકાર છે. માટે જ શ્રાવકો કહેવાયા છે. અહીં બેઠેલા બાલ મુનિઓ વગેરે આગમ કંઠસ્થ કરવાની પ્રતિજ્ઞા લેશે તો આનંદ થશે. બાકીની બધી વાતો હેમચન્દ્રસાગરસૂરિજી કરશે. પૂજ્ય હેમચન્દ્રસાગર સૂરિજી : નાદુરસ્ત તબીયત હોવા છતાં પૂજ્યશ્રીએ પોણો કલાક તત્ત્વ પીરસ્યું. પૂજ્યશ્રી પાકા વેપારી છે. પૂજ્યશ્રી ફરમાવે છે સાધુ સાધ્વીજીઓએ એક વર્ષ દરમ્યાન આવશ્યક અથવા દશવૈકાલિકની બધી જ ટીકાઓ વગેરે વાંચવું. હું પહેલા હાથ જોડું. મારી સાથે બીજા કેટલા હાથ જોડશે ? પૂજ્યશ્રીએ જે ફરમાવ્યું તે ઘણાને નહિ પણ સંભળાયું હોય તેથી તેનો સાર પૂજ્ય ધુરંધર વિજયજી ફરમાવશે. પૂજ્ય મુનિરાજશ્રી ધુરંધર વિજયજી : પૂજ્યશ્રીની વાતને થોડી યાદ કરી લઇએ. આમ પણ સાંભળ્યા પછી શાસ્ત્રમાં ધારણાની વાત છે જ. ભગવાનની જ આનંદનું અનુષ્ઠાન-આગમ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વાણીને પુષ્કરાવર્તની ઉપમા આપી. પુષ્કરાવર્તમાં એવો ગુણ છે કે એકવાર વરસ્યા પછી ૨૧ વર્ષ સુધી પાક થયા જ કરે. ભગવાન ૩૦ વર્ષ બોલ્યા તેના ૧૦થી ૧૧ હજાર દિવસ થાય. તેના પ્રભાવે જ ભગવાનનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે. આપણે બધા ખેતી કરીએ છીએ, પણ હૃદયની જમીનમાં ધર્મનો પાક થાય છે તે ભગવાનની વાણીરૂપ પુષ્કરાવર્તનો પ્રભાવ છે. આપણા બોલવાના કારણે થાય છે, એવો આપણો ભ્રમ છે, તે આથી તુટી જાય છે. ગુરુ પાસેથી સાંભળેલું જ ભીતરનું પ્રગટ કરાવે છે. આપણે ત્યાં શ્રુત શબ્દ છે વેદોને ‘શ્રુતિ’ કહ્યા છે. સાંભળવાથી જ કાનની યોનિમાં શબ્દો પડવાથી આધ્યાત્મિકતાનો જન્મ થાય. સાંભળેલાનું જ મહત્ત્વ છે. બાળકો પણ સાંભળીને જ ભાષા શીખે છે. ભગવાન બોલ્યા તેની જ આકૃતિ ઉભી થઇ તે બ્રાહ્મી. ભૈરવી રાગ ગાવ તો ભૈરવી, વાગીશ્વરીથી સરસ્વતીની મૂર્તિ રેતીમાં દોરાઇ જાય, એમ તજજ્ઞો કહે છે. 'નમો મુખ્રસ્ત ।’ શ્રુત એટલે સાંભળેલું. માત્ર વાંચેલું નહિ. મૂળ શબ્દ છે બ્રહ્મ. બ્રહ્મ એટલે પરમાત્મા એમનાથી બોલાયેલું તે બ્રાહ્મી. બ્રાહ્મી ભગવાનનો અક્ષર દેહ છે. જે અવિનાશી છે. શ્રુત બીજને નમસ્કાર પછી બ્રાહ્મી લિપીને પણ અહીં નમસ્કાર થયો છે. ભગવતીનો આટલો મહિમા કેમ ? આમાં ચતુર્વિધ સંઘના તમામને પ્રશ્ન કરવાનું સ્થાન મળ્યું છે. મુખ્ય ગૌતમ સ્વામી છે, તેમ જયંતિ શ્રાવિકા વગેરે બીજા પણ છે. જયંતિ, શતાનીક રાજાની સગી બેન હતી. ભક્તોમાં સુલસા આગળ હતી તેમ જિજ્ઞાસામાં જયંતી આગળ હતી. તે પર ‘જયંતી ચર્યા’ ગ્રન્થ અભયદેવસૂરિયે બનાવેલો છે, તે સાધ્વીઓ પણ અણુવિજ્ઞાનના સિદ્ધાંતો પણ ભગવતીમાંથી શોધાયા છે. જે પ્રગટ પણ અમારા સુમેરપુરના ચાતુર્માસમાં એક શ્રાવિકા કહેતાં. મારાં સાસુ અભણ. પણ ૪૫ આગમોના બોલ તેમને કંઠસ્થ હતા. પરમતત્વનું પ્રતિષ્ઠાન-આગમ વાંચી શકે. થયા છે. ૨૯ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસુંદરજીએ છપાવેલા થોકડા (પહેલા થોકડાઓની હસ્તપ્રતો હતી) તેને મોઢે હતા. માત્ર સાંભળીને કંઠસ્થ કરેલું. મુનિઓ શ્રુતધર કહેવાય તો શ્રોતાઓ શ્રુતિધર કહેવાય. એકાગ્ર હોય તો જ આવું થઇ શકે. ભગવતીને જયકુંજર ગંધહસ્તીની ઉપમા આપી છે. પૂ. લબ્ધિસૂરિજીએ ગંધહસ્તી વગેરેના વિશેષણોમાં જ ૪ મહિના પૂરા કરી દીધેલા. ગંધહસ્તી પાસે બીજા હાથી ન ટકે તેમ ભગવતી પાસે બીજા વિઘ્નો ન ટકે. આ મંગળ છે માટે જ વારંવાર ભગવતી વંચાતુ રહેતું. જુદા હોવાનો અનુભવ ક૨વો એ જ મોહ છે. જીવાસ્તિકાય કહે છે આપણે એક છીએ. લોક સ્વરૂપ ભાવના પણ આ જ છે. હિન્દુસ્તાનના બધા નાગરિકો ભારતીય તરીકે એક તેમ જીવત્વ રૂપે આપણે બધા એક. કહે છે. ગુજરાતી વગેરે તરીકે અલગ, તેમ ભેદ નયંથી જીવ ભિન્ન પણ ગણાય. તમે દેહરૂપ છો, તેમ વિશ્વરૂપ પણ છો. તેની સંવેદના કરો, એમ ભગવાન ‘અરૂપી' એટલા માટે કહેવાય કે પહેલા રૂપ જ દેખાય. શબ્દાદિ પછીથી સંભળાય. દા.ત. વીજળીનો પ્રકાશ પહેલા દેખાય ગર્જના પછી સંભળાય. ધર્મ એટલે પરોપકાર. જે બીજાને ઉપયોગી નથી બનતો તે ધર્મી નથી. ધર્મી બળવાન સમૃદ્ધ સારા. પાપી નિર્બળ - દરિદ્ર સારા. વ્યાખ્યાનમાં માળા ગણો તે ન ચાલે, ઊંધો તો હજુ ચાલે. કેમકે ઊંઘમાં આવે ઝોખા ! એ દ્વારા ય અમને ઝૂકો તો ખરા.. (હસાહસ) ઊંઘતી વખતે કમ સે કમ અમારા શબ્દો તો કાનમાં પડશે. માળા ગણવામાં તે તમારા કાન જ બંધ થઇ જાય છે. એ ન ચાલે. આ રીતે ભગવતીની સૂત્રનો બહુ સંક્ષિપ્ત પરિચય થયો. સ્વનું સ્થાન-આગમ QA For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાતધર્મકથા શ્રી ઉપાસકંદશાંગ સૂત્ર શ્રી અંતકૃdદશાંગ સૂત્ર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ શ્રી જ્ઞાતાધર્મકથા છઠ્ઠું અંગ છે. આ અંગનું પરિમાણ પાંચ લાખ છોંતેર હજાર પદ પ્રમાણ હોવાનું શ્વેતાંબર માન્ય આગમોમાં જણાવેલું છે. આચારાંગનિયુક્તિ (ગાથા ૧૧), નંદીસૂત્ર ઉપરની હારિભદ્રીવૃત્તિ (પૃ. ૭૬), નંદીસૂત્ર ઉપરની ચૂર્ણિ (પૃ. ૬૨), સમવાયાંગ સૂત્રની શ્રી અભયદેવસૂરીયા વૃત્તિ (પૃ. ૧૦૮) આદિમાં આચારાંગસૂત્રનું પદપ્રમાણ ૧૮૦૦૦ પદનું અને આગળના અંગોનું બેગણું પરિમાણ હોવાનું જણાવ્યું છે. એટલે બીજા અંગના ૩૬૦૦૦, ત્રીજાના ૭૨૦૦૦, ચોથાના ૧૪૪૦૦૦, પાંચમાના ૨૮૮૦૦૦ અને છઠ્ઠાના જ્ઞાતાધર્મકથાંગના પ૭૬૦૦૦ થાય તે બરાબર છે. દિગંબર માન્ય ગ્રંથો ધવલા, જયધવલા, ગોમ્મદસાર, અંગપણત્તિ વગેરેમાં પપ૬૦૦૦ જણાવ્યા છે ને લિપિદોષ હોય કે શરતચૂક હોય તેમ જણાય છે. નવ્યકર્મગ્રંથોના રચયિતા આ.શ્રી. દેવેન્દ્રસૂરિ મ.સા. એ પહેલા કર્મગ્રંથની ૭મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે - પદ એટલે અર્થસમાપ્તિ. પરંતુ આચારાંગ વગેરે ગ્રંથોના ૧૮૦૦૦ વગેરે પદ જણાવ્યા છે તે પદનું પરિમાણ કેટલું તે જણાવનાર કોઇ આમ્નાય પરંપરા અમારી પાસે નથી. દિગંબર જૈનોના માન્યગ્રંથ જયધવલા વગેરેમાં વગેરે પદના ૩ પ્રકાર બતાવ્યા છે. ૧ આઠ અક્ષરનું પ્રમાણ પદ, ૨ અર્થબોધ થાય તે અર્થ પદ, અને ૧૬ અબજ, ૩૪ કરોડ, ૮૩ લાખ, સાત હજાર ૮૮૮ અક્ષરનું મધ્યમ પદ બને છે. સર્વને માન-આગમ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આ અંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાતા અને બીજા શ્રુતસ્કંધનું નામ ધર્મકથા છે. અને આ બે શ્રુતસ્કંધોના નામનો આધારે પ્રસ્તુત અંગનું નામ જ્ઞાતાધર્મકથા પડ્યું જણાય છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧ અબજ ૨૧ કરોડ અને બીજા ગ્રુતસ્કંધમાં ૧ અબજ ૨૫ કરોડ કથા હોવાનો નિર્દેશ મળે છે. વર્તમાનમાં આ ગ્રંથ ૫૪૫૦ શ્લોકપ્રમાણ મળે છે. ટીકાનું પ્રમાણ ૩૮૦૦ શ્લોક પ્રમાણ છે. સિંધુમાંથી બિંદુ આપણા નસીબે બચ્યું હોય તેમ અત્યારે બીજા શ્રુતસ્કંધોમાં અનુક્રમે ૧૯ અને ૨૦૬ અધ્યયનો મળે છે. આ અંગનું ગદ્ય રોચક અને વર્ણનાત્મક છે. કાદંબરી અને વાસુદેવહિંડી જેવું. પ્રથમ અધ્યયનનું નામ ઉત્સપ્તિ છે. મેઘકુમારે પૂર્વભવમાં હાથીના ભાવમાં સસલાની રક્ષાર્થે પગ ઉંચો કર્યો એટલે આ અધ્યયનનું નામ ઉક્ષિપ્ત છે. જાતિસ્મરણજ્ઞાન થતાં જ મેઘકુમારને આંચકો લાગે છે. હું કેવો દેહભાવમાં આસક્ત કે સંથારામાં મુનિ ભગવંતોની ચરણરજ ખટકી ! હવે આ દેહભાવમાંથી જલ્દી મુક્ત થવું છે. એ જ ક્ષણે કહ્યું ! પ્રભો ! હવે ક્યારેય આ શરીરની ચિંતા કરીશ નહીં. આંખ સિવાય કોઇ પણ અંગમાં ગમે તે થાય, શલ્યાદિ પેસી જાય હું પરવા નહીં કરું. સુંદર સાધના કરી મુનિ અનુત્તરમાં દેવ થયા. ' બીજું અધ્યયન સંઘાટક નામનું છે. આ અધ્યયનની કથા ઘણી રોચક છે. એનો ઉપનય તો અદભુત છે. કથા આ પ્રમાણે છે. રાજગૃહી નગરીમાં ધન્ય શેઠ રહે છે. સંપત્તિની કમીના નથી પણ ખોળાનો ખૂંદનાર નથી. સંતાન પ્રાપ્તિ માટે પત્થર એટલા દેવ કર્યા... વર્ષો પછી ભદ્રા શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો. નામ રાખ્યું દેવદિન. લાડકોડમાં ઉછરતા દેવદિને એક દિવસ પંથક નામનો નોકર નગરમાં લઇ ગયો. તહેવારનો દિવસ હોવાથી બધાં બની ઠનીને આવેલા. દેવદિત્રને એકના બાળ મિત્રો જોડે ગોષ્ઠી કરતો જોઈ પંથક એના મિત્ર જોડે વાતે વળગ્યો. એવામાં દેવદિન આગળ જતો રહ્યો. કોઇ નિર્જન રસ્તા ઉપરથી પસાર થતાં દેવદિત્રને જોઇ વિજય નામના ચોરની દાનત બગડી. દેવદિત્રનું અપહરણ કર્યું. દાગીના વગેરે, લઇ લીધા. મારીને શબ કુવામાં ફેકી દીધું. દિવદિન્ન ન દેખાતાં પંથક હો હા કરી. શેઠ શેઠાણી દોડી આવ્યા. સૈનિકાએ સઘન તપાસ આદરી. જો કીકી વિભાવનો પરાભવ-આગમ . For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ બાળકનું શબ મળ્યું. ચોરીના માલ સાથે ચોર પકડાયો. જેલમાં પૂર્યો. શેઠ શેઠાણીને ઘણો આઘાત લાગ્યો. થોડા સમય બાદ ધન્ય શેઠ કોઇ ગુનામાં પકડાતાં એમને કેદની સજા થઇ. વિજયચોરની સાથે જ એક જ બેડીમાં શેઠને બાંધવામાં આવ્યા. લઘુનીતિ વડીનીતિમાં બન્નેને એક બીજાનો સહકાર જરૂરી હતો. શેઠના ઘરેથી ટીફીન આવ્યું. એમાં મિષ્ટાન્ન ફરસાણ વગેરે જોઇ વિજયચોરનું મન લલચાયું. એણે થોડું આપવા કહ્યું. પણ શેઠ કહે તું તો મારા પુત્રનો ખૂની છે. વધે તો કૂતરાને નાંખી દઉં પણ તને ન આપુ... પણ શેઠને સંડાસ જવાની તરત ઇચ્છા થઇ. ચોર કહે મેં તો લુખ્ખ સુકું ખાધું છે. મારે સંડાસ નથી જવું. શેઠને જવાની ઉતાવળ હતી. એ કરગરવા માંડ્યા. ચોર કહે આવતીકાલથી તમારા ટીફીનમાં મારો અડધો ભાગ કબૂલ કરો. શેઠે ન છૂટકે કબૂલ કર્યો. શેઠાણીને ખબર પડી કે અડધો ભાગ પુત્રના ખૂનીને શેઠ આપે છે એ નારાજ થઇ ગયા. શેઠ કેદમાંથી છૂટ્યા. બધા અભિનંદન આપવા લાગ્યા. શેઠાણી બોલતા પણ નથી. શેઠે જ્યારે પરિસ્થિતિ સમજાવી ત્યારે શાંત થયા. આ કથાનો ઉપનય આ પ્રમાણે છે. શેઠ તે જીવ, ચોર તે શરીર. જીવ શરીર જોડે બંધાયેલો છે. પરાધીન છે. એના સહકાર વિના આરાધના સાધના શક્ય નથી માટે એ દુશ્મન તુલ્ય હોવા છતાં એને આહારાદિ આપવા પડે. પણ શરીરને તાજુ માજુને તગડું બનાવવા ભોજન કરવાનું નથી આ વાત દરેક સાધકે સતત ખ્યાલમાં રાખવાની ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિમાં કહ્યું છે કે આ બાબતમાં ૧૮ મા સુષમાં અધ્યયનમાં માર્મિક વાત કરી છે. ડાકુ બનેલા ચિલાતી પુત્ર પોતાના પાલક શેઠના ઘરે ધાડ પાડી સુષમાનું અપહરણ કરે છે. શેઠ અને એમના પુત્રો જંગલમાં પીછો કરે છે. સુષમાને ખભે ઉપાડી ભાગવું અશક્ય લાગતાં એનું માથું કાપી ચિલાતીપુત્ર ભાગી છૂટે છે. શોકવિહ્યલ શેઠ પુત્રો સાથે પુત્રીનું ધડ લઇ પાછા ફરતાં જંગલમાં ભૂલા પડે છે. ઘોર જંગલમાં ભોજન વિના ચાલી શકાય તેવું નથી... શેઠ કહે હું ઘરડો છું મને મારીને તમે જીવન બચાવો. છેવટે સુષમાના મૃતક દ્વારા જીવન બચાવ્યું. અહીં પુત્રીના કે બહેનના મૃતકનું માંસ ખાવાનું કોઇને ન ગમે પરંતુ વિકટ પરિસ્થિતિમાં આપદ માગે. આ પગલું લીધું છે. માત્ર જીવ બચાવવાનો ઉદ્દેશ છે. મજા બિલકુલ નથી. પારાવાર દુઃખ છે. તેમ અનેક જીવોની હિંસાથી જ તેયાર થતું ભોજન શરીર ટકાવવા અનિવાર્ય હોવાથી સાધુ ભોજન કરે. પરંતુ સ્વભાવનો આર્વિભાવ-આગમ કર For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ જીભનો સ્વાદ પોષવાની કે બીજી કોઇ બાબત એમાં ન જ હોવી જોઇએ. આ રીતે જ્ઞાતાધર્મકથાંગમાં જુદી જુદી ઘણી કથાઓ દ્વારા સુંદ૨ બોધ મળે છે. ચાર અનુયોગમાં આ અંગ કથાનુયોગ વિભાગમાં આવે છે. સાતમું અંગ ઉપાસકદસા છે. ભગવાન મહાવીરપ્રભુના દસ શ્રાવકોનું આમાં વર્ણન છે. ઉપાસકોની દશા અવસ્થાનું વર્ણન છે, એ અર્થમાં પણ અને ૧૦ ના અર્થમાં દસા શબ્દ લઇ શકાય. સામાન્ય રીતે આગમોમાં મહદંશે સાધુ જીવનના આચારોનું વર્ણન મળે છે ત્યારે ઉપાસકદસાંગમાં શ્રાવકજીવનનો પરિચય છે. એટલે આ આગમ શ્રાવકોના માટે બહુ જ મહત્ત્વનું છે. આનંદ વગેરે શ્રાવકો પ્રભુ પાસે જાય છે અને શ્રાવકોના ૧૨ વ્રતો સમ્યગ્ દર્શન સાથે ઉચ્ચરે છે એનું વિશદ વર્ણન આ અંગમાં છે. ૧૨ વ્રતો અને અતિચારોનું સુંદ૨ વર્ણન અહીં જોવા મળે છે. આનંદ વગેરે શ્રાવકો ધનાઢ્ય હતા. એ વખતની પ્રચલિત પદ્ધતિ મુજબ આનંદ શ્રાવક ૪ ક્રોડ સોનામહોર ધંધામાં, ૪ ક્રોડ નિધિ તરીકે, ૪ ક્રોડ ખર્ચ માટે. = ૧૦ હજાર ગાયો વાળા ચાર ગોકુલ, હજાર ગાડાં, ૮ વહાણ વગેરેની મર્યાદા રાખે છે. એક વાર ગણધર ભગવાન ગૌતમ સ્વામિજી જ્યારે વાણિજ્ય ગ્રામમાં છઠ્ઠના પારણે વહોરવા પધાર્યા ત્યારે આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયાનું સાંભળી આનંદના ઘરે જાય છે. તપ કરવાના કારણે આનંદનું શરીર કૃશ થઇ ગયું છે. ઉઠી શકતો નથી. ગૌતમ સ્વામિજીને વંદન કરે છે. અને અવધિજ્ઞાન દ્વારા ઉપર સૌધર્મ દેવલોક, નીચે લોલુક નરકાવાસ સુધી જોઇ શકે છે વગેર અવધિજ્ઞાનની અવિધ જણાવી. ગૌતમસ્વામિજી કહે આનંદ ! શ્રાવકનું અવધિજ્ઞાન આટલી વિસ્તૃત મર્યાદાનું ન હોઇ શકે. તમે મિથ્યાદુષ્કૃત આપો. આનંદ કહે ગણધર ભગવંત ! જિનશાસનમાં સાચાનું મિચ્છામિ દુક્કડં આપવાનું હોય કે ખોટાનું ? ગૌતમસ્વામિજી આ સંશયનું નિવારણ કરવા પ્રભુના ચરણોમાં પહોંચ્યા, પ્રભુ કહે ગૌતમ ! આનંદ સાચું કહે છે. તમારે મિથ્યા દુષ્કૃત આપવાનું છે. ગૌતમસ્વામિજી તરત પહોંચ્યા આનંદ પાસે. મિચ્છામિ દુક્કડં આપ્યું. પ્રભુના પટ્ટ શિષ્ય પણ પોતાની ભૂલની ક્ષમાપના કશી આના-કાની કે સંકલ્પ વિકલ્પ કર્યા વિના કરતા હોય ત્યારે આપણે આપણી ભૂલને કદી પણ છાવરવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. એક ચિંતકે કહ્યું છે કે - કોઇ પણ માણસ માટે સહુથી અઘરા શબ્દો છે ‘મારી ભૂલ થઇ ગઇ.' પણ, જિનશાસનને પામેલા માટે વિશ્વનો વિચાર-આમમ ૩૪ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ આવી વાત ન હોવી જોઇએ. છદ્મસ્થ છીએ. ભૂલ થઇ શકે. પણ, મિચ્છામિ દુક્કડ આપવામાં વાર ન લગાડીએ. આનંદ શ્રાવક પોતાના જયષ્ઠ પુત્રને સ્વજનોની હાજરીમાં બધી જવાબદારી સોંપી પોતે વ્યવહાર વેપારમાંથી નિવૃત્ત બની ધર્મ આરાધનામાં વિશેષ પણ જોડાયા છે. આજના શ્રાવકોએ પણ નિવૃત્તિ વહેલી તકે મેળવવી જોઇએ. મોટા ભાગના શ્રાવકોને ધર્મપત્નીઓ અનુકૂળ મળે છે. પણ, મહાશતક નામના શ્રાવકજીની રેવતી નામની પત્ની આમાં અપવાદ છે. એ ભોગ વિલાસ અને મોજ મજાની આસક્ત છે. શ્રાવકજી પૌષધ લઇને બેસે તે એણીથી સહન ન થતાં દારૂના નશામાં ચકચૂર બની તોફાન મચાવે છે ત્યારે શ્રાવકજીથી બોલાઇ જાય છે તારું મોત સાતમા દિવસે છે. અને તું નરકમાં જવાની છે... સવારે પ્રભુ મહાવીરે કહ્યું - મહાશતક, સત્ય પણ અપ્રિય ન બોલાય. રેવતીને તેં જે કહ્યું તેનું મિચ્છામિ દુક્કડું આપ. મહાશતકે પ્રભુ આજ્ઞા તહત્તિ કરી સ્વીકારી. આ પ્રસંગ હંમેશા યાદ રાખવા જેવો છે. ચોર ને પણ ચોર કહેવાની જિનશાસનમાં ના છે. સત્ય પણ કડવું ન હોવું જોઇએ, કોઇને અહિતકર ન હોવું જોઇએ. માટે ખાતરી કરીને પછી જ બોલવું. આઠમું અંગ અંતગડદસા છે. આઠે કર્મોનો અંત કરી અંતકૃત કેવલી બનેલા પુણ્યપુરુષોના નામો આ અંગમાં છે. ટુંકુ જીવન અણસણ કરી મોક્ષે ગયા છે. ગજસુકુમાળ જેવા કેટલાક અન્યત્ર અંતકૃત કેવલી થયેલા મહાપુરુષોના પણ અહીં વર્ણન છે. અંતકતની વ્યાખ્યા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજાએ તત્રીત્તઃ ભવાન્તઃ તો વિદિતો તે અત્તતા: ભવનો અંત કરે તે અંતકૃત. પ્રારંભમાં ગૌતમ નામના અંતકૃત ભગવંતનું વર્ણન છે. તેઓ યદુકુળના અંધકવૃષ્ણિ - ધારિણીના પુત્ર હતા. આઠ કન્યા સાથે લગ્ન થયેલા. શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી વૈરાગી બની દીક્ષા લીધી. ભિક્ષુની બાર પ્રતિમા વહન કરી. ગુણરત્નસંવત્સર તપ કર્યો. આ તપમાં પહેલા મહિને ચોથભક્તના પારણે ચોથ ભક્ત, બીજા મહિને છઠ્ઠના પારણે છઠ્ઠ...એમ સોળમાં મહિને સોળભત્તા સુધી ચડવાનું હોય છે. દિવસે સૂર્યાભિમુખ, રાત્રે ઉકડુઆસને રહેવાનું હોય છે. તેઓ શત્રુંજય તીર્થ પર માલિકી સંલેખના અણસણ કરી મોક્ષે પધાર્યા. દેવકીના છ પુત્રોની પણ અહીં રોચક કથા છે. જરા સંઘની પુત્રી જીવયશા પોતાના સંસારી દિયર મુનિને નશામાં પરેશાન કરે છે. મુનિ કહે છે કે દેવકીના લગ્ન પ્રસંગે આ ધમાલ ચાલે છે તેનો સાતમો ગર્ભ તારા પતિ કંસનો વધ કરશે. આ વિચારવું વિશ્વ-આગમ ***** For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પછી કંસે વસુદેવ દેવકીને નજર કેદ રાખ્યા. એના છ પુત્રો મરેલા જન્મ્યા. સાતમા કૃષ્ણને વૃંદાવન લઇ જવાયાની વાત જાણીતી છે. વાસ્તવમાં ભદ્દીલપુરના નાગ શ્રેષ્ઠિનીના શ્રાવિકા સુલસાને મૃતપુત્રો જન્મતા. દેવકીના પુત્રો અને મૃત પુત્રોની અદલા બદલી દેવ દ્વારા થાય છે છ પુત્રો શ્રી નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લે છે. પ્રભુની સાથે દ્વારિકા પધારે છે. જોગાનુજોગ બબ્બેના સંઘાટમાં અનુક્રમે છએ મુનિઓ દેવકીના ત્યાં વહોરવા પધાર્યા. છએના ચહેરા એકદમ સમાન હોવાથી દેવકીને લાગ્યું કે એના એ જ મુનિરાજો માર્ગ ભૂલવાના કારણે કે અન્યત્ર ગોચરી ન મળવાથી પધાર્યા છે. પણ મુનિરાજોને પૂછ્યું ત્યારે ખબર પડી કે - છએ સગા ભાઇઓ છે. અને પરમાત્મા શ્રી નેમનાથ ભગવાને જ્યારે જણાવ્યું કે આ છએ દેવકીના પુત્રો છે ત્યારે દેવકીને આનંદ થયો. સાથે અફસોસ થયો કે સાત પુત્રોમાંથી એકને પણ ધવડાવવા, ૨માડવા વગેરેની મારી ભાવના પૂર્ણ ન થઇ શકી. કૃષ્ણમહારાજાએ દેવતાની આરાધના કરી અને આઠમા પુત્ર વૈરાગી થયા. મુનિ બન્યા. સોમિલસસરાએ ખેરના અંગારા માથે મુક્યા અને ગજસુકુમાલ અંતકૃત કેવલી બન્યા. છ પુત્રો દેવકીના શત્રુંજય પર સાધના કરી મોક્ષે પધાર્યા. આવા અનેક અનેક પુણ્યાત્માઓના નામ જીવન કવન અંતકૃતદસાંગ ગ્રંથમાં આવે છે. ૩૬ માર્ગની ઉપાસના-આમમ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ , श्री समवायांग सूत्रम આ સમવાયાંગસૂત્રમાં ૧ થી ૧૦૦ સુધીની સંખ્યામાં વસ્તુનું નિરુપણ કરી ક્રોડા ક્રોડી સુધીની સંખ્યાવાળા પદાર્થોનો નિર્દેશ કર્યો છે. છેવટે સમસ્ત દ્વાદશાંગી (સર્વ આગમો) નો સંક્ષિપ્ત પરિચય, તીર્થંકરો, ચક્રવર્તી વાસુદેવ-બલદેવપ્રતિવાસુદેવ વિગેરે ધણી વસ્તુઓનો સંગ્રહ છે. મૂલ સુત્ર ૧૬૬૭ શ્લોક પ્રમાણ. કુલ ૫૪૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ४ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ प्राभगवतीजीसत्रम આ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીજીએ પ્રભુને પુછેલ ૩૬૦૦૦ પ્રસ્નોના સુંદર સમાધાનો છે. અન્ય ગણધર-શ્રાવક શ્રાવિકા અને કેટલાક અજૈનો દ્વારા પૂછાયેલ પ્રશ્નોત્તર પણ છે. આ આગમમાં અનેક વિષયોનું વિશિષ્ટ શૈલીથી. ગંભીર વર્ણન છે. ગુરમુખે સાંભળવા જેવું છે. મૂલસુત્ર ૧૫૭૫૨ શ્લોક પ્રમાણે કુલ ૫૭૪૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ 5 9. અતરૌપપાતિક દશાંગણ જે ૨. પ્રશ્નવ્યાકરસૂત્ર 3. વિપાકસૂત્ર . પૂ. મુનિ વિરાગરજ સાગરજી એ બાળક પર શું ગુજરતી હશે જે કાલે તો કપડાં ધોવાના ધોકાથી શેરીમાં રમતો હતો, આજે એને ઇન્ટરનેશનલ ઓડીયન્સ વચ્ચે ઇન્ટરનેશનલ પીચ અને સ્ટેડીયમમાં મૂકી દેવામાં આવે તો જેવો અનુભવ થાય એવો જ અનુભવ મને આજે થાય છે. તમારા જેવા આગમ વાચનાઓ સાંભળીને બેસેલા પ્રબુધ્ધ શ્રોતાઓ વચ્ચે આગમની ઇન્ટરનેશનલ પીચ પર રમવાનું થાય છે. તે છતાં પણ “લડથડતું પણ ગજ બચુ રે ગાજે ગયવર સાથે રે.” ઉક્તિથી મોટા મોટા આચાર્યોની વાચનાઓ પછી મારો નંબર લાગ્યો છે. પૂ.આ. શ્રી માનતુંગસૂરિશ્વરજી મ.ની જેમ કૃતવતાં પરિહાસ धाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान् माम्'. બસ આચાર્યશ્રીજીનું એટલું જ કહેવું છે. શ્રુતવાનોની વચ્ચે આપણો ઉપહાસ હસી થાય એ સહન થાય પણ શ્રધ્ધાવાનો વચ્ચે આપણી મશ્કરી થાય એ કેમ સાંખી લેવાય માટે જ તો આપણા દરેક પૂર્વ પ્રાજ્ઞ પુરુષો હરહંમેશ આગમ તરફ આદર દર્શાવ્યા કરે છે. પ્રભુ આગમના આશક અને ઉપાસક સૂરિપુરંદરશ્રી હરિભદ્રાચાર્યનું પ્રસિધ્ધ વચન ''સારે વીરા નેતનિષિ સાકર સાધુ સેવે”. આપણા આત્માનો ઇતિહાસ અંધકારભર્યો આઘાતભર્યો છે. પરમાત્મા મહાવીરના શુધ્ધ ચેતન્ય પરમ કરૂણાનો, પરમ કેવલ્યનો મહાસાગર લહેરાવ્યો આપણી બહિર્મુખી ચેતનાને અન્તર્મુખી બનાવી આપણે આનંદમુખી અને પ્રકાશમુખી બન્યાં આપણો ઇતિહાસ આનંદ તરફ અને પ્રકાશ તરફ વળ્યો. એ આનંદ અને પ્રકાશ જેમાં ઝીલાયો એજ પ્રભુના આગમ રૂપે આજે પણ હાજરા હજૂર છે. પ્રભુ મહાવીર સ્વામિએ અન્તર્મુખી આત્માનંદિઓનો સંઘ સ્થાપ્યો એનું નામ છે. શ્રમણ પ્રધાન કકકર બિર ઉપાસનાનો માર્ગ-આગમ : For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ છે. " દિ નિવાગ્યેટિં વિUTI તિત્યે’ સંઘ જો નિગ્રંથ સાધુ શ્રમણ પ્રધાન છે તો સાધુ અંગ આગમ પ્રધાન છે... નિગ્રંથનો પંથ જ ગ્રંથનો છે. 'સુસ મM પરિઝ મિડુ’ આ આગમ ગ્રંથો જ સાધુની સાધુતા આત્મમુખતા ટકાવી શકે છે. પૂ. ઉમાસ્વાતિજી સ્પષ્ટ ફરમાવે છે. "નો સંપર્ક હિત: સાપુ:”” જે લોકના પ્રજાના સંપર્ક ન રહે તે સાધુ.. સાધુ હરહંમેશ હરપળ લોક સંપર્ક નહિ શ્લોક સંપર્કમાં જ હોય. પ્રભુ આગમના સંપર્કમાં જ હોય. આગમ કહેવાય કોને એના ઉત્તરમાં રત્નાકરાવતારિકાનો જવાબ છે. "માતા સંવેદન મામઃ” જ્યારે સત્ય એક શુધ્ધ હૃદયમાં પ્રગટે છે તે સૂત્ર છે. અને સૂત્ર પાછું જ્યારે જીવને હૃદયને/જીવનને સ્પર્શે છે. ઉતરે છે ત્યારે સૂત્ર સ્પર્શ કહેવાય છે. આ વાતનો ઉલ્લેખ ઉત્તરાધ્યયની બીજા અધ્યયનની વૃત્તિમાં પૂ. શાન્તિસૂરિશ્વરજી મ. કરે છે. સૂત્ર અને સૂત્ર સ્પર્શ આપણા હૃદયમાં અરિહંત પ્રભુની કૃપાથી જ મળશે.. જેમ જેમ અરિહા સેવીએ રે. તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.” જ્યારે આગમ જ્ઞાન પ્રગટે છે ત્યારે આગમના બે ધર્મો નજરમાં આવે છે. પહેલો ધર્મ છે. દર્પણ, ધર્મ બીજો ધર્મ છે દીપ ધર્મ ૧) દર્પણ ધર્મ - જેમ દર્પણની સામે જે આવે તેનો પરિચય થાય છે. “આગમ અરિસો જોવતાં રે લાલ” આગમ દર્પણમાં નોનો નત્ય પટ્ટિમો’’ આખા લોકનો પરિચય થાય છે. પરિચય થતાં જ સાધનાની દુનિયામાં પગ માંડવાની તક ઉભી થાય છે. "स्वभाव सुख मग्नस्य जगत्तत्वावलोकिनः कर्तुत्वं नान्यभावानां साक्षीत्वमवशिष्यते' પરંબ્રહ્મમાં ઓતપ્રોત થવાનું છે. જેની સાથે મારે લેવા દેવા નથી તેની સાથે મારે માત્ર સાક્ષીભાવ દ્રષ્ટાભાવ જ રાખવાનો છે. આગમનો દર્પણ ધર્મ આપણને જગતનું દર્શન કરાવે અને આત્માનું સ્પર્શન કરાવે. પ્રભુના આગમો દર્પણ ધર્મ પછી અટકી નથી જતાં જીવનમાં આગમનો સ્પર્શ થતાં ખૂટતી કડી પુરી કરી આપે છે. સતત આગમના સંપર્ક રહેવું જોઇએ. દીપથી મ દીપ પ્રગટે તેમ આગમની એક એક પંક્તિનો ઉપાડ અનંત ગુણોનો ઉઘાડ & ૩૮ અક્ષરની આરાધના-બાગમ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કરી આપે છે.. રીપો પરત્ત્વમસિ નાથ ! ના પ્રશ'' પ્રભુને પ્રભુના શાસનને દીપકની ઉપમા ઠેર ઠેર આપી છે. એક સૂત્રથી જ આપણા ગુણોના દીપ ઝળહળી ઉઠે છે. ઇરિયાવહિયા સૂત્ર સકલ જીવરાશિ પ્રત્યે મૈત્રી ભાવનો દીપ પ્રગટાવે છે. તસ્યઉત્તરી સૂત્ર પ્રાયશ્ચિતનો પ્રદીપ પેટાવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે.. 'વકવીસહિં મને ગપ્પા જિં નખટ્ટ चउवीसत्येहिं अप्पा दंसण विसोहिं जणइ" લોગસ્સ સૂત્ર બોલતાની સાથે જ દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય અને વિશુધ્ધિનો દીપ પ્રગટે.. આગમ સૂત્રનો દર્પણ ધર્મ પરિચય કરાવે છે. તો દીપ ધર્મ પરિવર્તન કરાવે છે. સૂત્રના બે ધર્મ છે તો, સૂત્ર સ્પર્શ માટે સૂત્ર લેનારના બે ધર્મ હોય છે. ૧) નય ધર્મ ૨) વિનય ધર્મ. પરમાત્માનું એક એક વચન નયયુક્ત નયથી બોલાયેલું હોય છે. પ્રયોજન વશ હેતુ કારણને લઇ જે નયથી વચન બોલાયુ હોય તેજ નયથી સ્વીકારવાનું. બીજા નયોને ગૌણ રાખવાના.. | નયથી સ્વીકારવાનું પણ સાથે સાથે વિનય સાથે સ્વીકારવાનું... નય એટલે... વસ્તુના પદાર્થના કોઇ એક અંશનો ગુણ પર્યાયનો સ્વીકાર તો સાથે સાથે બીજા અંશોનો વિરોધ પણ નહિ. "તરિતરસ ગપ્રતિનિઃ નિયા''. વિનય એટલે વ્યક્તિના, વિભૂતિના એક એક ગુણનો સ્વીકાર/સત્કાર કરવો તે. સૂત્રના અને સૂત્ર સ્પર્શના ધર્મો તો જોયા પણ સૂત્ર કહેવાય કોને ? પુષ્યમાંથી અહંનું વિસર્જન થાય એટલે સુવાસ પ્રગટે... વાદળમાંથી અહંનું વિસર્જન થાય એટલે વરસાદ વરસે.. જીવનમાંથી અહંનું વિસર્જન થાય તો સાધના પ્રગટે.. શબ્દમાંથી અહંનું વિસર્જન થાય ત્યારે સૂત્ર પ્રગટે... પછી સૂત્રમાં અર્થની મહાર્થોની પરંપરા સરજાય છે. દયાનો દરવાજો-આગમ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધસેન દિવાકરજીએ સૂત્રોની ઘણી વ્યાખ્યા આપી છે. એમાં કહ્યું છે.. अस्मिन् शेते सूत्र राशिः इति सूत्रम् સૂત્રકાર અનંત અર્થ રાશિને સૂત્રમાં પૂરે છે. ગૌતમસ્વામિ સુધર્માસ્વામીજી વિ. ગણધરો પૂર્વધરો સૂત્રકાર છે. તો સૂત્રમાં પૂરાયેલા અર્થોને બહાર લાવે તે વૃત્તિકાર પૂ. શીલાંકાચાર્ય હરિભદ્રસૂરિ મ. અભયદેવસૂરિ વિ. આપણા આગમોમાં આવતો બહુ પ્રસિધ્ધ સૂત્ર શબ્દ 'માઉસંતે’’ના માર્મિક અર્થો વૃત્તિકારોએ કર્યા છે.. ૧) આયુષ્કતા – આયુષ્યવાળા જેનું આયુષ્ય વધારે હોય તે પરંપરા લાંબી ચલાવી શકે માટે સ્તો ગુરુ ગૌતમસ્વામિએ પોતાની પરંપરાને પૂ. સુધર્મસ્વામિને સ્થાપીને ગયા. એક જ કારણ તેઓશ્રીનું આયુષ્ય વધારે હતું. આગમની વૃત્તિમાં "પરાર્થનૃત્ય પ્રસ્તનાપુરચંતા’’ આસક્તિ વિના માત્ર પરાર્થ પરોપકારની વૃત્તિથી ૫૦ વર્ષ વાળો પણ આયુષ્યમાનું કહેવાય. આપણા ગણધરો આગમધરો આ અર્થમાં પણ આયુષ્યમાન્ હતા.. આઉસંતેણનો બીજો મહત્ત્વનો અર્થ કર્યો છે. “આમૃશતા જિજ્ઞાસાપૂર્વક પરમાત્મા સાથે સવિનય તત્ત્વોનો આમર્શ પરામર્શ કર્યો છે. આથી તેઓશ્રી પાસે અજ્ઞાન નથી. “આવસતા” પરમાત્માના ચરણમાં ગુરુકુલવાસમાં વસતા. ગુરુથી મળે તે જ જ્ઞાન આગમની સાચી રીતે પ્રાપ્ત કરવામાં મેળવવામાં ગુરુકુલવાસ મહત્ત્વનું અંગ છે. ગુરુકુલવાસ આપણા પૂર્વજોના અહંકાર વિનાની સ્થિતિનું દર્શન/આદર્શ પૂરો પાડે છે. યોગશતકમાં પૂ. સૂરિપુરન્દર હરિભદ્રસૂરિ મ. ગુરુકુલવાસને યતિનો/સાધુનો મૂલ ગુણ તરીકે બિરદાવ્યો છે. ફરમાવ્યો છે. ગણધરશ્રી ગૌતમસ્વામિ પાસે સુધર્મારવામિજી પાસે.. પરાર્થ વૃત્તિથી આસક્તિ ન હતી.. તત્ત્વના પરામર્શથી અજ્ઞાન ન હતું.. ગુરુ કુલવાસથી અહંકાર ન હતો.. આવા આગમના એક એક અધ્યયનો આપણને અધ્યાત્મ તરફ દોરી જાય છે. આપણે સહું આગમ વાચના પરિચય વાચના કરવા એકઠાં થયા છીએ... પરિચય વાચના એટલે “ઉદ્દેશ વાચના'' ગુર: સામાન્ય મિધાથી વચન'' ગુરુદેવની સામાન્ય પદાર્થનું દર્શન માત્ર કરાવનારી વાચના.. દમનો દરવાન-આગમ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ એક આગમનો પરિચય પૂરો પૂરો કરતાં અંદગી ઓછી પડે.. આજે ત્રણ આગમોમાં આવતાં અધ્યયનનોની પરિચય વાચના કરીશું. અધ્યયનો મતલબ આપણાં શાસ્ત્રોમાં કર્યો છે. ''संकलेश रहितं मनः अध्यात्म तत्र आधिकयेन आत्मनः नयनं ૩ષ્યયન’’ ફ્લેશ રહિત મન તે ભવપાર” આપણા આત્માને સંકલકષાય વિનાનું બનાવે. તે અધ્યયન.. આપણે આજે ત્રણેય આગમોને અધ્યાત્મના સંદર્ભમાં સ્પર્શમાં/સંપર્કથી જોવાના છે. અધ્યાત્મનો અર્થ જ પૂ. યશોવિજયજી મ. યોગવિશિકામાં કરી રહ્યો છે.. "ત્યાદ્રિ જર્મ નીવાર તત્ત્વવંતને ધ્યાત્મિ''. આપણા ચિન્તનમાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થની વિભાવના મળતી નથી ત્યાં સુધી ચિંતન અધ્યાત્મ બનતું નથી. તેના વિના ધ્યાન સંભવતું નથી વિના ધ્યાન... મોક્ષ કદાપિ ક્યારેય મળતો નથી. "चिन्ता भावना पूर्वको स्थिरो अध्यवसायः ध्यान" ચિન્તન ભાવના સાથેની સ્થિર પરિળતિ/અધ્યવસાય ધ્યાન આજના આગમો આપણા આત્માને ખૂબ સરળતાથી સરસતાથી ભાવના અને ધ્યાનમાં લઇ જાય છે.. “ આગમોની આંગળી પકડી અધ્યાત્મના બગીચામાં લટાર મારવાની છે.. ૧. અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર મૂળ પ્રમાણ ૧૯૨ શ્લોક ૧૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ છે. ટીકા છે. ત્રણ વર્ગ છે. ૧ વર્ગમાં ૧૦ અધ્યયન છે. ૨ વર્ગમાં ૧૩ અધ્યયન છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે. કુળ મળીને ૩૩ અધ્યયનનું આગમ છે. આ આગમમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા મહાત્માઓનું વર્ણન છે.. અનુત્તર વિમાન સિધ્ધિશીલાની નજદીકમાં જ છે. ત્યાં જવા માટે પણ શુધ્ધ સાધના જોઇએ.. આ આગમ આપણા આત્માને ૧ર ભાવનાઓમાંથી નિર્જરા ભાવનાના પ્રદેશમાં લઇ જાય છે. અને સુકૃતની અનુમોદનામાં મજબૂત કરી આપણા આત્માને સાધનાને યોગ્ય બનાવે છે. પંચસૂત્રની વૃત્તિ પ્રારંભમાં જ જણાવ્યું છે. આપણા અને અભવિના આત્માએ અનંતીવાર દ્રવ્ય ચારિત્ર સાધુ વેષ સ્વીકાર્યો એની ખાતરી શું ? તો જવાબ - અયર્યાની રીત-આગમ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ આપે છે. આપણે અનંતીવાર નવ ગ્રેવયકમાં જઇ આવ્યાં છીએ દ્રવ્યચારિત્ર વિના નવ ગ્રેવયકમાં જઇ શકાતું નથી. દ્રવ્ય ચારિત્રમાં અકામ નિર્જરા છે. અકામ નિર્જરા દેવલોકમાં લઇ જાય પણ નવ રૈવયકથી વધુ નહિ... જો અનુત્તરમાં જવું હોય તો સકામ નિર્જરા જોઇશે જ. અનુત્તરવિમાનમાં ગયાં પછી ગણતરીના ભવોમાં મોક્ષ હાથવગો થઇ જાય છે. આ આગમમાં સકામ નિર્જરાના મોક્ષલક્ષી નિર્જરાના પ્રભાવથી શુભ બંધ કરી અનુત્તરમાં ઉત્પન્ન થયેલા શ્રેણિક પુત્રોનું વર્ણન છે. ધારણીના ૭ પુત્રો ચેલણાનો એક અને નંદાનો એક પુત્ર (અભયકુમાર) શ્રેણિકના ૧૦ પુત્રો અનુત્તરમાં ગયાં ત્યાંથી મહાવિદેહમાં માનવ થઇ, મુનિ થઇ મોક્ષે પધારશે. પછીના ૧૩ અધ્યયનમાં શ્રેણિકના પુત્રો અધ્યાત્મ પછી વૃત્તિ સંક્ષય કરી આગળ વધી સવાર્થસિધ્ધ વિમાનમાં પધાર્યા હતા. દુનિયાનું સર્વશ્રેષ્ઠ પદગલિક સુખ સવાર્થસિધ્ધમાં હોય છે. પણ શુધ્ધ સમ્યક્તત્વ ધારી આત્મા હોવાથી એમાં જરાય આસક્તિ નથી હોતી. ગુણસંપત્તિ જેમ જેમ વધે તેમ તેમ બાહ્ય વૈભવ આપોઆપ વધતો જાય. પરમાત્મા અરિહંત આનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાખલો ઉદાહરણ પુરૂ પાડે છે. પરમાત્મા જેવું ઐશ્વર્ય અને સૌન્દર્ય કોઇનું પણ નથી હતું છતાં સદા એનાથી તેઓ નિરાળા રહે છે. ત્રીજા વર્ગના ૧૦ અધ્યયનોમાં આપણે હબકખાઇ જઇએ. અને મગજ બહેર મારી જાય તેવું વર્ણન કર્યું છે. ધન્ના અણગાર સુનક્ષત્ર ઋષિદાસ પેલ્લક રામપુત્ર ચંદ્ર પૃષ્ઠ પેઢાળપુત્ર પોટ્ટિલની ઉત્કૃષ્ટ સંયમ સાધનાનો ચિતાર રજૂ કર્યો છે.. ધન્ના અણગારે સાધના આરંભી અને માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં આટલી ઉત્કૃષ્ટ તપ સાધના કરી. ચાલે તો હાડ ખખડે કાઉસગ્ન કરે ત્યારે તેમનો હાથ છે કે ઝાડની ડાળી એ કળવું કપરુ થઇ પડતું. અંતે વિપુલાચલ પવર્ત પર એક મહિનાનું અણસણ કરી સવાર્થસિધ્ધમાં સિધાવ્યાં, પ્રભુ વીરના સમવસરણમાં મહારાજા શ્રેણિક પ્રશ્ન પૂછે ભગવન્! આપના શ્રમણ ગણમાં ઉત્તમમાં ઉત્તમ શ્રમણ કોણ ? ઉત્તરમાં પ્રભુએ ફરમાવ્યું કાકંદિ નગરીનો ધણી માતા ભદ્રાનો પુત્ર ધન્ના અણગાર ધન્ય છે. ઉત્કૃષ્ટ છે આ વર્ગના અધ્યયનો દીશા નિર્દેશ આંગળી ચિંધણું કરે છે. તું તારી શક્તિનું કેન્દ્રીકરણ કર. એક જગ્યા એકઠી કર તો અગમ્ય અકલધ્ય સિધ્ધિ મળશે... સાથો સાથ પ્રભુવીર ખુદ પોતે ધન્નાજીની પ્રશંસા કરી અવગુણમાં રાચતાં આત્માઓને સુકૃત અનુમોદનાનો અજોડ આદર્શ ઉઝ પુરો પાડે છે. જે - બ્રહ્મચર્યાની રીત-આગમ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ધન્નાજી વિગેરેનું જીવન ચરિત્ર સાધુઓ માટેનું મહાન સૂત્ર : કુવવું મહાન”નો સૂત્ર સ્પર્શ સૂચવે છે. જ્યાં સુધી દેહ એજ દુઃખ છે. એ વાત સમજાય નહિ ત્યાં સુધી દેહને દુ:ખ અપાય નહિ દેહાધ્યાસ તૂટે નહિ. પ્રશ્નવ્યાકરણ હવે પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રનો ટૂંક પરિચય... જેમ શબ્દોનું વ્યાકરણ છે તેમ આમાં પ્રશ્નોનું વ્યાકરણ છે. જેમાં પ્રશ્નોનું સ્પષ્ટીકરણ છે. આગમો જીવનને અજવાળવાનું માંજવાનું કામ કરે છે. શરીરચર્યા આહારચર્યા દિનચર્યા આત્મચર્યાનું વર્ણન આપણા આગમોએ સૂક્ષ્મતાથી વિશદતાથી કર્યું છે. એથી વધીને આપણા પૂર્વજોએ ન્યાય નીતિ પ્રમાણે અર્થચર્યા કેવી રીતે કરવી તે પણ જણાવ્યું છે. ૧૦૮ પ્રશ્ન ૧૦૮ અપ્રશ્ન ૧૦૮ પ્રશ્નાપ્રશ્નનો ઉલ્લેખ છે. જે કાળ ક્રમે ભૂસાતો રહ્યો છે. એમ આનો પણ મહત્ત્વનો ભાગ ભૂંસાઇ ગયો છે. આ આગમમાં ભવનપતિ દેવો સાથે વાર્તાલાપ કરવાની પધ્ધતિ હતી ડાયરેક ડાયલીંગ થતું હતું. અત્યારે તો તમે વધુ ભાગ્યશાળી છો. તમારી આંગળી પર છએ ઋતુઓ રમે છે. બહાર ઉનાળો હોય તો તમારા ફ્લેટમાં શીયાળો. બહાર શીયાળો હોય તો તમે હીટરથી ઉનાળે રમતા હો છો. બાથરૂમમાં બારેમાસ શાવરથી ચોમાસું... જ્યારે પહેલાં તો વાતાનુકુલિત રૂમ ચક્રવર્તીને જ મળતાં. તમારા બાપદાદાઓ પંખો હાથથી નાંખતા તમે આજે વીચઓન કરીને મસ્ત.. આ આગમના ૧૦ અધ્યયનો બે ભાગમાં વહેંચાયેલા છે. પહેલાં પાંચ અધ્યયનો હિંસાદિ પાંચ આશ્રવોનું વર્ણન છે. બીજા પાંચ અધ્યયનમાં અહિંસાદિ પાંચ સંવરનું વર્ણન છે. આગમ સૂત્રોમાં સાધુને આશ્રયીને સાધુને લગતી વાતો કરવામાં આવી છે. સંઘ શ્રમણ પ્રધાન છે. શ્રમણ આગમ પ્રધાન છે સાધુ પાસે આગમોની ચાવી હોય છે. શ્રાવક સંઘ માટે જ તો સાધુના ચરણોમાં બેસી વાચનાઓ સાંભળવાની હોય છે. બાર ભાવનાઓમાંથી આશ્રવ ભાવના અને સંવર ભાવનાને આ આગમ પ્રબળ વેગ આપે છે. કોઇ મરેલુ જાનવર પડ્યું હોય માથું ફાડી નાંખે તેવી દુર્ગધ આવતી હોય તો આપણે નાક બંધ કરી દઇએ. કડવી દવા હોય તો આપણું મોટું બંધ થઇ જાય. ખરાબ અવાજ આવે તો કાન બંધ થઇ જાય. ખરાબ ચિત્ર આવે તો આંખ બંધ થઇ જાય. ચિંતનનો ચિન્તામણી-આગમ છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ આપણી આ દુર્ગધ પ્રત્યે જુગુપ્સાને લીધે જે દ્વારથી કાણાથી દુર્ગધ પ્રવેશે છે તે બંધ કરી દઈએ છીએ. આ દ્રવ્ય સંવર.. * પણ સાધુ માટે ઉત્તરાધ્યયનમાં બીજા અધ્યયનમાં સાધુ માટે જુગુપ્સી શબ્દ વાપર્યો છે. દુર્ગુણને આવતા રોકવા તે ભાવ સંવર... દુર્ગુણ પ્રત્યે જગુપ્તા ઉભી થશે ને સંવર થવા માંડશે. પ્રાણાતિપાત મૃષાવાદ વિગેરે વર્ણન આ જૈન શાસનમાં છે તેવું જગતના એકે દર્શનમાં નથી. હિંસાનું સ્વરૂપ કારણ ફલ વિગેરે શાસન સિવાય ક્યાંય નથી. જેના પુણ્ય સ્મરણમાં આ આગમ વાચના છે. તો પૂ. સાગરજી મ. મરજીવા બની આ બધી વાતોનું સંશોધન કર્યું છે. આપણા સુધી પહોંચાડી છે. હિંસાની વ્યાખ્યા શું ? ''પ્રાયોતિ પ્રાચપરોપur હિંસા''. પરમાત્માના માર્ગથી ભટકવું એ પાપ છે. માર્ગમાં અટકવું એ પ્રમાદ છે. સાધુ જો ઉપયોગ પૂર્વક દંડાસનથી ચાલે છતાં જીવની કિલામણા કે વિરાધના થાય તો વિરાધના ન ગણાય કારણ પ્રમત્તયોગ ન હતો. માટે જ વિધિ જયણાથી પૂજા થાય તો માત્ર સ્વરૂપ હિંસા, સાધુને નદી ઉતરવાની છૂટ છે. પહેલા મહાવ્રતનો અપવાદ શાસ્ત્રની ગવાહી છે. અરિણીકાપુત્રાચાર્ય હોડીમાં બેઠાં વૈરી દેવે ભાલાથી વીંધ્યા લોહની ધારા સમુદ્રમાં પડે છે. અપકાયના જીવની હિંસા થાય છે. છતાં ત્યાં પ્રમાદ નથી પસ્તાવો છે. માટે હિંસા ન હતી તેથી જ કેવળજ્ઞાન પ્રગટ્યું. ચોથા મહાવ્રતમાં કોઇ જ અપવાદ નથી. જુઠું બોલનાર ૧૩ પ્રકારના વ્યક્તિઓનું વર્ણન આ આગમ ગ્રંથમાં છે. નાસિક પુણ્યનું ફલ ન માનનાર - ઇંડા અને બ્રહ્માથી જગત્ની ઉત્પત્તિ ખોટો આક્ષેપ કરનાર કન્યાદિ બાબતમાં જૂઠું બોલનાર અનર્થ દંડનો ઉપદેશ દેનાર વિ. જેના વગર તમે જીવી શકો છતાં તેનો ઉપયોગ કરો તો અનર્થ દંડ. ટી.વી. ટેલિફોન કોમ્યુટર વિ. અનર્થ દંડના સાધન છે. પછીના અધ્યયનમાં અદત્તાદાનનું ફળ ચોરિ વિગેરેનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. હવે બ્રહ્મચર્ય વ્રત. એક વ્યવહારથી બ્રહ્મચર્ય અને એક નિશ્ચયથી બ્રહ્મચર્ય. ઉમાસ્વાતિજી મ. તત્વાર્થના ભાષ્યમાં ફરમાવે છે... જ્ઞાનની વૃધ્ધિ માટે કષાયના ક્ષય માટે વ્રતના પાલન માટે “ગુરુકુલ યામિની નિસરણી-આગમ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વાસો બ્રહ્મચર્ય'' ગુરુની આજ્ઞા એજ બ્રહ્મચર્ય. નિશ્ચયથી આત્મામાં રમણતા એ બ્રહ્મચર્ય. શરીરની ટાપટીપ ન કરવી શબ્દ આદિ વિષયોમાં રમવું નહિ ખુશ ન થવું... અબ્રહ્મના કારણે કેવા યુધ્ધો થયાં તે નિમિત્ત બનેલી સ્ત્રીઓના દાખલા આપ્યા છે. સીતા, દ્રોપદી, રુકમિણી, પદ્માવતી, તારા, કેચના, રોહણી વિ. અબ્રહ્મથી ભવ ભ્રમણ વધે છે. આશ્રવના અધ્યયન પછી સંવરના અધ્યયનોમાં... અહિંસાના નામો તેનું સ્વરૂપ અહિંસાના પાલનથી કેવી ઋધ્ધિ સિધ્ધિ મળે છે તેનું વર્ણન છે. પરમાત્માના ઓરા સકલનો આવો પ્રભાવ છે. પરમાત્માના સમવસરણમાં મોર પિંછા ફેલાવે ને સાપ તેની નીચે આવીને બેસે. કેવો વેરત્યાગ. તો પરમાત્માની આત્મ શક્તિનો પ્રભાવ કેવો અચિન્ત પરમાત્માની સ્કૂલ-મેક્રો અને સૂક્ષ્મ/માઇક્રો બન્ને એક સાથે સક્રિય હોય છે. અહિંસા નામ કરુણા પૂજા અને દયા પણ છે. અદત્તદાનનું વર્ણન છે. વિસ્મૃતિ એ મોટો દોષ ગણાવ્યો છે. જે જાગે છે તેનું શ્રુત જાગે છે. જે ઉંઘે છે એનું શ્રુત ઉંઘે છે. બ્રહ્મચર્યનો પ્રભાવ અને વર્ણન તથા ૩૦ નામો ફરમાવ્યાં છે. પરિગ્રહ મહાવ્રત અધ્યયનમાં સાધુ છત્ર વિગેરે ન રાખે જેમાં તમારી આસક્તિએ તમારા માટે પરિગ્રહ સાધુ પોતે પણ પોતાનો નથી પરમાત્માનો છે. સંનિધિ "નિયતે નવી કૃતિ સંનિધિ’’ જેનો સંગ્રહ દુર્ગતિમાં ફેંકી દે તે સંનિધિ સાધુ લેપ તેલ વિગેરે પણ ન રાખે... આ અધ્યયનમાં ઉપધિદાતાનું વર્ણન કર્યું છે. તમે ઉપાશ્રયમાં આવો જે લઇને આવો તે બધુ ન લેવાય તમે લેપટોપ કોમ્યુટર લઇને આવો તો ન લેવાય. કોણ લાવે છે કેવું લાવે છે તે જોવું પડે.... આ યુગ માહિતી જ્ઞાનનો છે. મહીમા ગાનનો નહિ. જ્યારે આગમ જ્ઞાન આત્માને સંયમમાં મસ્ત બનાવે છે. "નવી સયા સંન’’ જ્ઞાનનું નિશ્ચય કાર્ય આનંદ છે. જાણવું અને જાણાવવું એતો વ્યવહાર કાર્ય છે. આગમ જ્ઞાનના નિશ્ચય કાર્ય તરફ લઇ જાય છે. સૌન્દર્ય શબ્દમાં ઉતરે તો કાવ્ય બને નિ-આગમ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ શબ્દમાં ઉતરે તો સ્તુતિ બને સત્ય શબ્દમાં ઉતરે તો સૂત્ર બને... હવે એવું જ સંસારના સુખ દુઃખના સત્યને રજૂ કરતાં વિપાક સૂત્રની સૂત્રની ઉદ્દેશ વાચના શરૂ કરીએ... વિપાકસૂત્ર : જેટલી આરાધના તેટલો આનંદ/સુખ જેટલી વિરાધના તેટલો આઘાત/દુઃખ. આપણી બહિર્મુખતાથી-સંસાર-૨તિથી ચીકણા કર્મ બંધાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આશ્રવભાવના અને સંવરભાવના સંપન્ન જ્ઞાન આપે છે. તો વિપાક સૂત્ર સાંભળી સંસાર તરફ નિર્વેદ ન જાગે અને મોક્ષ તરફ સંવેગ ન થાયતો બોધિ દુર્લભ થવાય... ભાવનાથી વધી આ સૂત્ર ધ્યાન તરફ પણ લઇ જાય છે... ધર્મધ્યાનના ભેદમાં વિપાકવિચય ધર્મધ્યાન આવે છે. પહેલાં ૧૦ અધ્યયનમાં દુઃખ વિપાકનું વર્ણન છે. ગૌતમસ્વામી ગુરૂ ભગવંત વહોરવા પધારે છે. એક આંધળો દેખાય છે. ગુરૂ ગૌતમ પ્રભુ વીરને પૂછે ચે ભગવન્ ! મે એક જાતિ અંધને જોયો એનું કારણ શું ? સાધુ જરાક પણ કંઇ થાયને ગુરૂ ચરણોમાં પહોંચી જાય. પ્રભુ મૃગાપુત્રની માંડીને વાત કરે છે. ત્યાર બાદ દુર્ગંધ મારતા ભોંયરામાં ગૌતમસ્વામિજી જાય છે. જોતાં અરેરાટ થઇ જાય. પુનઃ પ્રભુ પાસે આવે છે. પ્રભુ પૂર્વભવ સંભળાવે છે... પૂર્વભવમાં નારકી હતો તેના પૂર્વભવમાં ગામનો રાણો હતો ૫૦૦ ગામનો અધિપતિ લોકો પર કરવેરા અને અત્યાચાર ગુજાર્યા ત્યાં ૨૫૦ વર્ષનું આયુષ્ય પાળીરીબાઇ રીબાઇ મરી નકમાં ગયો ત્યાંથી હાલ મૃગાપુત્રની યાતના ભોગવે છે. ૪૬ દેવદત્ત અધ્યયનમાં સિંહસેનને ૫૦૦ રાણી છે. શ્યામા માનીતી બાકીની ૪૯૯ તો અળખામણી છે. તે દરેકની માતાને શ્યામા અને જમાઇ સિંહસેન પર ઇર્ષ્યાદ્વેષ છે. આ વાત શ્યામાએ જાણી એને સિંહસેનને કાનમાં ફૂંક મારી કોક પ્રસંગે ૪૯૯ રાણીને એક સાથે સળગાવી મૂકી. પછી આ સિંહસેનના હાલ કેવા છે ? જીવનું અભેદ્યજ્ઞાન-આમમ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ પહેલી નરક દુર્ગતિ રજી નરક દુર્ગતિ આમ સાત નરક દુર્ગતિ પામીને નિગોદમાં જશે. અનંતકાળ ભમી ધર્મ મળશે અંતર્મુખ થશે પછી ઉધ્ધાર થશે ! પુરુષદત્તનામનો બ્રાહ્મણ આઠમ ચૌદશે ચાર બ્રાહ્મણની હત્યા ચોમાસીના ૧૬ હત્યા, યુધ્ધ ચાલતું હોય તો ૧૦૮ બ્રાહ્મણોની હત્યાનું ક્રૂર દુષ્કાર્ય કરતાં એના હાલ પણ આવાજ થયા છે. આ દશે અધ્યયનોમાં અત્યાચાર-અનાચાર-આસક્તિ-માંસાહાર જેવા પાપોથી મળેલા દુ:ખની યાતનાઓનું આબેહૂબ વર્ણન કર્યું છે. પરમાત્માના આગમો પતન બતાવે છે તો ઉત્થાન પણ બતાવે છે. પછીના ૧૦ અધ્યયનમાં સુખ-વિપાક જણાવતાં ૧૦ અધ્યયનો ફરમાવ્યાં છે...દાન-શીલ-તપ-ભાવ આદિ ધર્મોથી મળતાં સુખના દાખલા પુરાં પાડ્યાં છે. શુભ-ધર્મથી મનુષ્ય-પહેલો દેવલોક મનુષ્ય બીજો દેવલોક છેવટે અનુત્તરમાં પધારી મહાવિદેહમાં દેહધારી સંયમધારી-પાળી મોક્ષમાં સિધાવશે. પ્રશ્ર વ્યાકરણ અને વિપાકસૂત્રનો સંબંધ પણ અનુપમ છે. દુ:ખ મળવું એતો ફળ છે. સુખ મળવું એતો ફળ છે...પણ સુખ અને દુઃખનું સ્વરૂપ શું ? કષ-છેદ-તાપ-કસોટીમાં પસાર થાય તે સાચુ-સોનું સોનાનું સ્વરૂપ તોલાના ૫૦૦ રૂ. મળવા તે સોનાનું ફળ છે...આનંદ એ ફળ છે... બસ એમ સંવર એ સુખનું સ્વરૂપ. આશ્રવ એ દુ:ખનું સ્વરૂપ યાતના એ ફળ છે. આગમ સાંભળ્યા પછી પ્રભુ અરિહંત પ્રત્યે આગમધરોના ચરણોમાં પૂ. સાગરજી મ. ના ચરણોમાં દિલ ઝૂકી જાય છે.... જગતમાં મૃત અરિહંતના પ્રભાવથી જ છે... નયે સુયા જમવા-નંદી સૂત્ર ફરમાવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી.....શ્રુત ગંગા હિમાચલમ્ અને પૂ. પદ્મવિજયજી મ. શ્રત દાયક જિનરાજ ધ્યાવો જિમ અનુપમ જ્ઞાન પાવો...આવા અગાધ-અબાધ જ્ઞાન-તેજમાં આપણું લેવાનું ગજું કેટલું. બસ, એજ કહેવું છે... લખલખ તારાતેજ તમે તો વહાલથી વરસાવ્યું એમ ઉંબરના ટમટમ-દીવડા-વાટે થોડું જ વસાવ્યું. . મૈત્રીનો મૂલાધા-આગમ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી બીપપાતિક સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર પૂ.આ. શ્રી વિજય સિંહસેનસૂરિજી મ. ભાદરવા વદ એકમથી વાણીનો પ્રારંભ થયો. આજે એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગઇકાલ સુધીની વાચનામાં અગિયાર અંગનો પરિચય મેળવ્યો. હવે બાર ઉપાંગનો પરિચય શરું થાય છે. અત્યાર સુધીમાંનું મગજમાં કેટલું ઉતર્યું ? પિન્ટને ગણિત ન આવડે. પ્રોફેસર દરરોજ ભણાવવા આવે. એક મહિનો થયો. પપ્પાને થયું કે પિન્ટને કેટલું આવડે છે ? લાવ, પુછું, પપ્પાએ પૂછ્યું ૧ર + ૮ કેટલો થાય ? પિન્ટેએ કહ્યું કે ૧૮. પપ્પાએ પિન્ટને ખેંચીને તમતમતો એક તમાચો ગાલ ઉપર ઠોકી દીધો. એટલામાં ટીચર આવ્યા. શેઠ ધુંઆ ફંઆ થઇ ગયા. ટીચરને કહ્યું આ શું? ટીચર કહે શેઠ ! ચિંતા ન કરો, અમારી ગાડી પ્રગતિ પર છે. અધ્યયન કાર્ય વિકાસ પર ચાલી રહ્યું છે. પિતા કહે શું કપાળ પ્રગતિ પર છે ? એક એક મહિનો થયો અને હજી પિ ૧૨ + ૮ = ૧૮ જ કહે છે શું આને પ્રગતિ કહો છો. ટીચર ઠાવકાઇથી કહે - હું આવ્યો ત્યારે ૧ર + ૮ = ૧૪ બોલતો હતો. આજે ૧૬ કહે છે. અમારી ગાડી પ્રગતિ પર છે. ધીરે ધીરે ર૦ થશે. બોલો, પ્રગતિ ખરી ને ? પહેલેથી બધા આગમોના નામો મોઢે કહેશોને ? દ્વાદશાંગી - ૧૨મું અંગ તો વિચ્છેદ પામ્યું છે. બોલો ! અત્યાર સુધીમાં કેટલા આગમ થયા? ચૌદ ! શી રીતે ? ૧૧ અંગ + ૩ છેદસૂત્ર નિશીથ મહાનિશીથ # જ પ્રમોદની પહેલ-આગમ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જિતવ્યવહાર = ૧૪ થયા. હવે આગળ સાંભળીએ પૂ. સિંહસેનસૂરિ મ. ના વરદ મુખે. શ્રી ઉવવાઇ સૂત્ર જિન ભોજન ભૂમિ વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશ રચના ગણધર સાર, સો આગમ સુણતાં છેદી જે ગતિચાર, જિનવચન વખાણી લીજે ભવનો પાર. આગમના છ વિભાગ - ૧) અંગ, ૨) ઉપાંગ, ૩) છેદસૂત્ર, ૪) પન્ના, ૫) મૂલસૂત્ર, ૬) પ્રકીર્ણક (અનુયોગ દ્વારા અને નંદિસૂત્ર). જેમ શરીરમાં હાથ મસ્તક આદિ અંગો અને આંગળી વગેરે ઉપાંગો હોય છે તેમ શ્રી ગણધરાદિ પૂજ્ય પુરુષોએ શ્રી જિન પ્રવચન રૂપ (શરીર) દેહના શ્રી આચારાંગ સૂત્ર વગેરે બાર અંગો અને તે બારે અંગોના શ્રી ઔપપાતિક સૂત્ર વગેરે ૧ર ઉપાંગો કહ્યા છે. ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે. સ્પષ્ટ રીતે (સરળ પદ્ધતિએ સમજાવે છે માટે જ કહ્યું છે. “મંાઈ સ્પષ્ટ વોઘવિઘાયન ઉપનિ” ૧૨ અંગના ૧૨ ઉપાંગો : અંગ ઉપાંગ અંગ ઉપાંગ ૧) શ્રી આચારાંગ સૂત્ર - શ્રી ઓપપાતિક સૂત્ર ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર - શ્રી રાજપ્રશ્નીયસૂત્ર ૩) શ્રી ઠાણાંગ સૂત્ર - શ્રી જીવાભિગમ સૂત્ર ૪) શ્રી સમવાયાંગ સૂત્ર - શ્રી પન્નવણા સૂત્ર પ) શ્રી ભગવતી સૂત્ર - શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર - શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮) શ્રી અંતકૃતદશાંગ સૂત્ર - શ્રી નિરયાવલિકા સૂત્ર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર શ્રી કલ્યાવસંસિકા સૂત્ર ૧૦) શ્રી પ્રવ્યાકરણ સૂત્ર - શ્રી પુષ્યિકા સૂત્ર ૧૧) શ્રી વિપાક સૂત્ર - શ્રી પુષ્પચૂલિકા સૂત્ર ૧૨) શ્રી દષ્ટિવાદ સૂત્ર - શ્રી વાલ્બિદશા સૂત્ર બાર ઉપાંગો પૈકી ચોથા ઉપાંગ સૂત્રની રચના શ્રી શ્યામાચાર્ય મહારાજે કરેલ. બાકીના ઉપાંગોની રચના કરનાર મહાપુરુષોના નામ મળતા નથી. શ્રી ઓપપાતિક સૂત્ર - આ સૂત્રના મૂળગ્રંથનું પ્રમાણ ૧૧૬૭ શ્લોક પ્રમાણ જણાવ્યું છે. આની ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજે શું કરુણાની ડેડી-આગમ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ બહુજ સરળ ૩૧૨૫ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. ઉપપાત શબ્દના બે અર્થ - ૧) દેવ-નારક જીવોનો જન્મ ૨) મોક્ષમાં જવું. ઉપપાતને લક્ષ્યમાં રાખીને જેમાં પદાર્થોનું સ્વરૂપ કર્યું છે તે શ્રી ઔપપાતિકસૂત્ર કહેવાય જેમાં ૧) શ્રેણિક મહારાજનું વર્ણન. ૨) પ્રભુવીરની સ્તુતિ તથા વર્ણન - પ્રભુનો પરિવાર ૩) શ્રી મહાવીર પ્રભુને શ્રી ગૌતમસ્વામીએ વિનયાદિ વિધિ સાચવી પૂછેલા પ્રશ્નો. ૪) અંબડ પરિવ્રાજકનો અધિકાર - ૭૦૦ શિષ્યો લાંબી અટવીમાં પાસનું પાણી ખૂટી ગયું. બીજું પાણી ન મળ્યું. અનશન સ્વીકાર કર્યું પ્રભુવીરની સાક્ષીએ સર્વવિરતિ ધર્મ ઉચ્ચરવો, બહ્મ દેવલોકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામવું. અંબડ પરિવ્રાજકની વૈક્રિય લબ્ધિનાં પ્રભાવ જણાવીને પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે તે આ ભવમાં દીક્ષા લઇ શકશે નહિ - ઘણા વર્ષો શ્રાવકપણું પાળીને બ્રહ્મદેવલોક ૧0 સાગરોપમ આયુષ્યવાળું દેવપણું અનુભવીને મહાવિદેહમાં ઉત્તમકુળમાં જન્મ દઢપ્રતિજ્ઞ નામ ધારણ કરી ભરયુવાનીમાં પણ કામથી વિરકત થશે. વૈરાગ્યથી દીક્ષા લઇ આરાધીને કેવળજ્ઞાન પામી છેલ્લે માસિક અનશન કરી અંતે સિધ્ધિપદ પામશે. આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ (નિંદા) વગેરે આશાતના કરનાર જીવો કિલ્બિષિક દેવપણું પામે છે. જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩ સાગરોપમ હોય છે. પ્રભુ વીરના પરિવારનું આયુષ્ય :૧) સિધ્ધાર્થ રાજા - ૮૭ વર્ષ ૨) ત્રિશલાદેવી – પ૮ વર્ષ ૩) નંદિવર્ધન - ૯૮ વર્ષ ૪) સુદર્શના ધેન - ૮૫ વર્ષ ૫) પ્રિયદર્શના પુત્રી - ૮૫ વર્ષ ૬) ઋષભદત્ત બ્રાહ્મણ૧૦૦ વર્ષ ૭) દેવાનંદા બ્રાહ્મણી – ૧0૫ વર્ષ ૮) સુપાર્થરાજા - ૯૦ વર્ષ ૯) પ્રભુવીર૭૨ વર્ષ. આ ઉપાંગનું જ્ઞાન ધરાવનાર મુનિઓ જ દ્વાદશાંગીનું ખરું રહસ્ય સમજી શકે છે. કારણ કે અંગ સૂત્રોમાં જ્યાં જ્યાં નગરી, રાજા, વનખંડ, યક્ષનું ચૈત્ય, પ્રભુનું સ્મરણ, દેશના વગેરેનું વર્ણન આવે છે ત્યાં ત્યાં તે તે બીના સંપૂર્ણ રીતે સમજવા માટે “જહા ઉજવાઇએ” પદથી ઓપપાતિક સૂત્રની ભલામણ કરી છે. રાયપરોણીય સુત્તા આ સૂત્રના મૂળ ગ્રંથનું પ્રમાણ ૨૦૭૯ શ્લોક કહ્યા છે બીજા ગ્રંથોમાં માધ્યસ્થનો માર્મ-આગમ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ર૧ર૦ શ્લોકો છે. આ સૂત્ર ઉપર શ્રી મલયગિરિ મહારાજે ૩૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. તે બહુ સરળ અને સ્પષ્ટ (સમજાય તેવી) છે. આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર નામના બીજા અંગનું ઉપાંગ સૂત્ર છે. જે ઉપાંગમાં રાજાના પ્રશ્નોની સાથે સંબંધ ધરાવે છે તે રાજપ્રક્રીય નામ છે, ઉપાંગ સૂત્ર કહેવાય છે જેમાં આમલકલ્પા નગરી વગેરેનું, શ્વેત નામના રાજા, ધારિણી રાણી, સૂર્યાભદેવ અને તેની સ્મૃધ્ધિનું વર્ણન, ૩ર પ્રકારના નાટકોનું સ્વરૂપ ને અંતે કુટાગારનું દૃષ્ટાંત, સૌધર્માવિમાન તેની પીઠિકા અને ઉપપાત વગેરે પાંચ સભાઓ તે દેવે કરેલી જિનપૂજા વગેરે બીજા વિસ્તારથી પ્રદેશ રાજાનું જીવન જણાવતા તેનું આસ્તિકપણું અને મહાવિદેહ મોક્ષે જવું વગેરે વિસ્તારથી જણાવેલ છે. આ ઉપાંગમાં ૮૫ સૂત્રો છે. પ્રદેશ રાજાની બોધદાયક બીના વર્ણવી છે. પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ શ્રી કેશીગણધર ભ. એ શ્રી પાર્શ્વનાથ ભ. મુખ્ય ગણધર ભ. નથી. પરંતુ તેઓના શિષ્ય કે પ્રશિષ્ય છે એટલે ત્રીજી કે ચોથી પાટે આવે છે. એમ ઐતિહાસિક ગ્રંથોમાં કહ્યું છે. પ્રદેશ રાજાએ કેશીગણધર ભ. ને પૂછેલ દશ પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો સાંભળી સત્યાગ્રાહી અને સરળ હોવાથી રાજા આસ્તિક બન્યો. કામભોગમાં આસક્ત સૂર્યકાંતા રાણી રાજાને મારવાનો ઉપાય ચિંતવવા લાગી. પુત્રને કહેવું. પુત્રનું મૌન છળ દ્વારા ભોજનમાં વિષ અસહ્ય વેદના રાણીનું કામ છે એમ જાણવા છતાં તેના ઉપર કોપ ન કર્યો. સ્વયમેવ પૌષધાગારમાં જઇ સંથારા ઉપર પૂર્વાભિમુખ બેસી શકસ્તવ મનમાં ભણી મનમાં પોતાના ધર્માચાર્યને સંભારી જાવજીવ સુધી સર્વ પાપસ્થાનોને વોસિરાવી સમાધિમાં કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં સુર્યાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો મહાદ્ઘિક દેવ આમ મા ૩૬ દિવસ સુધી શ્રાવક ધર્મની આરાધના કરવાથી સાડા બાર લાખ યોજનાના વિસ્તારના વિમાનને વિષે પ્રદેશ રાજા ઉત્તમ દેવપણું પામ્યો. અવધિજ્ઞાને પોતાના સમ્યકત્વના કારણભૂત પૂર્વભવની બીજા અહીં વીર પ્રભુની પાસે નાટક કરી સ્વસ્થાને ગયો. દેવાયુ પૂર્ણ કરી હાદિ પામી દીક્ષા લઇ મોક્ષે જશે. શ્રીજીવાભિગમ સૂત્ર આ સૂત્ર ત્રીજા શ્રી સ્થાનાંગ સૂત્રનું આ શ્રી જીવાભિગમ સૂત્ર ઉપાંગ છે. આ સૂત્રનું જીવાભિગમ સૂત્ર નામ પ્રસિદ્ધ છે કારણ કે અહીં જીવનું अत्र आराधना dar, છે કે पहा ઉr અભયનો સાગર-આગમ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ ઘણું વિસ્તારીને કહેલું છે તેમજ અજીવના ભેદ પ્રભેદોનું પણ વર્ણન કર્યું છે તેથી તે “જીવાજીવાભિગમ’' નામથી પણ ઓળખાય છે આ રીતે તેના બન્ને નામો ઘટી શકે આ સૂત્રની વિશેષતા એ છે કે અહીં પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણા કરી છે. એ જ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના (પક્ષવણા) સૂત્ર નામના ચોથા ઉપાંગમાં પણ પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણા કરી છે. આ સૂત્રમાં સૂર્યાભદેવની જેમ અહીં વિજયદેવની હકીકત વિસ્તારથી કહી છે બાકીના ભાગમાં જીવ અજીવની હકીકત જણાવી છે શ્રી નંદિસૂત્ર અને સૂત્રમાં આ સૂત્રને ઉત્કાલિક સૂત્રોમાં ગણ્યું છે તથા આને શરૂઆતમાં અધ્યયન તરીકે કહ્યું છે અને છેવટે સૂત્ર તરીકે પણ જણાવ્યુ છે અહીં દ્રવ્યાનુયોગની બીના કહી છે. શ્રી સ્થવીર ભગવંતે પહેલાં ટૂંકમાં અજીવના ભેદ પ્રભેદાદિનું વર્ણન કર્યું છે તે પછી વિવિધ પ્રકારના જીવોના વિચારો વિસ્તારથી વર્ણવ્યાં છે અહીં છઠ્ઠા સૂત્રમાં સિધ્ધ અને સંસારી એમ બે ભેદોનું સ્વરૂપ કહીને સાતમા સૂત્રમાં મુક્ત એટલે સિધ્ધ ભગવંતોનું વર્ણન કર્યું છે. આઠમા સૂત્રમાં અનુક્રમે નવ પ્રતિપત્તિઓ (અધ્યયન વિભાગ) જણાવી છે. તેમાં જીવના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ભેદોનું વર્ણન ક્રમસ૨ કર્યું છે. જીવોનું અને અજીવોનું સ્વરૂપ વિસ્તારથી જાણવાનું આ ઉપાંગ સૂત્ર અપૂર્વ સાધન છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ વગેરે મહાપુરુષોએ શ્રી જીવવિચારાદિ પ્રકરણ વગેરેની રચના કરી હતી તે આ ત્રીજા ઉપાંગ વગેરેના આધારે જ કરી છે શ્રી સ્થાનાંગ સૂત્રમાં ટૂંકમાં કહેલ જીવાદિની બીના અહીં વિસ્તારથી કહી છે માટે જ આ સૂત્ર ત્રીજા અંગનું ઉપાંગ સૂત્ર છે. જેમ બીજા આગમોમાં શતક, ઉદ્દેશ વગેરે તથા અધ્યયન, પ્રકાશ વગેરે જણાવ્યા છે તેમ અહીં સૂત્રકારે જીવોનું સ્વરૂપ જણાવતા ૯ વિભાગ પાડ્યા છે. તે દરેકનું ‘‘પ્રતિપત્તિ’’ નામ જણાવ્યું છે. પહેલી પ્રતિપતિ :- જેમાં સંસારી જીવોના સ્થાવર અને ત્રસ આ બે ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. બીજી પ્રતિપત્તિ :- જેમાં સ્ત્રી, પુરુષ, નપુંસક આ રીતે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી વર્ણન સમજાવ્યું છે. ત્રીજી પ્રતિપત્તિ :- જેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સંસારી જીવોના ૪ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પર અધ્યાત્મનો પૂર્ણ અધ્યાય-આગમ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ચોથી પ્રતિપતિ :- જેમાં એકેન્દ્રિયાદિ સંસારી જીવોના ૫ ભેદોનું વિસ્તારથી સમજાવ્યાં છે. પાંચમી પ્રતિપતિ :- પૃથ્વીકાયાદિ ૬ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. છઠ્ઠી પ્રતિપતિ :- નરક, તિર્યંચ, તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ, દેવો, દેવીઓ એ રીતે ૭ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. સાતમી પ્રતિપતિ :- સંસારી જીવોના ૮ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે પ્રથમ સમયના નારકો, અપ્રથમ સમયના નારકો તે પ્રમાણે મનુષ્યો, તિર્યંચો અને દેવો. આઠમી પ્રતિપત્તિ :- જેમાં પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એ રીતે ૯ ભેદો વિસ્તારથી કહ્યા છે. નવમી પ્રતિપત્તિ :- પ્રથમ સમયના એકેન્દ્રિયો, અ પ્રથમ સમયના એકેન્દ્રિયો તે રીતે બે ઇન્દ્રિયાદિના ૨-૨, ભેદો ગણતા કુલ ૧૦ ભેદોનું સ્વતૃપ છેલ્લે સિધ્ધાદિની સ્વરૂપ જણાવ્યું છે. આ ઉપાંગસૂત્રના મૂળગ્રંથનું પ્રમાણ ૪૭૦૦ શ્લોકો કહ્યા છે. આ સૂત્રની ઉપર યાકિની મહત્તરાસુનુ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૫૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિના આધારે ૧૧૯૨ શ્લોકો પ્રમાણે “પ્રદેશવૃત્તિ” નામની ટીકા બનાવી હતી. જેમાં ફક્ત સૂત્રના કઠિન પદોની જ ટીકા રચી હોય તે “પ્રદેશવૃત્તિ” કહેવાય. તે પ્રાયઃ છપાઇ નથી. તેના આધારે જ શ્રી મલયગિરિ મહારાજે ૧૪૦૦ શ્લોક પ્રમાણ મોટી ટીકા બનાવી છે એમ તેમના ''શાહ મૂન ટાર' વગેરે વચનોથી જણાય છે. Coup અનેકાન્તથી ક્રાન્તિ-આગમ . For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પન્નવણા સૂત્ર શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી આજે મારે માટે પન્નવણાજી સૂત્ર ઉપર બોલવાનો વારો આવ્યો છે પણ હું તો કેટલો બધો અભણ છું. અહીં વિદ્યમાન વિદ્વાનું અને જ્ઞાની ગુરુદેવોની સામે આવા આગમ ઉપર બોલવાનું મારું ગજું નહિ છતાં પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીનો આગ્રહ થયો અને મિત્ર-બંધુતાના નાતે હું ના કહી શક્યો નહિ...મને કશું આવડતું નથી છતાં થોડું ઘણું જે કંઈ બોલું છું ભૂલ-ચૂક બદલ પહેલેથી જ મિચ્છામિ દુક્કડમ્ આપી દઉં છું. આ પન્નવણા સૂત્ર એ સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. અગિયાર અંગોમાં ભગવતીજી સૂત્ર ઘણું મોટું છે તેમ બાર ઉપાંગોમાં આ પન્નવણાસૂત્ર ઘણું મોટું છે. આ સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી મલયગિરિજી આદિ મહાપુરુષોની સુંદર ટીકાઓ રચાઇ છે અને શ્રી કુલમંડણગિરિજીએ અવચૂરી રચી છે. આ મહાઆગમમાં ૩૬ વિભાગો છે. એને પદ કહેવાય છે એના નામ આ મુજબ છે. પ્રજ્ઞાપના પદ સંજ્ઞા પદ પ્રયોગ પદ કર્મપ્રકૃતિ પદ પશ્યત્તા પદ સ્થાન પદ યોનિ પદ લેશ્યા પદ ક્રમબંધ પદ સંજ્ઞા પદ અલ્પબહુર્વ પદ ભાષા પદ કાયસ્થિતિ પદ કર્મવેદ પદ સંયમ પદ સ્થિતિ પદ શરીર પદ સમ્યકત્વ પદ કર્મવેદબંધ પદ અવધિ પદ પર્યાય પદ પરિણામ પદ અંતક્રિયા પદ કર્મપ્રકૃતિ વેદ પ્રવિચારણા પદ વ્યુત્ક્રાંતિ પદ કષાય પદ અવગાહન પદ આહાર પદ વેદના પદ ઉચ્છવાસ પદ ઇન્દ્રિય પદ ક્રિયા પદ ઉપયોગ પદ સમુદ્યત પદ સ્યાદવાદથી સંવાદ-આગમ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ આ છત્રીશ પદોમાં એટલું બધું વર્ણન છે જો એને વ્યવસ્થિત સમજવામાં આવે તો લગભગ જિનશાસનના મુખ્ય બધા જ વિષયોનો બોધ થઈ જાય. છતાં સંક્ષેપમાં જીવ અને અજીવનું વિશેષ વર્ણન છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચેય સ્થાવરકાયના જીવોનું લક્ષણ જણાવ્યું છે. વિકસેન્દ્રિય જીવોની સ્થિતિનું વર્ણન પણ છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચારે ય પંચેન્દ્રિયનું વર્ણન પણ જાણવા જેવું છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આદિ પાંચ શરીરની બાતમી સમજાવવામાં આવી છે. પરિહાર વિશુદ્ધિ નામના ચારિત્રનું પાલન સાધુઓ કેવી રીતે કરે એની જાણકારી દીધી છે. અને જિનશાસનની મહત્ત્વની દેન જે કર્મ સિદ્ધાન્તની પ્રરૂપણ એનું પણ સુંદર અવગાહન કરાવ્યું છે. સ્ત્રીઓના મોક્ષનું પ્રતિપાદન બહુ સારું કર્યું છે. એથી દિગંબરોની માન્યતા કે સ્ત્રીઓ મોલે ન જઇ શકે એ વાતને રદ્દીઓ આપ્યો છે. આ સિવાય ઘણું બધું વર્ણન આમાં છે. નોંધ : પૂ. પ્રદ્યુમ્નવિમલસૂરિ મહારાજે પોતાના વક્તવ્યમાં શ્રોતાજનોને સાંભળતા જરા ય કંટાળો ન આવે અને સતત રિલેકસ અને ફ્રેસ રહે એ માટે રમૂજી ટુચકાઓ ઢગલાબંધ રજૂ કર્યા હતાં પરંતુ અહીં એને ગોણતા આપવાનો પ્રયાસ કર્યો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ : આ આગમનો અધિકાર ચંદ્રપ્રજ્ઞપ્તિને મળતો જ છે. માટે એનું વિવરણ આવતીકાલે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં સાંભળી લેવા ભલામણ. દ્રષ્ટિનો દિશાપલટો-આગમ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ - જંબુઢીપ પ્રજ્ઞપ્તિ આપણી અઢાર દિવસ લગભગ ચાલેલી આગમ પરિચય વાચનામાં તમામ આગમોનો પરિચય અલગ અલગ પૂજ્યોએ સુંદર રીતે કરાવ્યો એમાં કારણસર આ આગમ જેનું નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ છે. નો પરિચય રહી જવા પામ્યો છે.. કામકે આગમ પરિચય વાચનાના દિવસો વહી ગયા બાદ આસોની શાશ્વતી ઓળીના અસજ્જાયના દિવસો આવ્યા અને એ પછી બીજા એટલા બધા આયોજનો થતાં રહ્યાં જેથી આ આગમને ન્યાય આપવાનો ચાન્સ જ ન મળ્યો. પરંતુ આજે ગમે તેમ કરી સમય કાઢ્યો અને સંક્ષેપમાં પરિચય આપવાનું ગોઠવ્યું છે. અગિયાર અંગમાં છઠ્ઠું જે જ્ઞાતાધર્મકથા નામનું અંગ છે એનું જ આ ઉપાંગ છે. આમાં છ વક્ષસ્કાર છે. વક્ષસ્કાર એટલે વિભાગ આના છઠ્ઠા વક્ષસ્કારમાં સવિશેષ વર્ણન જંબુદ્રીપનું હોવાથી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ નામ રાખવામાં આવ્યું છે. આ આગમ ઉપર છ પૂજ્યોએ ટીકા બનાવી છે એ છ પૂજ્યશ્રીઓના નામ આ મુજબ છે. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી ૧) પૂજ્ય મલયગિરિ મ. ૨) પૂજ્ય હીરવિજયસૂરિજી મ. ૩) પૂજ્ય મહોપાધ્યાય ધર્મસાગરજી મ. ૪) પૂજ્ય પુણ્યસાગરજી મ. (૫) પૂજ્ય બ્રહ્મર્ષિ મ. ૬) પૂજ્ય શાંતિચન્દ્ર ગણીજી . ૫૬ છઠ્ઠા પૂજ્યશ્રીની ટીકા સુવિસ્તૃત હોવાથી મોટી છે એનું નામ પ્રમેયરત્નમંજૂષા છે. આ આગમને તે જ ભણી શકે જેનો દીક્ષાપર્યાય કમ સે કમ દશ વર્ષનો હોય. ચાર પ્રકારના અનુયોગમાં આ આગમ ગણિતાનુયોગમાં ગણી શકાય. સૃષ્ટિનું શુધ્ધદર્શન-આગમ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ આના પ્રથમ વક્ષસ્કારમાં પરમાત્મા મહાવીર પ્રભુના જીવન ચરિત્રનું વર્ણન છે. બીજા વક્ષસ્કારમાં યુગલિક કાળમાં જન્મ ધારણ કરતાં યુગલીયાઓનું વર્ણન છે તેઓ અલ્પકષાયી હોય છે અને મરીને નિયમા દેવગતિમાં જનારા હોય છે. એ પછી ભગવાન આદિનાથનું વર્ણન બતાવ્યું છે. અને ચોથો આરો, પાંચમો આરો અને છઠ્ઠો આરો કેવો ? એ કાળમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા ? આદિનું વર્ણન છે. પલ્યોપમ એટલે શું એના કેટલા પ્રકાર ? એનું પ્રમાણ શું ? એજ રીતે સાગરોપમ એટલે શું ? એના કેટલા પ્રકાર ? એનું પ્રમાણ શું ? એનું વર્ણન બતાવવામાં આવ્યું છે. જૈન ગણિતની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. ત્રીજા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રના મધ્ય ખંડની મધ્યમાં આવેલી અયોધ્યાનગરનું વર્ણન કર્યું છે. દુનિયામાં શ્રેષ્ઠ આકાર તરીકે ગણાતા અષ્ટ મંગલનું સ્વરૂપ જણાવ્યું છે. મહારાજા ભરતે અટ્ટમ કર્યો એ વાત પણ આમાં છે. ભરત મહારાજાએ દિગ્વિજય કેવી રીતે કર્યો ? એની ચક્રવર્તીય ઋદ્ધિ કેટલી એનું સવિસ્તાર બયાન છે. આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત હોવાથી ક્ષેત્રનું નામ પણ ભરતક્ષેત્ર રહ્યું છે. ચોથા વક્ષસ્કારમાં જંબૂદ્વીપમાં ભૌગોલિક સ્વરૂપ બતાવ્યું છે. જંબૂદ્વીપ કેટલો ? એમાં ક્ષેત્રો કેટલા ? પહાડ કેટલા ? નદીઓ કેટલી ? એના માપ વિગેરે કેટલા ? એનું વર્ણન છે. પાંચમાં વક્ષસ્કારમાં અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણકનું વર્ણન છે. તે વખતે છપ્પન દિક્યુમારિકાઓનો કેવો વ્યવહાર કેવો ઉત્સાહ અને જન્મકલ્યાણકને ઉજવવાની કેવી રીત ભાત ? એનું સ્વરૂપ બતાવ્યું છે. અને તે વખતે ઇન્દ્ર મહારાજાઓના સિહાસનો કેવી રીતે કંપે છે ? બળદના રૂપને ધારણ કરવું આદિ વિગતોને સ્પષ્ટ કરી છે. આપણે જો સ્નાત્રપૂજાદિ મહોત્સવ આયોજીએ છીએ એનું મૂળ આ પાંચમો વક્ષસ્કાર છે. છઠ્ઠા વક્ષસ્કારમાં જંબૂદીપની કિનારે આવેલા અને લવણ સમુદ્રના કિનારે આવેલા ચરમ પ્રદેશનું વર્ણન કર્યું છે. કેટલું બારીક વર્ણન છે આ ? પ્રદેશ એટલે કેટલી ઝીણી વસ્તુ... એક ઇંચ X એક ઇંચની જેટલી જગ્યામાં તો અસંખ્ય પ્રદેશ આવી જાય આવા બારીક | પ્રદેશનું વર્ણન જણાવ્યું છે. :: આ અરિહંતનું આરાધન-આગમ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય પણ જંબુદ્રીપના ક્ષેત્રમાં આવેલી અનેક વસ્તુઓનો પરિચય કરાવ્યો છે. સાતમા છેલ્લા વક્ષસ્કારમાં દિવસ રાત કેવી રીતે થાય છે જંબુદ્રીપમાં બે સૂર્ય અને બે ચન્દ્ર મેરુપર્વતને પરિક્કમા આપી રહ્યા છે. અને આમ માનીએ તો જ દિવસ રાતની વ્યવસ્થા ઘટી શકે. આપણા અને અમેરિકાના દિવસ રાતને વચ્ચે દશ કલાકનું આંતરૂં કેવી રીતે ઘટે છે. એનું નિરાકરણ આ માન્યતાને અનુસરીએ તો જ સિદ્ધ થઇ શકે. અને શિયાળામાં રાત મોટી દિવસ નાના અને ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની કયી રીતે થાય એ પણ ઉપરોક્ત માન્યતાથી જ ઘટી શકે છે. આમ અત્યારના વ્યવહારમાં ૨૭ ગ્રહો મનાય છે. પણ જૈનધર્મ ૮૮ ગ્રહો માને છે. જ્યોતિષ્કના પાંચે ય તત્ત્વો તારા નક્ષત્ર ગ્રહ સૂર્ય ચન્દ્ર એ ઉત્તરોત્તર એક એકથી ચઢીયાતા છે અર્થાત્ મોટા છે અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિંગત છે. આ બધા જ વિમાનો છે. કંઇ પૃથ્વી જેવા ગ્રહો નથી. પણ હિ૨ા પન્ના મોતી અને વિવિધ રાત્રોના બનેલા એ બધા વિમાનો છે. અમેરિકાએ એપોલો ચન્દ્ર પર મોકલી ધાડ માર્યાનો દાવો કર્યો પણ એ દાવો કેટલો પોકળ અને આખી દુનિયાને કેવો ઉલ્લુ બનાવવાના ધંધા જેવો છે એ હવે સિદ્ધ ક૨વાની જરૂરત નથી... એ જ રીતે પૃથ્વી ગોળ છે ફરે છે આદિ બાબતો દિગ્મૂઢ કરનારી છે. આ બાબત અમારા પરમતા૨ક પૂજ્ય ગુરુદેવશ્રી (અભયસાગરજી મ.) એ અનેક સંશોધનો દ્વારા સાબિત કરી આપી છે. આ વિષે સાહિત્ય પણ પુષ્કળ પ્રકાશિત થઇ ચૂક્યુ છે. (આ વિષે અહીં અનેક પ્રયોગો, ઘટનાઓ એને તર્કો પણ બતાવવામાં આવી હતી) આ સિવાય આ આગમમાં દેવોના નામનું શાશ્વતપણું જણાવ્યું છે. એકથી માંડીને શીર્ષપ્રાહેલિકા સુધીના ગણિતનું વર્ણન પણ જણાવ્યું છે. ૠષભદેવપ્રભુ પૂર્વના પંદ૨ કુલગરનું વર્ણન બતાવ્યું છે. દેવલોકમાં જ્યાં પરમાત્માની દાઢા રાખવામાં આવે છે ત્યાં દેવતાઓ કેવી મર્યાદાનું પાલન કરે છે એ જણાવ્યું છે. ચક્રવર્તી તમિસ્રા ગુફામાં કાકિણી રત્નથી પોતાનો પરિચય કેવી રીતે આલેખ એ બીના પણ પ્રસ્તુત કરી છે. આ રીતે સાત વિભાગમાં અનેકવિધ બાબતો જણાવીને જિનશાસનની મહત્તા પ્રસ્તુત ક૨ી છે. ૫૮ આમાં પરમાત્માની આજ્ઞા, આશય વિરૂદ્ધ જણાવ્યું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ્. aspaspas શાસનનું શાસન-આમમ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ श्रीचन्द्र प्रज्ञप्तिसूत्र-श्रीनिरयावलिकासुत्र कल्पावतंसिका सूत्र पू. मुनिश्री जितरत्नसागरजी 'राजहंस' त्रिलोक प्रकाश भगवान महावीरदेव ने साढ़े बारह वर्ष की कठोर साधना कर केवलज्ञान प्रकट किया, जिनके रोम रोम में प्राणी मात्र के कल्याण की करुण भावना का निर्झर सदा प्रवाहित था । ऐसे परमात्मा महावीरदेव ने वैशाख सुदी १० की सन्ध्या में ऋजुवालिका नदी के तट पर देवों द्वारा विरचित समवसरण में स्थानापन्न हो, देशना दी । महावीरदेव ने सर्वप्रथम सर्वविरति धर्म का उपदेश दिया । क्योंकि वे जगतोद्धार की भावना से अभिभावित थे । साथ ही उन्होंने अनभव किया कि प्राणी मात्र के उद्धार हेतु जैन शासन की स्थापना करना आवश्यक है । शासन का संचालन तभी ठीक चल सकता है, जब उसकी बागडोर सर्व-संग त्यागी श्रमण वर्ग के हाथ में हो | साधु मुनिराज के अभाव में जिनशासन का संचालन असम्भव है । अतः त्रिलोकगुरु महावीर देव ने सर्वप्रथम सर्वविरति का ही उपदेश किया । परन्तु उक्त पर्षदा में सर्वविरति ग्रहण करने की इच्छा किसी ने प्रदर्शित नहीं की । वास्तव में यह काल का ही प्रभाव था । वैसे तीर्थंकर परमात्माओं की देशना कभी निष्फल नहीं जाती । परन्तु अनंत उत्सर्पिणी और अनंत अवसर्पिणी काल के व्यतीत होने के उपरान्त दस आश्चर्यकारक घटनाएँ घटित होती हैं । उन्हीं घटनाओं में से यह एक थी । स्वयं की प्रथम देशना निष्फल गई इसका अहसास महावीरदेव को भी था | मगर कल्प याने आचार का पालन स्वयं * भगवान को भी करना होता है । अतः इसे अपना कल्प जानकर श्री સૂમની શક્તિ-આગમ MMAMMAR For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ महावीरस्वामी ने वहाँ स्व-अल्प समय देशना दी। दूसरे दिन सबेरे याने वैशाख सुदी ११ को महावीरदेव का आगमन अपापापुरी (पावापुरी) नगर में हुआ । देवों ने महसेन वन में तीन गढवाले एवं अशोक वृक्षादि तीर्थंकर सम्पदा से युक्त समवसरण की रचना की । फलतः भगवान ने सुवर्ण सिंहासन पर आरूढ हो, पुनः देशना फरमाई । प्रस्तुत परिषद में इन्द्रभूति आदि ग्यारह ब्राह्मण बन्धु उपस्थित थे, जो यज्ञ करवाने के लिए अपापापुरी आये हुए थे । वे परमात्मा से वाद विवाद करने हेतु वहाँ उपस्थित थे । परमात्मा की बाह्य समृद्धि देख , क्षणार्ध में ही उनका गर्व दूर हो गया । प्रभु वीर ने उनकी विविध शंका कुशंकाओं का निराकरण किया । फलस्वरूप ग्यारह ब्राह्मण बंधुओं ने सैंकड़ों शिष्यों के साथ प्रभु चरणों में आत्म समर्पण कर संयम जीवन स्वीकार किया । तत्पश्चात् प्रभुजी ने उन ग्यारह विद्वान ब्राह्मण शिष्यों को गणधर पद से अलंकृत किया । गणधर देवों ने भगवन्त से प्रश्न किया - ''भयवं कि तत्तं ?'' प्रत्युत्तर में महावीरदेव ने सुमधुर वाणी में कहा - "उप्पन्नेइ वा, विगमेइ वा, धुवेइ वा'' ' परिणाम स्वरूप केवल अन्तर मुहूर्त की अल्पावधि में ही गणधर देवों ने द्वादशांगी की रचना की । उसी द्वादशांगी का दूसरा नाम आगम है । शक्ति सम्पन्न गणधर महापुरुषोनें तीर्थंकर प्रभु की एकान्त हितकारी आत्मस्वरूपवाहिनी वाणी को सूत्र रूप में गूंथकर शिष्य-प्रशिष्यों के लिए ग्रहण-धारण-उपदेशादि करने में सुगमता की । प्राचीन काल से ही आगम शास्त्रों को संभालने का महद् कार्य महापुरुषों द्वारा समय समय पर होता रहा है । उन दिनों शास्त्र लेखन की कला से कोई अवगत नहीं था और ना ही किसी ने इसका प्रयोजन समझा था । क्योंकि मुखाग्र आगम अनमोल भेंट स्वरूप शिष्यों को प्राप्त होते रहते थे और महापुरुषों की स्मरण शक्ति असीम अदभुत थी । वे अथाह समुद्र जैसी द्वादशांगी आगम को अपने मन मस्तिष्क में धारण कर मूलसूत्र के साथ इसका नवनीत प्रायः नवागंत्क शिष्यों को पान कराते रहते थे । . भविष्य के विषमकाल को दृष्टिगोचर कर तथा प्रभु की वाणी - સૂક્ષ્મતામાં શકિત-આગમ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ रूप आगम साहित्य कहीं नष्ट न हो जाय और भविष्य में भी प्रभु की वाणी का मूल स्वरूप लोगों को निर्बाध रूप से प्राप्त होता रहे इस आशय से उसका यथोचित अब मैं संरक्षण-संशोधन करते हुए समय समय पर योग्य उपाय करते रहे । परिणामस्वरूप ढाई हजार वर्षों से भी अधिक समय व्यतीत होने के बाद भी आज हम उनकी मूल वाणी का रसास्वाद करने के लिए भाग्यशाली बने हैं | आज भले ही प्राचीनकाल की तरह सागर प्रमाण वाणी नहीं हो, किंतु गागर जितनी तो अवश्य ही है। पूर्वाचार्यों ने अनुपम प्रयत्नों के माध्यम से अविच्छिन्न साहित्य के मूल को परिलक्षित कर आगम ग्रंथो की जो अनूठी सेवा की है, वह अविस्मरणीय है । इतना ही नहीं बल्कि हमारे लिए अत्यन्त उपकारक भी है । कहा जाता है कि ''विषम काले जिन बिम्ब जिनागम भवियण कु आधारा'' विषमकाल में भव्य प्राणियों का यदि कोई आधार है तो वह है जिनेश्वर की प्रतिमा और जिनेश्वर की वाणी रूप आगम ! अतः हम उन महापुरुषों का उपकार कदापि नहीं भूल सकते । महावीरदेव के शासन में वैशाख सुदि ११ के शुभ दिन भगवंत से त्रिपदी प्राप्त कर इन्द्रभूति आदि गणधर देवों ने आगम साहित्य का सृजन किया । तदनुसार ग्यारह गणधरों ने भगवान महावीर की मूल वाणी को जैसे जैसे समझा, अवगत कर आत्मसात किया और उसी रूप में अलग अलग आगम के रूप में उनका सृजन किया । आरम्भ में प्रत्येक गणधर का शिष्य समुदाय अपने गुरुदेव द्वारा रचित आगमों को ही मुखोद्गत करता था | परंतु समय के साथ एक एक कर सभी गणधरदेव स्वर्गस्थ हो गये और उन सबका शिष्य परिवार गणधर सुधर्मास्वामी के शिष्य परिवार में विलीन हो गया । फलस्वरूप वर्तमान में प्रचलित आगम साहित्य सुधर्मास्वामीजी की परम्परा का ही है | प्रथम आगम वाचना भगवान महावीर की पाट परम्परा में पाँचवे श्रुतकेवली श्री भद्रबाहुस्वामीजी महाराज साहब के समय में विषम कालबल के कारण भयंकर अकाल पड़ा । लगातार बारह वर्ष तक अवर्षण, आतप और बिना अन्न पानी के लोग त्राहित्राहि पुकार उठे । गौचरी की परेशानी के कारण मुनि संघ अपनी अपनी अनुकूलतानुसार भिन्न भिन्न प्रदेशों में विहार करने लगे | उनमें से अनेक मुनिवर सुख-सुविधा को ध्यान में रख समुद्र किनारे के प्रदेश अर्थात् ઉદારતાનો ઉદ્ઘોષ-આગમ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ भारत के पूर्व और ईशान्य भाग में विहार कर गये । वहाँ बड़ी बड़ी नदियाँ होने से अकाल और अवर्षण का प्रभाव कम था । परन्तु वहाँ राज्य क्रान्ति की हवा पूरजोर से चल रही थी। इस तरफ वीर संवत् ११५ के लगभग नंद वंश को समाप्त कर मौर्य वंश का उदय हुआ था । परिवर्तन के कारण देश में सर्वत्र वैचारिक आँधी व्याप्त थी । असंतोष, वैर, अराजकता का सर्वत्र बोलबाला था । शांति और स्थिरता के दर्शन कही दृष्टिगोचर नहीं हो रहे थे | जैन मुनियों के विहार केंद्र रूप मगधदेश की राजधानी पटना और पंजाब के बीच तो भीषण परिस्थिति थी । अतः संगठित जैन मुनि संघ इधर उधर बिखर गया था । परिणामस्वरूप आगमों का अध्ययन मनन एवम् चिंतन प्रायः बन्द हो गया था । ठीक वैसे ही कई आगमधर ज्ञानी महापुरुष स्वर्ग सिधार गये थे और जो शेष बचे थे, उनका ज्ञान भी शीर्ण होने की स्थिति में था । परिणामस्वरूप भगवान महावीर से प्रचलित कण्ठस्थ मुखपाठ परम्परा पर बारह वर्षीय अकाल की अवधिका भयंकर आघात हुआ | प्राप्त परिस्थिति से निपटने हेतु वीर निर्माण संवत् १६० के लगभग पाटलीपुत्र में पूज्य आचार्य श्री स्थुलीभद्रसूरीश्वरजी महाराज के सान्निध्य में सर्वप्रथम श्रमणसंघ एकत्रित हुआ । वहाँ उपस्थित मुनिश्रेष्ठों में से जिन्हें जो भी याद था वह गीतार्थ मुनियों को सुनाया और गीतार्थों की सलाहानुसार उसी स्थान पर ग्यारह अंगों की संकलना व्यवस्थित रूप से सम्पन्न की गई । इस तरह महावीर भगवान की मूल वाणी को आचार्य श्री स्थूलीभद्रस्वामी के नेतृत्व में श्रमण संघ ने अभयदान प्रदान किया और नष्ट हो रहे आगमों को पुनः जीवित रखने का पहली बार प्रयास किया गया । यही आगे जाकर प्रथम वाचना कहलाई। दूसरी आगम वाचना कालान्तर से जिन कल्प के अभ्यासी श्री आर्यमहागिरिजी महाराज साहब के गुरुभ्राता श्री आर्यसुहस्तिसूरिजी महाराज साहब के नेतृत्व में तथा उनके द्वारा प्रतिबोधित सम्राट सम्प्रतिने वीर निर्वाण संवत् १६० में जिनागम को सुरक्षित रखने हेतु पाटलीपुत्र में सम्पन्न प्रथम आगम वाचना को मद्देनजर रख, मुनिवरों के असंग जीवन, सदैव सामूहिक न रहने से आगमों को मुखपाठ रखने में आनेवाले विविध अवरोध और रूकावटों को परिलक्षित armaxmaa हासानanोधोध-माम For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ कर तथा जिनवाणी को मुखपाठ रखनेवाले मुनिवरों की दिन ब दिन घटती संख्या अनुभव कर आचार्य श्री आर्यसुहस्तिसूरिजी महाराज साहब से नम्र निवेदन किया ___ प्रभु ...! आप समर्थ हैं । अतः जिनागमों को सुरक्षित रखने हेतु पाटलीपुत्र में श्रमण संघ को पुनः एकत्रित कर दूसरी आगम वाचना का आयोजन करेंगे तो जैन शासन पर बड़ा उपकार होगा ।'' तदनुसार सम्राट सम्प्रति की विनंति को मान्य कर आचार्य श्री आर्यसुहस्तिसूरि ने पाटलीपुत्र में श्रमणसंघ को एकत्रित कर दूसरी आगम वाचना सम्पन्न की । सम्राट सम्प्रति के मन में जैन धर्म के प्रति तीव्र अनुराग होने से उन्होंने प्रभु वाणी की महत्ता फैलाने के उद्देश्य से आगम वाचना करवाई । साथ ही दूर-सुदूर के प्रदेशों से विहार करते श्रमण समुदाय के लिए आगमों के अध्ययन की समुचित व्यवस्था की , इतना ही नहीं बल्कि उसे सुगम और सरल बनाने के सफल प्रयास भी किए। अलबत्त , दूसरी वाचना का सही समय (कालखण्ड) उपलब्ध नहीं है | किंतु दूसरी वाचना के प्रेरक और नेता आचार्य श्री आर्यसुहस्तिसूरिजी महाराज साहब का जन्म वीर निर्वाण संवत् १९१ में हुआ था । आपने वीर संवत् २१५ में दीक्षा ग्रहण की थी और वीर संवत् २४५ में आप युग प्रधान पद से अलंकृत हुए थे । आपका स्वर्गवास वीर संवत् २९१ में हुआ । अतः ऐसी मान्यता है कि दूसरी वाचना वीर निर्वाण संवत् २४५ से २९१ के बीच किसी समय सम्पन्न हुयी होगी । तीसरी आगम वाचना । सम्राट सम्प्रति के स्वर्गवास पश्चात् अल्पावधि में ही राज्य क्रान्ति हुई । मौर्यवंशी राजाओं के सेनापति पुष्पमित्र ने राजद्रोह कर पाटलीपुत्र (आज का पटना शहर) की राजगादी हथिया ली और उसने स्वयं को राजा घोषित कर दिया । पुष्पमित्र एक धर्मांध राजा था । उसने अपने कार्यकाल में जैन एवं बौद्ध श्रमणों का सार्वजनिक रूप से शिरच्छेद करवा कर भयंकर अमानुषिक अत्याचार किए थे। जैन मुनियों के लिए प्राण बचाना भी मुश्किल हो गया । परिणामस्वरूप जैन मुनियों ने मगध का परित्याग कर कलिंग देश की ओर विहार किया । उन दिनों कलिंग देश में महामेघवाहन खारवेल का राज्य था । वह जैन राजा था । अतः जैन श्रमणों ने कलिंग देश में शरण ग्रहण की । . ઉદારતાની ધૂરા-આગમ છે For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ आपात्काल में अनेकों जिन मंदिर एवं आगमों के पठन-पाठन की व्यवस्था को प्रचंड आघात लगा | सारी व्यवस्था अस्तव्यस्त हो गई । क्योंकि जैन मुनियों का केंद्र स्थान पाटलीपुत्र था और वहाँ का शासन एक ऐसे धर्मांध व्यक्ति के हाथ में था, जो जैन धर्म द्वेष्टा हो , क्रूर और अत्याचारी था । एक सामान्य सेनापति मगध जैसे पवित्र देश में धर्मांधता के कारण उत्पात मचा, निष्कारण नर-संहार कर खून की नदियाँ बहाये, यह कलिंगाधिपति सम्राट भिक्खराय खारवेल को योग्य न लगा | उसने तत्क्षण मगधदेश की राजधानी पाटलीपुत्र पर चढ़ाई की । घमासान युद्ध हुआ । सम्राट खारवेल के सामने पुष्पमित्र अधिक समय तक टिक न पाया । सम्राट ने उसे पराजित कर मगधदेश से भगा दिया । कलिंग देश में आने के बाद मुनियों का नियमित अभ्यास और पठन पाठन एवं आगम अध्ययन प्रवृत्ति ... परिपाटी अस्त व्यस्त हो जाने की स्थिति में महामेघवाहन सम्राट खारवेलने तत्कालीन समर्थ आगमप्रज्ञ आचार्यदेव श्री सुस्थितसूरिजी एवं आचार्यदेव श्री सुप्रतिबद्धसूरिजी महाराज साहब से आगम वाचना प्रदान कर एकादश अंगों का संकलन संशोधन करने का सानुरोध किया । आचार्यदेव ने सम्राट खारवेल के अनुरोध को स्वीकार कर शQजयावतार तीर्थ स्वरूप कुमारगिरि पर बृहद् श्रमण सम्मेलन आयोजित कर तीसरी आगम वाचना करवायी। प्रस्तुत वाचना में ग्यारह अंग और दस पूर्व के पाठों को व्यवस्थित किया गया । आचार्य श्री बलिस्सहसूरिजी ने इसी वाचना के समय 'विद्याप्रवाद" नामक पूर्व में से 'अंगविद्या' आदि शास्त्रों का उद्धार किया था । तत्कालीन मुनि सम्मेलन में जिन कल्प की तुलना करने वाले आचार्य श्री महागिरि के शिष्य प्रशिष्य आचार्य श्री बलिस्सहसूरिजी , देवाचार्य आचार्य श्री धर्मसेन आदि २०० श्रमण वृंद, आचार्य श्री सुस्थितसूरिजी वगैरे स्थविर कल्पी ३०० श्रमण, आर्या पाइणी आदि ३०० साध्वियाँ, सीवंद चूर्णक सेलग आदि ७०० श्रावक तथा पूर्णमित्ता आदि ७०० श्राविकाएँ उपस्थित थी । यह वाचना संवत् ३०० से ३३० के लगभग होने की सम्भावना है । चौथी आगम वाचना । अन्तिम दस पूर्वधर महर्षि आर्यवज्रस्वामी ने अपने अंतिम तृप्तिjdx-मागम 8888888888888889098888888 For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ समय में पट्टधर आचार्य श्री वज्रसेनसूरि से कहा था -"मेरे स्वर्गवास के बाद भयंकर अकाल होगा । परन्तु जिस दिन तुम्हें एक लाख सुवर्णमुद्रा कीमतवाली भात की हांडी का दान प्राप्त हो उसके दूसरे दिन सुकाल होगा ।'' ___ आर्यवज्रस्वामी के कथनानुसार वीर निर्वाण संवत् ५८० में सर्वत्र अकाल पड़ा । अवर्षण से उत्पन्न भीषण परिस्थिति की चेपट में पूरा उत्तर भारत आ गया था । फलतः बहुत सारे गण कुल और वाचक वंश काल कवलित हो गये । पुनः आगम की अमूल्य धरोहर को सुरक्षित रखने की समस्या खड़ी हो गई । श्रमणों की संख्या अत्यालप हो गयी थी । उन दिनों संघ में वाचनाचार्य थे आचार्य श्री नंदिलसूरिजी, युगप्रधान आचार्य थे आर्यरक्षितसूरिजी तथा गणाचार्य थे आचार्य श्री वज्रसेनसूरिजी महाराज साहब । वीर निर्वाण संवत् ५८० के भीषण अकाल ने अनेक ज्ञानी और महासमर्थ महापुरुषों को ग्रस लिया था । सर्वत्र निराशा का वातावरण व्याप्त था | युगप्रधान आचार्यश्री आर्यरक्षितसूरिजी महाराज साहब की चिंता का पारावार न था । वे उद्विग्न हो, चिंतन में खो गये, "उफ्...! वीतराग की वाणी रूप आगम साहित्य सम्भालने और सुरक्षित रखने में हम असमर्थ हो रहे हैं । यह विधि की विडम्बना नहीं तो और क्या है ...? आगमों के संरक्षण हेतु प्राचीन काल में तीन वाचनाएँ हुई हैं । जिनागम के संकलन हेतु अथक प्रयास होने के अनन्तर भी जिनागम सम्पूर्ण रूप से संरक्षित नहीं हो पा रहे हैं । निःसंदेह उसमें काल बल का ही प्रभाव है । जिनागम में द्रव्य, चरणकरण, गणित और धर्मकथा रूपी चार अनुयोगों का समावेश हैं | जबकि ऐसे गहन और गम्भीर अर्थ को भली भांति आत्मसात कर सकें ऐसे महामेधावी श्रमण भी तो नगण्य ही हैं । इस तरह श्री आर्यरक्षितसूरिजी ने जिनागम की विरासत को सुरक्षित रखने का गम्भीर विचार कर समकालीन अन्य प्रभावक आचार्य भगवन्त की अनुमति से , संपूर्ण आगम साहित्य का चार भागों में वर्गीकरण किया । फलस्वरूप अल्प बुद्धिवाले श्रमण को भी विषय अनुसंधान के अनुसार मुखपाठ रखने में अधिकाधिक सुविधा हो सकें। परम श्रद्धेय आर्यरक्षितसूरिजी महाराज साहब ने आगम साहित्य को निम्नांकित चार भागों में विभाजित किया था । १. द्रव्यानुयोग - दृष्टिवाद (बारहवाँ अंग) સંવરનું સરોવર-આગમ છે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ २. चरणकरणानुयोग - ग्यारह अंग, छेद सूत्र, महाकल्प उपांग और मूलसूत्र ३. गणितानुयोग - सूर्य प्रज्ञप्ति, चन्द्र प्रज्ञप्ति ४. उत्तराध्ययन धर्मकथानुयोग - ऋषि भाषित, चौथी आगम वाचना वीर निर्वाण संवत् ५१२ के करीब दशपुरनगर (आज का मन्दसौर, म. प्र. ) में सोल्लास सम्पन्न हुई । पांचवी आगम वाचना वीर निर्वाण संवत् ८३० से ८४० के बीच पांचवी आगम वाचना विभिन्न दो स्थानो पर अलग अलग दो आचार्यों के सान्निध्य में सम्पन्न हुई । उन दिनों सौराष्ट्र में जैन धर्म और बौद्ध धर्म के बीच भीषण संघर्ष चल रहा था । जब कि मध्य भारत में हुण और गुप्त परस्पर भयंकर युद्ध खेल रहे थे । श्रमण संघ भी राष्ट्रीय आपातकाल में भस्म रहा था । श्रुतधरों की संख्या अत्यधिक कम हो गई । आगम साहित्य नष्ट होने की कगार पर आ पहुँचा था । ऐसी विषम परिस्थिति में उत्तरापथ के श्रमण भगवन्तों को आचार्य श्री स्कंदिलाचार्य एवम् दक्षिणापथ के श्रमणों को स्कंदिलाचार्य के समकालीन नागेन्द्रवंशीय श्री हिमवंतक्षमाश्रमण के शिष्य श्री नागार्जुनसूरिजी के नेतृत्व में संगठित किया गया और तदनुसार उत्तरापथ के श्रमण भगवन्त क्रमशः मथुरा नगरी में तथा दक्षिणापथ के मुनि भगवन्त वल्लभीपुर में एकत्रित हुए । वहाँ आगमों को संकलित दुबारा किया गया । फिर भी आगम वाचना सम्बन्धित एक प्रश्न अंत कर अनुत्तरित ही रहा और वह यह कि एक ही समय दो स्थानों पर आगम वाचना क्यों दी गई ? प्राचीनकाल की तरह सभी मुनिवरों की एक बृहत् आगम वाचना का आयोजन क्यों नहीं किया गया ? कारण स्पष्ट है । भारतवर्ष में उन दिनों सब जगह अराजकता व्याप्त थी । फलतः मुनिवरों के विहार क्षेत्र और पद यात्राओं में अनेकविध बाधाएँ उत्पन्न हो गयी थी । प्रत्येक राज्य युद्ध के कराल काल का सामना कर रहा था । अतः सम्पूर्ण साधु समुदाय का किसी एक स्थान पर एकत्रित होना प्रायः असंभव ही था । ठीक वैसे ही प्रस्तुत वाचनाओं के लिए सम्बंधित आचार्यदेव की सम्मति अवश्य ले ली गई थी । ૬૬ उपरोक्त प्रस्ताव ही इस बात की साक्ष्य है कि राष्ट्र की तत्कालीन स्थिति कितनी भयंकर होगी... ? આશ્રવનો પરાભવ-આગમ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ फलस्वरूप पांचवी आगम वाचना दो नाम से प्रसिद्ध हुई । उत्तरापथ के मुनियों द्वारा स्कंदिलाचार्यजी के नेतृत्व में मथुरा में संपन्न 'माथुरी वाचना' तथा दक्षिणापथ के मुनियों की सौराष्ट्र के वल्लभीपुर में नागार्जुनसूरिजी के सान्निध्य में सम्पन्न 'वल्लभी वाचना' । श्री स्कंदिलाचार्य मथुरा के निवासी थे । वे जैनधर्मीय ब्राह्मण जाति के थे । उनकी माता का नाम रूपरेखा था । उनका पूर्ववर्ती नाम सोमरथ था । उन्होंने आर्यवज्रस्वामी और आर्यरथ की परम्परा में काश्यप गोत्रवाले स्थविर आर्यसिंह के उपदेश से वैराग्य वासित हो , आर्यधर्म के पास दीक्षा अंगीकार की थी । आप ब्रह्मदीपिका शाखा के आचार्य श्री सिंहसूरि नामक वाचनाचार्य के पास आगम तथा पूर्व का ज्ञान प्राप्त कर वाचक पद से अलंकृत हुए थे । युगप्रधान यंत्र के अनुसार उनके वाचनाचार्य का समय वीर निर्वाण संवत् ८२६ का है | वल्लभीपुर में वाचना का नेतृत्व करनेवाले सुरिपुरन्दर नागार्जुनसूरिजी महाराज का जन्म वीर निर्वाण संवत् ७९३ में हुआ था । वीर निर्वाण संवत् ८०७ में आपने वैराग्य वासित होकर दीक्षा ग्रहण की थी । वीर निर्वाण संवत ८२६ में आप युगप्रधान पद पर आरूढ हुए तथा वीर निर्वाण संवत् ९०४ में १११ वर्ष की दीर्घायु में आपका स्वर्गवास हुआ । उपरोक्त दोनों वाचनाचार्यों का स्वप्न काल की भीषणता के कारण साकार नहीं हुआ । क्योंकि अंत तक दोनों एक जगह पर एकत्रित नहीं हो पाये । किंतु उनकी भावना को वाचनाचार्यों के उत्तराधिकारी द्वय शिष्यों ने अवश्य साकार किया । छठी वाचना ___वाचकवंश के वाचनाचार्य आचार्य स्कन्दिलसूरिजी महाराज ने मथुरा में वाचना दी थी । उनके शिष्यरत्न आचार्य श्री देवगिणि श्रमाश्रमण ने तथा वल्लभीपुर के वाचनाचार्य श्री नागार्जुनसूरिजी के शिष्य आचार्य श्री कालकसूरिजी ने मिलकर अपने गुरुदेव की भावना पूर्ण करने तथा दोनों स्थानों पर स्वीकृत वाचनाओं के पाठों को एक करने हेतु वल्लभीपुर में पुनः छठी आगम वाचना की । प्रस्तुत वाचना के लिए आचार्य श्री देवगिणि क्षमाश्रमण तथा आचार्य श्री कालकसूरिजी महाराज के शत्रुजय महातीर्थ के अधिष्ठायकदेव कपर्दि यक्ष की सक्रिय सहायता लेकर... आचार्यों की उपस्थिति में सानन्द सम्पन्न कराई थी। નિર્જરાનું નિર્જર-આગમ HINDI For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ वाचना के दौरान आचार्य द्वय ने परस्पर गहन विचार कर तथा सभी आचार्यों के मत मतान्तर से अवगत हो, भावी गति का अनुमान लगा कर समग्र आगम साहित्य को पुस्तकारोहन करवाने के रूप में यह वाचना सम्पन्न करवाई। सर्व प्रथम इसी वाचना में जैन आगम साहित्य को ग्रंथ रूप में आलेखित कर सदा के लिए अमर बना दिया । उस समय पूरा साहित्य २४ आगम ग्रंथों के रूप में विभाजित कर संकलित किया गया । यह कोई वीर निर्वाण संवत ९८० के समय में सम्पन्न हई । आचार्य श्री देवदिगणि क्षमाश्रमण ने आचार्य श्री लोहित्यसरिजी म. के चरणों में दीक्षा ग्रहण की । उन्होंने गुरु सान्निध्य में अध्ययन कर गणि पद प्राप्त किया और उपकेशगच्छीय आचार्य श्री देवगुप्त सूरिजी महाराज साहब के पास एक पूर्व अर्थ से' तथा 'दूसरा पूर्व सूत्र से' का ज्ञान संपादन कर क्षमाश्रमण का पद प्राप्त किया था । देवदिगणि क्षमाश्रमण का स्वर्गवास वीर निर्वाण संवत १००० में श्री शत्रुजयगिरि पर हुआ । उनके स्वर्गवास के कुछ ही समय बाद अन्तिम पूर्वधर युगप्रधान आचार्य श्री सत्यमित्र का भी स्वर्गवास हो गया । इसी कारणवश जैन परम्परा में वीर निर्वाण संवत् १००० के कालखण्ड से पूर्व ज्ञान का विच्छेद माना जाता है | नंदिसूत्र की थेरावलि से ऐसा प्रतीत होता है कि आचार्य श्री देवगिणि क्षमाश्रमण पंचम गणधर श्री सुधर्मास्वामी के अनन्तर पच्चीसवें वाचनाचार्य थे । आचार्य श्री नागार्जुनसूरिजी की पट्ट परम्परा में होनेवाले तथा छठी वाचना में आचार्य श्री देवगिणि क्षमाश्रमण के सहायक पूज्य आचार्य श्री कालकसूरिजी म.सा. चोथे कालकाचार्य थे | उनका युगप्रधान काल वीर निर्वाण संवत् ९४३ से ९९४ का माना जाता है । इन्हीं आचार्यदेव ने वीर निर्वाण संवत् ९९३ में आनंदपुर में राजा ध्रुवसेन की राजसभा में उनके पुत्र के शोक निवारण हेतु श्री संघ समक्ष श्री कल्पसूत्र पढ़कर श्रवण करवाया था । तभी से कल्पसूत्र श्रवण की परम्परा आज तक निर्बाध रूप से चल रही है | आपकी पाट पर द्वितीय उदय के आठवे युगप्रधान एवम् अन्तिम पूर्वधर भी सत्यमित्रसूरिजी महाराज हए । वे अन्तिम पूर्वधर होने के साथ वाचकवंश के अन्तिम वाचनाचार्य भी थे । इनके बाद वाचकवंश लगभग समाप्त ही हो गया । भगवान महावीर देव के शासन में उनकी वाणी रूप जिनागम साहित्य को सुरक्षित रखने हेतु प्राचीन काल में कुल छह आगमवाचनाएँ વૈરના વળામણા-આગમ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ST श्रीचन्तकथा श्रीतेतली पुत्रकथा श्रीकृष्ण बाजाताधर्मकथांगसूत्रमा च्यापुत्रकथा द्वणी कथा श्रीसूर्यनारायण कथा श्री मेघकुमार कथा श्रीद्रौपदीकथा श्रीमल्लिनाथकथा न्यसेठ कथा श्री विजयचोरक श्री सीता कथा श्री जनरामायणकथ दुणियार कथा श्रीशैलकराजर्षि कथा श्रीपुंडरिक-कंडरिक कथा श्रीकुमार पालकथा पीरावण कथा श्री माकंदीपुत्रकथा આ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર રૂપક દ્રષ્ટાંતો તથા મહાપુરુષોના જીવન ચરિત્રથી સમૃદ્ધ છે. પૂર્વે આ આગમમાં બે અબજ છેતાલીસ કરોડ પચાસલાખ કથા-ઉપકથાઓ હતી એ વાત નોંધાયેલી છે. આજે માત્ર ૧૯ કથાઓ ઉપલબ્ધ છે. બાલા જીવોને ધર્મ પ્રત્યે અનુરાગવાળા થવા માટે કથાનુયોગનો ઉત્તમ ગ્રંથ છે. મૂલસૂત્ર પ૪૦૦ શ્લોક પ્રમાણ કુલ ૯૨૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only . Page #110 -------------------------------------------------------------------------- ________________ पाउपासकदशांगसूत्र 'અતિથિસંવિભાગવ્રત -પૌષધ વ્રત કી પ્રાણાતિપાત વિરમણવ્રત 1 સુષાવાદવિરમણવ્રત સામાયિકવ્રત s* અદત્તાદાન વિરમણવ્રત, બ્રમ્હચર્યવ્રત દેસાવગાસિકવ્રત - પરિગ્રહ પરિમાણવ્રત, અનર્થદંડવિરમણવ્રત ભૌગોપભોગવિરમણવ્રત દિશિપરિમાણ વ્રત આ ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુના. બારવ્રતધારી મુખ્ય દશ શ્રાવક સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. જેમા આદર્શ શ્રાવક જીવનનો બોધ થાય છે. ગોશાલાનો નિયતિવાદ તેમજ ગોશાલાએ પરમાત્માને આપેલી મહામાયણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મક અને મહાનિયમિકની યથાર્થ ઉપમાઓનું વર્ણન છે. મૂલ ૮૧૨ શ્લોક પ્રમાણ. કુલ ૧૬૧૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ श्रीअंतकतदशांगसूत्रम આ અંતકૃતદશાંગ સૂત્રમાં અંતકૃત કેવલીઓનું વર્ણન આવે. જ છે. “અંત સમયે કેવલજ્ઞાન પામી અંત મુહર્તમાં મોક્ષે ગયા હોય તેને અંતકૃત કેવલી કહેવાય છે. દ્વારિકા નગરીનાં વર્ણનથી આ આગમની શરૂઆત થાય છે. દ્વૈપાયન દ્વારા દ્વારિકાનો નાશ, અર્જુન માલી, ચઇમુત્તા, શત્રુંજયનો અધિકાર જણાવ્યો છે. શ્રેણિક રાજાની ૨૩ રાણીઓની તપશ્ચર્યાનુ સુંદર વર્ણન છે. મૂલ-૮૫૦ શ્લોક પ્રમાણ. કુલ ૧૨૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કાતરો વાહવા ગરીબ અનુત્તરોવવાઇદશાંગ સૂત્રમાં શુદ્ધ ચારિત્રનું પાલન કરીને અનુત્તર દેવ વિમાને ગયેલા એકાવતારી ૩૩ ઉત્તમ આત્માઓના જીવન ચરિત્ર છે. ખુદ મહાવીર પ્રભુએ જેમની પ્રસંશા કરી હતી તે ધન્ના-કાકંદીની કઠોર તપસ્યાનું રોમાંચક વર્ણન પણ છે. જે તપશ્ચર્યાથી તેઓનું શરીર હાડપિંજર જેવું બની ગયું હતું. મૂલ ૧૯૨ શ્લોક પ્રમાણ. કુલ ૨૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ हुई । फिर भी कितना ही श्रुतज्ञान नष्ट हो गया । जिनागम का लहराता सिन्धु मात्र बिन्दु में समाहित होकर रह गया । उपरोक्त छह आगम वाचनाएँ भी भगवान महावीर देव के निर्वाण के पश्चात् लगभग १००० वर्ष में सम्पन्न हुई । उसके बाद के १५४१ वर्ष का जैन शासन का इतिहास अज्ञात है और आगम वाचनाओं का इतिहास कहीं भी उपलब्ध नहीं होता । फिर भी जिन शासन रत्नगर्भा जो ठहरा ! अतः समय पर किसी न किसी महा आगमधर की उसे भेंट अवश्य प्राप्त हुई है । वर्तमान युग में जैन शासन के महा विद्वान धर्मधुरन्धर सूरिशेखर श्री आनंदसागरसूरिश्वरजी महाराज साहब ने वर्षों पुराने श्रमणसंघ के आद्य कर्तव्य रूप आगम रक्षा के प्रश्न को पुनः नये सिरे से उपस्थित कर जैन जगत को जैन शासन की वास्तविकता का अहसास करवाकर कुंभकर्णीय निद्रा से जगाया और उसे अपने कर्तव्य के प्रति सजग किया । जिनके रोम रोम में जिनागम उद्धार की भावना बसी थी ऐसे आनंदसागरसूरिजी महाराज ने सूर्यपुरी (सुरत) में अपने प्रवचन में कहा - ''भाग्यशालियों..! प्राचीन काल में बारह वर्षीय भयंकर अकाल, विभिन्न राज्य क्रान्तियाँ तथा धर्मांधता के कारण उत्पन्न अत्याचार के ज्वालामुखी से आगम साहित्य को सुरक्षित रखने हेतु तत्कालीन युगप्रधान आचार्य भगवन्तों ने भगीरथ परिश्रम किये थे । साथ ही प्राचीन काल में छह आगम वाचनाएँ कर महावीर देव की दिव्य वाणी को मूल स्वरूप में सुरक्षित रखा है । परंतु वर्तमानकाल में ब्रिटिश शासन है । न कहीं अकाल है ना ही कोई उपद्रव ग्रस्त है । ठीक वैसे ही धर्मान्धता के कहीं दर्शन भी नहीं होते । फिर भी जैन शासन और अग्रगण्य श्रमणसंघ में अंगुली के पोरोंपर गिन सकें इतने भी आगम अभ्यासी विद्वान मुनि नहीं है और जो हैं वे भी अपने उत्तराधिकायों को विरासत रूप में जिनागम दे सकें ऐसी स्थिति में नहीं है । कारण बीच के संघर्षमय समय के दौरान गम्भीर कारणों से आगम ग्रन्थों में पठन पाठन की पद्धति ही नष्ट प्रायः हो गयी थी । साथ ही योग्य परिणत श्रमणों के हाथ आगम ग्रन्थ नहीं लगने की परिस्थिति, ग्रंथ भंडारों के कथित ठेकेदारों की अनुदारता, भीषण अकाल या फिर पाश्चिमात्य संस्कार या शिक्षण के कारण जनता में फैली वैचारिक क्रान्ति के कारण से आगम ग्रन्थों को निःसंदेह अत्यन्त हानि पहुँची है। इन सारी परिस्थितियों की विकरालता का सूक्ष्मावलोकन करने के On उपरांत मैं इस निर्णय पर आया हूँ कि योग्य श्रमणों को आगम X६८) વાત્સલ્યના વામણા-આગમ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ सुलभता से प्राप्त हो सकें इस हेतु उन्हें मुद्रित करवाना ही श्रेयस्कर मार्ग हैं।'' तदनुसार आगम उद्धार की आपश्री की बात स्वीकार कर सुरत संघ ने पूज्यश्री को सम्पूर्ण सहयोग देने का वचन दिया और विगत् १५४१ वर्ष के प्रदीर्घावधि पश्चात् श्रद्धेय आचार्य श्री आनंदसागरसूरीश्वरजी म.सा. ने पुनः कमर कसी और आगम उद्धार के भगीरथ कार्य में लग गये । उन दिनों आगम शास्त्र ताडपत्र या भोजपत्र पर अंकित थे । वर्षों बीत जाने के कारण ताडपत्र सड़ गल गये थे, कहीं जीर्ण हो गये थे तो कहीं अक्षर ही लुप्त हो गए थे । ऐसी विकट स्थिति में इन महापुरुषने खुद ही प्रेस कापी तैयार कर प्रूफ सुधारने से लगाकर सभी प्रकार की सम्पूर्ण जिम्मेदारी स्वयं वहन कर आगम शास्त्रों को प्रेस में मुद्रित करवाया । इतना ही नहीं श्रमणसंघ में जिनागम अध्ययन, मनन और चिंतन की रूचि पैदा हो, इसके लिए आपश्रीने आगम वाचनाएँ देना आरम्भ किया । अपने जीवन काल में सामुदायिक रुपसे सात स्थानों पर आपश्री ने आगम वाचनाएँ बिना किसी भेदभाव के सभी गच्छ समुदाय के श्रमणवर्ग की उपस्थिति में दी । सर्वप्रथम वीर निर्वाण संवत् २४४१ और विक्रम संवत् १९७१ में पाटण की धरती पर पूज्यश्री ने श्री दशवैकालिक सूत्र तथा भगवती सूत्र में आती षट् त्रिशिंकाओं की वाचना दी। ' वीर निर्वाण संवत् २४४२ और विक्रम संवत् १९७२ में कपडवंज शहर में श्री ललित विस्तरा ग्रन्थ , अनुयोगद्वार सूत्र पूर्वार्ध, आवश्यक सूत्र भाग १, योगदृष्टि समुच्चय, उत्तराध्ययन सूत्र भाग १ आदि पाँच ग्रन्थों पर आपने आगम वाचना प्रदान की । इसी वर्ष पूज्यश्री ने अहमदाबाद शहर में श्री विशेषावश्यक सूत्र ८/४, और श्री स्थानांग सूत्र पूर्वार्ध की आगम वाचना दी । वीर निर्वाण संवत् २४४३, विक्रम संवत् १९७३ में सुरत शहर में श्री विशेषावश्यक सूत्र , श्री स्थानांग सूत्र १/२, श्री औपपातिक सूत्र , श्री उत्तराध्ययन सूत्र भाग २ तथा श्री आचारांग सूत्र की आगम वाचना प्रदान की । पुनः इसी वर्ष सुरत शहर में श्री आवश्यक सूत्र भाग ३, श्री आचारांग सूत्र, श्री अनुयोगद्वार सूत्र - ३ पूर्वार्ध पर भी आपने वाचना प्रदान की । वीर निर्वाण संवत् २४४६, विक्रम संवत् १९७६ में महातीर्थ श्री शत्रुजय की तलहटी में श्री ओघ नियुक्ति, श्री पिंड नियुक्ति, श्री sampurn समानी सम-मागम For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ समाचारी ग्रन्थ, श्री भगवती सूत्र के २ शतक तथा श्री प्रज्ञापना सूत्र के ३३ पदों की वाचना प्रदान की । वीर निर्वाण संवत् २४४७ विक्रम संवत् १९७७ में पूज्यश्री ने रतलाम (मध्यप्रदेश) में श्री भगवती सूत्र के ३३ शतकों, श्री प्रज्ञापना सूत्र के ३ पदों तथा श्री समवायांग सूत्र की आगम वाचना प्रदान की । पूज्यश्रीने सिर्फ पांच वर्ष की अवधि में कठोर परिश्रम उठाकर स्थानीय संघो के आग्रह पर छह स्थानों पर सात विशाल आगम वाचनाएँ प्रदान की, जिसमें कुल २६ आगम- ग्रंथों की लगभग २,३७,३०० श्लोक प्रमाण की वाचना हुई । __ भगवान श्री महावीर देव के निर्वाण के ९८० वर्ष के बाद श्री देवगिणि क्षमाश्रमण ने छठी आगम वाचना दी थी । तत्पश्चात् १५४१ वर्ष बाद इस विषमकाल में आगम साहित्य को सुरक्षित रखने तथा श्रमण संघ के ज्ञान की वृद्धि हेतु आगमों का मुद्रण तथा वाचना प्रदान कर भव्य प्राणियों पर अनंत उपकार करने वाले आगमोद्धारक सूरिशेखर पूज्य आचार्यदेव श्री आनंदसूरीश्वरजी महाराज को कोटि कोटि सादर वंदनं । आधार ग्रन्थ १. हरिभद्रसूरिजी कृत उपदेशपद २. स्थूलभद्र कथा ३. हेमचन्द्रसूरिजी कृत परिशिष्टपर्व ४. श्री हिमवंतस्थविरावली ५. श्री नंदिसूत्र की थेरावली ६. आवश्यक नियुक्ति आदि अन्य ग्रन्थ ७. सुर्यपुर के आगमोद्धारक गुरुमन्दिर के चित्रपट्ट ८. जैन परम्परा का इतिहास सूर्य प्रज्ञप्ति और चन्द्र प्रज्ञप्ति का परिचय जैन आगमों में अभी पिस्तालीस आगम विद्यामान है । उनमें ११ अंग सूत्र है १२ उपांगसूत्र हैं १० पयन्ना सूत्र हैं ६ छेदसूत्र हैं ४ मूलसूत्र है एवं २ __नंदी और अनुयोग सूत्र मिलाकर ४५ आगम होते हैं। जो १२ उपांग है उनके अन्तरगत हमारे ये तीन आगम - સંસ્કૃતિની પરમકૃતિ-આગમ &00000088058888888888888888888803 For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ सूर्यप्रज्ञप्ति , चन्द्रप्रज्ञप्ति और निरयावलिका सूत्र आते हैं जिनका मैं आपको परिचय करवाने के लिए आज यहाँ उपस्थित हुआ हूँ । - सूर्यप्रज्ञप्ति का प्राकृत नाम सूर पन्नति और चन्द्रप्रज्ञप्ति का प्राकृत नाम चंदपन्नति है। सूरप्रज्ञप्ति सूत्र पंचमांग विवाहपन्नति भगवतीजी का उपांग है एवं चन्द्रप्रज्ञप्ति सप्तमांग उपासकदशांग सूत्र का उपांग माना गया है । यूँ अगर देखा जाय तो दोनों उपांग में साम्यता है । फिर भी दोनों उपांग अलग अलग अंग सूत्र से निर्मित हुए हैं कारण कि सभी प्रकार की साम्यता होने के बाद भी सूर्य चन्द्र की गति, इन्द्रों के विमान, समृद्धि आदि पदार्थों में अन्तर हैं । इन उपांग सूत्रों को कालिकश्रुत माना गया है । कालिक श्रुत याने कालग्रहण लेकर योगोद्ववहन करने के द्वारा पढे जाते हों । तथा जिन सूत्रों को काल के समय में न पढ़े जाते हो वे कालिकश्रुत कहलाते हैं । । इन दोनों सूत्रों के विभाग को प्राभृत कहा गया है । प्राभृत याने सम्पूर्ण सूत्र का कुछ विभाग । उदाहरण के तौर पर सूर्यप्रज्ञप्ति के २० प्राभृत है । इसमें प्रथम प्राभृत के भी ८ प्राभृत प्राभृत हैं याने पेटा विभाग हैं । ___ इन दोनों सूत्रों में ज्योतिष्कचक्र याने खगोलविद्या विषयक जानकारियाँ उपलब्ध है । सूर्य और चन्द्र की गति याने परिभ्रमण से सम्बन्धित विषय पर अधिक प्रकाश डाला गया है । इन सूत्रों की नियुक्ति श्रुतकेवली भगवान श्री भद्रबाहुस्वामी ने की थी किन्तु दुर्भाग्य हमारा कि कालवल से वह कालकवलित हो गई । अतः पूज्य टीकाकार श्री मलयगिरिजी म.सा. ने मूलसूत्रों पर से ही इन सूत्रों की टीका बनाई है जो कि आज पर्यंत विद्यमान है । इन उपांगों के प्रथम प्राभृत में टीकाकार महापुरुष ने भगवान महावीरदेव, श्रुतकेवली एवं जिन प्रवचन को नमस्कार किया है । एवं नियुक्ति के विच्छेद हो जाने से मूल सूत्रों की ही व्याख्या करने का उल्लेख किया है । यूँ अगर देखा जाय तो इन सूत्रों की टीका भी बहुत ज्यादा विस्तृत नहीं है । यही कारण हैं कि इन टीकाओं में टीकाकार पूज्य मलयगिरिजी महाराजा ने विस्तृत विवेचना के लिए ओपपातिक सूत्र देखने का અસ્તિવનો આદર-આગમ 20585364 For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ निर्देश किया है । इन दोनों उपांग के रचियता कौन महापुरुष थे ? यह प्रश्न आज तक अनुत्तरित है । किन्तु इन सूत्रों की रचना शैली से प्रतीत होता है कि वे कोई महान विद्वान पूर्वधरों द्वारा ही निर्मित हुए हैं । वैसे ऐसे भी माना गया है कि जिन आगमों के रचियताओं के नाम उपलब्ध न हों वे सभी रचनाएं गणधर भगवन्तों के द्वारा रचित है । वे आगम गणधरकृत हैं । ये दोनों सूत्र प्रश्नोत्तर पद्धति से बनाए गए हैं । मुख्यतया प्रश्नकर्ता गणधरदेव गौतमस्वामी हैं और प्रत्युत्तर प्रदाता श्रमण भगवान महावीर हैं । सूर्य चन्द्र प्रज्ञप्ति में किस तिथि को कितने नक्षत्र हैं ? दिन, रात, मास, संवत्सर एवं इनके पर्व आदि विषयों को बखुबी समझाया गया है । पक्ष 1 जम्बू द्वीप में २ सूर्य चन्द्र, लवण समुद्र में ४ सूर्य चन्द्र, घातकी खण्ड में १२ सूर्य चन्द्र, कालोदधि समुद्र में ४२ सूर्य चन्द्र एवं पुष्करार्ध द्वीप में ७२ सूर्य चन्द्र हैं । इस तरह मनुष्य क्षेत्र में १३२ सूर्य चन्द्र हैं । ये सभी समश्रेणी से मेरु पर्वत की प्रदक्षिणा देते हुए घूमते हैं । यही कारण है कि स्नात्रपूजा में भी पूज्य वीर विजयजी म. ने भी कहा -चन्द्र की पंक्ति ६६-६६ रवि श्रेणी नर लोके । इन सूत्रों में तारे, सूर्य, चन्द्र, नक्षत्र और गृह की गति का वर्णन भी प्राप्त होते हैं । इसमें सबसे मन्द गति चन्द्र की है । चन्द्र से कुछ तेज सूर्य चलता है । सूर्य से तेज रफ्तार ग्रह की है । ग्रह से तेज गति नक्षत्रों की है एवं सबसे तेज रफ्तार तारों की है, किन्तु समृद्धि में सबसे अधिक समृद्धवान चन्द्र को बताया है एवं सबसे हीनसमृद्धि तारों की दर्शाई गई है । समभूतला पृथ्वी से ७९० योजन पर तारों के विमान है ८०० योजन पर सूर्य, ८८० योजन पर चन्द्र माँ ८८४ योजन पर नक्षत्र एवं ९०० योजन पर ग्रह के विमान घूमते रहते हैं । आपने घूमती हुई होटल तो देखी होगी किन्तु घूमते फिरते घर देखने का काम नहीं पड़ा होगा । हमारे शास्त्र - कार भगवन्तों ने हमें घूमते फिरते घर बनाए हैं । ये सभी चन्द्र सूर्यादि के घूमते विमान न सिर्फ विमान ही हैं बल्कि ज्योतिष्क देवों के निवास स्थान भी हैं इन विमानों में असंख्य નય-વિનયનો સમન્વય-આમમ ૭૩ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ देवी देवताओं के घर भी हैं । ये सभी विमान अर्धगोलाकार हैं किन्तु फिर भी हमें सम्पूर्ण गोल दिखाई देते हैं | कारण स्पष्ट है कि हमारी आंखों की लेंस ही कुछ ऐसी है कि वह दूर की सभी वस्तुओं को गोल देखती है | इन सभी ज्योतिष चक्रों में सूर्य और चन्द्र को इन्द्र माना गया है । ६४ इन्द्रों की गणना में ज्योतिष्क के दो इन्द्रों का समावेश हैं वे यही सूर्य और चन्द्र नामक इन्द्र है | सूर्य चन्द्र के भ्रमण से ही दिन रात , तिथियाँ बनती है । किन्तु ढाई द्वीप के बाहर सूर्य चन्द्र, ग्रह, नक्षत्र और तारे सभी स्थिर हैं अतः वहाँ दिन रात की व्यवस्था नहीं है । मनुष्यलोक में सूर्य और चन्द्र का अन्तर निश्चित नहीं है किन्तु मनुष्य क्षेत्र के बाहर इनका अन्तर ५०००० योजन नियत है | चन्द्र शीतल एवं सूर्य उष्ण लगते हैं किन्तु ये न तो शीतल हैं न उष्ण । बल्कि समशीतोष्ण हैं | वास्तव में सूर्य-चन्द्र का उदय या अस्त नहीं होता है । ये सदा काल प्रकाश देते रहते हैं परन्तु ये जहाँ जिन क्षेत्रों में दिखाई पड़ते हैं वहाँ उदय और न दिखाई देने की स्थिति में अस्त मानने का व्यवहार है । ___ चन्द्र के विमान के नीचे स्फटिकरत्नमय मृग-हिरन का निशान है । अतः जब पूनम का चाँद सोलह कला से खिला हो तब उसमें हिरन दिखाई देता है । हमारे यहाँ दूज के चाँद के दर्शन करने का रिवाज है । उसका कारण चन्द्र में शाश्वत जिनेश्वर का जिनालय जहाँ है उतना ही हिस्सा दूज को दृश्यमान होता है अतः हम लोग शाश्वत प्रभु को नमस्कार कर लेते हैं । पूनम और अमावस्या का कारण राहु का विमान है । राहु हमेशा चन्द्र से चार अंगुल नीचे चलता है किन्तु उसकी गति कुछ ऐसी है कि वह धीरे धीरे चन्द्र के आगे आते जाता है | कृष्ण पक्ष में वह जैसे जैसे चन्द्र के आगे आता है तब चन्द्र ढंक जाता है । अमावस्या क दिन राहु का विमान सम्पूर्णतया चन्द्र के सामने आजाने से चन्द्र ढक जाता है एवं दिखाई न पड़ने पर हम अमावस्या मान लेते हैं एवं शुक्ल पक्ष में पुनः वह अपने स्थान पर आता है एवं चन्द्र थोड़ा थोड़ा दिखाई देता है एवं राह सम्पूर्ण अपने स्थान पर आ जाने ॐ पर चन्द्र सम्पूर्ण दिखाई देने की स्थिति में पूनम हो जाती है। શંસયનો વ્યય-આગમ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ यूँ देखा जाय तो चन्द्र से राह बहुत छोटा है अतः वह सम्पूर्ण चन्द्र के आगे आने की स्थिति में भी चन्द्र को ढंक नहीं सकता । किन्तु स्फटिक की शीला पर यदि हम काली श्याही का एक बिन्दु भी डालेंगे तो वह सम्पूर्ण शिला श्याम दिखाई देगी । राहु का विमान भी काला है अतः स्फटिकमय चन्द्र बड़ा होने पर भी कालाराहु उससे श्याम हो जाने पर नहीं दिखाई देता है । इत्यादि कई बातों को प्रश्नोत्तर पद्धति से इन सूत्रों में समझाने का प्रयास किया गया है । साथ साथ इन उपांगो में अन्यदर्शनीयों की सूर्य चन्द्रादि के लिए क्या क्या मान्यताएँ है उनका पक्ष एवं सत्य बता कर चर्चा की गई है | अन्य दर्शनीयों के अनुसार सूर्य चन्द्रादि की गति की भिन्न भिन्न मान्यताओं का भी निर्देश किया गया है । इस पर तात्त्विक, तार्किक एवं मार्मिक चर्चा कर सत्य का निरुपण किया गया है। निरयावलिका सूत्र आपकों निरयावालिका सूत्र का परिचय कराने जा रहा हूँ | इस सूत्र का नाम निरयावलिका है इसका कारण यह है कि इस सूत्र में नरक में जाने वाले जीवों की श्रेणी का वर्णन है इसलिए इसका नाम निरयावलिका श्रुतस्कन्ध है। निरय याने नरक में जाने वाले जीवों की श्रेणी जिसमें वर्णित हो वह निरयावालिका सूत्र । वस्तुतः इसके पांच वर्ग हैं और मात्र प्रथम वर्ग में ही नरक में जाने वाले जीवों की कहानियों का वर्णन है शेष चार वर्ग में तो स्वर्ग में जाने वाले जीवों की कहानियाँ और उनके गत जन्मों का वर्णन किया गया है, किन्तु यह नाम प्रथम वर्ग को लक्ष्य बनाकर ही रखा गया है | वैसे भी आठवें सूत्र अन्तगढ दशांग का उपांग का नाम कल्पिका है | यही कल्पिका याने निरयावलिका है । क्योंकि अन्य चार वर्ग भी अन्य अन्तिम चार सूत्रों के स्वतन्त्र उपांग है ! अत: यह नाम इसलिए भी ठीक है कि कल्पिका सूत्र में श्रेणिकराजा के कालकुमारादि वैशाली के चेटक राजा के साथ युद्ध में मरकर नरक में गए हैं, उनका अधिकार है । इस निरयावालिका प्रथम वर्ग कल्पिका के दस अध्ययन हैं । इनके प्रत्येक अध्ययन में श्रेणिक राजा के कालकुमारादि एक एक राजकुमार શૈલીનું શિક્ષ-આગમ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ का जीवन चरित्र है । इन कुमारों के नाम इनकी माता काली आदि श्रेणिक राजा की दस रानियों पर से ही रखे गये थे और यही कारण है कि दसों अध्ययन के नाम भी इन कुमारों के नाम पर ही रखे गए हैं । इस सूत्र में भी प्रश्नोत्तर पद्धति अपनाई गई है | मात्र फर्क इतना है कि प्रश्नकर्ता केवली जम्बूस्वामी जी महाराजा है और उत्तर प्रदाता आर्य सुधर्मास्वामीजी महाराजा हैं जो कि भगवान महावीर के पंचम गणधर हैं | . इस सूत्र के प्रारम्भ में कहा है कि पंचम गणधर श्री सुधर्मास्वामी राजगृही नगरी के गुणशील नामक यक्ष के चैत्य याने बगीचे में शीलापट्ट पर बिराजमान थे तथा श्रेणिकादि राजा प्रजा वहाँ धर्मोपदेश श्रवण के लिए आए थे । देशनान्त में अन्तिम केवली जम्बूस्वामी ने पूछा - हे स्वामी श्रमण भगवान महावीर ने निरयावालिका के प्रथम वर्ग के दस अध्ययनों के अर्थ क्या फरमाए हैं ? इस प्रश्न के उत्तर से इस कल्पिका निरयावलिका सूत्र का प्रारम्भ होता है | भगवान सुधर्मा ने प्रथम वर्ग के प्रथम अध्ययन का विस्तार से वर्णन करते हुए फरमाया - चम्पा नाम की नगरी थी वहाँ, श्रेणिक का पुत्र कोणिक राजा राज्य करता था । राजा कोणिक की रानी का नाम पद्मावती था । रानी पद्मावती ने एक बार उसके पति कोणिक से सगे भाइ हल्ल विहल्ल के पास सेचनक हाथी एवं अठ्ठारह सेर का हार देखकर अपने पति से उन दोनों वस्तुओं की याचना की । पट्टरानी पद्मावती के आग्रह से कोणिक राजा ने अपने लघुबन्धु हल्ल विहल्ल से हाथी व हार मांगे । किन्तु दोनों भाईयों ने कहा - 'हमें पिताजी एवं माताजी ने ये दोनों वस्तु दी है अतः हम तुम्हें नहीं देंगे ।' दोनों भाईयों ने उस रात्रि को सोचा - कोणिक राजा है और वह सत्ता के बल पर हम से हाथी और हार छिन लेगा । अतः दोनों भाई उस रात्रि को वैशाली नगरी चले गए । वहाँ उनके मातामह चेटक राजा राज्य करते थे । उन दोनों भाईयों ने चेटक राजा की शरण स्वीकार कर सारी विगत से चेटक राजा को वाकेफ किया । इस बात का पता जब मगधनरेश कोणिक को चला तो वह बड़ा क्रोधित हो उठा । उसने राजदूत भेजकर चेडा महाराजा से अपने aamanamaAR याjseuqa-मागम BARSAMAMMI88885 For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ र्नाि भाई, हार्थी और हार सपि दर्न हेतु कहा | किन्तु चेडा महाराजा ने स्पष्ट कहा, 'जैसा तू मेरी बेटी चेलना का पुत्र है वैसे ही हल्ल विहल्ल भी मेरी उसी बेटी के पुत्र होने के नाते तुम तीनों मेरे लिए समान हो । वे मेरी शरण में आए हैं । अतः मैं अपने प्राण के भोग भी हल्ल विहल्ल को नहीं सोपंगा ।' इस पर से कोणिक राजा ने वैशाली नगरी पर आक्रमण किया । महाभयंकर रथ मुशल युद्ध प्रारम्भ हुआ । उसमें चेडा महाराजा के एक एक बाण-तीर से कोणिक राजा के कालकुमार आदि दस भाई दस दिन में उस युद्ध में मारे गए । उस समय श्रमण भगवान महावीर सदेह मगधदेश में विचरण कर रहे थे । कालकुमार की माता काली रानी ने भगवान महावीर से पूछा, 'भगवन्त ! मैं अपने पुत्र कालकुमार को जीवित देखुंगी या नहीं ?" भगवान ने प्रत्युत्तर देते हुए कहा - 'कालकुमार युद्ध में चेडा महाराजा के हाथ मारा गया है। शोकमग्न रानी अपने महल पर चली गई तब प्रथम गणधरदेव गौतम ने प्रभु से पूछा - वह कालकुमार मरकर कहाँ गया ? __ भगवान बोले - 'कालकुमार मरकर चोथी पंकप्रभा नारकी के हेमाभ नरकावास में पैदा हुआ है । वहाँ उसकी आयु दस सागरोपम की है ।' इत्यादि विवरण विस्तार से तथा कोणिक राजा के जन्म से लेकर श्रेणिक राजा के मृत्यु तक का इतिहास भी विस्तार से इस कल्पिका निरयावालिका सूत्र में बताया गया है। अन्य नौ अध्ययन संक्षिप्त में कालकुमार के भाईयों के नाम से है । एक समान बात होने से प्रथम अध्ययन से समझने की भलामन भी की है | कल्पावतंसिका सूत्र यह आगम काफी संक्षेप में है । इसमें खास करके श्रेणिक महाराजा के दश पौत्र (पुत्र के पुत्र) पद्मकुमार, महापद्मकुमार आदि भगवान् महावीर के पास जाकर देशना सुनकर वैराग्य से वासित हुए । और दसों ही पौत्र समाधि मृत्यु प्राप्त करके देवलोक में गए । वहां से महाविदेह क्षेत्र में जन्म धारन OM करके मोक्ष प्राप्त करेंगें । ये सारी बातें, रसप्रद ढंग से इस आगम में PO बताई गई है। હું ભકતનું સમર્પણ-આગમ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી પુપિકા સૂત્ર શ્રી પુષ્પવૃલિકા સૂત્ર શ્રી વનિદશાંગ સૂત્ર પૂ. મુનિ શ્રી નરચન્દ્રસાગરજી માલવ પ્રદેશમાં વિહાર કરતાં હતાં ત્યાં રોડ પર એક સૂચના બોર્ડની પાછળ ચોકથી લખેલો આ શેર હતો. '' મને વારે નિતન, મનન ત યુવા ટૂm , मगर चुके नजर, तो खाक में मिला दूंगी !! આ પંકિત કોઇ ટ્રક, બસ, કે ગાડી ડ્રાયવરને કહી રહી છે. મારો વ્યવસ્થિત | . ઉપયોગ કર તને તારી મંજિલ બતાવી દઇશ પણ જો લક્ષ્ય ચૂક્યો તો બાર વગાડી દઇશ. આપણને પણ માનવજીવન રૂપી એવી જ ગાડી મળી છે. જબ્બર તાકાત આ ગાડીમાં છે. એ આપણા લક્ષ્યને સિદ્ધ કરી આપવા સમર્થ છે પણ જો લક્ષ્ય ચૂક્યા તો મર્યા... એ લક્ષ્ય બતાવવાનું કામ આપણને જિનાગમો કરી રહ્યા છે. આપણી શૃંખલામાં આજે વળી ત્રણ ઉપાંગોનો પરિચય મેળવવાનો છે. | સુવિનેય મુનિ શ્રી નયચન્દ્ર સાગરજીના મુખેથી સાંભળીએ... પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. એના ફળ સ્વરૂપે છેલ્લા ભવમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આયુષ્યનો ક્ષય કરી મોક્ષે જાય છે. ત્યારે બે વસ્તુ છોડીને જાય છે. એક આકાર, બીજો અક્ષર. આકાર પરમાત્માના બિંબમાં પરિણામ પામે છે. અક્ષર પરમાત્માના આગમમાં પરિણામ પામે છે. આકારનું સર્જન કરવા શિલ્પી હોય છે. અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા જ્ઞાનીની સમજણ-આગમ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ કરનાર સંયમનિષ્ઠ ચારિત્રવાન આચાર્ય ભગવંત હોય છે. રોજી મેળવવા શિલ્પી બિંબનું સર્જન કરે છે. અને તેમાં આચાર્ય ભગવંત પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. જ્યારે આગમનું સર્જન ગણધર ભગવંત કરે છે. ત્રિપદી પામીને અંતર્મુહૂર્તમાં ગણધર ભગવંત દ્વાદશાંગી રચે છે. ગણધર ભગવંતે સર્જન કરેલ દ્વાદશાંગીમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે. તીર્થકર ભગવંત આ અપેક્ષાએ જિનબિંબ કરતા જિનાગમનું મહત્ત્વ વધી જાય છે. પૂ. હરિભદ્રસૂરિ મ. પૂર્વે - પરમાત્માના જિનાલયમાં પ્રવેશ ન કરું એવા નિર્ધારવાળા હતા. પરંતુ હાથી પાગલ છે. બચવાનો ઉપાય નથી. ત્યારે પરાણે પણ જિનમંદિરમાં પ્રવેશ કરે છે. ત્યાં જિનપ્રતિમાના રજી. માધ્યમે જિનેશ્વરપ્રભુની ક્રુર મશ્કરી કરે છે કે કેવું હૃષ્ટપુષ્ટ શરીર છે. કશી તપસ્યા કે ત્યાગ કર્યો નથી લાગતો...પણ પાછળથી આ જ પૂ. હરિભદ્રસૂરિ મ.ના અંતિમ શબ્દો છે - જો આ જિનાગમ ન મળ્યું હોત તો અમારા જેવાનું શું થાત ?' કેવી વિકટ પરિસ્થિતિમાંથી, ભયંકર પરિસ્થિતિમાંથી આપણા સુધી આગમ આવ્યા છે. તો તે સુરક્ષિત કરવાને, તેને સમજવું એ આપણી પરમ ફરજ છે. પૂ. હરિભદ્રસૂરિ મ.સા. ના ઉદ્ગાર હતા કે “જો જિન-આગમ ન હોત તો શું થાત ?” એવા જ ઉદગાર પ્રાજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું હતું.” જો સાગરજી મ.સા. ન હોત તો શું થાત !” છ છ વાચના થઇ તે પરમાત્માના નિર્વાણકાળથી ૧૦૦૦ વર્ષમાં થઇ. પછી ૧૫૦૦ વર્ષમાં આગમવાચના થઇ તેવો પ્રાયઃ ઉલ્લેખ મળતો નથી. પ.પૂ. સાગરજી મહારાજે પોતાની જીંદગીમાં સાત આગમ વાચના આપી અને એમાં ૨૩૩૨૦૦ (બે લાખ તેત્રીસ હજાર બસો) આગમના શ્લોકની વાચના આપી. આપણામાં આગમની ચેતના પ્રગટાવી. “જો પૂજ્ય સાગરજી મ.સા. ન હોત તો આગમનું ખેડાણ એકપણ ફિરકામાં ન હોત'' આવું થાનકવાસી પણ બોલે છે. આવું તેરાપંથી પણ બોલે છે. પહેલા પુસ્તકો પ્રતો મેળવવામાં કેટલી તકલીફ કઠિનાઈ હતી. પૂ. સાગરજી મહારાજને વ્યાકરણ ભણવું છે. પણ પુસ્તક પ્રત મળતી નથી. વિહાર કરતા જાય જ્યાં ખબર પડે કે ભંડાર છે. ત્યાં પ્રત મેળવવા પ્રયત્ન કરે. ૬ મહિના તો પ્રત મેળવતા થયા. અને ત્યારે પણ શ્રાવકે કહ્યું, કે તમે પહેલા અડધી વાંચો પછી અડધી પ્રત મળશે.' પૂ. સાગરજી મહારાજે આવી વિકટ પરિસ્થિતિમાંથી પણ પસાર થઇ આગમનો ઉદ્ધાર કર્યો. આગમની વાચના આપી. આગમને વહેતુ કર્યું. - યોગીનું આયરાણ-આગમ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ' એમની જ પુણ્ય સ્મૃતિમાં આ આયોજન પૂજ્ય ગુરૂદેવશ્રીએ કર્યું...એમાં આજના ત્રણ ઉપાંગો છે ૧) પુષ્યિકા ૨) પુષ્પગુલિકા ૩) વનિંદશાંગ. આગમ શબ્દની શાસ્ત્રમાં ઠેર ઠેર જુદી જુદી વ્યાખ્યા કરેલી છે તીર્થંકર ભગવંતે પ્રકાશિત કર્યું છે અને ગણધર ભગવંતે ગૂંચ્યું. તે આગમ છે. આપ્તપુરુષ તીર્થકરે જે પ્રકાડ્યું છે તેના પર અહોભાવ આદર સન્માન થાય તે રીતે અલગ અલગ વ્યાખ્યા કરી છે. જેના દ્વારા આપણા પોતાનું આત્મતત્ત્વ સમજાય તે આગમ. આગમ દ્વારા આપણા પોતાનો પરિચય કરવાનો છે. આત્માનું જ્ઞાન જેના દ્વારા થાય છે તેનું નામ આગમ. આગમદ્ધારા - જીવતત્ત્વ નવતત્ત્વ ચાર અનુયોગ બધુ જ જાણો પણ પોતાના આત્માને ન જાણે તેનું શું ? આગમના બધા પદાર્થો પર દષ્ટિ નાંખે, પણ પોતાના પર, આત્મા પર દૃષ્ટિ ન થાય તો બધું વ્યર્થ છે. કુભાર બધા ગધેડાને ગણે પણ પોતે જે ગધેડો પર બેઠો છે તેને જ ગણવાનું ભૂલી જાય છે તેના લીધે ઘણી ગરબડ ઉભી થાય છે. ૧૪ રાજલોકના પદાર્થોનું જ્ઞાન મેળવે છે. પણ પોતાના આત્માને ભૂલી જાય એવા સાડાનવ પૂર્વ ભણેલાને શાસ્ત્રકારોએ અભવ્ય મિથ્યાત્વી કહી દીધા છે. જેનાથી આપણા પોતાનો પરિચય - સ્વભાવદશાનો પરિચય થાય. સ્વભાવદશાને મેળવવાનો પ્રયત્ન થાય તે આગમ કહેવાય. આપણા પકખી સૂત્રમાં શ્રત આગમનું વર્ણન કર્યા પછી કહે છે,આ આગમનો સ્વીકાર કેવી રીતે કરવાનો ? તીર્થકર જે ભાવથી આગમતત્ત્વોની પ્રરૂપણા કરી છે. તે જ ભાવથી શ્રધ્ધા, રુચિ, પાલન, અનુપાલન કરવાનું છે. એમ એ સૂત્રમાં કહ્યું છે.... સાડાનવ પૂર્વ ભણેલો પણ બાહ્ય છે. જ્યારે માત્ર આત્માને જાણનારો, માત્ર અષ્ટ પ્રવચન માતાને જાણનારો શાસ્ત્રની અંદર છે. જેના દ્વારા આત્મા સમજાય, આત્માનું કલ્યાણ થાય, તે આગમ કહેવાય. કોઇનો પરિચય ત્રણ રીતે થાય. કઇ નાત ? કઇ જાત ? કયો સ્વભાવ ? નાત, જાત જાણ્યા પછી તેનો સ્વભાવ જણાય. નાત - જાત અને ભાત એમ આ રીતની ત્રિપદીથી પદાર્થનો વસ્તુતઃ બાંધ ક, થાય. વીડીઝ ૧૪ પૂર્વનું અપૂર્વ પર્વ-આગમ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ આગમના બે ભેદ છે. ૧) અંગ પ્રવિષ્ટ ૨) અંગ બાહ્ય અંગપ્રવિષ્ટ - જે ગણધર ભગવંતે બનાવેલું હોય. ત્રણ માતૃકાપદ ઉપ્પડવા, વિગમેદવા, ધુવેઇવા - આ ત્રણ પદના માધ્યમે જેનું સર્જન થાય. સર્વ તીર્થકરના શાસનમાં જે નિશ્ચયરૂપે થાય છે. તેનું નામ ધ્રુવ. અનંતા તીર્થકર દરેકના શાસનમાં દ્વાદશાંગી થાય જ. જે માતૃકાપદમાંથી ઉત્પન્ન થયેલું હોય, જે ધ્રુવ હોય, જે ગણધર ભગવંતોએ બનાવેલું હોય તે અંગ પ્રવિષ્ટ કહેવાય. અંગબાહ્ય – માતૃકાપદની સાથે જેનો અનંતર સંબંધ ન હોય. વ્યાકરણના નિયમોથી બનાવેલું હોય, જે થવીરશે બનાવેલું હોય તે અંગબાહ્ય કહેવાય. બધુ ગણધર ભગવંતોએ બનાવેલું અંગ પ્રવિષ્ઠ ન કહેવાય. માત્ર માતૃકાપદમાંથી તરત જ ઉત્પન્ન દ્વાદશાંગીરૂપ શ્રુત અંગ પ્રવિષ્ટ છે. તથા ગણધર ભગવંત પછીના સ્થવિરોએ - જે સંયમમાં સ્થિર થયેલા છે તેઓએ રચેલું શ્રુત બધુ જ અંગબાહ્ય હોય. અંગબાહ્યના બે ભેદ છે ૧) કાલિક ૨) ઉત્કાલિક નંદીસૂત્રમાં શબ્દ મૂક્યો છે. જે સૂત્ર અધ્યયનમાં કાલાદિ આચારનું પાલન કરવું પડે છે. તેને કાલિક સૂત્ર કહેવાય. વિશેષ આવશ્યકમાં - કાલ એટલે દિવસ રાત્રિ. રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર અને દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર - આ ચાર પ્રહરમાં જે ભણી શકાય અને કાલગ્રહણ લેવા પૂર્વક ભણી શકાય તે કાલિક કહેવાય. કાલિક સૂત્ર ચાર પ્રહર જ ભણી શકાય છે. માટે કાલગ્રહણ ચાર જ લઇ શકાય. સાધ્વીજી મહારાજ રાત્રિના બે કાલગ્રહણ ન લઇ શકે. નંદીસૂત્રમાં વ્યાખ્યા આ પ્રમાણે છે. અહો રાત્રિમાં ચાર કાલાવેલા છે. તે સંધિકાળ કહેવાય. સંધિકાળની બે ઘડી છોડીને ભણાય તે ઉત્કાલિક મૂત્ર કહેવાય. . બાપની મૂડી સૌથી વધારે આપણે શ્વેતાંબરોએ સાચવી છે. દિગંબરો કહે કે અમે પણ જૈન છીએ. પણ પ્રભુની વાણી આગમો તેમની પાસે નથી. સ્થાનકવાસી - તેરાપંથી ૩ર આગમાં માને છે. દેવર્ધ્વિગણિના સમયમાં ૮૪ આગમો હતા. આપણી પાસે ૪૫ આગમ છે. પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. જે જણાવેલ કે આમ ગણતરીમાં અહંથી વિસ્તાર-આગમ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પન્ના છે. છતાં છુટાછવાયા ૩૦ પયજ્ઞા મળે છે. આ ત્રણ આગમો (ઉપાંગ) - અંગબાહ્ય છે. ઉત્કાલિક છે. ધર્મકથાનુયોગ છે. આ બાહ્ય પરિચય છે. ૧) પુષ્પિકા - પ્રશ્નવ્યાકરણ અંગનું આ ઉપાંગ છે. તેમાં ૧૦ અધ્યયન છે. પૂ. ચંદ્રસૂરિ મ.ની ટીકા હાલ ઉપલબ્ધ છે. સૂર્ય - ચંદ્ર, બહુપુત્રિકા, બલિભદ્ર, મણિભદ્ર અનાદત આદિ ૧૦ અધ્યયનો છે તે તે દેવોનું વર્ણન આવે છે. શુક્ર અધ્યયનમાં શુક્રનું વર્ણન આવે છે. ચંદ્ર અધ્યયનમાં ચંદ્રનું વર્ણન આવે છે. પુષ્મિત = ખીલવું, સુખી થવું... જે પુષ્પિત છે જે ખીલેલો છે. જે સુખી છે. ગૃહવાસનો ત્યાગ કરી, સંયમભાવ સ્વીકારી પુષ્પિત = સુખી થાય છે. એ સુખની પ્રાપ્તિ થવા છતાં દુઃખી થાય છે. ત્યાં સંયમ છોડવાના પરિણામ જાગે છે. ત્યારે ફરી સંયમ સ્વીકારી સુખી થાય છે. માત્ર સંયમજીવનમાં જ સુખ છે. માત્ર સંયમને સ્વીકારવાથી જ આપણો આત્મા સુવાસિત = સુગંધિત થાય છે. ગૃહસ્થ જીવનમાં દુ:ખ છે. સતત આશ્રવ ક્લેશ કંકાસ છે. ત્યાં આત્મા દુઃખી થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે આ સંસાર દુઃખસ્વરૂપ છે. દુ:ખફલક છે અને દુઃખના અનુબંધવાળો છે. વિગેરે વર્ણન આ ગ્રંથમાં છે. પહેલું અધ્યયન - પરમાત્મા રાજગૃહીમાં પધારે છે. દેશના આપે છે. સૂર્યાભદેવે આવી નાટક કર્યા. તેમ ચંદ્ર પણ નાટક કર્યા. નૃત્ય કર્યા. ચંદ્ર વિદાય થાય છે. ગૌતમ પૂછે છે – આ શું થયું ? ચંદ્રની આટલી ઋદ્ધિ કેમ આટલા દેવકુમારો ? ક્યાંથી આવીને ક્યાં ગયા ? ત્યારે ભગવાન ધટાદાર શાખાની વાત કરે છે. તે વખતે રાજા મોટા મકાનો બનાવતા. શાખાઓ બનાવી હોય. બધા નગરની બહાર જાય. મોજમજા આનંદ પ્રમોદ કરતાં હોય.. એટલામાં વૃષ્ટિ થાય છે. અને ભયભીત થઇ ધટાદાર શાખામાં પહોંચી જાય છે. તે રીતે ચંદ્ર પણ વિકર્વણા કરી પોતાના સ્થાનમાં પહોંચી જાય છે. પ્રશ્ન - હે ભગવાન ! ચંદ્રની આટલી પ્રસિદ્ધિ કેમ ? પરમાત્મા - કોષ્ટગ નામના વણિકે – દેશના સાંભળી વૈરાગ્ય પામે છે. સંયમને ગ્રહણ કરે છે. ૧૧ અંગનો અભ્યાસ કરી ચંદ્રાવતંસક નામના જ્યોતિષ વિમાનમાં ઉત્પન્ન થાય છે. સંયમ પાળવાના કારણે ઋદ્ધિ મળી. અહંનો વિસ્તાર-આગમ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - તો આગળનો ભવ કયો ? અહીંથી ચ્યવીને મહાવિદેહમાં ક્ષેત્રમાં સંયમની સાધના કરી સિદ્ધિપદને પામશે. ૨) સૂર્ય - વંદન કરવા આવે છે. નાટક કરે.. બંનેનું જીવન લગભગ સરખું છે. વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ચાર વેદમાં પ્રવીણ છે. પાર્શ્વનાથ પાસે પ્રતિબોધિત પામી શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. ભગવાન આદિ ત્યાંથી વિચારી ગયા. “૬૭ બોલની સજ્જયમાં” કહ્યું છે કે મિથ્યાત્વીનો પરિચય ન કરવો. શ્રાવકને પરમાત્માનો પરિચય ન રહ્યો. એટલે સમ્યક્ત ઓળંગી મિથ્યાત્વ આવ્યું એક રાત્રે સુતો છે. વિચાર આવે છે આ ભવમાં મારી આટલી સંપત્તિ ! આટલો બધો અભ્યાસ આવતા ભવ માટે મારે કંઇક કરવું જોઇએ ? પછી સવારે નગરની બહાર જાય છે. ત્યાં તાપસ દિક્ષાનો સ્વીકાર કરે છે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરે. સૂર્ય સામે આ તાપના લે. દિસિવાલ ચક્ર નામનો તપ કરે છે. છટ્ટ પૂરો થાય - પારણાનો સમય પૂરો થાય. એક દિશામાં જાય ત્યાં જલનો છટકાવ કરે. બીજા દિવસે બીજી દિશામાં... વળી તૃણ આદિનો જીવઘાતક આરંભ સમારંભ કરે. વચમાં ખાઇ આવે તો ખાઇમાં પડી જવું. પણ શરીરને બચાવવું નહિ. આવા ઉગ્ર અભિગ્રહો કરી મિથ્યા તપો કરે છે. ચાર ચાર વાર તો દેવ આવી તેને પ્રતિબોધ કેર છે. છેવટે શ્રાવક જીવનની છેવટે દિક્ષા સ્વીકારે છે. વિવિધ તપ કરે છે. શુક્રદેવમાં જાય છે. આવતા ભવમાં મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં સંયમનું ગ્રહણ કરશે. મોક્ષની પ્રાપ્તિ કરશે. ૪) ચોથું અધ્યયન - બહુપુત્રિકાને સંતાન નથી. ઉપાશ્રયમાં બાળકને નવડાવે, ગીત ગાય, નાચ કરે હિંચકા નાખે, વસ્ત્ર પહેરાવે, બાળક મેળવવાની વાસના પ્રદીપ્ત થાય તેવી પ્રવૃતિ કરે છે. ગુરૂ મહારાજ કહે છતાં નથી સમજતી. કાલ કરી બહુપુત્રિકો દેવી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી એવી બ્રાહ્મણકુલમાં સ્ત્રી રૂપે જન્મ થાય છે. ૧૬ વર્ષ સુધી ૧૬ જોડકાનો જન્મ થાય છે. તેનાથી ત્રાસી છેવટે સંયમ લે છે. વૈરાગ્ય પામે છે. છેવટે મહાવિદેહમાં જશે - ત્યાં સંયમનું ગ્રહણ કરી મોક્ષમાં જશે. આપણે આ કથાઓ દ્વારા પણ છેવટે આત્મા સાથે જોડાઇ દોષોનો ત્યાગ કરવાનો છે. તેનું જ નામ ધર્મકથાનુયોગ છે. કથા સાંભળી દોષોનો દૂર કરવા અને ગુણની પ્રાપ્તિ કરવી. તે જ આપણું લક્ષ્ય હોવું ઘટે. ગુરુની પ્રેરણા-આરામ ક For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પુષ્પચૂલિકા - મોટીશાંતિમાં જે ડ્રી, શ્રી, ધૃતિ મતિ આદિ દેશ દેવીના નામ આવે છે તે દેવીઓના પૂર્વભવના વર્ણન આવે છે. તે તે દેવીના નામથી તે તે અધ્યયન છે. આ દશ દેવીઓએ પૂર્વભવમાં પાર્શ્વનાથ ભગવાન પાસે સંયમ લીધું હતું. શ્રીદેવી જ્યારે વીર ભગવંત પાસે નાટક કરે છે ત્યારે ગૌતમસ્વામી પરમાત્માને પૃચ્છા કરે છે અને ત્યારે વીરપ્રભુ જવાબ આપે છે. જિતશત્રુ રાજા હતો તેની પુત્રી. મોટી ઉંમરે લગ્ન ન થયુ. એટલે સંયમ સ્વીકારે છે. શરીરની શુશ્રુષાની ઇચ્છા થાય છે. શુશ્રુષા કરે છે. ગુરૂ ભગવંત ઘણુ સમજાવે છે છતાં માનતા નથી. દુર્ગંછાથી સતત શુશ્રુષા કરે છે. આલોચના વગર કાળ કરે છે. સંયમના પ્રભાવે શ્રીદેવી તરીકે ઉત્પન્ન થાય છે. મોક્ષ અપાવે તેવું ઉત્કૃષ્ટ સંયમ છતાં દુગંછાના કારણે મોક્ષ ન પામી શકી.. સ્વછંદતાથી પરમાત્માની વિરુદ્ધ અનાચાર થઇ ગયો. તો મોક્ષ અટકી ગયો. છેવટે આત્માની સાધના કરી. મહાવિદેહમાંથી મોક્ષે જશે. આ જીવન પ્રાપ્ત થયા પછી બે કર્તવ્યો જ્ઞાની ભગવંતે મૂક્યા. ૧) જાતજાતના કુસંસ્કારો લઇને આવ્યા. તેને સાફ ક૨વાના. ૨) ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શુભ સંસ્કાર પ્રાપ્ત થાય તેવા લોકો વચ્ચે રહેવા દ્વારા “શુભ’’ની જમાવટ કેમ થાય તે માટે પ્રયત્ન કરવા. ચારિત્રમાં શુભ સંસ્કારોની જમાવટ હોય તો તેનાથી દેવલોકમાં આસક્તિ થતી નથી. ૩) વાિદશાંગ - ઉપાંગ તેને કહેવાય કે જેમાં અંગનો અમુક વિષય લઇ તેનો વિસ્તાર કરેલો હોય. બારમું અંગ દૃષ્ટિવાદ છે. તેનો વિચ્છેદ થયો છે. પણ તેનું ઉપાંગ વહિશાંગ આજે પણ આપણી પાસે હાજર છે. ભલે બારમું અંગ નથી. બારમું પણ ઉપાંગ હાજર છે. ૧૨ અધ્યયન છે. વાસ્તવિક નામ નંદીસૂત્રની ચૂર્ણિમાં અંધક વėિદશાંગ છે આ નામમાંથી અંધક શબ્દનો લોપ થયો છે. પૂર્વપદનો કદાચ લોપ થયો હોય તો પણ ઉત્તરપદથી પણ નામ ચાલી શકે તેથી અંધકવહિદશાંગ નામ હોવા છતાં વણ્ણિદશાંગ નામથી ચાલી શકે. ૮૪ ૧ અધ્યયનમાં વહ્નિવંશમાં ઉત્પન્ન થયેલા બળદેવના ૧૨ પુત્રો તેના પૂર્વભવનું તેમાં વર્ણન આવે છે. માટે જ તેનું નામ વર્ણાિદશાંગ છે. શિષ્યની ધારણા-ખમમ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ माप्रश्नव्याकरणांगसूत्रन નદાદાન વિ. હરમનવ્રત કાતિપાત હિ.. વંથામહ હરમન વત્ ત્રર્વથા પ્રાણા, હમન સવેથાકૃhe ( 9) ) S (5 વરસન% સવંથારિ, ઉથા મથુન 8 T પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં હિંસા-જૂહૂ-ચોરી-મૈથુન-પરિગ્રહ એ પાંચ મહાપાપોનું વર્ણન તથા તેના ત્યાગરૂપ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ જણાવેલું છે. પૂર્વકાલમાં મંત્ર-તંત્ર-વિદ્યા અતિશયોની અનેક વાતો તથા ભવનપતિ આદિ દેવો સાથે વાત કરવાની તથા ભુત-ભાવિને જાણવાની માંત્રિક પધ્ધતિઓ આ આગમમાં હતી. મૂલ-૧૩૦૦ શ્લોક પ્રમાણ. કુલ ૧૩,૪૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૦ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ श्रीविपाकांगसूत्रम् પુણ્યકર્મનો વિપાક પાપકમૅનાં વિપાક શ્રીવિપાકાંગ સુત્રમાં અજ્ઞાન અવસ્થામાં હિંસા આદિ ભયંકર પાપોના ફલ (વિપાક) રૂપે પરભવમાં કારમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવો અને ધર્મની ઉત્તમ આરાધનાથી પરભવમાં સુંદર સુખ અનુભવનારા દશ ધર્મી જીવોનાં ચરિત્રનું વર્ણન છે. મૃગા પુત્ર (લોઢીયો) અને મહામુનિ સુબાહુના પ્રસંગો અદ્ભુત છે. મૂલ ૧૨૫૦ શ્લોક પ્રમાણ. કુલ ૨૧૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૧ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ श्रीउववाईसूत्रम. શ્રી ઉવવાઇ સૂત્ર આચારોગ સૂત્રનું ઉપાંગ છે. દેવ-નારકીના ઉપપાત જન્મ, મોક્ષ-મન વિગેરે મુખ્ય વિષય છે. શ્રેણિક મહારાજાની પ્રભુને વાંદવા જવાની અપૂર્વ તૈયારી, શ્રેણિક રાજાએ કરેલું વીર પ્રભુનું સામૈયું, અંબડ તાપસના જીવનપ્રસંગો તેના સાતસો દોષ્યો, કેવલી સમુદ્ધાત તથા મોક્ષનું રોમાંચક વર્ણન આ આગમમાં છે. મૂલ ૧૧૬૭ શ્લોક પ્રમાણ. કુલ ૪૨૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ( ૧૨ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ श्री रायपसेणी सूत्रम શ્રી રાયપસેણી એ સૂત્ર કૃતાંગ સૂત્રનું ઉપાંગ છે. જેમાં પ્રદેશી રાજાએ કરેલ જીવની શોધ-પરીક્ષા કેશી ગણધર દ્વારા ધર્મબોધ, તેમનું સમાધિ-મૃત્યુ, સૂર્યાભદેવ તરીકે ઉત્પત્તિ, સમવસરણમાં કરેલા ૩૨ નાટકો, ભગવંતને પૂછેલા નાસ્તીકવાદના ગુઢ ૬ પ્રશ્નોનું તાર્કિક નિરાકરણ આ આગમમાં છે. સિદ્ધાયતની ૧૦૮ જિન પ્રતિમાનું વર્ણન પણ છે. મૂલ ૨૧૨૦ શ્લોક પ્રમાણ. કુલ ૫૮૨૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૩ જ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ગાંવલિનટના. TL ) ; શ્રી જીવાભિગમસૂત્ર એ સ્થાનાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રશ્નોત્તર શૈલીમાં જીવ-અજીવ અઢી દ્વીપ-નરકાવાસ-દેવવિમાના સંબંધી વિશદ વિવેચન છે. વિજયદેવે કરેલી જિન પુજાનું વિસ્તૃત વર્ણન આ આગમમાં છે. અષ્ટપ્રકારી જિનપૂજાનો અધિકાર બહુજ રસપ્રદ છે. મૂલ ૪૭૦૦ શ્લોક પ્રમાણ. કુલ ૨૫૧૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૪ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ श्रा पन्नवणासनम. निर्जरा ८बंध सवर आश्रय पाप ३पुण्य २अजीव १जीव શ્રી પન્નવણા સૂત્ર એ સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રસ્નોત્તર શૈલીના આ “ગ્રંથને લઘુ ભગવતી સૂત્ર” પણ કહે છે. જૈન દર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોષ સમાન છે. આમાં નવતત્વની પ્રરૂપણા છે. છ લશ્યાનું સ્વરૂપ કર્મગ્રંથ સયંમ સમુદ્ધાત જેવી મહત્વની બાબતો સમજાવી છે. આ ઉપાંગ સૌથી મોટું છે. રત્નનો ખજાનો છે. મૂલ ૭૭૮૭ શ્લોક પ્રમાણ. કુલ ૨૬૫૮૫ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૫ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ श्री सूरपन्नति सूत्रम. શ્રી સૂરપન્નતિ એ ભગવતી સૂત્રના ઉપાંગ રૂપે છે. જેમા ખગોળ વિદ્યાની મહત્વની બાબતો ભરપૂર છે. સૂર્ય-ચંદ્રનક્ષત્રો-ગ્રહ આદિની ગતિના વર્ણન સાથે દિવસ-રાતહતુઓ વિગેરેનું વર્ણન છે. ખગોળ સંબંધી ખૂબજ ઝીણવટભર્યા ચોક્કસ ગણિત સૂત્રો છે. મૂલ ૨૨૯૩ શ્લોક પ્રમાણ. કુલ ૧૧૭૯૬ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૬ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ श्रीजंबूतीपपन्नति सूत्रम इराआरा Y४थाआ कोड़ा कोडी सागरोपन ४२०० वर्ष न्यून को को. सा. सषम पसरिया-६४ औठी सागरोपम २राआरा सब म सुभम सं.क.६४ दि. आरावांआ को.सागरोधम २१००० व ARपसलिशा पसलिया गरोपम पवांआरा संसली पालन शरीरमगाउ क्सलिटर १ला आरा श.५०० घड कोडा कोडी सागरी सल्यो- आयु१पल्यो लिआहार काड गाऊशरीर सुषम प्रमाण जोपम आयुरय जहारसदि/3 जोर प्रमाण शरार.३गाउ नायु३पल्योगम लि दुषम २१००० वर्ष ६ाआरा दुषम O. Se ((( RarelniP016 हर दिल अवसरोपंडी C er શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ એ જ્ઞાતાધર્મકથાંગનું ઉપાંગ છે. આ આગમ મુખ્યત્વે ભુગોળ વિષયક છે. કાલચક્રનું છ આરાનું સ્વરૂપ બહુજ સુંદર રીતે જણાવ્યું છે. ઉપરાંત જંબૂદ્વીપના શાશ્વત પદાર્થો, નવનિધિ, મેરુપર્વત ઉપર તીર્થકરના અભિષેક, કુલધરનું સ્વરૂપ તથા શ્રી કષભદેવ અને ભરત મહારાજાનું પણ પ્રાસંગિક વર્ણન છે. મૂલ શ્લોક ૪૪૫૬, કુલ ૫૭૪૬ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૭ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ નેમનાથ ભગવંત પધાર્યા છે. કૃષ્ણ મહારાજ વંદન માટે આવે છે. તેમની દેશના સાંભળવા માટે કૃષ્ણના ભાઇ બળદેવનો પુત્ર નિષેધ તે પણ દેશના સાંભળી શ્રાવક જીવનનો સ્વીકાર કરે છે. નેમનાથના ગણધર વરદત્ત પ્રશ્ન પૂછે છે - નિષેધને શરીરની રૂપ કાંતિ સંપત્તિ શાથી મળી છે ? નેમનાથ ભગવાન પૂર્વભવનું વર્ણન કરે છે. પૂર્વભવનું વર્ણન ઠાઠ માઠ સાથે સિદ્ધાર્થ બહુશ્રુત આચાર્ય ભગવંત પાસે વંદન કરવા આવે છે. વૈરાગ્ય પામી દીક્ષા લે છે. ૧૧ અંગનો અભ્યાસ કરી ૪પ વર્ષ સંયમ વાળી કાલ કરી પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી રેવતીની કુક્ષિમાં નિષેધ તરીકે જન્મ પામ્યો છે. દીક્ષા લેશે કે નહિ ? જવાબમાં ભગવાન કહે છે - આ દીક્ષા લેશે. ભગવાન નેમનાથ પાસે દીક્ષા લે છે. ૪૨ વર્ષના સંયમ પર્યાય પાળી કાલ કરે છે. ફરી વરદત્ત પ્રશ્ન કરે છે - આ નિષેધ કાલ કરી ક્યાં ગયા? ભગવાન - કહે સર્વાર્થસિદ્ધમાં ગયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થશે. ઉન્નત નગરમાં રાજકુમાર થશે. બોધ પામી – અણગાર થશે. કેવળજ્ઞાન પામી પરમપદ પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરશે. દરેક પૂર્વભવમાં સંયમ સ્વીકારી દેવલોકમાં ઉત્પન્ન થઇ આવ્યા છે. મહાવિદેહમાં જન્મ - સંયમનું ગ્રહણ કરી મોક્ષમાં જશે. સુખ; ચારિત્ર ધર્મના પરિણામમાં જ છે. ત્યાગમાં જ છે. ભોગમાં નથી. gggs ખંતી થનનામામ અંતરની ફૂરણા-આગમ જ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચઉસરા પયન્ના શ્રી ઉપચ્ચક્ખાણ પયજ્ઞા શ્રી મહાપચ્ચખાણા પયન્ના શ્રી ભક્તપરિજ્ઞા પયન્ના શ્રી નંદુલવૈચારિક પયન્ના પૂ. ગણિશ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ચરમતીર્થાધિપતિ પરમકૃપાલુ મહામહિમશાલી શ્રમણ ભગવાન મહાવીરની દિવ્ય કરુણાની પાવન વર્ષા આ જગતમાં સર્વત્ર થઇ રહી છે, અનેક ભવોની સાધનાના પરિપાક રૂપે એ કરુણાનો વિસ્ફોટ પ્રભુ મહાવીરના રૂપમાં નંદનૠષિના ભવમાં ૧૮૦૬૪૫ માસક્ષમણની વર્લ્ડ રેકાર્ડ સમાન વિશિષ્ટ તપશ્ચર્યા પૂર્વક વીસસ્થાનકની આરાધના સાથે પ્રગટ થયો.. પ્રભુ આજે સાક્ષાત્ વિદ્યમાન નથી, પણ તેમની મૂર્તિ અને તેમની વાણી સ્વરૂપ આગમનું આજે પણ સાક્ષાત્ અસ્તિત્વ છે. જેના પ્રભાવે પ્રભુનો દિવ્ય સંસ્પર્શ આજે પણ અનુભવાય છે. હિમાલય સમાન પ્રભુ મહાવીરમાંથી ખળખળ વહેલી શ્રુતગંગા આપણને પણ સંપ્રાપ્ત થઇ છે, તે આપણું પરમ સૌભાગ્ય છે. કેવળજ્ઞાન રૂપ વૃક્ષ પર આરોહણ કરીને પ્રભુએ જે વાણીરૂપી મનોહર પુણ્યોની વર્ષા કરી, તેને બીજબુધ્ધિ સમાન ગણધર ભગવંતોએ પોતાની બુધ્ધિના પટમાં ઝીલી લીધી, અને વિવિધ વચન ફૂલોના સંયોગથી બાર માળા બનાવી, જે દ્વાદશાંગી સ્વરૂપે પ્રસિદ્ધ પામી, જેનો અમુક ભાગ આજે કલિકાલમાં પણ આપણને ભાગ્યયોગે પ્રાપ્ત થયો છે. પૂજ્યપાદ સૂરિપુરંદ૨ ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. कत्थ अम्हारिसा पाणी दुसमादोस दूसिया । हा अणाहा कहं हुं तो, बजइ न हुंतो जिणागमो ॥ ૮૬ જે દુષમ કાળના દોષથી પ્રભાવિત એવા અમારા જેવા અનાથ પામર પ્રાણીઓની કેવી કફોડી હાલત થાત, જો અમને આ જિનાગમોને આધાર કષાયને અંત-આમમ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ આલંબન પ્રાપ્ત ન થયું હોત તો...! આગમનો આદર કરવો, તેની ભક્તિ અને પૂજા કરવી, તે આત્માર્થી વ્યક્તિનું પ્રમુખ કર્તવ્ય છે કહ્યું છે. आगमं आयरंतेणं अत्तणो हिय कंखिणा । तित्थनाहो गुरु धम्मो सन्चो ते बहुमन्निया ।। આગમનો આદર હિતકાંક્ષી આત્માએ અવશ્ય કરવો જોઇએ, તેમ કરવાથી તીર્થંકર પરમાત્મા, ગુરુ, ધર્મ વગેરે સર્વનો આદર બહુમાન થઇ જ ગયો તેમ માનવું.. પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ પશ્ચાત કાળના વહી જતા અખલિત પ્રવાહમાં પ્રભુના શાસન ઉપર ઘણા બધા આક્રમણો, આઘાતો અને પ્રત્યાઘાતોના સર્જન થયા. બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળો ફેલાયા, પરિણામ સ્વરૂપ તત્કાલીન સાધુઓની બુધ્ધિમાં પણ મંદતા આવવા લાગી.. અનેક આગમ પાઠોનું વિસ્મરણ થવા લાગ્યું, તેથી તત્કાલીન પરિસ્થિતિને લક્ષ્યમાં લઇને તે સમયના દીર્ઘદ્રષ્ટા આચાર્યોએ શ્રમણ સંમેલનનું સંયોજન કર્યું. આચાર્ય સ્કંદિલે મથુરાનગરીમાં તથા આચાર્ય નાગાર્જુને વલ્લભીપુરીમાં શ્રમણોની સમક્ષ વાચનાઓનું સંકલન કર્યું. જેમાં મુનિઓને જેટલું યાદ હતું, તે સર્વ પાઠોનું વ્યવસ્થિત સંકલન થયું, આ બન્ને વાચનાઓ ક્રમશઃ માથુરી વાચના તથા વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધિને પામી.... પશ્ચાત દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આગમોને સર્વપ્રથમ કાગળ ઉપર પુસ્તકારુઢ કર્યા. સમયની બદલાતી પરિસ્થિતિમાં જૈન સાધુઓએ આગમ શાસ્ત્રોને ટકાવવા માટે ઘણી કમ્મર કસી. એવો પણ સમય આવ્યો, જ્યારે જૈન શ્રમણોની વિકટ રાજ્યસ્થિતિમાં મસ્તકોના ઢગલા પણ થવા માંડ્યા... એવો પણ સમય આવ્યો, જ્યારે જૈન શાસ્ત્રોની હજારોની સંખ્યામાં વિનાશલીલા પણ સર્જાઇ.. આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હેમચન્દ્રસૂરિ આચાર્ય વાદિદેવસૂરિ, મહોપાધ્યાય યશોવિજયજી જેવા હજારો શ્રતધર પુરુષોએ પણ વિશાળ જૈન સાહિત્યનું સર્જન કર્યું, જેમાં આગમોની વાતોને પણ વિશિષ્ટ રીતે ગૂંથવામાં આવી. જે આગમો અને શાસ્ત્રો ઉપર જૈન શાસનના સમગ્ર બંધારણનો પાયો રચાયેલો છે, તે આગમોની મહાન પરંપરા અને વારસાને સજીવન રાખવો અને આગળ ધપાવવો તે આજે પણ આપણા સૌનું એક પવિત્ર કર્તવ્ય છે યોગ્ય સાધુ ૪૫ આગમ વાંચી શકે છે, જ્યારે શ્રાવક પણ ગુરૂમુખે ૩૯ આગમ સાંભળી શકે છે. વર્તમાન કાલમાં જે મહાપુરુષે આગમોનો મહાનું ઉધ્ધાર કર્યો, તે આગામોધ્ધારકશ્રીનો મહાન ઉપકાર જૈન સંઘ કદાપિ ન ભૂલી શકે, અને કે અવ્યયનો બાધાર-બાગમ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ તેમના આજે વારસદારો પણ આ વારસાને સારી રીતે ટકાવી રાખે તેવું આપણે ઇચ્છીએ. ખરેખર આ આગમપરિચમ વાચનાની શ્રેણિ સિધ્ધાચલના પવિત્ર ધામમાં આયોજિત થઇ છે. તે વાસ્તવમાં એક મહાન કાર્ય થયું છે, તે માટે પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગર સૂરિજી આદિ સાધુવાદને યોગ્ય છે. પ્રસ્તુતમાં મારે તમારી સમક્ષ પાંચ પયત્રાનો સંક્ષિપ્ત પરિચય આપવાનો છે, પયન્નાના સંદર્ભમાં એક વાત કહી દઉં કે પ્રભુ મહાવીરના જેટલા પણ શિષ્યો હતા, તે તમામ એક એક પન્નાની રચના કરેલી છે. પ્રભુના શિષ્યોની સંખ્યા ૧૪ હજારની હતી, તો તે પ્રમાણે પયગ્રાઓની સંખ્યા પણ ૧૪ હજારની જાણવી... પણ વર્તમાન કાળમાં આપણને માત્ર દશ જ પયજ્ઞાઓ ઉપલબ્ધ થાય છે. હવે આપણે ક્રમશ: જોઇએ પન્નાની અમુક વાતોને ચઉસરણપયન્ના રચયિતા - પ્રભુ વીરના શિષ્ય શ્રી વીરભદ્રગણિ શ્લોક સંખ્યા - ૬૩ વિષય - ચતુઃ શરણગમન, દુષ્કૃત ગઈ અને સુકૃત અનુમોદના... ગ્રન્થના પ્રારંભમાં છ આવશ્યકના અર્થાધિકારનું નિર્દેશન કરેલ છે. ૧) સામાયિકના પ્રથમ આવશ્યકમાં સાવદ્ય યોગનો ત્યાગ કરી નિરવઘ યોગની સાધના છે, તેથી સામાયિકથી ચારિત્રાચારની નિર્મલતા થાય છે. ક્રોધને ક્ષમામાં માનને નમ્રતામાં, માયાને સરળતામાં તથા લોભને સંતોષમાં પલટાવવાની સાધના સામાયિક છે. કહ્યું છે કે સામાયિકમાં સમતા | સામ્યભાવનો મહાન લાભ છે જ, પણ આનુષંગિક ફલરૂપે ર૯પર૮પ૯૫ થી અધિક પલ્યોપમનું દેવાયુષ્ય પણ બંધાય છે, એક સામાયિકના માધ્યમથી એક લાખ ખાંડી સોનામોહર (૩૨૦ તોલા સોનાથી અધિક)ના દાનથી પણ વધુ લાભ સંપ્રાપ્ત થાય છે, જો એ સામાયિક ભાવપૂર્ણ હોય તો ! (૨) ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકથી સમ્યગદર્શન ગુણ યાને દર્શનાચારની નિર્મળતા થાય છે. ચતુર્વિશતિ સ્તવ લોગસ્સ સૂત્રના માધ્યમથી પ્રભુનામનું સંકીર્તન થાય છે, પ્રભુની ભાવપૂર્ણ હાર્દિક ભક્તિ થાય છે, તેથી આરોગ્ય બોધિલાભ અને સમાધિની સંપ્રાપ્તિ થાય છે. છે . (૩) વંદન - આવશ્યકથી જ્ઞાનાદિ ગુણો નિર્મળ બને છે, આથી ગુરુભક્તિનો શ્રધ્ધામાં પૈર્ય-આગમ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ષ પ્રાપ્ત થાય છે, વંદનમાં પંચાંગ પ્રણિપાત બરાબર થવું જોઇએ. શ્રી કૃષ્ણ વાસુદેવે પ્રભુ નેમનાથના ૧૮ હજાર સાધુઓને વંદન કર્યું હતું, જેથી તેમના સાતમી નરકના બંધાયેલ આયુષ્યકર્મના દળિયાને ૩જી નરકમાં પરીવર્તિત થઇ ગયા હતા. પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીના વંદન સંબંધિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વંદનથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય નામકર્મ, લોકપ્રિયતા વગેરેનું સંપાદન થાય છે, અષ્ટ કર્મની અશુભ કર્મ પ્રકૃતિ સ્થિતિ, પ્રદેશ અને રસ અનુભાગ બંધમાં ઘટાડો વંદનના ભાવના તારતમ્ય પ્રમાણે થાય છે. તમે લોકો પાલીતાણામાં બિરાજમાન આપણા વિશાળ સમુદાયના કેટલા સાધુઓને રોજ વંદન કરો ? વિચારજો. (૪) પ્રતિક્રમણ - આવશ્યકથી આરાધના કરતા લાગેલા તથા વ્રતાદિમાં લાગેલ અતિચારોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણ એ ભૂલોનું પ્રક્ષાલન છે, આત્મશુધ્ધિનું મહાન કાર્ય છે. ભૂલ થઇ જવી આસાન છે, પણ ભૂલને સુધારવી તે મહાનતા છે, જે ભૂલમાં મશગુલ છે, જેને ભૂલ શૂલ જેવી નહીં, પણ ફૂલ જેવી લાગે છે, તેનું જીવન ધૂલ છે. પણ જેને ભૂલ ફૂલ જેવી ડંખે છે, તેના જીવનનું આમૂલચૂલ પરિવર્તન થઇ જાય છે. કહ્યું છે, જો કભી ભૂલ ન કરે ઉસે ભગવાન કહતે હૈ, જો ભૂલ કરકે ભૂલ જાય ઉસે નાદાન કહતે હૈ, જો ભૂલ કરકે કુછ શીખ જાયે ઉસે ઇન્સાન કહતે હૈ જ ભૂલ કરકે મુસ્કુરાયે ઉસે શૈતાન કહતે માટે પ્રતિક્રમણ આવશ્યક ભૂલોની દોષોની શુધ્ધિ માટે પ્રતિદિન કરવા લાયક છે. (૫) કાઉસ્સગ્ન- આવશ્યકથી પ્રતિક્રમણ દ્વારા બાકી રહેલ અતિચારોની શુદ્ધિ થાય છે. કાયોત્સર્ગ એ કર્મક્ષયનું મુખ્ય કારણ છે, તેથી આત્મવિશુધ્ધિ જબ્બર થાય છે અને ચંચળતા મરીને ચિત્ત એકાગ્ર બને છે. (૬) પ્રત્યાખ્યાન - આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. પચ્ચખાણથી આત્મબળ કેળવાય છે, સંજ્ઞાઓનું શોષણ થાય છે, આત્મ સ્વભાવનું પોષણ થાય છે, આહારાદિમાં ભટકતું મન સહજ રીતે અટકી જાય છે, જેથી આત્મ સ્વરૂપ તરફ પ્રગતિ થાય છે. અને છ એ આવશ્યકના પાલનથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. આમ જણાવીને ઍન્થકારે આ પયત્રાને કુશલાનુબંધી અધ્યયન એવું બીજું નામ પણ આપ્યું છે. ચાર શરણ આ મેળા માં ધારણા-આગમ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ જે ભવી આત્મા અરિહંત, સિધ્ધ, સાધુ અને ધર્મનું શરણ સ્વીકાર કરે છે, તે ધન્ય છે. આજ સુધી અનાદિકાળમાં આત્માએ અનંતા શરણ સ્વીકાર્યા, પણ કોઇ પદાર્થ કે વ્યક્તિ સાચું શરણ આપવા સમર્થ ન બન્યું, માટે દુન્યવી વિશ્વથી ઉદાસીન બનીને અરિહંતાદિનું શરણ સ્વીકાર કરવું તે જ હિતાવહ છે. બાળક ગાદીમાં નહિ, પણ ગોદમાં વધુ સલામત છે, તેમ આત્મા સંસારના સુવાળાં પદાર્થોમાં નહિ, પણ અરિહંતની ગોદમાં જ વધુ સલામત છે, જે એ ગોદમાં નથી રહેતો તેને આખરે નિગોદના શરણે જવું પડે છે. મૂળથી બંધાએલ વૃક્ષ સલામત છે, મમ્મીની આંગળીથી બંધાયેલ બાળક સલામત છે, દોરીથી બંધાયેલ પતંગ સલામત છે, વાડથી બંધાયેલ અનાજ સલામત છે, કિનારાથી બંધાયેલ નદી સલામત છે, તિજોરીથી બંધાયેલ પૈસા સલામત છે, સાંકળથી બંધાયેલ હાથી સલામત છે, તેમ અરિહંતાદિના શરણે બંધાયેલ આત્મા સલામત છે. આ ભયાનક ભીષણ ભવજંગલમાં ભટકતા પામર અનાથ અને અશરણ આત્માને આ ચાર સિવાય બીજું કોણ બચાવનાર છે. આ વાતના મર્મને સમજીને આત્માર્થી એ પ્રતિક્ષણ શરણ સ્વીકારની પ્રક્રિયાને આત્મસાત્ બનાવવી જોઇએ. દુષ્કૃત ગહ. જીવનમાં થયેલ હિંસા આદિ ૧૮ પાપો અરિહંતાદિની આશાતના માતા પિતા મિત્ર આદિ પ્રત્યે અયોગ્ય વર્તન, ધર્મ વિરૂધ્ધ કથન વગેરે જે જે પણ નાના મોટા પાપો થયા હોય, કરાવ્યા હોય કે તેની અનુમોદના કરી હોય તે બધાયની નિંદા અને ગઈ કરવી જોઇએ. પણ..મોટી સમસ્યા એ છે કે, માણસને પ્રાયઃ પોતાના દોષ દેખાતા નથી. દુષ્કૃત ગર્તામાં સ્વ પાપોની હારમાળા દેખાય જન્મ જન્માંતરોના પાપોની ગહ થાય તો તેનું જોર ઘટી જાય. સ્વ-પ્રશંસા અને પરનિદા આ બે ખતરનાક દોષ છે. ઘણી વખત જુ જીવીક અનુપ્રેતાનું અનુસંધાન-આગમ છે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ સ્વયં સામી વ્યક્તિના કેટલાક ગુણો ગાઇને પણ પછી તેની નિંદા કરતો હોય છે. માનવ કહે છે. “અરે ! સાગર ! તું તો કેટલો ગંભીર છે, તારામાં તો કેટલા રત્નો અને સોનું ભરેલું છે, પણ...પણ... તું ખારો છે તે સારું નથી.” પેલા ચાંદને કહે છે, જોતું કેટલો સૌમ્ય શીતલ અને પ્રકાશવાન છે, પણ તારામાં કલંક છે, તે ન હોત તો કેટલું સારું થાત ?” પેલા ગુલાબને પણ કહે છે, “તું કેટલો મનોહર વિકસિત અને સુગંધી છે ? પણ તારી આસપાસ કેટલા કાંટા છે તે જરાય ઠીક નથી.” પેલી કોયલને પણ કહ્યું, “તારો કંઠ કેટલો મધુર છે, પણ તું કેટલી કાળી છે ? ત્યારે સાગર, ચાંદ, ગુલાબ, કોયલ વગેરે બધાએ કહ્યું કે, માનવ ! તું પણ કેટલો મહાન છે, પણ જો તારામાં દોષદષ્ટિ ન હોત તો કેટલું સારૂ થાત ? કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે વીતરાગ સ્તોત્રના ૧૬માં પ્રકાશમાં દુષ્કૃતગર્તા કરી છે. મારા ગુપ્ત પાપોને ધિક્કાર થાઓ. કુમારપાળ મહારાજાએ સંસ્કૃત ભાષામાં દ્વાત્રિશિકા બનાવી છે, જેમાં હૃદયના તારને ઝણઝણાવી દે, તેવી દુષ્કૃતગર્તા ભરેલી છે. સુકૃત અનુમોદના ૧૭માં પ્રકાશમાં સુકૃત અનુમોદના અને શરણાગતિ છે. સુકૃતની તો અમુક ક્ષણ હોય છે પણ અનુમોદના તો જીવનભર થઇ શકે છે. પ્રભુ પ્રતિષ્ઠાની ક્ષણ તો નાની છે, પણ ચડાવા આટલા મોટા કેમ થાય ? કારણ તેની અનુમોદના લાંબી ચાલે છે, જીવનના અંતિમ ક્ષણ સુધી પણ. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી એ લખ્યું છે, કરણ બિંદુ છે, અનુમોદન સિંધુ છે. તમે પર્યુષણમાં સ્વયં અઠ્ઠાઇ કેટલી કરી શકશો ? માત્ર એક જ...પણ અનુમોદના હજારો લાખો અઠ્ઠાઇની કરી શકો છો. આજે સેંકડો છપાતી પત્રિકાઓ વાંચીને હૃદયથી સાચી અનુમોદના કરો.. તો ઘરે બેઠાં બેઠાં પણ તેનો લાભ ઉઠાવી શકો છો. જીવનમાં પોતે કરેલા સુકૃતોની અનુમોદના પણ પરિપૂર્ણ કરવી જોઇએ. અરિહંત સિદ્ધ આદિ પરમેષ્ઠિઓ દેવાત્માઓ, શ્રાવકો, સમ્યગદષ્ટિઓ, શ્રી માર્ગાનુસારી વગેરે દરેક આત્માના સગુણો અને સુકૃતોની યથાયોગ્ય અનુમોદના અવશ્ય કરવી જોઇએ. વાયનાની વિશાળતા-આગમ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આનાથી અશુભ કર્મ શુભમાં બદલાઇ જાય છે. અશુભ કર્મોના અનુબંધો તૂટી જાય છે. . પંચસૂત્રમાં પણ આનો જ અધિકાર છે, આ પન્નાને અનુસરતું છે. પૂજ્ય આ. કનકસૂરિ મ. પંચસૂત્ર પ્રતિદિન ત્રણવાર ગણતાં હતા. સાંભળું છે કે પૂ.આ. પ્રેમસૂરિ મ. પણ રોજ નવવાર પંચસૂત્ર ગણતાં હતા. શરણ ગહ અનુમોદનાથી વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને ઘણા કર્મોની નિર્જરા થાય છે. આથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે, માનવજન્મની સુકૃતના થાય છે, માટે ત્રણ કાલ આ સાધના અવશ્ય કરવી જોઇએ, જેથી મુક્તિનું સુખ સમીપમાં આવીને રહે છે. આઉરપચ્ચકખાણ પયન્ના કર્તા - વીરભદ્રગણિ શ્લોક સંખ્યા - ૭૦ ચાતુર એટલે રોગ થી પીડાયેલ આત્માને પરભવની આરાધનાના અવસરે કરાવવા યોગ્ય પ્રત્યાખ્યાનની વાત આ પન્નામાં બતાવેલ છે. સર્વવિરતિના જીવનના મૃત્યુને પંડિતમરણ દેશવિરતિના જીવનના મૃત્યુને બાલપંડિતમરણ તથા અવિરતિમય જીવનના મૃત્યુને બાલમરણ કહેવાય છે. આ સૂત્રનું ઉદ્ગમ સ્થાન ભગવતી સૂત્રના ૧૩માં શતકનો સાતમો ઉદ્દેશો છે. જેમાં મરણના અનેક ભેદોનું વર્ણન છે. આરંભાદિના પચ્ચખાણ કરવા... સર્વ જીવો પ્રત્યે સમભાવ. કોઇ સાથે વેર-ઝેર નહિ. ધનાદિઆશાઓનો સર્વથા ત્યાગ. આહારસંખ્યા ગૌરવ, કષાય મમતા આદિનો ત્યાગ સર્વ જીવો સાથે ક્ષમાપના. વગેરે કહીને સાગાર પ્રત્યાખ્યાન કરે છે. સંથારાપોરસિમાં આવતી ગાથાઓનું પરિભાવન કરીને મૂલોત્તર ગુણોની આલોચના નિર્મળ ભાવે કરવી, જે રીતે બાળક સરળ બનીને બધી વાત કહી દે, તે રીતે આલોચના ગુરુ સમક્ષ કરવી જોઇએ. એવા પણ શાસ્ત્રમાં દાખલા છે કે આલોચના કરવા જઇ રહેલાને કેવલજ્ઞાન થઇ ગયેલ છે. જન્મ જીવન પછી મરણ સ્વાભાવિક છે. જે લેગ્યામાં મરણ થાય છે, તેવી જ લેગ્યામાં બીજા ભવમાં ઉત્પન્ન પૃચ્છનાની પધ્ધતિ-આગમ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ થવું પડે છે, જેવો ભાવ તેવો ભવ અને જેવી મતિ તેવી જ ગતિ જીવને મળે છે. આખું વર્ષ બરાબર ભણનારો વિદ્યાર્થી પણ જો પરીક્ષામાં પીછે હઠ થઇ જાય તો નાપાસ થઇ જાય છે, તેનું વર્ષ બગડી જાય છે, તેમ મૃત્યુ પણ આપણા જીવનની અંતિમ પરીક્ષા છે, તેમાં જો Fail થઈ ગયા તો બધું જ નકામું સમજવું. માટે જ પ્રભુ પાસે સમાધિમરણની પ્રાર્થના કરો છો ને ? મહાપચ્ચકખાણ પન્ના કર્તા વીરભદ્રગણિ અહીં પણ આઉરપચ્ચખાણ પન્નાની વાતોને સંક્ષેપમાં જણાવી છે. અહીં વિશેષ રૂપે સર્વવિરતિધર મુનિ ભગવંતોની અંત સમયની આરાધનાની વિધિ જણાવી છે. પ્રારંભમાં તીર્થકર ને વંદન કરીને સમ્યકત્વ પાપનું પચ્ચખાણ, દુષ્કત નિંદા, કરેમિભંતે સુત્ર ને ઉચ્ચરાવવું, ઉપધિ આદિ ત્યાગ રાગ દ્વેષ ત્યાગ, સર્વ જીવ ક્ષમાપના, ૧૮ પાપ નિંદા, એકત્વ સમત્વ ભાવનાની વિભાવના બતાવી છે. - ખમવું અને ખમાવવું એ જિનશાસનની શાશ્વતી મર્યાદા છે, આરાધનાનો સાર છે. છેલ્લે હિતશિક્ષા આપતા કહ્યું છે કે, પાપ કરવું દુષ્કર નથી, કારણ કે અનાદિ કાલના નીચ સંસ્કારો છે, તેથી રાગાદિ પાપોને આત્મા સેવે છે... પણ દુષ્કર કાર્ય કર્યું છે ? ગુરૂ મહારાજના પાસે નિર્મળ ભાવથી સ્વ દોષો જણાવીને ગુરૂના કથન પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિર્મળ બનાવવો તે દુષ્કર કાર્ય છે. આવું કરનાર ખરેખર ધન્યવાદને પાત્ર છે. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે, તં ન દુક્કર, જં પડિસેવિજ્જા , તે દુક્કર, જે સમ્મ માલોઇજજો.” અનાદિકાળમાં અનંતીવાર જીવ બાલ મરણથી મરણ પામેલ છે, માતાપિતાદિ ના સંબંધો પણ અનંતા થયા, પણ જીવ એકલો કર્મ બાંધે છે અને એકલો કર્મ ફળ ભોગવે છે, માટે સમભાવે રહેવું. તીવ્ર વેદના સમયે નરકગતિની વેદના વિચારવી હે જીવ નરકની પીડા આગળ આ વેદના શું વિસાતમાં છે ? કંઇ નથી, માટે તું મુંઝાયા વગર સામ્યભાવથી સહન કરજે. છે પરાર્વતનાનો પથ-આગમ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ભક્તપરિજ્ઞા પયન્ના કર્તા - વિરભદ્ર ગણિ મૃત્યુ સમયે ચારે આહાર ના પચ્ચખાણ કરાવે છે, એનું વર્ણન વિસ્તારથી આ પન્નામાં છે. ત્રણ પ્રકારે અનશનનો ઉલ્લેખ છે. ૧. પાદપોપગમન, ૨. ઇંગિતીમરણ ૩. ભક્તપરિજ્ઞા પાદપોગમન – મરણમાં વૃક્ષની જેમ બિસ્કુલ હલન ચલન વગર એક જ જગ્યાએ પડ્યા રહેવાનું હોય છે, આ અનશન માત્ર પ્રથમ સંઘયણી કરી શકે, ચારે આહારનો સર્વથા ત્યાગ હોય છે, અનશનપૂર્વક સર્વ જીવો સાથે ક્ષમાપના વિગેરે કરવાનું હોય છે તથા પર્વતની ગુફામાં નિર્જીવ શુધ્ધિભૂમિમાં સૂઇ જવાનું હોય છે, તેમાં આંખની પાંપણ પણ નહીં હલાવવાની. આ અનશનનો ૧૪ પૂર્વ સાથે વિરછેદ થયેલ છે. ઇંગિત મરણ - ઇંગિતી એટલે ચેષ્ટા. આમાં કેટલાક ચેષ્ટાઓની છૂટ છે, ચારે આહારનો સર્વથા ત્યાગ છે, તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકામાં મર્યાદિત ભૂમિ સુધી જવાની છૂટ છે, બીજા પાસે સેવા ન લેવાય. તથા નિર્જન ગુફામાં આ અનશન કરવાનું હોય છે. ભક્તપરિજ્ઞા - આ અનશનમાં ચાર અથવા ત્રણ આહારનો ત્યાગ હોય છે, બીજાની સેવા લઇ શકાય, ગચ્છમાં રહેવાનું, કોમળ સંથારા પર સૂઇ શકાય, પડખા ફેરવી શકાય વગેરે ઉત્કૃષ્ટથી આ અનશનમાં નિર્ધામણા કરાવનાર ૪૮ હોઇ શકે છે. તંદુલવૈચારિક પન્ના પ૮૬ ગાથા ગદ્ય અને પદ્ય બન્ને સંમિશ્ર છે. તંદુલ એટલો ચોખા..તેની ૪૬૦ કરોડ તથા ૮૦ લાખની સંખ્યા જણાવીને વૈરાગ્યનો ઉપદેશ આપેલ છે. પ્રાચીન સમર્થ પ્રતિભાશાલી મહાપુરુષે બનાવેલ ગ્રન્થ છે. અન્ય ગ્રન્થમાં ન મળી શકે તેવું અશુચિ ભાવનાનું વર્ણન વિસ્તારથી બતાવ્યું છે. પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ કરી જીવ માતાના ગર્ભમાં કઇ રીતે ઔદારિક શરીર ક્રમપૂર્વક બનાવે ? કઈ રીતે આહાર કહે ? તે આહારનું કઈ રીતે પરિણમન થાય? યોનિનું સ્વરૂપ શું ? ગર્ભમાં જીવ કયા સ્વરૂપે રહે છે ? જન્મકાલે જીવ શરીરના કયા ભાગથી બહાર નીકળે છે ? જન્મ પશ્ચાત કયા ક્રમે મોટો થાય પી છે, વગેરેનું વૈજ્ઞાનિક વર્ણન ખૂબ જ સુંદરતાથી અને ઝીણવટથી સમજાવેલ છે. અનુપ્રેક્ષાનો અવસર-આગમ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ पयन्ना-सूत्र पू. मुनि श्री आनन्दचन्द्रसागरजी • गच्छाचार पयन्ना • गनिविद्या (गणिविज्जा) पयन्ना • देवेन्द्रस्तुति (देविन्दत्युइ) पयन्ना • संस्तारक पयन्ना • मरण-समाधि पयन्ना 'स्वप्राप्त धर्मस्थानस्य परस्मिन्नपि यथोपायं सम्पादकत्वम्' विनियोग योगविंशिका सूत्र की टीका में महोपाध्याय पूज्य यशोविजयजी म. विनियोग की सुन्दर परिभाषा | व्याख्या बतलाते हैं । वे कहते हैं 'जिस धर्मसिद्धि को हमने हासिल की है | प्राप्त की है उसे औरों तक पहुँचाना , उसे दूसरों में बांटना ही विनियोग है। इतिहास साक्षी है कि सर्वश्रेष्ठ कक्षा का विनियोग किया है तारक परमात्मा श्री वीर प्रभु ने । आज से २५५६ साल पहले वैशाख सुद १० के दिन प्रभु ने कैवल्य की सिद्धि प्राप्त की और वैशाख सुद ११ के दिन विनियोग का विधिवत् शुभारंभ किया । शुरुआत में प्रभु वीर ने मंत्र स्वरूप तीन ही शब्द (उप्पन्नेइवा , विगमेइवा , धुवेइवा) प्रदान किए । पता नहीं इस विनियोग में ऐसा न जाने कौन सा करिश्मा या जादू था कि शब्द प्रदान के बाद 'अंर्तमुहूर्त-मात्र' में (४८ मिनिट से भी कम समय में) द्वादशांगी रुप विशालकाय 'ज्ञान सागर' गणधर भगवंत के मानस में लहरा गया । सिर्फ १५ दिन में ४५ आगमों की परिचय वाचना ।' इस आयोजन की बुनियाद भी विनियोग ही है | वजह यह है कि 'आगमोद्धारक पूज्य आचार्य देवेश श्री आनंदसागरसूरीश्वरजी म. के स्वर्ग गमन का यह अर्ध शताब्दी वर्ष चल रहा है । इस अर्धशताब्दि वर्ष को लेकर परम पूज्य परमोपकारी गुरुदेव श्री हेमचंद्रसागरसूरिजी म.सा. के अंतर में एक तमन्ना कभी ધર્મકથાનું ધામ-આગમ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ से जाग रही थी कि पू. आगमोद्धारक श्री ने हमें जो आगम विरासत | आगम खजाना प्रदान किया है उसका ज्यादा नहीं तो आंशिक / रेशेभर विनियोग तो श्रद्धालुओं में अवश्य ही किया जाए । यदि पालीताणा पधारे सुविशाल चतुर्विध संघ ने इस प्रसादी का क्षणभर के लिए भी मधुर आस्वाद कर लिया तो यह अर्धशताब्दी वर्ष सार्थक हो जाएगा। पू. गुरुदेवश्री की तमन्ना को आयोजकों ने मूर्त रुप दिया । देखते ही देखते भादरवा सुदी १ के शुभ दिन परम पूज्य सुविशाल गच्छाधिपति सूर्योदय सागरसूरीश्वरजी म. की सन्निधि में इस कार्यक्रम का शुभारंभ हुआ | और अभी तक हमने ३१ आगमों का परिचय किया है । कल पूज्य विद्वान मुनिश्री पूर्णचंद्रविजयजी म. के मुरवारविन्द से ५ पयन्ना सूत्रों का परिचय प्राप्त किया । आज शेष ५ पयन्ना सूत्रों का परिचय करवाने की जवाबदारी मुझे दी गई है। दरअसल में, श्रुतवान् श्रमण-श्रमणी भगवंत और श्रद्धावान श्रावकश्राविका के बीच में 'आगमों का परिचय'' कराने की मेरी कोई हैसियत है ही नहीं, लेकिन गुरुदेव श्री की आज्ञा में संपूर्ण आस्था होने के कारण आप लोगों के बीच उपस्थित हूँ। 'छोटे मुंह बड़ी बात' करने में गलतियां होने की पूरी गुंजाईश है लेकिन उम्मीद है कि शिष्ट और शालीन सभा मुझे स्नेह के साथ स्वीकार करेगी । अस्तु, पयन्ना को हम हमारी सीधी सादी भाषा में Personal Notes (पर्सनल नोट्स) कह सकते हैं | तारक परमात्मा महावीर प्रभु के १४००० शिष्यों के १४००० पयन्ना पूर्व काल में थे । वर्तमान में मुश्किल से २५-२७ पयन्ना उपलब्ध हैं। उनमें से १० पयन्ना जी का समावेश ४५ आगमों में किया गया है | आज जो पयन्ना हमें समझना है उनके नाम इस प्रकार हैं - (६) संस्तारक पयन्ना (७) गच्छाचार पयन्ना (८) गणिविज्जा पयन्ना (९) देविंदत्थुई पयन्ना (१०) मरण समाधि पयन्ना. समझने में सरलता हो इस उद्देश्य से थोड़ा सा क्रम परिवर्तन किया हैं संस्तारक पयन्ना जो सबसे पहले है उसे हम क्रमांक ९ पर मरण समाधि पयन्ना के पहले समझेंगे । क्योंकि संस्तारक एवं मरण समाधि दोनों ही 2. पयन्ना की विषय वस्तु लगभग एक ही हैं | ધ્યાનનો ધ્રુવતારો-આગમ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ गच्छाचार पयन्ना ★ किसी चिन्तक ने एक छोटी मगर बहुत वजनदार बात कही है कि यदि आपके पास सिर्फ दो ही रुपए हों, तो आप उन दो रुपयों में से एक रुपए की रोटी खरीदिएगा और एक रुपए की अच्छी पुस्तक | क्योंकि पहले एक रुपए की खरीदी गई रोटी आपको जीवन देगी और दूसरे एक रुपए की खरीदी गई अच्छी सी पुस्तक आपको जीवन जीने की कला देगी । इस छोटी सी बात का मर्म यही है कि परिस्थिति चाहे जो हो पर जीवन जितना कीमती है उतनी ही कीमती है जीवन जीने की कला । अध्यात्म क्षेत्र में भी यही बात लाग होती है कि संयमजीवन जितना अनमोल है उतनी ही या यूं कहे कि उससे भी ज्यादा अनमोल है संयम जीवन जीने की कला | श्री गच्छाचार पयन्ना' में साधु जीवन जीने की कला सिखाई गई है | साथ ही सुगच्छ, कुगच्छ के लक्षण, गच्छनायक (आचार्य) के लक्षण तथा गच्छवासी साधु-साध्वी के लक्षणों का पूरी सजागता के साथ विश्लेषण किया है.... जो संक्षेप में इस प्रकार हैं . ★ 'जिस गच्छ में गुरुदेव (आचार्यश्री) अपने शिष्यों में , श्रमण संस्कारों का शिक्षण आत्मीयतापूर्वक करे वह सुगच्छ कहलाता है ।' सुगच्छ निर्माण की सबसे प्राथमिक शर्त है - श्रमण संस्कारों की तालीम | शिक्षण । ऐसे सुसंस्कार जो शिष्यों की साधुता को पल्लवित और विकसित कर सके । समाचारी, परम्परा, सिद्धान्त, स्व-पर आगम का गहन On अभ्यास ही इन संस्कारों की नींव है | 8888888888883338 યમનો યમ-આગમ 8888888888888888888888888888883 3333333338888888888888 For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ एक बात और भी विचारणीय है कि संस्कारों का शिक्षण पूर्ण आत्मीयता के साथ दिया जाए । अन्यथा शिक्षण तो दुकानदार भी अपने नौकर को देता है, लेकिन वह शिक्षण उपयोगिता के आधार पर होता है यदि नौकर की उपयोगिता अंश भर भी कमी आ जाए तो दुकानदार उसे 'नौकरी से दूर कर देता है, लेकिन यहां ऐसा नहीं है । ग्रंथ में कहा गया कि गुरुदेव अपने शिष्य को पुत्र की तरह मानकर बड़े वात्सल्य के साथ ज्ञान / संस्कार दान करें । यही बात उत्तराध्ययन सूत्र में भी कही गई है, "सीस्सेण पुत्तेण समं विभत्ता' ( शिष्य को पुत्र की तरह (मानकर ) संस्करण करें। ऐसा करने से गुरु के ज्ञान का अनुबंध बढ़ता है और शिष्य में ज्ञान के साथ समर्पण की भी वृद्धि होती है । ★ 'जिस गच्छ में पृच्छना प्रतिपृच्छना' बरकरार हो, उसे सुगच्छ कहते हैं । 'गुरुदेव' को सिर्फ शिक्षण ही नहीं देना है इसके साथ साथ पृच्छनाप्रतिपृच्छना सरल भाषा में कहें तो संवादिता के लिए योग्य वातावरण भी तैयार करना होगा । हम सभी अच्छी तरह जानते हैं कि डॉक्टर भी एक बार दवाई देने के बाद हर पेशेन्ट / मरीज से दिन में दो बार (राउंड पर) मिलने के लिए आता है । वह इसीलिए कि जो दवाई मरीज को दी गई है वह बराबर असर दिखा रही है कि निष्प्रभावी हो रही है । उसी तरह गुरुदेव भी शिक्षण देने के बाद शिष्य को तराशे कि यह शिक्षण शिष्य के अनुरूप है या नहीं ? कहीं ऐसा तो नहीं हो रहा है कि भय के कारण शिष्य अपनी समस्या बता नहीं पा रहा है ? कुल मिलाकर हर हालत में गुरुदेव शिष्य के साथ 'संवादिता' स्थापित करे । संवादिता के अभाव में शिष्य में घुटन और घबराहट बढ़ने की पूरी संभावना है कई बार तो बड़ी बड़ी गलतफहमियां शिष्य और गुरुदेव के बीच हो जाती है और नतीजा यह आता है कि जीवन में तनाव, टकराव और बिखराव भी आ जाते हैं । इसलिए सुगच्छ में 'पृच्छना प्रतिपृच्छना' अनिवार्य तत्त्व है । ★ 'जिस गच्छ में आचार्य श्री अपने शिष्यों के उपर बिना हिचकिचाहट के ताड़ना भी कर सके, उसे सुगच्छ कहते हैं ।' शिष्य यदि कोई भूल करे तो गुरु का कर्तव्य है कि किसी भी तरह शिष्य की भूल को सुधारे । यदि पुचकारने, डराने, धमकाने से भी शिष्य में सुधार नहीं दिखाई तो फिर मन को फौलादी बनाकर भी शिष्य को फटकारे ताड़ना करे । इसी बात को 'बृहत् कल्प भाष्य में इस प्रकार कहा गया है । યોગનું વિજ્ઞાન-આગમ ८८ For Personal & Private Use Only - Page #151 -------------------------------------------------------------------------- ________________ || जीहाए वि लिहन्तो, णत्थि सारणा जत्थ । दंडेण वि ताडन्तो, सा अस्थि सारणा जत्थ ।। ताड़णा (फटकार), का एक अतिमहत्वपूर्ण फायदा यह है कि वह न सिर्फ हमारे शरीर तक प्रभाव बताती है बल्कि उस की असर हमारे मन और अंतर्मन (अनकांसियस माइन्ड) तक पड़ती है फलतः हम नींद में भी अपराध नहीं कर पाते । हमारा सूक्ष्म मन भी अपराध को समर्थन देना बंद कर देता है । इसलिए मौका आने पर गुरुदेव अपने शिष्य को ताड़ना भी अवश्य कर सकते हैं । यदि गुरुदेव ऐसा न करें तो वे गंभीर अपराधी हैं ऐसा ग्रंथ का कथन है । ★ जिस गच्छ में शिष्य गुरु की उपासना करते हों वह सुगच्छ कहलाता है | ___ ध्यान दीजिए, संयम साधना एक सरल घटना है जबकि गरु उपासना विरल घटना । ऐसा इसलिए कि 'संयम साधना' मन के अनुसार की जा सकती है लेकिन गुरु उपासना में मन को दरकिनार / एक तरफ कर देना होता है । गुरु उपासना में सिर्फ आज्ञा ही सर्वस्व होती है जबकि संयम-साधना में मन का वर्चस्व होता है । इसीलिए मुश्किल है गुरु-उपासना । पर हां... एक बात यह भी है कि मुश्किल कामों को करने से महान् लाभ भी उपलब्ध होते हैं | (१) गुरु उपासना से,ज्ञान प्राप्ति - पञ्चाशकजी में पूज्य आचार्यदेव श्रीमान् हरिभद्रसूरिजी म. का आश्वासन है-'गुरु पारतंते नाणं' अर्थात् गुरुकुलवास में ही ज्ञान प्राप्ति है ।' आप कहेंगे कि ऐसा कोई नियम नहीं है कि ज्ञान को पाने के लिए गुरु सान्निध्य ही आवश्यक है । हो सकता है आपकी बात सत्य हो, लेकिन पाई भर | आंशिक, क्योंकि 'गुरु बिन' माहिती ज्ञान पाया जा सकता है अनुभूति ज्ञान नहीं पाया जा सकता | गुरु बिन ज्ञान की विशालता (ब्रॉडनेस) पाई जा सकती है लेकिन ज्ञान की गहनता (डीपनेस) नहीं पाई जा सकती । (२) गुरु उपासना से प्रभु प्राप्ति भी - जी.. हां गुरु उपासना से सिर्फ ज्ञान ही नहीं भगवान् भी प्राप्त किए जा सकते हैं | स्वयं श्रीमद् हरिभद्रसूरिजी म. षोडशक जी में कहते हैं -'गुरुपारतंत्र्यंच-तद्बहुमानात् सदाशयानुगतं परमगुरुः प्राप्तेः बीजम्' गुरुकुलवास-गुरुबहुमान ही परमगुरु की प्राप्ति का बीज है। इस वाक्य से गुरु उपासना की महत्ता और भी बढ़ जाती है । ચિત્તની સ્વસ્થતા-આગમ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ क्योंकि इसमें गुरु उपासना को परमगुरु प्राप्ति का बीज कहा गया है । बीज मतलब उपादान | जैसे अगर बीज नहीं है तो वृक्ष नहीं उग सकता । अगर दूध नहीं है तो घी नहीं मिल सकता । वैसे गुरु उपासना नहीं है तो प्रभु नहीं मिल सकते । प्रभु को पाने का मूलमार्ग है गुरु । इसीलिए किसी चिंतक ने कहा है, 'वधु का हाथ वर के हाथ में थमा दे उसे गौर महाराज कहते हैं और शिष्य का हाथ प्रभु के हाथ में थमा दे उसे गुरु महाराज कहते हैं । ऐसे और भी कई लाभों से भरपूर बहुआयामी गुरु उपासना को, सुगच्छवासियों द्वारा अवश्य अपनाना चाहिए। ★ ग्रन्थकार का इशारा 'गुरुदेव की निग्रह-कृपा प्राप्त करने से है ।' कृपा दो प्रकार की होती है : १) अनुग्रह कृपा और (२) भिग्रह-कृपा | गुरुदेव जब शिष्य के उपर प्रसन्न होकर आशीर्वर्षा करते हैं तब कहा जाता है कि शिष्य ने अनुग्रह कृपा हासिल की । और जब गुरुदेव शिष्य पर नाराज होकर कठोर-वाणी की वर्षा करते हैं तब शिष्य यदि उन्हें सम्मान के साथ स्वीकार कर लेता है तो कहा जाता है कि शिष्य ने 'निग्रह-कृपा प्राप्त की । निग्रह कृपा...अनमोल है । जो इसे प्राप्त करता है ऊर्जा से भर जाता है । यह ऊर्जा शिष्य का तो विकास करती ही है औरों का भी कल्याण करती है । निग्रह कृपा का सशक्त उदाहरण है चंडरुद्राचार्यजी के शिष्यरत्न | जो अपने गुरुदेव को कंधे पर उठाकर असमतोल / ऊबड़-खाबड़ रास्ते पर चल रहे थे । अंधेरा था, इसलिए गुरुदेव को तकलीफ हो रही थी उन्होनें शिष्य को न सिर्फ फटकारा बल्कि प्रताड़ित भी किया । लेकिन, शिष्य ने हंसते-मुंह से उनकी-प्रताड़ना को सहन किया । फलतः उन्हें निग्रह-कृपा प्राप्त हुई। इस निग्रह-कृपा की शक्ति से शिष्य ने भी केवलज्ञान पाया और गुरुदेव को भी केवलज्ञान प्राप्त करवाया । इसी तरह मृगावतीजी ने भी चंदनबालाजी की निग्रह-कृपा प्राप्त की थी। तात्पर्य इतना ही है कि, यदि सुगच्छवासी मुनिराज गुरुदेव के कटुक्चन फटकार को भी खुशी से सूनें, तो वे अति ऊर्जस्वी बन सकते हैं। ★ जिस गच्छ में गुरु-शिष्य नियमित आलोचना लें, उसे सुगच्छ कहते हैं | 'आलोचना' के माध्यम से शास्त्रकार भगवान् का निर्देश है' जीवन में सच्चाई अपनाने का । धर्म की शुरुआत ही तभी होती है जब हम 'सत्य का स्वीकार करते हैं। ' ફલેશનો ફાળ-આગમ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ श्रीचंदपण्णत्ति सूत्रमा ૫૧૬ ૩૨૨ ૪૨પ ૮૮ પરણ્ય ૯૪૮ ૧૬) ૧૬૦૦ (૬ +૪૧. 9. 09 શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ એ ઉપાશક દશાંગ સૂત્રનું ઉપાંગ છે. જૈન ખગોળ સંબંધી ગણિતાનુયોગથી ભરપુર ગ્રંથ છે...ચંદ્રની ગતિ, માંડલા, શુકલ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની વૃદ્ધિનહાનિ થવાના કારણો તથા નક્ષત્રનું વર્ણન છે. વર્તમાન કાલે જે ચન્દ્રદેવ છે તે પૂર્વજન્મમાં કોણ હતાં...કેવી રીતે આ પદવી પામ્યો વિગેરે રસીક બાબતોનું પ્રાસંગિક વર્ણન છે. મૂલ ૨૨૦૦ શ્લોક. કુલ ૧૧૭૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૮ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ भी निरयावलिमत्रम શ્રી નિરયાવલિકા એ અંતકૃત દશાંગ સૂત્રનું ઉપાંગ છે. ની આ આગમમાં કોણિક મહારાજએ ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વર્ણન છે જેમા ૮૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઇ હતી. લગભગ બધા નરક ગતિમાં ગયા તેથી આ આગમનું નામ નરક-આવલી-શ્રેણી પડવું છે. બીજું નામ કલ્પિકા છે. ૧૯ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ श्रीकप्पवडंसिया सूत्रम શ્રી કષ્પવડંસિયા સૂત્ર અનુત્તરૌપપાતિક દશાંગનું ઉપાંગ. છે. તેમાં શ્રેણિક મહારાજાના કાલ આદિ ૧૦ પુત્રો અને પદ્મ-મહાપદ્મ આદિ ૧૦ રાજકુમાર પૌત્રોએ પરમાત્મા પાસે દીક્ષા લઇ જુદા-જુદા દેવલોકમાં ગયા ત્યાંથી મોક્ષે જશે...તેમના તપ-ત્યાગ સંયમની સાધના વિસ્તારથી જણાવાઇ છે. S0 For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ श्री पिप्फया सत्रम R (EE) આ પુધ્ધિકા આગમશ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ઉપાંગ. તરીકે છે. પરમાત્મા શ્રી વીર પ્રભુને ૧૦ દેવ-દેવીઓ અદ્ભુત સમૃદ્ધિ સાથે પુષ્પક વિમાનમાં બેસી વંદનાર્થે આવે છે. તેમના પૂર્વભવ ભગવાન શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને જણાવે છે. વધુમાં સૂર્ય- ચંદ્ર-શુક્ર-બહુપુત્રિકા દેવી-પૂર્ણભદ્રમાણિભદ્ર-દત્ત-શીલ આદિની રોમાંચક કહાની આપેલી છે. ૨૧ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ निशीथ सूत्र एवं बृहत्कल्पभाष्य में कहा गया है कि, 'नवि किंचि अणुन्नांय, पडिसिद्धं वा जिगवरिन्देहिं । एसा तेसिं आणा, कज्जे सच्चेण होअत्वं ।।' अर्थ : 'प्रभु की इसके अतिरिक्त न कोई आज्ञा है न कोई निषेध । उनकी आशा रही है प्रत्येक कार्य में सत्यवादी बनिए । कार्य में सत्यवादी बनने का अर्थ यह हुआ कि जीवन में दम्भ को विदा करना । दम्भ का मतलब होता है हम जो | जैसे नहीं है वह / वैसे बनने या दिखाने की कुचेष्टा / जिसे सरल भाषा में दिखावा-आडंबर या ढोंग कह सकते हैं । हमारी कार्यशैली दम्भपूर्ण नहीं होनी चाहिए बल्कि सहज होना चाहिए । लेकिन दम्भ का त्याग भी गंभीर चुनौती है | स्वयं महोपाध्याय यशोविजयजी म. अध्यात्म-सार नामक ग्रंथ में फरमाते हैं: 'सुत्यजं रस लाम्पट्यं, सुत्यजं देहभूषणं । सुत्यजा काम भोगाद्याः दस्त्यजं दम्भसेवनं ।। अर्थः रसलालसाओं को घोड़ना आसान है, अलंकारों को छोड़ना भी सरल है अरे कामभोंगो को छोड़ना भी सरल है किन्तु मुश्किल है दम्भ का त्याग करना । ___ आलोचना | प्रायश्चित्त से दम्भ तो दूर होता है साथ-साथ जीवन में सरलता भी अवतरित होती है | ___ जब तक हम सरल नहीं हो जाते , मोक्षमार्ग के नजदीक नहीं आ पाते | ललित-विस्तरा ग्रंथ की पंक्ति है: ।। चेतसो अवक्रगमनं मोक्षमार्गः ।। अर्थ : चित्त का वक्र, धुमावदार, कपटपूर्ण न होना ही मोक्षमार्ग है । आलोचना से हमारी वक्रता पिघलती जाती है | और तभी तो सही अर्थो में श्रमण बना जाता है। श्री दशवैकालिक सूत्र में सुन्दर-पंक्ति है : निग्गंथा उज्जुदंसिणो । साधु भगवंत हमेशा सरल होते है | अतएव , गुरु शिष्य दोनों को अनिवार्यतः आलोचना लेनी चाहिए । ★ जिस गच्छ में ग्लानादि मुनिओं की सेवा की जाती है, उसे सुगच्छ कहते है। निशीथ सूत्र : में कहा गया है कि खिले हुए फूलों की खुश्बु ઉપશમની ઉપાસના-આગમ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ पाने के...लिए जिस तरह भँवरे आतुर होते हैं उसी तरह साधु भी ग्लान आदि मुनियों की सेवा के लिए सदैव तत्पर होते हैं | सेवा भी बहुफलदायी है । संसार का एक (Rule) नियम है कि Give and Take दीजिए और लीजिए | उसी तरह जैन शासन का भी एक नियम है Limited give & Unlimited take (थोड़ा दीजिए और भरपूर पाइए) सेवा से सेवा तो मिलती है साथ ही और भी कई नए गुणों का विकास होता है । शास्त्र में कहा गया है - 'वैयावच्चे करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे हवइ' वैयावच्च करने वाले श्रमण मुनिराज महानिर्जरा को प्राप्त करते हैं | श्री उत्तराध्ययन में तो मुनिराज को यहां तक भरोसा विश्वास दिलाया गया है कि वैयावच्चेण तित्थयर नामगोत्तं जणयइ' वैयावच्च से तीर्थंकर नामकर्म की उपलब्धि होती है | इसलिए महाफलदायी वैयावच्च गुण को भी सुगच्छवासियों को निस्संदेह अपनाना चाहिए । ___★ 'जिस गच्छ में मुनिगण कुशील साधुओं का , गृहस्थों का संग भी नहीं करते, वह सुगच्छ कहलाता है ।' संसार के लुभावने मनभावन सुखों को छोड़ने का घोर पुरुषार्थ करके जब साधक संयम जीवन ग्रहण करता है तब उसका यह घोर पुरुषार्थ कहीं निरर्थक न हो जाए, इसकी सावधानी रखना बेहद जरुरी है । और ये तभी संभव है जबकि कुशील साधुओं तथा गृहस्थों की संगत छूटे क्योंकि इनका संग हमेशा मुनि को अन्तर्मुख बनने से रोकता है | जैसे दूध में यदि एक बूंद नींबू गिर जाए और सारे दूध का जायका किरकिरा हो जाता है वैसे ही ये कुसंग साधुता की लय को छिन्न भिन्न कर डालता है और छिन्न भिन्न साधुता कितने दुष्परिणाम लाती है, इसका बयान करना भी मुश्किल है। इसलिए भी गच्छाचार पयन्ना में हमें लाख रुपए की सलाह दी गई है, कि कुसंग का त्याग करो। ★ जिस गच्छ में निर्दोष गोचरी, पानी का उपयोग हो, वह 888883000 ૬ ઉપધાનનું ઉદ્યાન-આગમ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ सुगच्छ कहलाता है' प्रस्तुत ग्रन्थ में गोचरी वापरने के ६ कारण बताए गए हैं - (१) यदि क्षुधा परेशान कर रही हो (२) वैयावच्च में रुकावट आ रही हो (३) ईर्यासमिति के पालन में बाधा आ रही हो (४) संयम साधना दुष्कर बन रही हो (५) प्राण त्याग की स्थिति आ पडी हो...(६) धर्मचिन्ता में रुकावट आ रही हो । यदि ६ कारण में से एक भी कारण उपलब्ध न हो, तो गोचरी लेने की कोई आवश्यकता नहीं है | ऐसा कहकर ग्रंथकार गोचरी और पानी संपूर्ण रुप से निर्दोष ही वापरने का आग्रह करते हैं । अनीति का धन जैसे गृहस्थों के घरों की शान्ति को लील जाता है वैसे ही दोषित गोचरी पानी 'गच्छ-शान्ति' को भंग कर देती है | - इसके अलावा कुछ और भी सुगच्छ के लक्षण अत्यंत संक्षेप में इस प्रकार हैं - • सुगच्छवासी मुनि क्रय विक्रय करे नहीं, करावे नहीं तथा अनुमोदना भी न करें । • वनस्पति, कच्चे पानी, सचित्त वस्तु को छुए तक नहीं । • बहुमूल्य धातुएँ रखे तो नहीं, पर स्पर्श भी न करे | अज्ञानी या वक्र बुद्धि वाले जीव कितनी भी मजाक-हंसी करे पर उनपर गुस्सा न करे । गृहस्थों जैसी भाषा का उपयोग सर्वथा वर्जित करे । कारणवशात् यदि साध्वीजी म. को किसीसे बातचीत भी करना पड़े तो महत्तरा साध्वी म. के पीछे रहकर बात करें । बातचीत अत्यंत मृदु-मंद स्वर में करें (विशेष कर साध्वीजी म.) • शरीर की शोभा सजावट बिल्कुल न करें । • असंयम पोषक रंगीन वस्त्रों का परिधान न करें । • शारीरिक दुर्बलता के कारण यदि आचार' में शिथिलता हो जाए तो क्षम्य है लेकिन प्ररुपणा में शिथिलता कभी न लाएँ । प्ररुपणा हमेशा सुविशुद्ध ही करें । इन लक्षणों से विपरीत आचरण कुगच्छ तथा कुसाधु को इंगित करता है। નિશ્ચયનું નિધાન-આગમ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ गणिविजा गणि = मुनि समूह के नायक अर्थात् आचार्य भगवंत और विज्जा = विद्या. आचार्य भगवन्त की विद्या । यहां गणि विद्या से तात्पर्य है ज्योतिष विद्या । इस आगम में ज्योतिष के बारे में भरपूर जानकारियां दी गई है । यहां एक बात ध्यान देने योग्य है कि दुनिया के तमाम राष्ट्रों, धर्मो और संस्कृतियों ने ज्योतिष को अपनाया है | चाहे इजिप्त हो, जर्मनी हो , या फ्रांस हो या अन्य कोई भी देश हो । ज्योतिष से कोई भी अछूता नहीं है । हमारे महापुरुषों ने भी कार्य की सफलता में ज्योतिष की अहम् भूमिका को मान्य किया है । स्वयं विद्वान आचार्यदेव हरिभद्रसूरिजी म. योगशतक नामक ग्रंथ में लिखते हैं कि 'जब भी कोई गुणस्थानक | व्रत स्वीकार करना हो तब, शुभ द्रव्य , शुभ क्षेत्र शुभ काल एवम् शुभभाव अवश्य देखना चाहिए | प्रस्तुत आगम भी में ज्योतिष के नौ अंगो पर विवेचन किया गया है . (१) दिवस (२) तिथि (३) नक्षत्र (४) करण (५) ग्रह दिवस (६) मुहूर्त (७) शगुन/शकुन (८) लग्न (९) निमित्त । इनका उपयोग आचार्य भगवन्त 'लोच , दीक्षा, योग-प्रवेश, सूत्र की अनुज्ञा आदि में करते हैं। आइए इनमें से कुछ गहराई से समझें (१) सबसे पहले तिथि और उसका फल More હું વ્યહવારનું વિધાન-માગમ 38888888888888 For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ एकम् = लाभ रहित बीज/दूज = विपत्ति कारक तीज = अर्थ सिद्धि , लक्ष्य सिद्धि चौथ = अयोग्य पंचमी = विजय दात्री नवमी = अयोग्य दशमी =विहार (प्रयाण) के लिए शुभ एकादशी = आरोग्य के लिए कल्याणकारी द्वादशी = अयोग्य त्रयोदशी = मित्र को वश करनेवाली चतुर्दशी = अयोग्य पूर्णिमा = अयोग्य छठ = अयोग्य सप्तमी = गुण वृद्धि में सहायक अष्टमी = अयोग्य एकम् , तीज, पंचमी, छठ, अष्टमी , दशमी, एकादशी, द्वादशी और पूर्णिमा ये तिथियां दीक्षा प्रदान के लिए सुयोग्य है । एकम् , बीज, दूज, छठ, सप्तमी, एकादशी, द्वादशी, ये तिथियां व्रत स्वीकारने के लिए उत्तम बताई गई है । पांचमी, दशमी, पूर्णिमा ये तिथियां अनशन करने के लिए श्रेष्ठ हैं | (२) नक्षत्र और उनके कार्य फल नक्षत्र की कुल संख्या २७ हैं एवं इन नक्षत्रों का चयन तारों के आधार पर किया जाता है। • हस्त, अभिजित्, पुष्य इन नक्षत्रों में नए कार्य की शुरुआत की जा सकती है । अनुराधा-रेवती-चित्रा, मृगशीर्ष इन नक्षत्रों में बाल एवं वृद्ध मुनियों के लिए उपकरणों का संग्रह किया जा सकता है और गोचरी जाने के लिए भी ये नक्षत्र उत्तम हैं। आर्द्रा, ज्येष्ट, आश्लेष और मूल ये नक्षत्र प्रतिमा वहन करने में तथा उपसर्ग सहन करने में अत्यंत हितकारी है । • मघा/-भरणी-पूर्वा-फाल्गुनी, पूर्वाषाढा, पूर्वाभाद्रपदा, इन नक्षत्रों में यदि बाह्य और अभ्यंतर तप किए जाएं तो भरपूर सफलता मिल सकती है | નિર્દોષતાનું નિશાન-આગમ 8888888888888888888888888888883333333333. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ (४) करण एवं उसके कार्यफल • प्रायः बारह घण्टे प्रमाण का एक करण होता है | • बव नामक करण में व्रत-स्थापना , सूत्र-अनुज्ञा आदि करना चाहिए । • शकुनि, विष्टि नामक करण में अनशन करना कल्याणकारी हैं । (५) वार एवं उनके कार्यफल • गुरुवार, शुक्रवार एवं सोमवार इन वारों में शिष्य को दीक्षा-दान, पदवीप्रदान, व्रत-ग्रहण आदि कार्य करवाए जा सकते हैं । (८) शगुन | शकुन • यदि गमन करते समय 'खिला हुआ फुल दिखाई दे तो स्वाध्याय ज्ञानार्जन के लिए उत्तमोत्तम समय जानना चाहिए • यदि आकाश में अचानक बादलों की गड़गड़ाहट सुनाई दे तो मोक्ष साधना, आत्म रमणता के लिए प्रयत्न करना हितावह है | यदि तिर्यन्च पशु/प्राणियों की आवाज सुनाई दे, तो प्रस्थान करना सुखदायी है | । पूरे ग्रंथ एक बात स्पष्ट रुप से फलित होती है कि आचार्य भगवंत अपनी इस ज्योतिष विद्या का उपयोग सर्वथा निरवद्य कार्यो के लिए ही करें । किसी भी सावध कार्य में कतई न करें । પૂજ્યતાને પ્રેમ-આગમ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ल देवेन्द्र स्तुति __ (देविन्दत्थुई) इस पयन्ना का नाम 'देविन्दत्थुई' है । जिसका अर्थ है 'देवेन्द्रो के द्वारा प्रभु की गई स्तुति' इस पयन्ना की शुरुआत में श्रावक-श्राविका का सुन्दर वार्तालाप हैं। चातुर्मास का समय था । श्राविका के साथ श्रावक ने चैत्यवंदन किया । चैत्यवंदन स्तवना के दौरान श्रावक ने स्तवना की कि जिन अरिहंत परमात्मा की ३२ इन्द्रों ने पूजा की है ऐसे महावीर देव को मैं भावपूर्वक नमस्कार करता हँ । चैत्यवंदन पूर्ण हआ । श्राविका ने अपनी जिज्ञासा प्रगट करते हुए पूछा कि हे स्वामिनाथ ! ऐसा तो कई बार सुना है कि ६४ इन्द्रों ने तीर्थंकर प्रभु की भक्ति/अर्चना की लेकिन ३२ इन्द्रों ने पूजा की , ऐसा तो आज पहली बार सुना | तब , श्रावकजी ने समाधान किया कि इन बत्तीस इन्द्रों में व्यंतर निकाय के इन्द्रों का समावेश नहीं किया है इसलिए ६४ इन्द्रों के बजाए ३२ इन्द्रों ने प्रभु की स्तुति की ऐसा कहा । ___श्राविका को पुनः जिज्ञासा जागी.. श्रावकजी ने पुनः समाधान किया । फिर जिज्ञासा...फिर समाधानं ऐसा करते करते इस विशाल ग्रंथ की रचना हो गई । प्रस्तुत आगम में मुख्य इन विषयों को समझाया गया है• भवनपति देवों, इन्द्रों के स्वरूप आदि का वर्णन • व्यंतर देवों, इन्द्रों के स्वरुप आदि का वर्णन ज्योतिष देवों, इन्द्रों के स्वरुप का वर्णन - પૂજ્યતાની પરાકાષ્ઠા-આગમ ENTRANS For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ • वैमानिक देवों, तथा इन्द्रों का वर्णन • सिद्धशिला का वर्णन • सिद्ध आत्मा के सुख का वर्णन • अरिहंत की समृद्धि का वर्णन भवनपति अधिकार • भवनपति देवों का निवास स्थान हमारी पृथ्वी से लगभग १ लाख ७८ हजार योजन नीचे की ओर स्थित है। • भवनों में रहने की वजह से ये देव भवनपति कहलाते हैं । , . • इनका स्वभाव बच्चों की तरह तूफानी , चंचल और कुतूहलपूर्ण होता है । • इनके भवनों की कुल संख्या ७ लाख ७२ हजार है। इन देवों के इन्द्रों की संख्या २० है । • भवनपति देवों के मस्तक पर मुकुट होता है एवं मुकुट के उपर सिंह, हाथी, घोड़ा आदि पशु चिन्ह अवश्य अंकित होते हैं । भवनपति देवों के भवन 'बड़े बड़े नगरों में होते हैं | नगर वज्ररत्न के बने होते हैं । नगर-द्वार सुवर्ण के बने होते हैं | नगर के द्वारों पर विशालकाय सुवर्ण घंट होते हैं | जब कोई आकस्मिक / विशेष कार्य आ पड़ता है । तो घंटनाद द्वारा सर्वत्र खबर पहँचाई जाती है | भवनपति देवताओं का जघन्य आयुष्य = १०,००० वर्ष है | एवं उत्कृष्ट आयु मर्यादा = १ सागरोपम से अधिक हैं | शरीर प्रमाण = ७ हाथ है। 'व्यंतर अधिकार' इनका निवास स्थान हमारी पृथ्वी से नीचे की ओर १०० योजन के अन्तराल के बाद आरंभ होता है । • व्यंतर देवों का स्वभाव नवयुवकों की तरह उद्धृत स्वच्छंद होता है | • इन देवों को रहने के लिए असंख्य नगर हैं | • इनके घरो में मणि-सोन रत्न आदि बहुमूल्य धातु की शय्याएं होती है | . इन देवताओं के ३२ समृद्धिमान इन्द्र होते हैं । amaanaana celai BcAq-माम For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ • व्यंतर देवों का जघन्य आयुष्य • उत्कृष्ट आयुष्य १ पल्योपम है । = • देह का प्रमाण = ७ हाथ है । = 'ज्योतिष अधिकार' • इनका निवास स्थान हमारी पृथ्वी से ऊपर की ओर लगभग ७९० योजन उपर है । १०,००० वर्ष है । • ये देवता स्वभाव से भद्र एवं शान्त होते हैं । • इनके विमान आभायुक्त, अत्यंत चमकीले तथा रोशनीदार होते हैं । • इनका जघन्य आयुष्य पल्योपम का आठवां भाग जितना तथा उत्कृष्ट आयुष्य १ पल्योपम से कुछ अधिक होता है । • इनकी देह का प्रमाण ७ हाथ का होता है । • उत्कृष्ट आयुष्य जघन्य आयुष्य ૧૦૯ = १ पल्योपम से कुछ अधिक. • इनका निवास स्थान.. • वैमानिक देवों के तीन प्रकार होते हैं - १ पल्योपम का आठवां भाग. = वैमानिक अधिकार (अ) वैमानिक (ब) ग्रैवेयक (स) अनुत्तर • वैमानिक देवों के कुल ८४ लाख ९७ हजार २३ विमान हैं । जो अत्यंत जाज्वल्यमान, देदीप्यमान रत्नों के बने हुए हैं । • वैमानिक देवों के कुल १२ इन्द्र होते हैं । • वैमानिक देवों का जघन्य आयुष्य १० हजार वर्ष तथा उत्कृष्ट आयुष्य ३३ सागरोपम होता है । • इनके शरीर की ऊँचाई ७ हाथ से १ हाथ तक हो सकती है । • ९ ग्रैवेयक एवं ५ अनुत्तर में वही जीव जा सकता है जिसने अपने पूर्व भव में संयम / दीक्षा स्वीकार की हो । 'देवता' के संबंध में कुछ अन्य रसप्रद जानकारियां अनुत्तरवासी देवता, जिनका आयुष्य ३३ सागरोपम जितना होता है उन्हें ३३ हजार साल में एक बार भोजन करने की इच्छा होती है । અપવાદ્યનો આશરો-આમમ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ तथा सामान्य किस्म के देवता जिनका आयुष्य १०,००० वर्ष होता है उन्हें एकान्तर (एकदिन छोड़कर) ही भोजन करने की इच्छा है । सर्वोत्तम कक्षा के अनुत्तरवासी देव लगभग १ वर्ष साढ़े चार महीने में एक बार सांस लेते हैं । सामान्य किस्म के देवता ७ स्तोक में एक बार सांस लेते हैं | देवताओं का शरीर अत्यंत सुन्दर, मजबूत होता है । श्वास खुश्बू से भरपूर होती है । आँखों की पलकें कभी झपकती नहीं है । शरीर में बाल हड्डी मांस रुधिर (खून) आदि नहीं होते एवं देवता हमेशा जमीन से चार अंगुली उपर ही चलते हैं। • देवता सभी कलाओं में कुशल होते हैं तथा एक समय में अनेक रुप बना सकते हैं। देवताओं से देवेन्द्रों की शक्ति | समृद्धि | सुखसंपन्नता कई गुना ज्यादा, विशिष्ट कोटि की होती है । 'इन्द्र द्वारा प्रभु की स्तुति क्यों ? अपार ऋद्धि और वैभव के स्वामी इन्द्र महाराजा भी तारक अरिहंत परमात्मा को इसलिए नमस्कार करते हैं कि क्योंकि प्रभु के पास इन्द्रों से भी अद्भुत ऐश्वर्य है । इसके बावजूद प्रभु संपूर्ण निरासक्त हैं । जबकि हम लोगों के पास सामान्य, अल्प जीवी समृद्धि है... और, आसक्ति का तो कहना ही क्या ? 'सिद्धात्मा तथा सिद्धशिला का वर्णन' अनुत्तरवासी देवता के विमानों से १२ योजन उपर सिद्धशिला है । सिद्धशिला का विस्तार ४५ लाख योजन है । इसका वर्ण दूध तथा बरफ के समान अत्यंत उज्जवल है । वहां पर बिराजित सिद्धात्मा की उत्कृष्ट अवगाहना (३३३ धनुष्य तथा जघन्य अवगाहना प्राय: १ हाथ ८ अंगुल हैं) सिद्ध सुख शब्दों में अवर्णनीय, कल्पनातीत सिद्ध भगवंत का सुख है । प्रस्तुत आगम में कहा गया है कि तमाम देवों के तीनों काल (वर्तमान, भूत, भविष्य) के वैभव / ऐश्वर्य को इकट्ठा कर दिया जाए तो भी 'सिद्ध महाराज' र के सुख के अनंतवें भाग जितना सुख नहीं हो सकता । છે ઇતિહાસની ઇમારત-આગમ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ सदियों पुरानी घटना है । कुणाल नाम का नगर था । वहां वैश्रमण नाम का राजा राज्य किया करता था । उसका एक महामंत्री था रिष्ठ । जो स्वभाव से ही मिथ्यामति था । संस्तारक पयन्ना एक बार - 'ऋषभसेन' नामक जैनाचार्य भगवन्त का नगर में धूमधाम प्रवेश हुआ । आचार्यश्री का शिष्य परिवार विशाल था । आचार्यश्री के साथ उपाध्यायजी भी थे जिनका नाम था 'सिंहसेन' महाराज । 119 रिष्ठ मंत्री को आचार्य भगवंत तथा उपाध्याय भगवंत खूब खटकते थे । आखिरकार एक दिन रिष्ट मंत्री ने आचार्य श्री के साथ वाद विवाद करने की घोषणा की। आचार्यश्री ने भी ये " महत्त्वपूर्ण जवाबदारी" उपाध्यायजी को सौंपी। वाद विवाद हुआ । उपाध्यायजी ने मंत्रीश्वर को करारी शिकस्त दी । सर्वत्र उपाध्याय जी की प्रशंसा हुई। नतीजा यह हुआ कि मंत्री के अहंकार को जबरदस्त ठेस पहुँची । वह आगबबूला हो उठा । आवेश और आक्रोश में आकर उसने ध्यान मग्न उपाध्यायजी के वस्त्रों को बुरी तरह जला दिया । वस्त्र तो जले शरीर भी जलने लगा । लेकिन आश्चर्य की बात यह है कि उपाध्यायजी समता नहीं जली | वे जरा भी विचलित नहीं हुए और प्रसन्न मुखमुद्रा में संसार से विदा ली । सद्गति को प्राप्त की । - 'ऐसे कई सारे रसप्रद/रोचक प्रसंगों से भरपूर है संस्तारक पयन्ना । इसमें हमारे जीवन के सबसे महत्त्वपूर्ण पहलू मृत्यु की समझाईश दी યોગનો હિમાલય-આમમ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ गई है। इस पयन्नाजी का एकमात्र सुरीला संदेश है . 'समाधिमय मृत्यु की प्राप्ति' । समाधि का तात्पर्य है समता, संतुलन, आवेश रहित अवस्था । और मरण का मतलब होता है वियोग | जुदाई, आत्मा का प्राणों के साथ वियोग होना (जीव विचार गाथा ५०-तेहिं सह विप्पओगो जीवानं भन्नए मरण) वियोग को जरा गहराई से समझें - वियोग यानि विदाई | जुदाई | अलग हो जाना या चले जाना । 'चले जाना’ इस दुनिया का कभी न बदलने वाला , अटल दस्तूर | सिद्धान्त है । क्या हम नहीं देखते... सुबह को जगमगाने वाला सूरज भी शाम होते होते चला जाता है । ... फूलों की वह ताजगी देने वाली मुस्कान भी सांझ ढलते ढलते चली जाती है, बिखर जाती है । चाहे बालों की कालिमा हो या चेहरे की लालिमा हो अथवा चाहे वृक्षों की हरीतिमा हो सभी को देर... सबेर चले जाना होता है। पुण्यवानों ! आपको और हमको सभी को यहां से एक न एक दिन जाना ही है । और जब जाना तय / निश्चित ही है तो फिर जाने की तैयारी भी रखना ही पड़ेगी । संस्तारक पयन्ना में हमें यही सिखाया गया है कि हम 'संसार से कैसे विदाई लें ?' ग्रन्थ में बताया है कि साधक अपनी मृत्यु को निकट जानकर अपने जीवन व्यवहार को समेटने का प्रयत्न करें । जितना हो सके उतना परिचितों से पराङमुख होकर अन्तर्मुख बने. 'समाधि-मरण' स्वीकारने की संक्षिप्त प्रक्रिया कुछ ऐसी हो सकती हैं . (१) ममत्व विसर्जन - साधक, स्थान, स्वजन, शिष्यगण, बहमूल्य या मूल्यहीन किसी भी प्रकार की वस्तु के उपर जो ममता / राग दशा शेष है, उसे पूरी तरह से शून्य/अल्प कर दें । (२) भेदविज्ञान - देह और आत्मा भिन्न है, देह विनाशी है, आत्मा अविनाशी है इस भाव को पूर्णतः आत्म साक्षात् करें ताकि विचलित होने के सैंकड़ों निमित्त आए भी | आ जाए तो भी साधक अविचल ही बना रहे । (३) क्षमापना - किसी भी जीव के प्रति कोई मामूली सा अपराध भी यदि हो गया हो तो उससे अंतरमन से क्षमा मांगे और यदि किसी ने हमें વિશ્વનું દર્શન-આગમ 206652800 For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ परेशान किया हो, तो उसे भी क्षमा प्रदान करे | 'क्षमापना' करने से महत्त्वपूर्ण लाभ यह होता है कि जीवमात्र की शुभकामनाएं दुआएं हमें मिलती है, फलतः हम जिस साधना को सिद्ध करने जा रहे हैं उस साधना में हमें ये कामनाएँ उत्साह/जोश प्रदान करती है। (४) प्रत्याख्यान - प्रत्याख्यान से तात्पर्य है यथाशक्ति चारों आहार का त्याग । शायद 'संथारा' स्वीकार करने की प्रक्रिया का सबसे कठिन | दुर्जय कार्य यही हैं । बिना आहार किए 'धर्मरुचि' और धर्माराधना में स्थिर रहना प्रबल कसौटी है । लेकिन जिसे 'आत्मानंद दशा' का ही आस्वाद लेना है वह तो इम्तिहान कसौटी में कामयाब होता ही है । (५) धर्म श्रवण - सबसे अन्तिम चरण में है धर्मश्रवण | सदगुरु के श्रीमुख से सुने गए धर्मश्लोक/धर्मवाणी मंत्रतुल्य है । ये मंत्र साधक के भीतर जाकर श्रद्धा को दृढ बनाने का ठोस कार्य करते हैं | इस प्रकार विधिपूर्वक, सदगुरु सान्निध्य में किया गया संथारा भगीरथ कर्म निर्जरा में सहायक होता है | जो सम्यक् | अच्छी तरह ते तारे वह संथारा है । यह संथारा साधक को तीन भव में शाश्वत-सुखी बनाने की गारंटी देता है । JuN AAJANATATANAMANA WWVVAVAVAVAYA 209568988888888888888 વૈરાગ્યનું વટવૃક્ષ-આગમ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ गरण समाधि (पयन्ना) पिछले पयन्ना जी (संस्तारक पयन्ना) का विषय था 'समाधि मरण' और आश्चर्य की बात है कि इस पयन्नाजी का विषय भी है 'समाधि मरण' । 'हजार हजार' धन्यवाद हमारे ज्ञानी जनों को । जिन्होंने हमारे जीवन की तो चिन्ता की ही है पर मरण की भी परवाह की है | श्री गच्छाचार पयन्ना में हमें जीने की कला सिखाई और अंतिम दो पयन्ना में मरने का अंदाज समझाया । अपेक्षा से कहा जा सकता है कि जिंदगी को समझना तथा जीना आसान है लेकिन मुश्किल है मृत्यु को समझना-परखना-अपनाना । क्योंकि मृत्यु की एक सबसे बड़ी खासियत है 'आकस्मिक आक्रमण' (इमरजेंसी एटेक) । मौत कहीं भी कभी भी और किसी को भी आकर के उठा ले जाती है । इसीलिए किसी चिंतक ने मृत्यु का परिचय कुछ यूं करवाया है | 'न गाती है न गुनगुनाती है । मौत जब भी आती है चुपके से चली आती है' बड़ी खामोश है मृत्यु | इसलिए 'विद्वद्वर्य' १४४४ ग्रंथ के प्रणेता आचार्य श्री हरिभद्रसूरीश्वरजी म. का फरमान है 'नित्यं अवलोक-नीयो मृत्युः' मरण का स्मरण नित्य करो । कभी मत भूलो कि मृत्यु नहीं आएगी। gaananmar माह-माह-माह-मागम 806966666666 For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ 'मरण समाधि' में समाधि मरण प्राप्त करने की प्रक्रिया अति सूक्ष्मता के साथ निरुपित किया है । मृत्यु संबंधी लगभग सभी विषयों का इस ग्रंथ में समावेश किया है । ६६७ गाथा के इस विशाल आगम में जीवन की पुस्तक का अंतिम अध्याय यानि मृत्यु को कैसे सजाया, संवारा और निखारा जाए. इस बात को खूब सफाई के साथ निम्न तथ्यों के आधार पर प्रस्तुत किया है - • बाल मरण क्यों हेय तथा पंडित मरण क्यों उपादेय ? • आराधना के भिन्न भिन्न प्रकार । • ५ संक्लिष्ट भावना का त्याग । . शल्योद्धार • आराधना-आराधक-अनाराधक परिकर्म से आलोचना आदि का स्वरुप एवं आलोचना की १४ प्रकार की विधियां • संलेखना की विधि । सान्निध्यदाता सूरिराज के सदगुण . कषाय प्रमाद आदि अभ्यंतर शत्रुओं का आत्मसमर्पण • ज्ञान-दर्शन-चारित्र की महिमा तथा उद्यम के लिए प्रेरणा • अनशन का लक्षण • पांडवों आदि के प्रेरणास्पद तथा रसप्रद उदाहरण | • अभ्युद्यत मरण का स्वरुप • अनित्य आदि भावना • मोक्ष का सुन्दर स्वरुप • ध्यान अन्त में बताया गया है कि यह 'मरण समाधि पयन्नाजी 'मृत्यु विशुद्धि, मरण समाधि, संलेखना श्रुत, भक्त परिज्ञा, आतुर प्रत्याख्यान, मरण विभक्ति, मरण समाधि और आराधना प्रकीर्णक इन आठ श्रुत में से रचित जिनाज्ञा विरुद्ध अथवा आगमकार पूज्यों के आशय विरुद्ध कुछ भी कहा गया हो, तो मिच्छामि दुक्कडं । marma धरोनोमाधार-मागम For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નિશીથ સૂત્ર શ્રી મહાનિશીથ સૂત્ર શ્રી જિતકલ્પ સૂસ પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિ હવે જે આગમોનો પરિચય શરુ થાય છે અને છેદ સૂત્ર કહેવાય છે. એની સંખ્યા છે છે. આ સૂત્રો ગમે તેવાને આપી શકાતા નથી...એટલા ગંભીર અને અર્થ સભર છે. ૧. નિશીથ સૂત્ર :જાણે મંત્રાક્ષર ન હોય... એમ બહુમાનપૂર્વક સાંભળવું... મૂળ ગ્રંથ – ૯૫૦ ગાથા. ભદ્રબાહુ નિર્યુક્તિ – ૭૦૦૦ ગાથા પ્રમાણ. આના ઉપર કુલ ર૯૦૦૦ શ્લોક પ્રમાણમાં સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. ૯મું પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ તેનો આ અંશ છે. એમાં જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં દોષ લાગ્યા હોય તો તેનું પ્રાયશ્ચિત કઇ રીતે આવે ? તેનું વર્ણન છે. આથી આનું બીજું નામ આચાર પ્રકલ્પ છે. પ્રસિદ્ધ નામ નિશીથ સૂત્ર છે. આવું નામ કેમ છે ? નિશીથ = રાત્રિ, રાત્રિના કાલગ્રહણલેવાપૂર્વક ગુરૂ મ.સા. કાનમાં આપે છે. બીજાને ન સાંભળાય તેમ. રાત્રિએ સંભળાવતું સૂત્ર છે. માટે નિશીથ નામ છે. આ બહુ ગંભીર સૂત્ર છે. ગમે તેને ન આપી શકાય. જ્ઞાનીએ કિલ્લેબંધી કરી છે. ઘણી બધી શરતો Condition લખેલી છે. ભૂલેચૂકે આ સૂત્ર મોટેથી. ઉંચે સ્વરે અપાય તો ઘણા વિપ્નો.. સંકટો થાય છે. માટે કાનમાં મંદ સ્વરે અપાય છે. જો ભૂલેચૂકે ઊંચા સ્વરે આવા સૂત્રો અપાય તો કેવા અપાયો | અનર્થો સર્જે એ માટે ઉદાહરણ માછીમારનું દૃષ્ટાંત આપ્યું છે. એક આચાર્ય ભગવંત નવાવાડના - પાલનપૂર્વક... શુદ્ધ રીતે આચારનું પાલન થાય તેવી જગ્યા પસંદ કરી રાત્રે સંધનો શંખનાદ-આગમ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ રોકાયા. એક શિષ્યને આગમ ભણાવવાનું હશે. આસપાસ કોઇ નથી એમ માની શિષ્યને કાનમાં સૂત્ર અર્થ કહ્યા. તેમાં સમૂર્છાિમ પંચેન્દ્રિય માછલા કેમ ઉત્પન્ન થાય..? તેની વાતો આવે છે. બાજુમાં માછીમારનું મકાન છે. માછીમાર જાગી જાય છે. દિવાલે કાન માંડી બધુ સાંભળે છે. ફલાણી વનસ્પતિ ફલાણુ ચૂર્ણ ભેગા કરી પાણીમાં નાંખો તો અનેક માછલા ઉત્પન્ન થાય. ગુરૂ મ. એ વિશ્વાસમાં છે કોઈ સાંભળતું નથી. બીજે દિવસે માછીમાર ચૂર્ણ લાવ્યો. ઘણા માછલા ઉત્પન્ન કર્યા. વગર મહેનતે વગર પ્રયત્ન આટલી બધી માછલીઓ ઉત્પન્ન થઇ. રોજનો ધંધો ચાલુ થયો. સસ્તા ભાવે વેચે છે ધંધો ધીકતો ચાલે છે. લખપતિ બને છે. ફરી આ.ભ. પધારે છે. એજ ઘરમાં ઉતરે છે. માછીમાર મ.સા. ને ઓળખી જાય છે. આવા આ.ભ. ની કૃપાથી આટલું બધું ધન મળ્યું છે સંપત્તિમાંથી હીરા.. માણેકનો થાળ ભરી કૃતજ્ઞભાવે ભેટશું ધરે છે. આ.ભ. પૂછે છે શું વાત છે ?' માછીમાર કહે છે, “આપશ્રીનો તો મારા પર જબરદસ્ત ઉપકાર છે. તમે પહેલા આવેલા. ત્યારે શિષ્યના કાનમાં સૂત્રો સાંભળાવતા હતા. એ મેં સાંભળી આપની કૃપાથી મેં એટલી બધી માછલીઓ મેં પેદા કરી કે હમણાં ગામમાં સંપત્તિમાન હું છું. આ.ભ. જેમ સાંભળે છે. તેમ રૂંવાડા ખડા થઇ જાય છે. કાંટાની જેમ ખૂંચે છે. મારાથી એક ગંભીર ભૂલ થઇ ગઇ. એક સૂત્ર મેં વિપરીત રીતે (મંદ સ્વરે નહિ) કહ્યું. હવે શું કરવું ? હવે આ ધંધો બંધ તો કરે નહિ. બંધ થાય નહિ તો મારા નિમિત્તે કેટલા માછલાનો સંહાર થાયખૂબ વિંચાર કર્યો. આચાર્ય ભગવંતે ન છૂટકે બળતા હૃદયે બીજી વાત કરી. આમાં તને શું મળ્યું? મારી પાસે તો એવી વિદ્યા છે કે સુવર્ણ પુરુષ પેદા થાય. બંધ ઓરડામાં તારે આટલા દ્રવ્યો... આટલા ચૂર્ણો પાણીમાં નાંખવાના એટલે સુવર્ણ પુરુષ તૈયાર થઇ જશે. તારે કોઇ કામ કે ધંધો કરવાની જરૂર ન પડે. માછીમારે બીજા દિવસે પ્રયોગ કર્યો. ઓરડો બંધ કર્યો. પાણી અને ચૂર્ણામાંથી વાધ ઉત્પન્ન થયો. માછીમારને ખતમ કર્યો. અંતર્મુહૂતે વાધ વિલીન થઇ ગયો. જો ધંધો ન છોડે તો પોતાના દીકરાને ધંધો શીખવે તો કેટલા બધા પંચેન્દ્રિયની હિંસાની પરંપરા થાય માટે આ ઉપાય કર્યો. આ છેદસૂત્ર કહેવાય છે. આ ભણાવવા માટે યોગ્યતા પાત્રતા જોવામાં આવે છે. સૂત્ર લેનાર કરતાં દેનારને મહાદોષ થાય છે. આવા સૂત્રો પરિપક્વતા વગર ન અપાય. ઉત્સર્ગ માર્ગ=ચાલુ માર્ગ-મૂળ માર્ગ તેને ટકાવવા માટે અપવાદ માર્ગનું સેવન કરવું પડે. અપવાદ માર્ગના પ્રસંગ વખતે અપવાદ માર્ગનું સેવન ન કરે તો પણ વિરાધક છે. અમે ચતુર્વિધ સંઘ વચ્ચે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે અમ મૌલિકતાનો મહાનાદ-આગમ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર કોઇ પણ જીવની હિંસા નહિ કરીએ. પણ હવે એવો પ્રસંગ આવે કે નદી ઉતરવી જ પડે તો શું કરવું ? જયણાપૂર્વક નદી ઉતરે. 9 પાયે ગતે વિવ્યા , પાયે થને વિધ્વી આ પાઠ દ્વારા નદી ઉતરવી પડે. ઉત્સર્ગમાર્ગની સુરક્ષા ખાતર અપવાદમાર્ગનું સેવન કરવું પડે.. તે વર્ણન આમાં કર્યું છે. - ત્રણ પ્રકારના આત્મા છે ૧) પરિણત હળું કર્મ, લઘુ કર્મી, ઇશારામાં સમજી જાય. તેને જ આ શાસ્ત્ર આપી શકાય. ૨. અતિપરિણત- ગમે તેવા સંજોગોમાં પણ અપવાદ માર્ગનું સેવન ન જ કરે. આ જીવને શાસ્ત્ર આપી શકાય નહિ. તથા ૩) અપરિણત- ને પણ શાસ્ત્ર આપી શકાય નહિ. માત્ર ગાંભીર્યગુણવાળાને જ શાસ્ત્ર આપી શકાય. વળી આમાં ચક્રવર્તીના શીતગૃહનું વર્ણન છે. ચક્રવર્તી પાસે એવા ઓરડા મકાન છે કે જેમાં વૈશાખ મહિનાની ગરમીમાં તાપ ન લાગે. શિયાળામાં તેમાં ગરમાટો રહે. ચોમાસાના ભેજવાળા વાતાવરણની પણ અસર ન રહે. શીતગૃહમાં કોઇ ભેજની શારિરીક તકલીફ ન થાય. ઘોડાને કાંટો વાગે તો તેને કેવી રીતે કાઢવો? તેની જાણકારી વિદ્યા બતાવી છે. ઘોડાને કાંટો વાગે તો અમુક પ્રકારની માટી લગાડાય બધે માટી સુકાઇ જાય પણ કાંટાની જગ્યાએ ન સૂકાય એથી કાંટાની જગ્યાનો ખ્યાલ આવે, કાંટા સહેલાઇથી કાઢી શકાય. એ રીતે શિષ્યના ખરેખરા શલ્યને દૂર કરવા શું કરવું ? એ જણાવવા ઘોડાનું આ દૃષ્ટાંત જણાવે છે. સંવત્સરી ક્યારે કરવી ? પહેલા પાંચમની સંવત્સરી હતી. કાલિકાચાર્ય થવાના.. ચોથની સંવત્સરી કરવાના.. વળી સંવત્સરી કેટલામાં દિવસે કરવી ? આ બધી વાતો આમાં છે. ત્રણ પ્રકારના ગીતાર્થ (Wવીર) બતાવ્યા છે. ૧. પર્યાય સ્થવર :- ૨૦ વર્ષનો દીક્ષાપર્યાય જેનો હોય તે. ૨. વય સ્થવર :- ભલે દીક્ષા મોડી લીધી હોય પણ જેની ઉમર ૭૦ વર્ષની છે. જેની પાસે અનુભવનો નિચોડ છે. ૩. જ્ઞાન સ્થવર :- ૧) જઘન્ય ૨) મધ્યમ ૩) ઉત્કૃષ્ટ ૧) જઘન્ય :- ઠાણાંગ અને સમવાયાંગ સૂત્ર જેણે અર્થસાથે પ્રાપ્ત કર્યું છે તે. કીડી કીક મુવિહંસનું માનસર-આમ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨) મધ્યમ :- નીશીથસૂત્ર ગુરૂ મ, ના ચરણોમાં યોગોદવહનપૂર્વક પ્રાપ્ત કર્યું છે. ૩) ઉત્કૃષ્ટ :- તે તે કાલનું સમસ્ત શ્રુતજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે. પ્રાયશ્ચિત કોણ આપી શકે ? તે બતાવ્યું છે. આલોચના અને પ્રાયશ્ચિત બંનેમાં શું ફરક છે ? પોતાના દ્વારા જે દોષનું સેવન થયું હોય તેને બરાબર ચારે બાજુથી જોઇ ગુરુ મ. પાસે પ્રગટ કરે તે આલોચના. તેના બદલે ગુરુ મ. તપ કાયોત્સર્ગ સ્વાધ્યાય આદિ આપે તે પ્રાયશ્ચિત. | ગમે તે પ્રાયશ્ચિત ન આપી શકે. જુવાન સાધુ પાસે ચોથા વ્રતનું પ્રાયશ્ચિત ન લઇ શકાય. તમારા પાપની અભિવ્યક્તિ સામેની વ્યક્તિ પરિપક્વ ન હોય તો તેના ચારિત્ર મોહનીયના ઉદયનું કારણ બની જાય. તમારું પાપ વાંચતા તેને વાસના પેદા થાય. કોઇ વ્યક્તિથી પાપ થઇ ગયું છે. શરમ લજ્જાથી કહી શકતી નથી. ગીતાર્થને ખબર પડી જાય કે આણે પાપ કર્યું છે પણ એકરાર કરતા શરમ આવે છે. તો ગીતાર્થ તેની પાસે સમજાવી પાપ પ્રગટ કરાવે છે. પાપ થઇ ગયા બાદ જેટલી મોડી આલોયણ..મોડુ પ્રાયશ્ચિત કરીએ તો પાપનો ગુણાકાર થતો જાય.. જેટલું વહેલું પ્રાયશ્ચિત લઇએ તેટલો પાપનો ભાગાકાર થતો જાય. માટે પાપનું આલોચન તત્કાળ ગુરૂ મ. પાસે વ્યક્ત કરવું જોઇએ... તેની હિતશિક્ષા આ ગ્રંથમાં છે. - પાપ કરવું એ દુષ્કર નથી. અનાદિકાળથી આખુ જગત નિમિત્તથી ભરેલું છે. માટે પાપ થવું દુષ્કર નથી. સમ્યગૂ વિધિપૂર્વક પ્રગટ કરવું તે જ દુષ્કર છે. પ્રભુ વીરની પર્ષદામાં આ એકરારની વાત પ્રાયશ્ચિતનું વર્ણન સાંભળી એક બાઈ ઉભી થઇ. રડતી રડતી કાકલૂદીભરી વિનંતી કરે છે. મેં ભયંકર પાપો કર્યો છે. મારા માથામાં જેટલા વાળો છે. તેટલા પતિ મેં કર્યા છે. તેનું પ્રાયશ્ચિત આપો. ૧૨ પર્ષદાની વચ્ચે ઉંચા કુળની વ્યક્તિ પરમાત્મા પાસે પ્રાયશ્ચિત માંગે છે. પરમાત્મા કહે છે તે જે જાહેરાત કરી.... પાપનો એકરાર કર્યો તે જ પ્રાયશ્ચિત છે. માત્ર મિ. . કહી દે. પાપ કેટલું મોટું..? અને પ્રાયશ્ચિત કેટલું નાનું...? ત્યાં ભાગાકાર કોણે કર્યા ? નિંદા.... ગઈ.. એકરારે... આવી ઘણી ઘણી વાતોનું વર્ણન નિશીથ સૂત્રમાં છે. મહાનિશીથ સૂત્ર - મહા= મધ્ય. આ સૂત્ર મધ્યરાત્રિએ જ સત્યનો આદિત્ય-આગમ છે For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શિષ્યને આપી શકાય. તેનું નામ મહાનિશીથ છે. દરેક આગમના જોગ કરવાના છે. તેમાં સૌથી કઠિન જોગ મહાનિશીથના છે. તેની સાધના કઠિન છે. તપશ્ચર્યા કઠિન છે. અને કાયક્લેશ પણ કઠિન છે. ઉપધાન તપની આરાધના પણ મહાનિશીથવાળા જ કરાવી શકે. સૂત્રનું ઉચ્ચારણ.. વિધિ મહાનિશીથવાળા જ કરાવી શકે... આ સૂત્રની કેટલી ગરિમા અને ગૌરવ હશે કે જ્યારે આ સૂત્રનો વિચ્છેદ થશે ત્યારે ચોદ રાજલોકમાં અંધારું થશે. તીર્થકરના ચાર કલ્યાણક વખતે ચૌદ રાજલોકમાં અજવાળું થાય છે. પણ નિર્વાણ કલ્યાણક વખતે બપોરનો સમય હોય તો પણ ક્ષણ ભર અંધારું થાય છે. તેમ પાંચમો આરો પૂર્ણ થશે ત્યારે ભારે અંધારું થશે. કલ્કિરાજા થશે. સાધુને ગોચરી અને ટેક્ષ ભરવો પડશે ત્યારે આ સૂત્રનો વિરછેદ થશે. ૪૮ કલાક આકાશમાં વાદળા ન હોય તો પણ સૂર્યના દર્શન ન થાય... આનાથી કલ્પના કરો કે આ મહાનિશીથ કેટલું ગૌરવવંતુ હશે ? આના આઠ અધ્યયનો છે. ૧. શલ્યોરણ અધ્યયન :- આલોચના, નિંદા, ગહ કોને કહેવાય..? કેવી રીતે દૂર કરવી..? જ્યારે ગુરૂ મ. પ્રશાંત હોય, ઉપશાંત હોય, આપણા તરફ લક્ષ્ય હોય, આપણી વાત સાંભળવા તૈયાર હોય, ત્યારે આલોચના વ્યક્ત કરવી. ૨. કર્મવિપાક વ્યાકરણ :- ભાષાને સ્પષ્ટ વ્યાકરણ દ્વારા કરાય છે. આમાં કર્મ વિપાકોનું વર્ણન છે. કર્મ કેવી રીતે દૂર થાય તેનું સ્પષ્ટીકરણ છે. ૩. કુશીલ અધ્યયન :- સુશીલના સંસર્ગથી આપણા આત્માની ઉર્ધ્વગતિ થાય છે. અને કુશીલના સંસર્ગથી આપણા આત્માની અધોગતિ થાય છે. આપણે સંપર્ક કોનો કરવો ? તેનું વર્ણન આમાં છે. નમસ્કાર મહામંત્રનું પણ વર્ણન આમાં આવે છે. નવકાર એ સામાન્ય નામ છે. નમસ્કાર મહામંત્ર આ સૈદ્ધાંતિક નામ છે. શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સચૂલિક” આ આગમિક નામ છે. નવકાર એ માત્ર શ્રુતસ્કંઘ નથી. પણ મહાશ્રુતસ્કંઘ છે. નવકાર માટે ઉપધાન કરવાનું, કેટલા દિવસનો ? કયો તપ કરવાનો..? આનું વર્ણન આમાં છે. શ્રાવક માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બંને પ્રકારની પૂજા છે. જે ભાવને પેદા કરે તે દ્રવ્ય કહેવાય. જેમાં દ્રવ્યની જરૂર નથી. માત્ર પરમાત્માની ભક્તિ છે. તે ભાવ કહેવાય. શ્રાવકને બંનેનો અધિકાર છે. સાધુ માટે માત્ર ભાવનો અધિકાર છે. સાધુ વિચાર કરે કે હું અષ્ટપ્રકારી પૂજા કરું ? તો ના પાડી છે. શ્રાવક પોતાની સંપત્તિ ડીઝ ખર્ચા મેરૂપર્વત જેટલું દહેરાસર બનાવે તેના દ્વારા જે પુણ્ય પ્રાપ્ત કરે તેના જો એક જ સહજતાનું ઝરણું-આગમ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ કરતા ઓધો લેવાથી વધારે પુણ્ય પેદા થાય..! સિદ્ધ ભગવંતો કેવા સુખમાં મહાલે છે તેનું વર્ણન છે. ૪) નવનીત સાર :- “ગચ્છાચાર પન્ના” આ અધ્યયનનો જ એક ભાગ છે. પાંચમા આરાના છેડે જે ઘટના છે. તે જણાવેલું છે. પાંચમા આરાના છેડે સંઘ રહેવાનો તેમાં કેટલા ક્યાં શ્રાવક ? ક્યાં શ્રાવિકા..? તેનું વર્ણન છે. ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે. ૨૦૦૦ યુગપ્રધાન લાયોપથમિક સમ્યકત્વના ધણી થશે. ક્ષાયોપથમિક સમ્યક્ એટલે જેમાં up down થવાય. ચાર યુગપ્રધાન ક્ષાયિક સમ્યકત્વના ધણી થશે. આ સમ્યકત્વ આવેલું જાય નહિ. દશવૈકાલિક સૂત્ર કેટલું મહત્ત્વપૂર્ણ છે. તેનું વર્ણન આમાં છે. પાંચમા આરાના છેડા સુધી આ સૂત્ર રહેશે. - આજથી ૨૩ ચોવીશી પહેલા ૨૪મા તીર્થંકરના વખતમાં ૪૯૯ શિષ્યો. પોતાની મનપસંદ રીતે સ્વછંદપણે વર્તતા હતા. આથી તેમણે ગુરુને છોડી દીધા. અંદરો અંદર ઝઘડી દુર્ગતિમાં ગયા. આનું પણ વર્ણન છે. દ્વાદશાંગીનું વર્ણન પણ છે. અંગારમર્દક આચાર્યનું વર્ણન છે. અનંત ચોવીશી પહેલા થયેલા કમલપ્રભાચાર્ય ઉત્સુત્ર પ્રરૂપણા કરવા દ્વારા, જરા સરખી ભૂલથી, બાંધેલા તીર્થકર નામકર્મના દલિયા વિખેરી અનંતસંસાર તેમણે વધાર્યો. તીર્થકર નામકર્મના ભેગા કરેલા દલિયાના નાશ કર્યો. ૭૦૦ વર્ષનું તેમનું આયુષ્ય હતું. વ્યંતર.. વાસુદેવની પત્ની અનેક તિર્યંચના ભવો... અનંતો સંસાર ભમી મહાવિદેહમાં જઇ મોક્ષે જશે. આલોચનાના ચાર પ્રકાર આમાં બતાવવામાં આવ્યા છે. લક્ષ્મણા, રૂકમણિ, અષાઢાચાર્ય, નંદિષેણ (દરરોજને ૧૦ને પ્રતિબોધ કરતા).. વિગેરેનું વર્ણન આમાં છે. સાધુ સાધ્વીની નિંદા જુગુપ્સા કરો તો ભયંકર પાપ બંધાય છે. ઉકાળેલું પાણી વાપર્યું માટે મને કોઢ થયો. માટે ભગવાને ઉકાળેલું પાણી પીવાનું કહ્યું તે બરાબર નથી.' આવું કહેવાથી. આવું વિચારવાથી અનંતા ભવો સાધ્વીના વધ્યા. દુ:ખ ત્રાસો સહન કર્યા. માટે સાધુ જેટલા આચારમાં ચુસ્ત તેટલું વધારે મસ્તક નમાવો. પણ જુગુપ્સા ક્યારેય પણ કરવી નહિ. પોતે જે રીતે પાપ કર્યું હોય તે રીતે જ રજૂ કરવાનું એમાં લક્ષ્મણા સાધ્વીનું ઉદાહરણ છે. બે ચૂલિકા છે. તેમાં પહેલી ચૂલીકામાં પ્રાયશ્ચિત લેવાથી શું લાભ શ થાય ? તે જણાવ્યું છે. - સૂક્ષ્મતાનો સૂરજ-આગમ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજીમાં - ગોવિંદ બ્રાહ્મણ...સુષેણનું વર્ણન છે. સ્થાનકવાસી મહાનિશીથને નથી માનતા. એમાં પરમાત્માની પૂજાનું વિસ્તારથી વર્ણન છે. પહેલી જળપૂજા જ કેમ ? તેનું વિસ્તારથી વર્ણન છે. પર્વતિથિએ વિશેષ વિશેષ આરાધના કરવી જોઇએ વિગેરે વાતો આમાં છે. જિતકલ્પ સૂત્ર : પાંચ પ્રકારના વ્યવહારથી આપણું શાસન ચાલે છે. ૧) આગમ ૨) શ્રત ૩) આજ્ઞા ૪) ધારણા ૫) જીતવ્યવહાર. ૧) ૧૪ પૂર્વી, ૧૦ પૂર્વી, ૯ પૂર્વી, કેવલી. તેમનો વ્યવહાર તે આગમવ્યવહાર. તેમનો કલ્પ..મર્યાદા જુદી.. ૨) શ્રત વ્યવહાર - અંગ કે તેના સિવાયનો વ્યવહાર જેના દ્વારા ચાલે છે. ૩) પ્રાયશ્ચિત લેવું હોય આપવું હોય...એમાં સંકેતો કરેલા હોય છે. આ સંકેતો ને સમજી તેના દ્વારા મહાપુરુષો ચાલે.. તે આજ્ઞા વ્યવહાર. ૪) પોતાને જે સંકેતો મળ્યા છે. જે પ્રાયશ્ચિત મળ્યા છે તે ધારી રાખવા તે ધારણા વ્યવહાર. ૫) તત્ તત્ કાલીન સમગ્ર ગીતાર્થ આચાર્યોએ જે વ્યવસ્થા નિર્દિષ્ટ કરી તેનાથી વિપરીત જોવા મળે તો પણ આચાર્ય ભગવંતનો નિર્ણય જ સ્વીકાર કરવો... ગીતાર્થો વિરોધ વગર નક્કી કરે તે આગમ કરતાં પણ મહાન છે. બૃહત્કલ્પભાષ, પંચકલ્યભાષ્ય, પિંડનિયુક્તિ, વ્યવહાર કલ્પભાષ્ય તેની ગાથાઓ પણ આમાં છે. શ્રાદ્ધજિતકલ્પ - શ્રાવકે કેવી રીતે વર્તવું ? તેનું વર્ણન છે. યતિજતકલ્પ - સાધુએ કેવી રીતે વર્તવું ? તેનું વર્ણન છે. આચાર્યની આઠ પ્રકારની સંપદાનું વર્ણન તેમાં છે. આચાર્ય રાજા તુલ્ય છે... તેનું વર્ણન છે. વિદ્યા અને મંત્ર બેમાં શું ફરક ? વિદ્યા ઉપર અધિષ્ઠાયક દેવીનું વર્ચસ્વ. મંત્ર ઉપર અધિષ્ઠાયક દેવનું વર્ચસ્વ હોય છે. પ્રાયશ્ચિતના ૧૦ પ્રકારનું વર્ણન છે. કુલ ૧૦૫ ગાથા છે. પારાંચિત્ પ્રાયશ્ચિત ભદ્રબાહુસ્વામી સુધી હતું એવો ઉલ્લેખ મળે છે. સિદ્ધસેન સૂરિએ ર૬૦૬ ગાથામાં વર્ણન કર્યું છે. વિચારોનો વિકાસ-આગમ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્ કેલ્પ સૂત્ર , શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મ. આજે આસો સુદ ૧૪ વાચના શ્રેણીનો છેડો નજીકમાં છે. ખૂબ સુંદર રીતે પ્રવાહ ચાલ્યો. પાણીમાં મીન પ્યાસી... પાણીમાં રહેનારી માછલી એ ક્યારેય પણ તરસી હોઇ શકે ? હાય હોય તો એને તરસ લાગે તે વખતે મોટું ન ખોલે અને બંધ જ રાખે તો ? પાણીમાં રહેવા છતાં તરસી રહે... આપણે કેવા ? : થોડો સમય છે. સાવધ થઇ બીજા પ્રવૃત્તિ ગૌણ કરી આ આગમ વાચના સુણીએ. અનંત ઉપકારી પરમાત્માએ સર્વના હિત માટે શાસન સ્થાપ્યું. પોતાનું હિત તો ત્રીજા ભવમાં જ સિદ્ધ થઇ ગયું હતું. પણ તેમને થયું કે જે મને મળ્યું છે તે પરમ ઉપાદેય છે. મને મળ્યું તે કેટલું અદભૂત છે ! કેટલું સરળ છે ! માત્ર અજ્ઞાનના કારણે જીવો પામતા નથી. માટે સરલ મોક્ષમાર્ગ જ્ઞાનમાર્ગ બતાવું છે જેથી સરળ રીતે સર્વ દુઃખમાંથી છૂટકારો પામે - મુક્તિ પામે. આ તમન્નાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. તીર્થકરના નામકર્મના વિપાકોદયે આપણા માટે સર્જાયેલું આ તીર્થ છે. ચાહે ભગવાન ઋષભદેવ હોય.. ચાહે ભગવાન મહાવીર હોય. આપણે પરમસુખને પ્રાપ્ત કરી શકીએ તે માટે જ પરમાત્મા બોલ્યા છે. મૃતધરો ગણધર ભગવંતોએ સૂત્ર ભાષ્ય ચૂર્ણિ નિર્યુક્તિ ટીકા વિગેરેમાં સમયાનુસાર ગૂંથી લીધું છે. તે જ માર્ગ આપણા પી. સુધી આવ્યો છે. વિચારોમાં વિવેક-આગમ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂળ દ્વાદશાંગી, આચારાંગથી લોકબિંદુસારમાં ૧ર અંગ સુધીનો માર્ગ બનાવેલો છે. આચારાંગમાં ઉત્સર્ગ માર્ગનું નિરૂપણ છે. પણ ઉત્સર્ગ માર્ગે ચાલવાનું બધાનું સામર્થ્ય હોતું નથી. આચારાંગ પરથી છેદ સૂત્રની ઉદ્ધારણ કરી છે. બૃહત્ કલ્પ - પ.પૂ. ભગવાન ભદ્રબાહુવામીની રચના છે. જેટલું કેવળજ્ઞાની જાણે તેટલું જ ૧૪ પૂર્વધર જાણે... પડતો કાળ.. વિષમ પરિસ્થિતિ કાળ વધુને વધુ બગડતો જવાનો.. સંઘયણ બુદ્ધિ ધૃતિ ઘટતી જવાની છતાં બધા પ્રભુનું શાસન પામી શકે. સાધી શકે તેવો માર્ગ છેદસૂત્રમાં બતાવ્યો. છેદ નામ કેમ આપ્યું ? છેદ એટલે પ્રાયશ્ચિત દંડ સજા સૂત્ર. કઇ સ્થિતિમાં કઇ રીતે વર્તે તો ગુનેગાર થાય અને કઇ રીતે ન વર્તે તો ગુનેગાર ન થાય ? આ વાત બતાવી છે. ડોક્ટરથી ઓપરેશનમાં દર્દી મરી જાય તો કેસ ન થાય. પણ રમતા રમતા શસ્ત્ર વાગે અને મરી જાય તો કેસ થાય. આ શસ્ત્રનું વાગવું એ આકસ્મિક છે કે જાણી જોઇને ? આ બધી વિચારણા થયા પછી દંડ થાય. થયેલી ભૂલના કારણે મુનિનો પર્યાય કાપવામાં આવે, ત્રણ ચાર મહિના ઓછા કરવામાં આવે, સીનીયોરીટી ઓછી કરાય, આ આખી વિધિ જેમાં છે તે છેદસૂત્ર કહેવાય. આમાં એટલી બધી ગંભીર વાતો છે કે અપરિપક્વ સાધુ સાધ્વી સામે મૂકી ન શકાય. નાની ઉંમરના સાધુ સાધ્વી હોય.. બાળદિક્ષિત હોય તેઓને જ્યાં સુધી બગલમાં વાળ... દાઢી.. મૂછ ન ઉગે ત્યાં સુધી આ ગ્રંથ ન ભણાવાય. એક શેઠને ત્યાં સાધુ મ. ગોચરી વહોરવા ગયા. ત્યાં છિકામાં કંદમૂળ જોયું. સાધુ મહારાજે કહ્યું, શેઠ, તમારા ઘરમાં આ શોભે નહિ, સવાર સાંજ સાધુ સાધ્વીના પગલા થાય. માટે આ સાથે જ નહિ. શેઠ કહે, “હાજી, હવે આપની નજરમાં ક્યારેય આ વસ્તુ નહિ આવે. સાધુ ભગવંત વિચારે છે કે શેઠ સરળ છે. તરત જ સ્વીકારી લીધું. બે ચાર દિવસ પછી સાધુ ભગવંત પધાર્યા. શીકા તરફ નજર રાખી. તો ખાલીખમ હતું. અમે પણ પોલીસ તો ખરા ને ? એટલામાં નાનો પપ્પ દોડતો આવ્યો, અને કહે કે, તમારા ગયા પછી પપ્પા મમ્મીને વસ્યાં કે આ ચીજ અહીં રાખી જ કેમ ? હવે પેલા અંદરના ભંડારમાં રાખી દો !” વિનાશનો વિનાશ-આગમ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ કાચા ઘડામાં પાણી ન ટકે. તેમ અપરિપકવમાં, બાળકમાં રહસ્ય ન ટકે.. પૂ.સાગરજી મ.સા. આગમના શ્રતધર, આગમની બધી પંક્તિ બધું જ કંઠસ્થ. પૂ. પ્રેમસૂરિ મ. કહે છોકરા ધ્યાન રાખજો... જેટલું સારું કરશો તેનો યશ મળશે તો જેટલું ખોટું કરશો તેટલું ભારરૂપ પણ થશે. પૂ.આ. મ.સા. જો અતિચાર નથી લગાડયો. પણ તમે બધા શિખ્યો અતિચાર લગાડો તેનો છઠ્ઠો છઠ્ઠો ભાગ મને લાગે તો મારું શું થશે ? જે કાંઇ શિષ્ય ખરાબ કરે તેનો છઠ્ઠો ભાગ ગુરૂને આવે. દીક્ષા આપનાર દિક્ષા આપીને છૂટી શકતા નથી. શુભ માર્ગ બતાવવો પડે. બૃહતકલ્પમાં આચાર્ય ઉપાધ્યાય ગણીની પ્રવર્તિની વિગેરે આચાર માર્ગથી | માહિતીથી જો આચારમાર્ગ સમ્યગૂ ન બતાવે અને દુર્ગતિમાં જાય તો તેનું પ્રાયશ્ચિત ગુરૂને આવે આ લખેલ છે. તમને માર્ગ બતાડનાર સક્ષમ પાસે જજો. વૃષભ રથને ખેંચે તેમ તમારો ભાર ઉપાડી અમારે મોક્ષમાં લઇ જવાના છે. ૩૫૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા, તેટલી ચૂર્ણિ, તેટલું ભાષ્ય છે આની વાતો કેવી રીતે કરાય.. ? કેવી વિષમ પરિસ્થિતિ હતી ૧૦૦ વર્ષ પેહલા ! ૧૮૫૬માં દુષ્કાળ જેમાં ૧ લાખ અમદાવાદમાં... ૧ર લાખ બંગાળમાં મર્યા... એ કાળમાં કેટલી વિષમ પરિસ્થિતિ ! રોડ ન હતા.. સમાચાર પહોંચાડવાના સાધનો ન હતા.... રસ્તામાં ન તો કોઇ માણસો મળે. ન તો કોઈ રસ્તો બતાવનાર હોય. મુનિઓના પણ આવા કપરા વિકારો. કોઇ રસ્તા બતાવનાર ન હોય તો ક્યાંના ક્યાં પહોંચી જાય ! પહેલા તો બે દેશ વચ્ચે સીમા હોય.. ઘોર જંગલ હતા... કારણ કે રસ્તા થાય તો જલ્દી આક્રમણ થાય. જ્યાં રેલ જાય ત્યાં અંગ્રેજ જાય. જેટલી સગવડ વધશે. દુશ્મનના આવવાના દ્વારા ખુલ્લા કરે.. જેટલી સગવડ વધારે તેટલી ભયંકર યાતના ભોગવવાની છે. લાખો પશું તેને નિભાવવા પણ જંગલ જોઇએ. ઇંધન માટે પણ ઘોર જંગલો જોઇએ. સુરક્ષા માટે પણ ઘોર જંગલો જોઇએ. આવા જંગલોમાંથી પસાર થવાનું હોય ત્યારે આ. ભ. કઇ રીતે જાય ? આચાર્ય મ.સા. સાર્થવાહને પૂછી આવે. “અમારે આવવું છે. તમે અમને સાચવી શકશો ? ” તો હવે સાર્થવાહ સાથે કઇ રીતે વાત કરવી ? બધું જ આ સૂત્રમાં શીખવ્યું છે. વળી આચાર્ય ભગવંત સાર્થવાહને કહે કે ભયંકર જંગલ હોય, અમારી સાથે વૃદ્ધ સાધુ હોય, નાના બાળક સાધુ હોય, થાકી જાય, પરિણામથી ભ્રષ્ટ ન થાય તો અટવી પાર કરાવવામાં તમારું ગાડું મળશે ? વિરોધનો વિરોધ-આગમ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સાર્થવાહ કહે,“તમને પૂરેપૂરા પાર કરાવીશું.” એવી ખાતરી મળે પછી સાથે જાય. સાધુ ગાડામાં બેસે જ નહિ. પણ અપવાદ માર્ગે તેવી કોઇ પરિસ્થિતિ સર્જાય તો બેસે... સાધુ ઉઘાડા પગે જ ચાલે પણ તે કાળમાં રાજકુમાર રાજકુમારી રાણીઓ શ્રેષ્ઠિપુત્રો... શ્રેષ્ઠીપુત્રી અત્યંત સુકુમાર શરીરવાળા દીક્ષા લેતા. તેમને પ્રભુના શાસન પર દુર્ભાવ ન થાય તેથી પગમાં બાંધવાના અચિત્ત ચામડા ઉપધિમાં લેતા. ગીતાર્થ એક હોય તેની નિશ્રામાં હજારો વિચરી શકે. અગીતાર્થનું ટોળું નકામું. વૈદ્ય ભણેલો- હોશિયાર હોય દેખાડવો પણ હોય પણ પ્રેક્ટીલ ન જાણતો હોય તો.. દવા ન કરાવાય. તેમ અગીતાર્થની નિશ્રામાં સાધુ સાધ્વીથી રહેવાય જ નહિ. ગીતાર્થ હોય તે ગ્રંથમાં બતાવેલ અપવાદોનું સેવન કરી શકે. આખુ શાસન આગમોના આધારે, શ્રુતના આધારે જ ચાલે. મૃતધર પુરુષ ન હોય તો આગમ ન ચાલી શકે. પહેલા પુસ્તકો ન હતા. ગુરૂ બોલે શિષ્ય સાંભળે અને પાકુ કરે. કાલિક સૂત્રો તે તેના સમયે જ ભણાય. ઉત્તરાધ્યયન છેદસૂત્રો બધા કાલિકસૂત્રો છેલ્લાં અને પહેલા પ્રહરમાં જ ભણી શકાય. પહેલા ઘડિયાળ તો હતા જ નહિ. એટલે સાધુ નક્ષત્ર તારાની ઘડીને જાણતા હોય.. એક મુનિ કાળને પકડે. બીજો મુનિ મોરપીંછીનું દંડાસન ફેરવે. પૂંજે તેનાથી સાપ વીંછી બધા ભાગી જાય. આવા મોર પીંછામાં ગુણ છે. તમારા હિસાબ વિનાના વ્યાપાર ચાલે. આ શ્રુત ટકાવવું એ અમારો પરમધર્મ છે. તેના માટે બધા અપવાદોનું સેવન કરી શકાય. હવે કૃતધર છે. ભયંકર અટવીમાં ફસાઇ ગયા.ઘોર અટવીમાં કોઇ વસ્તુ ન મળે. માણસ ન મળે. આજુબાજુ કોઇ છે નહિ. તો એમનું જીવન કેવી રીતે ટકાવે ? બૃહત્કલ્પનું પ્રથમ સૂત્ર છે કે મુનિ કોઇપણ જાડ ઉપર ફલ-ફૂલ તોડી કાપી ખાય ધાર-બામમ જોડી જવી હતી સરકારક For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ પાકે નહિ. આ સૂત્ર પહેલું કેમ મૂક્યું ? તો પહેલાના કાળમાં સાધુ સંન્યાસી પાસે કોઇ વ્યક્તિ ખાલી હાથે ન જાય. દેશનામાં ૩૬૩ પાંખડીઓ હતા ઘણા ફિરકાઓ હતા. દરેક જણ સાધુ પાસે ખાલી હાથે ન આવે. ફલ ફૂલ લઇને આવે. તેમના ચરણોમાં મૂકે. આ સત્કારનો પ્રકાર છે જૈન મુનિને જાણનારા ઓછા હતા. ભારતીય રિવાજ પ્રમાણે દેવતા, અતિથિ, સંન્યાસી પાસે જાય તેમના ચરણોમાં પુષ્પાદિકનું અર્પણ કરે. માટે સાધુથી તે ખવાય જ નહિ. લેવાય જ નહિ. હવે એ કઇ પરિસ્થિતિમાં કયા સંજોગોમાં ખપે ? આ બધુ ક્રમસર આ ગ્રંથમાં લખેલું છે. વગડામાં શ્રતધુર છે. તેના પ્રાણજાય એમ હોય તો, શ્રત પણ ચાલ્યું જાય. તો તેના માટે કેટલાક અપવાદના વિધાનો કર્યા છે. ઘોર જંગલમાં વિહાર માત્ર સાધુઓ જ છે. અચાનક નદી કિનારે ચાલતા આગળ સાધ્વીનો સંઘાટ્ટક છે. સાધ્વી પાણીમાં પડી છે. બીજી સાધ્વીઓ તેને કાઢી શકે તેમ નથી. સાધ્વી ડૂબીને ખતમ થાય એમ છે તો શું તેને ડૂબીને મરવા દેવી ? ગીતાર્થ મુનિ જો તે સાધ્વીના બાપા મુનિ સંઘાડામાં હોય તો તેને કાઢવા કહે.. એમ ન હોય તો પોતે કાઢે. પહેલા ઉત્સર્ગ આમ ન જ કરાય પછી અપવાદ આ પરિસ્થિતિમાં આમ કરાય. વિગેરે વિગેરે વિધાનો કરે. (૧) કોઇ બોધિથી ભ્રષ્ટ ન થાય. (૨) શ્રુતનો નાશ ન થાય. એ બે મુખ્ય વાત છે. તે માટે બધા અપવાદોનું સેવન કરવાનું. શ્રેણિકે એકવાર સાધુને અંદર પૂરી અંદર વેશ્યા મોકલી. અને બહારથી બારણું બંધ કર્યું... વેશ્યાના નખરા વિષે તો કહેવાનું જ શું ? હવે શું ? મહારાજ બગડ્યા વિનાના બહાર નીકળ્યા એવું તો કોઇ માને જ નહિ. એકલમલ્લપ્રતિમાધારી હોય તો પણ રજકરણ પાત્રા અને ઝોળી આટલું તો જિનકલ્પી સાધુને પણ હોય જ. હવે શ્રેણિક તાપસીનો ભક્ત હતો જૈન સાધુની અવહેલના થાય તે માટે તેણે આવું ષડયંત્ર રચ્યું. હવે સાધુએ તે વખતે દીવામાં ઉપકરણો બાળી નાંખી. આખા શરીર પર રાખ ચોપડી દીધી. સવારે શ્રેણિકે બારણું ખોલ્યું તો અંદરથી “ભ..મ...ભ..મ” બોલતા બાવાજી નીકળ્યા. આ પ્રમાણે લોકોની વચ્ચે જૈન સાધુની ઇજ્જત બચી. અને તાપસોની અવહેલના થઇ. શાસનની અપભ્રાજના થાય. ત્યારે તેને રોકવા માટે છેલ્લામાં છેલ્લો ઉપાય પણ સાધુ અજમાવી શકે. ઉક્યારનો ઉપહાર-આગમ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ - સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આવા હોય ? આવું જો આપણા વર્તનથી કોઇ માને તો દોષ લાગે. પ્રભુનું શાસન ચલાવવા.. બોધિને ટકાવવા મુનિએ કેટલું ઉદાર થવાનું? એક સમુદાયના મુનિ એક ઠેકાણે છે. બીજા સમુદાયના મુનિ બીજે ઠેકાણે છે. હવે સંવિભાગી મુનિ આવે તો કઇ રીતે વર્તવું ? અસંવિભાગ મુનિ સાથે કઇ રીતે વર્તવું? (ગોચરી પાણીનો તેના માટેનું મોટું ચેપ્ટર છે. વ્યવહાર ચાલું હોય તે સંવિભાગી કહેવાય. ગોચરી પાણીનો વ્યવહાર ચાલું ન હોય તે અસંવિભાગી કહેવાય) મૈત્રી અને કરૂણા ઉપર આખું શાસન છે. મુનિ મુનિને જોઇને ખુશ ખુશ થાય. જો મુનિ મુનિને જોઇને ખુશ ન થાય તો બીજા કોને જોઇને ખુશ થાય ? ભક્તોને જોઇને ખુશ થાય તેનો મોક્ષમાર્ગ તૂટી જાય. ભાંગે તે ભક્ત. મુનિ મુનિને જોઇને ખુશી ન થાય તો સમકીત રહે નહિ. સમકીત વિના સંયમ ન રહે. સાધુને જોઇને અતિપ્રસન્ન થાય. “મથએ વંદામિ' કહે. આ રાજીપાની નિશાની છે. પધારો કહે.. આવકાર આપે. અસંવિભાગી સાધુ હોય તો પણ જ્યાં સુધી એમની ગોચરી પાણી ન પતે ત્યાં સુધી પોતાની ગોચરી પાણી ન વાપરે. અસંવિભાગી પાસેથી પણ લેવાની ના પાડી છે. દેવાની ના નથી પાડી. “લો... આ પાણી લો.. આ ગોચરી” જે મળ્યું છે તે વહેંચીને ખાવાનું. બાંટકે ખાના વૈકું ઠમેં જાના વહેંચીને ખાવું કે જેથી મોક્ષમાં જવાય. બાલ (તેમનો અગ્નિ તેજ હોય), ગ્લાન હોય. અસહિષ્ણુ હોય તેમના માટે સિધ્ધાંત જુદા હોય. તેમની વાત જુદી હોય. જનરલી સશક્ત મુનિઓ પહેલા આવેલા મહેમાનોની ભક્તિ કરે.“ તમારી ગોચરી લઈ આવીએ ?” લાવીને આપવામાં મિથ્યાત્વ લાગતું જ નથી. પ્રભુનો વેશ છે. ને ! તમારા ઘરમાં મહેમાન ન સંભાળો તો ઇજ્જત વધે કે ઘટે ? પહેલા સાધુ ગામમાં રહે તો જંગલમાં ગોચરી જાય. સાધુ જંગલમાં રહે તો ગામમાં ગોચરી જાય. ગમે ત્યારે વિહાર કરીને બીજા મહેમાન સાધુ ભગવંતો આવે ત્યારે તેમના માટે આજુબાજુના ઘરો ખાલી જ રાખે. ભક્તોના ઘરો ખુલ્લાં જ રાખે.. મહેમાન સાધુને સારા સારા ઘરે લઇ જાય. પોતે લુખા રોટલા.. છાશ વાપરે. આમાં જો એકવાર ચુકે તો પહેલું પ્રાયશ્ચિત. બીજી વાર ચુકે તો બીજુ પ્રાયશ્ચિત. ત્રીજીવાર ચુકે તો ત્રીજુ શ્રવણનું ઉપવન-આગમ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત... આઠમી વાર ચૂકે તો પારાંચિત પ્રાયશ્ચિત આવે. શાસનમાંથી બહાર કાઢે. મહેમાન સાધુ આવે ત્યારે આટલી બધી જવાબદારી મુનિ ઉપર છે. દુનિયા નથી જાણતી કે આ સાધુમાં ઓછો આચાર છે કે આ સાધુમાં વધારે આચાર છે ? તે તો માત્ર એટલું જ માને છે કે એક સાધુ બીજા સાધુને ચાહતો નથી. આથી જ અરસપરસ મળવાથી કેટલો હર્ષ થવો જોઇએ. અનાદિકાળથી કુટુંબના દાયરા બાંધીને ભટકાયા. દાયરા તોડીએ તો મોક્ષ થાય. આચારમાં મર્યાદા પાળવાની. પણ પ્રેમમાં મર્યાદા નથી પાળવાની. આવકાર સત્કારમાં મર્યાદા નથી પાળવાની. ઇતર મુનિને જોઇને એટલા બધા રાજી.. રાજી... રાજી.. થઇ જવાનું કે પેલાને એમ થાય.. જોનારને એમ થાય કે ન કોઇ ભાઇનો સંબંધ.. ન કોઇ બહેનનો સંબંધ... કોઇ કેરાલા તો કોઇ બંગલા દેશના.. ચારેબાજુના સાધુ ભગવંતો અ..હા...હા..હા.. છતાં કેટલો પ્રેમ ! બલિહારી જાઉં આ શાસન ઉપર ! પહેલા તો બાળ સાધુ હોય વૃધ્ધ સાધુ તેને ઉંચકે માથે વહાલથી હાથ ફેરવે જોઇને ગળગળા થઇ જઇએ... મોટા ગચ્છાધિપતિ હોય તો પણ નવા સાધુ આવે ત્યારે સાત આઠ ડગલા લેવા જવું જ જોઈએ. જડતી લે તે શ્રાવક ન કહેવાય. પોલીસ કહેવાય. તમે શ્રાવકો તરત જ પૂછો કેટલા ઠાણા ? ક્યાં સમુદાયના ? સંયમ જીવનમાં એક બીજાની સહાયથી નબળા પણ સબળા બની જવાય. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા.... એક બીજાની સહાયથી જ સંયમ પળાય. દર્શનાચારના આઠ અતિચારમાં પહેલા ચાર નિસ્સકિઅ. અતિચાર એ પગ છે.. અને પછીના ચાર “ઉવવ્હ..” એ માથુ પેટ છે. પગ કપાય તો જીવી શકીએ. પણ માથું પેટ કપાય તો જીવી ન શકાય. એક સાધ્વીને જીભથી તણખલું કાઢવાનું સામર્થ્ય છે. તણખલું ક્રમે કરીને નીકળી ન શકે. તો સાધ્વી કાઢી શકે. જ્યાં પ્રેમ નથી. ત્યાં શાસન નથી ભાગ છે. ત્યાં ભાગ્ય નથી. ભાગ્ય ત્યાં જ છે. જ્યાં ભાગલા નથી. મિયાજીને પૂછ્યું, કેમ છો ? મિયાજી કહે તેરા ચલે તો મારી દે ! તમે રાજી ક્યારે ? સમગ્ર સંઘમાં સંપ. વાત્સલ્ય અને પ્રેમ હોય. વિભાગ એ તો વ્યવસ્થા છે. - પણ તેથી તૂટી ન પડો. જેમ ઘરમાં ઓરડા, દેશમાં રાજ્ય, નગર, ગામ, ધ્યેયની ધરા-આગમ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ફળીયા કરવા પડે. એમ સમાચારી માટે સમુદાય જુદા પાડવા પાડે. વીતરાગનું શાસન પ્રેમના પાયા પર જ છે. બોધિનું બીજ પણ પ્રેમના પાયા પર જ છે. છ એ છેદસૂત્રનો સાર - અબોધિ થાય તેવું કરાય જ નહિ. છેલ્લામાં છેલ્લા અપવાદનું સેવન કરીને પણ મુનિપણું ટકાવવું. કાલિકાચાર્ય સાધુ વેશ ગોપવી... વર્ષો સુધી રહ્યા. યુદ્ધ કર્યું રાજાને ખતમ કર્યો. પાછા આ. ભગવંતનો સંઘમાં પ્રવેશ થયો. એક સાધ્વીના શીલના નિમિત્તે, ભાવિમાં સમગ્ર સાધ્વીના શીલની રક્ષા માટે, ભવિષ્યમાં રાજાઓ સાધ્વીના રૂપ જોઇને અપહરણ કરવાની હિંમત ન કરી શકે, તે માટે કાલિકાચાર્યે વેશ મૂક્યો. છતાં ન તો પદ ગયુ ન તો સાધુપણું ગયું. કોઇની પણ શક્તિ એળે ન જવી જોઇએ. કોઇની ગમે તેવી ભૂલ થાય છતાં ફરીથી તેમને સ્થિર કરવા સૂત્રો છે ગુણોની રક્ષા માટે, ગુણોને વધારવા માટે આ સૂત્રો છે. ૧) આગમ વ્યવહાર - ૯ પૂર્વધર સુધી. ૨) શ્રત વ્યવહાર ૩) આજ્ઞા વ્યવહાર. ૪) ધારણા વ્યવહાર - શ્રત લખાતું ન હતું જેટલી ધારણા તે રીતે વ્યવહાર કરવાનો. ૫) જીતવ્યવહાર - અમારી પરંપરા શું છે ? તે જોવાનું ? ગીતાર્થોએ સ્વીકારેલો વ્યવહાર તે પ્રમાણે વર્તવાનું. દશાશ્રુતસ્કંધ સૂત્ર : ૨૦ અસમાધિના સ્થાનો, ર૧ સબલ સ્થાનો, ૩૩ આશાતના દેવ દેવીની આશાતના - આ બધી વાતો છે. ગણિ કોણ થઇ શકો ? માટે કોણ આવી શકે ? પર્યુષણ કેવી રીતે કરવા ? મોહનીયના કેટલા સ્થાનો ? આ બધાનું વર્ણન છે. શ્રતઘરનો નાશ ન થાય. બોધિનો નાશ ન થાય. તે રીતે બાલ ગ્લાન આદિને સાચવવા જંગલમાં તેના નિર્વાહ કેવી રીતે કરવો ? આવી બધી પરિસ્થિતિમાં અપરિણત મુનિને ખબર ન પડે. તે રીતે અપવાદમાર્ગનું સેવન કરવાનું બતાવ્યું છે. પહેલા તો જે આવે તેને મૂંડી નાંખે.. કપડા પહેરાવી દે.. પાણી નાંખે ટકે તો પાકો ઘડો સમજી રાખે. પાણી ન ટકે તો કાચો ઘડો સમજી પરઠવે. કુલ-ગણ સંઘ - આ ત્રણ કોર્ટ છે. - આમ અનેક પ્રકારની વાતો આ ગ્રંથોમાં બતાવી છે. ધ્યાનનો ધ્વજ-આગમ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ & શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર પરમકૃપાળુ, આસત્રે ઉપકારી, ચરમ તીર્થપતિ, ભગવાન મહાવીર સ્વામિને વૈ. સુ. ૧૦ વા દિવસે સાયંકાળે ૠજુવાલિકા નદીના કિનારે. ગોદોહિકા આસને શુક્લધ્યાનના બે પાયામાંથી પસાર થઇ ધ્યાનાન્તરિકામાં સ્થિત હતા ત્યારે કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થઇ. પૂ. મુનિ શ્રી ભાગ્યેશવિજયજી પ્રભુની સાડાબાર વર્ષની સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થઇ. તે સાથે જ પ્રભુ ઔદયિકભાવ અને ક્ષાયિકભાવની ટોચ પર બિરાજિત થયા. તીર્થંક૨ કર્મનો ઉદય એ ઔદયિકભાવની ટોચ છે. તીર્થંકર નામ કર્મથી એકસ્ટ્રીમ કોઇ પુણ્યપ્રકૃતિ નથી. ને કેવળજ્ઞાન એ ક્ષાયિકભાવની ટોચ છે.. ભૌતિકતાની ટોચ તીર્થંકરનામ છે તો આધ્યાત્મિકતાની ટોચ કેવળજ્ઞાન છે. બન્નેનો કેવો સમન્વય ! (સ્યાદ્વાદની ચરિતાર્થતા) ૧૩૧ રચના તે તે નામકર્મ સાડાબાર વર્ષની સાધનામાં અશબ્દના સ્વામી બનેલા પ્રભુએ સિદ્ધિ પછી શબ્દ જગતમાં પ્રવેશ કર્યો. પ્રભુની કરુણા શબ્દરૂપે પ્રવાહિત થઇ.. ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન કર્યું.. ને બીજ બુધ્ધિના ધારક ગણધર ભગવંતોએ તેમાંથી દ્વાદશાંગીની રચના કરી. ત્રિપદીના ૧૪ અક્ષ૨માંથી ૧૪ પૂર્વનું સર્જન કર્યું... જિનેશ્વર ભગવંતો અર્થથી જ પ્રકાશે અને સૂત્રો ગણધર ભગવંતો ગૂંથે તેમાં ક્રમશઃ જિનનામ કર્મ તથા ગણધર નામ કર્મનો ઉદય કારણભૂત છે. જિનાગમ જિનબિંબ કથંચિત અભેદ છે. પૂજ્ય અમૃતવિજયજી મ. પ્રભુવીરના સ્તવનમાં કહે છે ‘જિનકેવળી પૂરવઘર વિરહે ફાિસમ પંચમ કાળ’ તેહનું ઝેર શ્રાવકનો શ્રધ્ધાસ્ત્રોત-આમ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબજી . કલિકાલ ફાિસમ, આ સમયમાં તારક તત્ત્વો છે જિનબિંબ જિનાગમ અહીં કહેલ બેનો ભેદ કથંચિત અભેદ પણ છે. જિનબિંબ કેવળજ્ઞાની જિનાગમ કેવળજ્ઞાન ગુણ ગુણીનો કથંવિત્ અભેદ પ્રભુ શાસનને માન્ય છે.. આ જિનાગમ સ્વરૂપે દ્વાદશાંગી એજ પ્રવચન છે. પ્રવચન શબ્દની વ્યાખ્યા છે, પ્રશસ્તે વચનં = પ્રવચનં, પ્રધાનં વચનં = પ્રવચનં, આદો વચનં = પ્રવચનં.. આ પ્રવચન એજ માર્ગ છે... પ્રવચન અનેક પર્યાયવાચી નામોમાં એક માર્ગ નામ છે. માર્ગ શબ્દની વ્યાખ્યા આવશ્યકમાં સુંદ૨ બતાવી છે. મુખ્યતે શોધ્યતે અનેન આત્મા રૂતિ માર્ગ : જેના (પ્રવચન-દ્વાદશાંગી) દ્વારા આત્મા શુદ્ધ કરાય તે માર્ગ અર્થાત્ જેના દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરી શકાય, જેના દ્વારા આત્માનો અનુભવ કરી શકાય, જેના દ્વારા આત્મા સુપ્રતિષ્ઠિત કરી શકાય તે માર્ગ છે. તે પ્રવચન છે તે દ્વાદશાંગી છે તેજ આગમ છે. વાંચવા કેમ ? આટલું મહત્ત્વ છે જિનાગમનું માટે તો અહીં આગમની પરિચય વાચનાનો ઉપક્રમ યોજાયો છે. શાસ્ત્રમાં કહ્યું છે આગમની વાચના પાંચ કારણોથી કરાય.. पंचहि ठाणेहिं सुअं वाअज्जा ૧) સંગ્ગહઢ્ઢાએ - શિષ્યોએ શ્રુતસંપન્ન બનાવવા માટે ૨) ઉવગ્ગહઢ્ઢાએ - આહાર, વસતિ, પાત્રાદિ ઉપકારણો ક૨વાની યોગ્યતા શિષ્યોએ પ્રાપ્ત કરાવવા માટે. ૩) નિજ્જઢાએ - સ્વપરકર્મની નિર્જરા માટે ૪) સુયપજ્જાવનીએા - શ્રુતની પુષ્ટિ કરવા માટે, અવિસ્મૃત રહે તે માટે. ૫) અવોચ્છિત્તીએ - પઠન પાઠનની પરંપરા અવિચ્છિન્ન રહે તે માટે.. ૧૩૨ આ પાંચ કારણોથી થતી આગમ વાચના વર્તમાન કાળે અતિ અતિ અતિ શ્રમણાનો શ્રુતસ્ત્રોત-આમમ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ श्री पुप्फचूलिया सूत्रम धति શ્રી પુષ્પચૂલિકા સૂત્ર એ વિપાકસૂત્રનું ઉપાંગ છે. શ્રી શ્રી ધૃતિ આદિ ૧૦ દેવીઓની પૂર્વભવ સહિત કથાનકો છે. શ્રી દેવી પૂર્વભવમાં ભુતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્શ્વનાથ ભગવાને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. આદિનું સુંદર વિવરણ છે. ૨૦. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ श्रीवहिनदशा सूत्रम् શ્રી વક્વેિદશા સૂત્ર એ દ્રષ્ટિવાદના ઉપાંગ તરીકે છે. તેમાં અંધકવૃષ્ણિ વંશના અને વાસુદેવ. શ્રી કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષધ વિગેરે ૧૨ પુત્રો અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમનાથ પાસે દીક્ષા સ્વીકારી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્ર મોક્ષે જશે વિગેરે હકીકત સુંદર શબ્દોમાં જણાવી છે. ૨૩ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ श्रीचउसरण पयन्ना सूत्रम् આ પયન્નામાં આરાધક ભાવને વધારવા અરિહંત-સિધ્ધસાધુ અને ધર્મ એ ચાર શરણની મહતા, દુષ્કતની ગર્તા, સુકૃતની અનુમોદના ખૂબ માર્મિક રીતે જણાવી છે. ચૌદ સ્વપનના નામોલ્લેખ છે. આ સૂત્ર ચિત્ત પ્રસન્નતાની ચાવી છે. ત્રિકાલ પાઠથી ચમત્કારિક લાભ થાય છે. સૂત્રનું બીજું નામ કુશલાનુબંધિ છે. મૂલ ૬૩ શ્લોક પ્રમાણે. કુલ ૮૮૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૨૪ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વાડFપવરાપરના पंडित पंडितरण "ઘહિતનBUT" 'बाल पंडित मरण" આ પન્નામાં અંતિમ સમયે કરવા લાયક આરાધનાનું સ્વરૂપ બાલમરણ, પંડિતમરણ-બાલ પંડિત મરણ, પંડિતપંડિત મરણનું સ્વરૂપ ખૂબજ સ્પષ્ટતાથી વિચારાઇ છે. આવા પ્રકારના દુધ્યનિ જણાવી રોગ અવસ્થામાં શાનાં પચ્ચખાણ કરવા, શું વોસિરાવવું કઇ ભાવનાઓ ભાવવી. વિગેરે સમજાવ્યું છે. મૂલ ૮૦ શ્લોક. કુલ ૫૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક છે. પૂજ્યપાદ સાગરજી મ.નો આપણા પર અનન્ય ઉપકાર છે આગમોને સંશોધિત કરી સરળતાથી પ્રાપ્ય બને તે રીતે શ્રી સંઘ સમક્ષ મૂકવાનું કાર્ય તેઓશ્રીએ એકલે હાથે અતિ પરિશ્રમ લઇને કર્યું છે. અદભુત કાર્ય તેઓશ્રીએ કર્યું છે. ને તેઓશ્રીની પરંપરામાં પૂજ્યપાદ સંગીતસમ્રાટ આ.ભ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. તથા પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આ.ભ.શ્રી હેમચંદ્રસાગર સૂરિજી મ.સા. પણ આ પરંપરાને જીવંત રાખવા સ્તુત્ય પ્રયાસ આ રીતે આગમ પરિચય વાચના દ્વારા કર્યો છે. મૂલસૂત્ર - ૪૫ આગમની અંગ, ઉપાંગ, આદિ સંજ્ઞાઓ પૈકી મૂલસૂત્ર સંજ્ઞા ૪ સૂત્રને આપવામાં આવી છે. ૧) દશવૈકાલિક ૨) આવશ્યક ૩) ઓશનિયુક્તિ ૪) ઉત્તરાધ્યયન. શાસનની ઉત્પત્તિ સ્થિતિ ને સંરક્ષણમાં પાયાસમ ચારિત્રને જે મજબૂત કરે છે, જે શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરે છે એવા સંયમી જીવનના આધાર સ્થંભ જેવા જે સૂત્રા છે તેને મૂલસૂત્ર કહેવાય છે. વૃક્ષનો આધાર મૂલ તેમ દીક્ષિતોને સંયમમાં ટકવા સાત્ત્વિકતા પ્રાપ્ત કરવા જ્ઞાન વૈરાગ્ય ક્રિયામાર્ગના નિર્દેશક સૂત્રો તે મૂલસૂત્રો. શ્રી આવશ્યક સૂત્ર : મૂલ ૧૩૫ શ્લોક પ્રમાણ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ,વૃત્તિઓ વગેરે સાહિત્ય ૨, ૩૭, ૧૪૩ શ્લોક પ્રમાણ ૮૪૦૦૦ શ્લોક પ્રમાણની ટીકા પૂ.આ.ભ. શ્રી હરીભદ્રસૂરિજી મ.સા. બનાવેલી જે હાલ ઉપલબ્ધ નથી પણ રર૦૦૦ શ્લોક પ્રમાણ વિશેષાવશ્યક ભાષ્ય નામે ઓળખાતો ગ્રંથ જેના ભાષ્યના કર્તા છે. પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિજી મહારાજ અને તેના પર વૃત્તિના રચયિતા છે પૂજ્યપાદ મલધારગચ્છીય આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તે સિવાય અનેકાનેક વૃત્તિઓ આ ગ્રંથ પર છે. શ્રી આવશ્યક સૂત્રનાં ૧ શ્રુતસ્કંધ છ અધ્યયન છે. પર્યાયવાચી નામો. ૧) આવશ્યક – દિવસ/રાત્રિએ અવશ્ય કરવા યોગ્ય. મૌનનું મહાફળ-આગમ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨) અવશ્યકરણીય- મુમુક્ષુ આત્માને પાપથી મુક્ત થવા નિયમિત આચરવા લાયક. ૩) ધ્રુવ - સામાયિકાદિ શાશ્વત છે. અર્થથી અનાદિ અનંત છે. ૪) નિગ્રહ - જેનાથી ઇન્દ્રિયોનો તથા કષાયાદિ ભાવની વિશુદ્ધિ થાય છે. ૫) વિશુધ્ધ – જે આત્માને કર્મમલથી શુધ્ધ બનાવે છે. ૬) અધ્યયન પક – જેને છ અધ્યયન છે. ૭) વર્ગ - જેનાથી રાગ દ્વેષનો પરિહાર થાય છે. ૮) ન્યાય – જે ઇષ્ટ અર્થને સિધ્ધ કરી આપે છે. ૯) આરાધના - જેનાથી આરાધના થાય છે. ૧૦) માર્ચ - જે મોક્ષનગરમાં પહોંચાડે છે. ગુણોથી આત્માને સુવાસિત કરવો તે આવશ્યકોની પરિભાષા છે. આવશ્યકસૂત્રની રચના પ્રથમ દિવસે થઇ પ્રથમ દિવસે શ્રી સંઘમાં તેની આરાધના ચાલુ થઇ છે. છ આવશ્યક ૧) સામાયિક ૨) ચતુર્વિશતિ સ્તવન, ૩) વંદન ૪) પ્રતિક્રમણ ૫) કાઉસ્સગ્ગ ૬) પચ્ચખ્ખાણ સામાન્ય રીતે ક્રમ બતાવવામાં ત્રણ ચીજ જોવાય છે. ૧) ઉત્તરોત્તર મહત્ત્વ બતાવવા માટે જેમકે બાહ્ય અભ્યર ૧ર પ્રકારનો તપ ૨) પ્રાપ્તિક્રમ - દર્શન જ્ઞાન ચારિત્ર શમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિય પક્ષાનુપૂર્વીથી પ્રાપ્તિક્રમ છે. ૩) મુખ્યતાક્રમ - છ આવશ્યકમાં સામાયિક સૌથી મુખ્ય છે. માટે પહેલાં બાકીના પાંચ એની જ પુષ્ટિ માટે છે. સામાયિક સાધ્ય છે ને બાકીના પાંચ સાધન છે... પંચાચારની શુધ્ધિ જ આવશ્યકથી ૧) સામાયિકથી સમતાગુણની પ્રાપ્તિ અને ચારિત્રચારની આરાધના શુદ્ધિ થાય છે. ૨) ચતુર્વિશતિસ્તવથી સમ્યક્ટર્શનગુણની પ્રાપ્તિ અને દર્શનાચારની આરાધના શુદ્ધિ થાય છે. ૩) વંદનથી વિનયગુણની પ્રાપ્તિ અને જ્ઞાનાદિની વિશુદ્ધિ થાય છે. વાણીનું મૂલ્ય-આગમ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪) પ્રતિક્રમણથી જ્ઞાનાચારાદિની શુદ્ધિ થાય છે. ૫) કાઉસગ્ગથી - જ્ઞાનાચારાદિની વિશેષ શુદ્ધિ થાય છે. ૬) પચ્ચકખાણથી સંવર નિર્જરાની પ્રાપ્તિ તથા તપાચારની આરાધના થાય છે. છ એ આવશ્યકમાં વીર્યોલ્લાસ ફોરવવાથી વીર્યાયારની શુદ્ધિ થાય છે.. સામાયિક આવશ્યક મોબાઇલ સિદ્ધશીલા એટલે સામાયિક. વિભાવથી સ્વભાવદશામાં લઇ જતું અનુષ્ઠાત તે સામયિક. પ્રશમરતિથી આત્મરતિ તરફ ઉડાણ કરાવતું અનુષ્ઠાન તે સામાયિક. કડવાશમાંથી મધુર પિરણામ પ્રગટાવતું અનુકરણ તે સામાયિક. આત્માને પરમાત્મા બનાવતું અનુષ્ઠાન તે સામાયિક. ૧૪ રાજલોકના જીવોને અભયદાન અપાવતું અનુષ્ઠાન તે સામાયિક માર્ગ અને મંઝિલ સામાયિક. સમ=જ્ઞાન દર્શન ચારિત્ર તેનો લાભ એ જ સામાયિક. એક મઝાની વાત..પૂજ્યપાદ ઉમાસ્થાતિજી મ. તત્વાર્થસૂત્રમાં કહે છે 'સચવર્શન જ્ઞાન પારિત્રાણિ મોક્ષમાર્ગ′ અ. / સૂ. ૧ સ.દ., સ.જ્ઞા., સ. ચારિત્ર એ મોક્ષમાર્ગે છે અને આપણા આત્માનું સ્વરૂપ પણ દર્શન જ્ઞાન ચારિત્ર છે. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાથી મેળવવાનાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર જ છે.. એટલે માર્ગ અને મંઝિલ એક જ છે. કેવું લોકોત્તર શાસનનું તત્ત્વજ્ઞાન છે.. દુનિયામાં ક્યાંય માર્ગ અને મંઝિલ એક જ જોવા નહીં મળે... માર્ગ જુદો અને મંઝિલ જૂદી. શાસનમાં માર્ગ મંઝિલ એક છે. પણ તફાવત માત્ર એટલો જ છે કે જ્યાં સુધી દર્શન જ્ઞાન ચારિત્ર ક્ષર્યોપશમ ભાવના છે ત્યાં સુધી તે માર્ગ છે અને ક્ષાયિકભાવના જ્યારે થાય ત્યારે તે મંઝિલ છે.. (ઔદયિકભાવ - વિનાશી છે. ક્ષયોપશમભાવ - વિકાસી છે (અપેક્ષાએ) ક્ષાયિકભાવ - અવિનાશી છે.) ૧૩૫ ભાવનાની ભૂમિ-આમમ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ - અને એટલે જ સામાયિક સાધ્ય પણ છે ને સાધન પણ છે. સામાયિકના પ્રકાર ૧) સમ્યકત્વ સામાયિક, ૨) શ્રત સામાયિક, ૩) ચારિત્ર સામાયિક - દેશવિરતિ સામાયિક સર્વવિરતિ સામાયિક. આ સામાયિક વર્ણનમાં આવશ્યકમાં ઘણું બધું વર્ણન છે. અનંતાનુબંધી કષાય સમ્યકત્વ સામાયિક ને અટકાવે છે. અ પ્રત્યાખ્યાન કષાય દેશવિરતિ સામાયિકને અટકાવે છે. પ્રત્યાખ્યાન કષાય સર્વવિરતિ સામાયિકને અટકાવે છે. આ ત્રણ કષાયો મૂલથી તે તે ગુણને રોકતા હોવાથી મૂલ છેદ્ય કહેવાય છે જ્યારે સંજવલન કષાયનો ઉદય મૂળથી કોઇ ગુણને નથી રોકતો પણ વ્રતોમાં અતિચાર લગાવવાનું કામ કરે છે, તથા ચારિત્રની પ્રકર્ષતા રૂપ યથા ખ્યાત ચારિત્રને રોકવાનું પણ કામ કરે છે. કોટિકા ઉદાહરણ સમ્યકત્વ સામાયિકના લાભ ને જણાવવા માટે ઘણા બધા દષ્ટાંતો આવશ્યક સૂત્રમાં છે. તેમાં એક કીટીકા ગમનના ઉદાહરણથી પણ સમજાવ્યું છે. ૧) કીડીનું સ્વાભાવિક ભૂમિ ઉપર ચાલવું. ૨) કીડીનું ઝાડ ઉપર ચડવું. ૩) કીડીને પાંખ હોવાથી ઉડે. ૪) કીડીનું વૃક્ષના મૂળ પાસે બેસી રહેવું. ૫) કીડીનું વૃક્ષના મૂળથી પાછા ફરવું. આ પાંચ અવસ્થા કીડીના ગમનના સંદર્ભમાં છે... સમ્યકત્વ પ્રાપ્તિના સંદર્ભમાં જીવની આ પાંચ અવસ્થા જણાવાઇ છે. ૧) સ્વાભાવિક ચાલવું તે આત્માનું યથાપ્રવૃત્તિ કરણ કરવું તે છે. ૨) ઝાડ ઉપર ચઢવું તે આત્મા અપૂર્વકરણ કરવું તે છે, ૩) પાંખ હોય તે ઉડવું તે આત્માનું અનિવૃત્તિ કરણ કરવા બરાબર છે, જેમાં આત્મા સમ્યકત્વ પ્રદેશમાં ઉડાણ કરે છે. સર્વજ્ઞતાની સિધ્ધિ-આગમ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪) મૂળ પાસે બેસી રહેવું તે ગ્રંથિદેશપાસે આત્માનું બેસી રહેવું તે છે. ૫) વૃક્ષથી પાછા ફરવું તે ફરી પાછા મિથ્યાત્વનાં કર્મબંધમાં જવું તે. શ્રત સામાયિક શ્રુતજ્ઞાનમાં ઉપયોગ એ શ્રુત સામાયિક છે. સમ્યક્ શ્રધ્ધામાં ઉપયોગ એ સમ્યકત્વ સામાયિક છે. તેમ... અભવ્ય ને આ શ્રુત સામાયિકનો લાભ મળે છે. બીજી સામાયિકનો નહીંદેશવિરતિ સામાયિક દેશવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ દેશવિરતિ સામાયિક છે. સર્વવિરતિ સામાયિક સર્વવિરતિ પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ સર્વવિરતિ સામાયિક છે. આના ૮ નામો આવશ્યકમાં છે. ૧) સામાયિક – મધ્યસ્થભાવ કે પ્રશમભાવની પ્રાપ્તિ થવી તે. ૨) સામાયિક – મૈત્રીભાવપૂર્વક સર્વજીવો તરફ વર્તન તે સામાયિક ૩) સમ્યગુવાદ - રાગ દ્વેષ રહિત મધ્યસ્થભાવે કથન તે. ૪) સમાસ – સંસારમાંથી બહાર કાઢે છે અથવા સમતાનું જે સ્થાન.. ૫) સંક્ષેપ - અર્થ મહાન અક્ષર અલ્પ તે સંક્ષેપ. ૬) અનવદ્ય – પાપરહિત અનુષ્ઠાન. ૭) પરિજ્ઞા - પાપના ત્યાગ માટે હેય ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. ૮) પ્રત્યાખ્યાન - ત્યાજ્ય વસ્તુનું ગુરુ સાક્ષીએ તેનાથી દૂર થવાનું કથન તે પ્રત્યાખ્યાન. સામાયિક એ અષ્ટાંગયોગનાં આઠમો અંગ સમાધિ સ્વરૂપ છે સામાયિક એ વ્યક્ત સમાધિ છે. આ છે આવશ્યક સૂત્રના પહેલા સામાયિક અધ્યયન અશ્રુ હતાં જ ચંદનાજીની ચક્ષુમાં.. આ સામાયિક અધ્યયનો સામાયિકના વર્ણનની અંતર્ગત નમસ્કાર નિર્યુક્તિ તથા ભગવાન ઋષભદેવનું જીવન ચરિત્ર તથા ભગવાન મહાવીરસ્વામિનું જીવનચરિત્ર વિસ્તારથી વર્ણવ્યું છે. ક આનંદનો સાગર-આગમ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના જીવનચરિત્ર સાથે સંબંધિત ચંદનાજીના પ્રસંગમાં અશ્રુની ઘટનાને અહીં એ રીતે વર્ણવાઈ છે કે પ્રભુ ભગવાન મહાવીર જ્યારે ગોચરી માટે અભિગ્રહથી થઇને પધાર્યા ત્યારે ચંદનાની આંખમાં આંસૂ હતા જ... ચંદના ત્યારે પોતાના પૂર્વ સ્વરૂપને વિચારી ભીતરથી રડી રહી હતી ને પ્રભુ એજ સમયે પધાર્યા છે, ત્યારે ચંદનાએ કહ્યું, પ્રભુ ! આ અડદ, આપ વહોરો ! ને પ્રભુએ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો છે તેમ જાણી હાથ પસાર્યા છે ને અઠડદના બાકુલાથી પારણું કર્યું છે. આ રીતે પ્રભુ એકજ વાર ચંદનાને ત્યાં પધાર્યા છે ને ત્યારે ચંદનાજીની આંખમાં આંસૂ હતા જ. પ્રભુવીરના જીવન ચરિત્રમાં ગણધરવાદ નિહ્નવવાદ વગેરેનું વર્ણન પણ સુંદર રીતે કરેલ છે. સમ્યગ દ્વાદશાંગીનો સાર સામાયિક છે. પ્રતિક્રમણ કર્યા પછી બોલાતું કરેમિભંતે સૂત્ર એ પ્રથમ સામાયિક આવશ્યક છે. ચતુર્વિશતિસ્તવ આવશ્યક ૨૪ જિનની સ્તુતિ.. જે લોગસ્સ સૂત્રદ્વારા કરવામાં આવે છે. ' સામાયિકમાં સાવદ્ય યોગની વિરતિ બતાવી છે. તો અહીં આ વિરતિને જણાવનારા તેવા ઉપદેશકને વંદન કરવામાં આવે છે. અથવા સામાયિકથી જો કર્મક્ષય થાય છે તો ભક્તિથી પણ કર્મક્ષય જ થાય છે કહ્યું છે કે મારે નવરાપ વિનંતી પુલ્વેરિયં વમ્ | આ આવશ્યક દ્વારા પ્રભુભકતિની પુષ્ટિ કરી છે. સ્તવ શબ્દના નિક્ષેપમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની ચર્ચા કરીને સાધુને દ્રવ્યસ્તવ હેય છે તો શ્રાવકને દ્રવ્યસ્તવ ઉપાદેય છે તે વાત જણાવી છે. ઉદ્યોતકર શબ્દની વ્યાખ્યામાં પ્રભુ સૂર્યથી પણ વધુ પ્રકાશી કઇ રીતે તે જણાવતાં સુંદર પદાર્થ સ્પષ્ટ કર્યો છે કે પ્રભુ પણ પ્રકાશિત કરે છે કેવળજ્ઞાન દ્વારા ૨૪ તીર્થકર પરમાત્માના નામોલ્લેખ દ્વારા તે તે પરમાત્માના આ નામની પાછળ શું રહસ્ય છે તે પણ જણાવ્યું છે ‘વિહુયરયમલા'ની વ્યાખ્યામાં - રજ અને મલ શબ્દને ત્રણરીતે વ્યાખ્યાયિત * કર્યો છે. વીડીઝીક વિખવાદનું અવસાન-આગમ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ બધ્યમાન કર્મ એ રજ અને પૂર્વબદ્ધ કર્મ એ મલ, ઇર્યાપથ રજ અને નિકાચિત મલ. ઇર્યાપથ - રજ અને સાંપરાયિક મલ. ‘તીન્જયરા મે પસીયંતુ પ્રભુ તો પ્રસાદ વર્ષાવેજ છે, ઝીલવા આપણી સજ્જતા જોઇએ. સૂર્ય તો પ્રકાશે જ છે જોવા આંખની રોશની જોઇએ. આવી ઘણી બધી વિશેષતાઓ આ આવશ્યકમાં પણ છે. પંચાચારના કાઉસ્સગ્ન પછી બોલાતું લોગસ્સ સૂત્ર એ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક ૩) વન્દન આવશ્યક वन्द्यते स्तूयते अनेन प्रशस्त मनोवाक्काय वीलेन इति वन्दनम् પ્રશાન્ત મન વચન કાયાના સમૂહથી જે સ્તુતિ કરાય તે વન્દન છે. વન્દનથી કર્મક્ષય થાય છે. વંદના પાપનિકંદના મુનિરાજકું સદા મોરી વંદના રે. વંદનના દૃષ્ટાંત શીતલાચાર્ય વગેરેના દૃષ્ટાંતો છે. ને તેમાં શ્રીકૃષ્ણજીએ કરેલ ૧૮૦૦૦ સાધુને વંદન અને તે દ્વારા તેમણે પ્રાપ્ત કરેલ ક્ષાયિક સમ્યક્દર્શન તથા તીર્થકર નામકર્મ તથા ૭મી નરકના કર્મના દળિયાને ઉકેલીને ૩જી નારક સુધી જવાય તેટલા કર્યા તેનું વર્ણન છે. - વંદન કોને કરાય ને કોને ન કરાયની વિસ્તૃત ચર્ચા છે. - વંદન ક્યારે કરાય ક્યારે ન કરાય ને કેટલી વાર કરાય એની ચર્ચા છે. - વંદનની ૨૫ શુદ્ધિ જાળવવાની વાત પણ જાણવા મળે છે. - ગુરુવ૬માપો મોરવો જેવા શાસ્ત્ર વચનો વંદન આવશ્યક તરફ વધુ અહોભાવ પેદા કરાવે છે. - ત્રીજા આવશ્યકની શરૂઆત મુહપત્તિના પડિલેહણાથી થાય છે ને વાંદણાએ પરિપૂર્ણ થાય છે આ ત્રીજું આવશ્યક.. (૪) પ્રતિક્રમણ આવશ્યક સત્યનું અધિષ્ઠાન-આગમ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ - આત્માને પ્રતિકૂળ જેટલું ચાલ્યા તેટલું પાછું ફરવું તે પ્રતિક્રમણ - સ્વસ્થાનથી પરસ્થાનમાં પ્રમાદને વશ ગયા તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ - ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકભાવમાં ગયા તેમાંથી પાછા ફરવું તે પ્રતિક્રમણ -શુભયોગોમાંથી અશુભયોગોમાં ગયા તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. ૪ પ્રતિક્રમણ : - મિથ્યાત્વથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણ. - અસંયમથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણ. - કષાયથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ. - અપ્રશસ્ત યોગથી પાછા ફરવાનું ફળ પ્રતિક્રમણ. બીજા ૭ પ્રકારના પ્રતિક્રમણ ૧) દેવસિક ૨) રાત્રિક ૩) પાક્ષિક ૪) ચાતુર્માસિક ૫) સાંવત્સરિક ૬) ઇત્વર પ્રતિક્રમણ ૭) યાવસ્કથિક પ્રતિક્રમણ. ઇતર પ્રતિક્રમણ - પારિષ્ઠાપનિકા સમયે કરાય છે. યાવત્રુથિક પ્રતિક્રમણ - વ્રતાદિમાં લાગેલા અતિચારોની શુદ્ધિ માટે કરાતી આલોચના તે. પ્રતિક્રમણ કરવાનાં ચાર કારણો : पडिसिध्धाणं करणे, किच्चाण मकरणेय पडिक्कमणं, असद्दहणेय य તણી, વિવરીય પર્વUITગેય... ૧) પ્રતિષેધ કૃત્યો કરવા, ૨) વિહિત કૃત્યોને ન કરવા, ૩) કેવલિ પ્રરૂપિતમાં અશ્રધ્ધા કરવી, ૪) પદાર્થને વિપરીત કહેવા... આ ચાર કારણોના સેવને પ્રતિક્રમણ કરાય છે. વાંદણા પછી દેવસિએ આલોઉથી આની શરૂઆત થાય છે. ને આયરિય ઉવજ્જાએ સુધી તે ચાલે છે. પ્રતિક્રમણ આવશ્યકની ટીકાનાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજે ધ્યાનશતક નામનો ગ્રંથ તથા પારિષ્ઠાપનિકા ચૂર્ણિ ઇત્યાદિ ઉતારી દીધા છે... આગે બઢો દુનિયાનું સૂત્ર છે. આનંદનું અનુષ્ઠાન-આગમ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ પીછે હઠો જિનશાસનના પ્રતિક્રમણનું સૂત્ર છે.. ૫) કાયોત્સર્ગ કાયાનો ત્યાગ કેટલાક અપવાદ ને છોડીને શરીરનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ સ્થાન મન ધ્યાન સિવાય અન્ય સર્વક્રિયાઓ (આગાર છોડીને)નો અમુક સમય સુધી ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે. ભગવાન મહાવીર સ્વામી સાડાબાર વર્ષની સાધનામાં મોટો ભાગ કાઉસ્સગ્નમાં જ રહ્યા હતા. એટલે કાયોત્સર્ગનું મહત્ત્વ તો પ્રભુએ જ ચરિતાર્થ કરીને બતાવી દીધું છે. કર્મક્ષયનું વિશિષ્ટ સાધન છે ને બારતપમાં છેલ્લા અત્યંતર તપમાં તેનું સ્થાન છે. તે જ બતાવે છે કે કેટલું મહત્ત્વનું આવશ્યક છે. ૮ હેતુથી થતો કાઉસ્સગ્યા પાપક્ષમણ, વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ, મોક્ષ અને શાસન દેવતાના સ્મરણ માટે. છ પદોમાં પાંચ કલ્યાણક ઘટના વંદણવત્તિયાએ – જિનપ્રતિમા આદિને વંદન નિમિત્તે કાઉસ્સગ્ન... વંદન... યવન કલ્યાણકની આરાધનાની અપેક્ષાએ. પ્રભુ જ્યારે માતાજીના ગર્ભમાં પધારે છે. ત્યારે ઇન્દ્ર મહારાજા સિંહાસન છોડી વંદન કરે છે. આવા સમયે વંદનની ક્રિયાની પ્રધાનતા રહે. માટે વંદનમાં અવન કલ્યાણક.. પૂઅણવત્તિયાએ – પ્રભુજીની પૂજા...ચોસઠઇન્દ્રો તથા અસંખ્ય દેવો મળી પ્રભુજીનો જે જન્મોત્સવ ઉજવે છે. તે પૂજા તે પૂજાથી જન્મકલ્યણ. સક્કાર સમાણ વરિયાએ સત્કાર અને સન્માન સત્કાર શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણોથી અલંકૃત કરવા. સન્માન – સ્તુતિ દ્વારા સ્તવના કરવી. આ બન્ને પ્રભુજી જ્યારે દીક્ષાર્થે પ્રયાણ કરે છે ત્યારે દેવેન્દ્રો તથા નરેન્દ્રો પરમતત્વનું પ્રતિષ્ઠાન-આગમ છે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સહુ કરે છે. માટે અપેક્ષાએ બન્ને પદો દ્વારા દીક્ષા કલ્યાણક. બોધિલાભવતિઆએ - બોધિ નો અર્થ જિનધર્મની પ્રાપ્તિ થાય, પણ અહીં અપેક્ષાએ બોધિથી જ્ઞાનને ને તેમાં કેવળજ્ઞાન લઇએ તો આ પદ દ્વારા કેવળજ્ઞાન કલ્યાણક ઘટાવી શકાય. નિર્વસ્સગ્ગવત્તિએ નિરુપસર્ગ અવસ્થા એટલે જે મોક્ષ તેથી આ પદ દ્વારા નિર્વાણ કલ્યાણક આ રીતે અરિહંત ચેઇઆણે જે કાઉસગ્નનું સૂત્ર છે તેમાં આવતા છ પદો દ્વારા પંચકલ્યાણકની આરાધના માટે પણ કાઉસ્સગ્ન કરું છું તેમ અર્થઘટન ભાવી શકાય પાંચમું તત્ત્વ સાથે કરાતો કાઉસ્સગ્ન શ્રધ્ધા મેવા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા ને આ બધા વધતા પરિણામવાળા.. આ પાંચ સાથે ઉપરના ૮ નિમિત્તથી કાઉસ્સગ ઇષ્ટ ફળની સિદ્ધિ અવશ્ય કરી આપે છે. કાઉસ્સગ્નના બે પ્રકાર૧) અભિભવ કાયોત્સર્ગ ૨) ચેષ્ટા કાયોત્સર્ગ. આવશ્યક સૂત્રમાં આ બે પ્રકારના કાઉસગ્ગ બતાવ્યા છે. ૧) અભિભવ કાયોત્સર્ગ - ત્રણ વ્યાખ્યા ૧) ઉપસર્ગ સમયે જે કરાય તે (નિવારણાર્થ) ૨) ઉપસર્ગ સહન કરવા છે તેવા ભાવથી જે કાઉસ્સગ્નમાં રહેવાય તે. ૩) કર્મશત્રુને દૂર કરવા કરાયતે દ્રોપદી કરેલ કાઉસ્સગ્ગ ઉપસર્ગનું નિવારણ ઇત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક ઉદાહરણો છે. ૨) ચેષ્ટા કાઉસ્સગ્ગ - ગમણાગમણ પછી વિહાર પછી, દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, પ્રતિક્રમણમાં થતા કાઉસ્સગ.. પ્રમાણ જઘન્યથી ૮ શ્વાસોચ્છવાસ્ (નવકાર) ને ઉત્કૃષ્ટથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ.. (૪૦ લોગસ્સ + (નવકાર)) સ્વનું સ્થાન-આગમ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ આયરિય ઉવન્ઝાય” પછી છઠ્ઠા આવશ્યકથી મૃહપત્તિની પહેલા સુધી આ આવશ્યકની આરાધના છે. કાયોત્સર્ગનું ફળ ૧) દેહ જીભશુધ્ધિ - શ્લેષ્માદિથી થતી જડતાનો નાશ, ૨) મતિજાડયશુદ્ધિ - બુધ્ધિની જડતાનો નાશ, ૩) સુખ દુઃખ તિતિક્ષા - સુખ દુઃખને સમભાવથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે ૪) અનુપ્રેક્ષા - અનિત્યાદિ ભાવનાઓનો અભ્યાસ વૃધ્ધિ પામે છે. ૫) ધ્યાન - ધ્યાનનો અભ્યાસ સહજ બની જાય છે. પૂજ્યપાદ ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુવામિ મહારાજાએ આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. પચ્ચખ્ખાણ ચાર આહારના ત્યાગનું મર્યાદાપૂર્વક કથન કરવું તે.. પાપથી વિરમવું અટકવું એ પચ્ચખાણ છે પચ્ચકખાણ વિરતિ છે. સમ્યકત્વ અને શ્રાવક વ્રતના પ્રતિજ્ઞાના પાઠો, અંતિમ મરણ સંબંધી સંલેખના અને એના અતિચાર, વિવિધ પ્રત્યાખ્યાનના પાઠ, નવકારથી ઉપવાસ સુધીના પચ્ચકખાણની ચર્ચા, આગારોની ચર્ચા. ભવચરિત્ર, અભિગ્રહ, વિગઇ પચ્ચખાણ આ બધાનું વિસ્તારથી વર્ણન છે તથા પચ્ચકખાણની શુધ્ધિની વાત પણ જાણવી છે. ૧) શ્રધ્ધાશુધ્ધિ ૨) જ્ઞાનશુધ્ધિ ૩) વિનયશુધ્ધિ ૪) અનુભાષણશુધ્ધિ પ) અનુપાલન શુધ્ધિ ૬) ભાવશુધ્ધિ. આ રીતે આવશ્યક સૂત્ર જોયું હવે દશવૈકાલિ સૂત્ર તરફ આગળ વધીએ. શ્રી દશવૈકાલિક સૂત્ર (મૂલસૂત્ર) મૂળ શ્લોક ૮૩૫ નિયુક્તિ, ચૂર્તીિ ભાષ, વૃત્તિ આદિ ૩૨૧૪૮ શ્લોક પ્રમાણ સાહિત્ય. પરમકૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામિના નિર્વાણગમન પછી સર્વને માન-આગમ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ | ૮૦ વર્ષે આ સૂત્રની રચના થઇ છે. પ્રભુવીરની ચોથી પાટે આવેલા પૂજ્યપાદ ચતુર્દશ પૂર્વધર શ્રી શય્યભવસૂરિજી મહારાજાએ જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે તેઓશ્રીની ધર્મપત્ની ગર્ભવતી હતી.. તેણીએ એક પુત્રનો જન્મ આપ્યો. જેનું નામ મનક આપવામાં આવ્યું. વૈરાગ્યવાસિત મનકે નાની ઉંમરમાં પૂ. શäભવસૂરિજી મ. (પિતાજી મ.) પાસે દીક્ષા અંગીકાર કરી. પૂજ્યશ્રીએ મનકમુનિના માત્ર છમાસના આયુષ્યને પોતાના જ્ઞાનથી જાણી લીધું. અલ્પ સમાજમાં આ મુનિ કઇ રીતે મૃત સાગરનો પાર પામશે ? ને જ્ઞાન વિના તેનાં મુનિ જીવનનો આનંદ તે કઇ રીતે માણશે ? આથી ઉપકાર બુધ્ધિને તેઓશ્રીએ ચૌદપૂર્વમાંથી સારભૂત અવતરણ કરી આ દશવૈકાલિક સૂત્રની રચના કરી. ૧-૨-૩ અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ૪થું આત્મપ્રવાદ પૂર્વમાંથી પણું કર્મ પ્રવાદ પૂર્વમાંથી ૬થું પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ૭મું સત્યપ્રવાદ પૂર્વમાંથી ૮-૯-૧૦ પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે. પાછળની બે ચૂલિકા - શ્રી યક્ષા સાધ્વીજી મ. (પૂ. સ્થૂલિભદ્રજીની બહેન) જે પરમકૃપાળુ શ્રી સીમંધર ભગવાન પાસે શ્રીયકના મૃત્યુ સંબંધમાં પૂછવા ગયેલ હતા તેઓ પ્રભુજી પાસેથી જે લાવ્યા તેમાંથી આ દશવૈકાલિકની ૨ ચૂલિકા તરીકે પ્રસ્થાપિત કરીને બે ચૂલિકા આચારાંગમાં પ્રસ્થાપિત કરી. આ રીતે દશવૈકાલિક દશ અધ્યયન અને બે ચૂલિકાથી યુક્ત હોવાથી તથા વિકાળવેળાએ બનાવેલ હોવાથી તેનું નામ દશવૈકાલિક સૂત્ર રખાયું છે. દિગંબર પરંપરામાં દશવૈકાલિક સૂત્રનો ઉલ્લેખ ધવલા, જયધવલા, તત્વાર્થ રાજવાર્તિક વગેરેમાં છે. ત્યાં તેના કર્તા અલગ બતાવ્યા છે. પણ દશવૈકાલિક નામનું સૂત્ર તો બતાવેલ છે... માનું ધાવણ દશવૈકાલિક સૂત્ર સંયમીય જીવન માટે માનું ધાવણ છે.. સંયમીય જીવનનું વિભાવનો પરાભવ-આગમ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ પોષણ ધારણ સંરક્ષણ સંવર્ધન સંશોધન ઇત્યાદિ માટે આલંબનભૂત આ સૂત્ર છે... સંયમમાર્ગની સ્કૂલથી સૂક્ષ્મ વાતો આ સૂત્રમાં છે. આ સૂત્રના યોગોદ્ધહન નૂતન દીક્ષિતોને પહેલા કરાવવામાં આવે છે. સંયમ જીવનનું ઘડતર આનાથી થાય છે. પહેલું અધ્યયન - વૂમ પુમ્બિકા - આ અધ્યયનમાં ધર્મનો મહિમા, ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ઇત્યાદિ સંક્ષિપ્તમાં જણાવેલ છે. પાછળના શ્લોકોમાં સાધુ જીવનની માધુરી વૃત્તિ અંગે પ્રકાશ પાથર્યો છે. જેમ ભ્રમર પુષ્પો પરથી રસ ચૂસે પણ પુષ્યને પીડા ન થાય, તેવી રીતે સાધુ ગોચરી માટે જાય. ઘરેઘરેથી થોડી થોડી ગોચરી લે જેથી કોઇને કિલામણા ન થાય.. આ અધ્યયનમાં સાધક જીવનના બે સુંદર વિશેષણ છે. સમણા, મુત્તા શ્રમણ - સહનશીલ તો એ શ્રમણ એ અપેક્ષાએ અહીં સહનશીલતાના ગુણની પહેલા આવશ્યકતા બતાવી છે. સાધકના જીવનમાં જો સહનશીલતા ન હોય તો સાધનામાં ટકી ન શકાય.. ગમે તેવી પરિસ્થિતિ આવે સાધક તેને હસતા, હસતા સહે ને બીજું વિશેષણ છે મુત્તા મુક્ત હોય અનાસક્ત હોય, અપ્રતિબધ્ધ હોય...” પ્રતિબધ્ધતા સહનશીલતાની બેલેન્સને ગુમાવી દે છે. પ્રતિબધ્ધતામાં આવતા વ્યાકુલતા આવી જાય છે. માટે સહનશીલતાને ઉભારતું આ વિશેષણ છે મુક્તિત્વ અનાસક્તત્વ.. શ્રામણ્યપૂર્વિક અધ્યયન - ર - પૂજ્યપાદ શ્રી શય્યભવસૂરિજી મહારાજા આ બીજા અધ્યયનમાં કેટલો મસ્ત ઉપાડ કરે છે. ૬૬ ૩Mા સામi... તારે શ્રમણ્ય પાળવું છે ? કઇ રીતે શ્રમણ્યને તું પામીશ? ને પછી એવી લાકડી મારી છે.. 'નો વા ન નિવારમે’ - જો તું ઇચ્છાઓને વારતો નથી તો ? ઇચ્છા એજ સંસાર આજ્ઞા એજ મોક્ષ.. સ્વભાવનો આર્વિભાવ-આગમ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ રથનેમિને રાજીમતી આજ ઇચ્છાના નિવારણની વાત સમજાવે છે. રાજીમતી અને રથનેમિ વચ્ચેનો રોચક સંવાદ છે. વૈરાગ્યપ્રેરક છે... પદાર્થોનો ત્યાગ એ વ્યવહાર માર્ગ છે. તો ઇચ્છાઓનો ત્યાગ એ નિશ્ચય માર્ગ છે.. પદાર્થના ત્યાગથી પણ ઇચ્છાના ત્યાગ સુધી જ પહોંચવાનું છે. આ બધા પદાર્થો આ અધ્યયનમાં સરસ રીતે સમજાવી ઇચ્છા એજ દુઃખનું મૂળ છે.. અનંત ઇચ્છાઓને ખોળે બેસીને આપણે અનંત સંસાર ઉભો કર્યો છે. હવે ઇચ્છાના સંક્ષિપ્તિકરણમાં સંસારનું સંક્ષિપ્તીકરણ છે અને ઇચ્છાના વિલીની કરણમાં સંસારનું વિલીનીકરણ છે. આ અધ્યયનનો સાર છે ઇચ્છાને છેદો. ક્ષુલ્લકાચાર કથા - ૩. આચાર પ્રથમ ધર્મ છે. આચાર પર જિનશાસન ઉભું છે. પહેલાના જમાનામાં ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, માંડલિક, રાજા, મહારાજા, ધનાઢય કે મંત્રી મળે તો પહેલા પૂછતાં કે – 'कहं भे आयारो गोयंरो' તમારો આચાર શું છે ? પહેલા સમાજ આચાર પ્રધાન હતો આજે અર્થપ્રધાન છે મોટે ભાગે.. જે અનુષ્ઠાન મોક્ષે લઇ જાય તે આચાર, જે અહિંસાદિ વ્યવહાર માર્ગને પુષ્ટ કરે તે આચાર, જ્ઞાનાચારાદિ પાંચને જે અનુકૂળ તે આચાર. ક્ષુલ્લકાચાર કથા નામના આ અધ્યયનમાં પર (બાવન) અનાચારો બતાવવામાં આવ્યા છે. જે અનાચારો સંયમમાર્ગથી દૂર લઈ જાય છે. તેનાથી દૂર રહી સાધુ આચારમાં સ્થિર થવા પર ભાર મૂક્યો છે આ અધ્યયનમાં - સદાચારમાં સ્થિત એવા સાધુના સુંદર વિશેષણો પહેલી જ ગાથામાં છે. સંયને સુઃિ ૩પ્પા : જે સંયમમાં સુસ્થિત છે. વિપ્નમુક્કાણ - વિપ્રમુક્ત જે હોય. પદાર્થથી દૂર, વ્યક્તિથી દૂર, શરીરથી દૂર, અહંથી દૂર એવો સાધુ, તાણ - સ્વપરનો તારક હોય નિગ્રંથાણું - જે ઉપકરણોમાં પણ મૂચ્છ રહિત હોય તેવો સાધુ આ છે વિશ્વનો વિચાર-આગમ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ અનાચારથી દૂર રહે.. આ અધ્યયનમાં આ વાતો ગૂંથાઇ છે.. ષડુ જીવનિકાય અધ્યયન - ૪ છકાય...પુઢવી અપ, તેલ, વાઉ, વનસ્પતિ, અને ત્રસ.. આ છએમાં જીવત્વની સિદ્ધિ આ અધ્યયનમાં છે અને તેના ભેદ પ્રભેદોની વાતો પણ છે.. જૈન દર્શન અહીં ઘણા દર્શનથી જુદું પડે છે. છ કાયના જીવોની રક્ષાનો દઢ સંકલ્પ સાધુ જીવનનો પ્રાણ છે. અને એટલે સંયમીય જીવનની વ્યાખ્યા કરતાં સુંદર વાત જણાવી છે અહીં, કિં નામ સાધુત્વે ? શિષ્યના | જિજ્ઞાસુના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુનો જવાબ છે. SSનીવનિવાયર્નેટ પર મત્વે સાધુત્વમ્ સાધુત્વ એ શું છે ? છ કાયના જીવો પરનો સ્નેહ પરિણામ એ સાધુત્વ છે. જીવપ્રેમનો મધુર પરિણામ એ સાધુત્વ છે... સામાયિક મધુર પરિણામ સ્વરૂપ છે. દીક્ષાજીવન એટલે પ્રેમનો સંકોચ નથી પરંતુ પ્રેમના વર્તુળનો વિસ્તાર છે. જે પ્રેમ મારા તારામાં બધ્ધ થઇને અશુધ્ધ થયો હતો તેને વિશાળતા સમર્પ બધા જીવો મારા... બધા જીવો સાથેનો મૈત્રીભાવ સ્થાપિત કર્યો છે તે સાધુ છે.. ગુણવિરાધિકા હિંસા જ્યારે જીવો સાથે મૈત્રીભાવ થઇ જાય પછી તે જીવને કોઇપણ પ્રકારે પીડા થાય તે કેમ ગમે ? કોમળતા એટલી હદે સ્પર્શી જાય કે જીવ વિરાધના જોઇ જ ન શકે. હિંસા ને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ગુણ વિરાધિકા કહી છે કેટલી સુંદર સમજ એક જ શબ્દ દ્વારા ગ્રંથકારશ્રી અહીં આપી રહ્યા છે.. ગુણ વિરાધિકા = ગુણની વિરાધના કરવાની આ હિંસા છે. કોમળતા ગુણની વિરાધના દર્શન, જ્ઞાન, ચરિત્ર ગુણની વિરાધના કરવાની હિંસા છે. એટલે અર્થ તો એ નીકળ્યો કોઇની પણ હિંસા દ્વારા આપણી પોતાની હિંસા થાય છે. માટે જ અહીં સર્વજીવોના દ્રવ્યપ્રાણો તથા ભાવપ્રાણોની રક્ષા કરવાની સુંદર ભલામણ કરી છે. દ્રવ્ય હિંસા કારક બાહ્ય શસ્ત્રો છે ઘણા બધા....પણ ભાવથી છકાય જીવોની હિંસા તત્વ છે તે તે જીવો પ્રત્યેનો દુષ્ટભાવ તથા અસંયમ... પ્રમાદ.. આ અધ્યયનમાં છ કાયની રક્ષા સાથે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા તથા છઠ્ઠા વિચારનું વિશ્વ-આગમ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ ભોજન વિરમણ વ્રતની પ્રતિજ્ઞાના સૂત્રો છે. આત્મિક વિકાસ ક્રમ છેલ્લે આત્માનો વિકાસ ક્રમ છે આ અધ્યયનમાં... ૧) જીવ/અજીવનું જ્ઞાન. ૨) ગતિઓનું જ્ઞાન. ૩) પુણ્ય પાપ બંધ મોક્ષ જાણે. ૪) ભોગથી નિવૃત્ત થાય. ૫) નિવૃત્ત થવા સંયોગનો ત્યાગ કરે. ૬) ત્યાગ કરવા પ્રવ્રજ્યાનું ગ્રહણ કરે. ૭) પ્રવ્રજ્યા આવે એટલે સંવરધર્મની આરાધના. ૮) સંવર પછી નિર્જરા ચાલુ કરે. ૯) પછી લપક શ્રેણિ માંડે. ૧૦) કેવળજ્ઞાન પ્રાપ્તિ. ૧૧) યોગ નિરોધ અવસ્થા. ૧૨) શૈલેશી કરણ. ૧૩) સર્વકર્મક્ષય. ૧૪) સિદ્ધશીલામાં શાશ્વતકાલીન સ્થિતિ. ઘણું બધું છે આ અધ્યયનમાં ને એટલે જ આ અધ્યયન ભણાવીને / સમજાવીને વડીદીક્ષા અપાય છે. ૪ અધ્યયનના યોગોદ્વહન થાય પછી વડીદીક્ષા અપાય છે. પિંડેષણ અધ્યયન - ૫ અનાદિકાલની અભ્યસ્ત દશા આહાર ગ્રહણ કરવાની.. સંયમીય જીવનનો સ્વીકાર તો થયો પણ શરીરના ધર્મ તરીકે રહેલ આહાર ગ્રહણ કઇ રીતે કરવો તેની વિધિ, તેમાં લાગતા દોષો વગેરેનું જ્ઞાન જેમાંથી થાય તે છે પિંડેષણા અધ્યયન.. આહાર લીધા સિવાય ચાલે તેમ નથી તો નિર્દોષ આહાર કઈ રીતે શોધવો ને કઈ રીતે ગ્રહણ કરવો તેની વાત આ અધ્યયનમાં છે. ૪૨ પ્રકારના દોષો ગોચરી ગ્રહણ કરવાના સંદર્ભમાં છે. અને પાંચ દોષો ગોચરી વાપરવાના કાળના સંદર્ભમાં માર્ગની ઉપાસના-આગમ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ श्रीमहाप महाप्रत्यख्यानपयन्नासूत्र આ પયન્નામાં સાધુઓએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન છે. દુષ્કતોની નિંદા-માયાનો ત્યાગ-પંડિત મરણની અભિલાષા અને પ્રસંશા, પૌગલિક આહારથી થતી અતૃપ્તિ પાંચ મહાવ્રતોનું પાલન અને આરાધનાનું વર્ણન છે. મૂલ ૧૭૬ શ્લોક પ્રમાણ છે. ૨૬ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ श्रीभक्तपरिजापयन्नासूत्रम् આ ભક્ત પરિજ્ઞા સૂત્રમાં ચારે આહારનો ત્યાગ કરી અણસણ માટેની પૂર્ણ તૈયારી જણાવી છે. પંડિત મરણના ત્રણ પ્રકાર ૧) ભક્ત પરિજ્ઞા ૨) ઇંગિની ૩ પાદપોપગમના છે. ભક્ત પરિજ્ઞા મરણ ૧) સુવિચાર ૨) અવિચાર એ બે પ્રકારનું છે. આમાં ચાણક્યના સમાધિ મરણનું વર્ણન છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ श्री तंदुलवेयाभियवयन्तासूत्रम् प्रसूति गृह આ પયન્નામાં ગ્રંથ વૈરાગ્ય રસના ભંડાર છે. મનુષ્યપણાના ૧૦૦ વર્ષના આયુષ્યમાં ૪,૬૦,૮૦,૦૦,૦૦૦ ચોખાના દાણાનો આહાર થાય છે. તે જ રીતે બીજી વસ્તુઓનો આહાર થાય છે છતાં તૃપ્તિ ન થાય. ગર્ભાવસ્થા, જન્મની વેદના, આયુની ૧૦ દશા વિગેરેનું વર્ણન છે. તંદુલ=ભાત ખાવાના સંખ્યાના વિચારથી આ ગ્રંથનું નામ પડેલું છે. મૂલ ૫૦૦ શ્લોક છે. પૂ. વિમલવિજય ગણીની ટીકા પણ છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ((( श्री गणिविज्जा पयन्ना सूत्रम् ་་་་་ pomad શ્રી ગણિવિજ્જા પયન્નામાં જ્યોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે. દિવસ, તિથિ, ગ્રહ, મુહૂર્ત, શુકન, લગ્ન, હોરા, નિમિત્ત વિગેરેનું વર્ણન છે. ગણિ, આચાર્યને પ્રતિષ્ઠા, દીક્ષા, તપસ્યા, ઉપધાન આદિનાં જરૂરી મુહૂર્ત શુદ્ધિનો અધિકાર આમાં વર્ણવ્યો છે. ૨૯ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરતી વખતે ૪ર દોષથી રહિત ગોચરી ગ્રહણ કરવાની અને વાપરતી વખતે માંડલીના પાંચ દોષો ન લાગી જાય તેની કાળજી કરવાની માર્મિક સૂચના આ અધ્યયનમાં છે. ગોચરી વાપરવાના છપ્રકારનો ૧) સુધાવેદનીય કર્મના કારણે ર) વૈયાવચ્ચ માટે ૩) ઇર્યાસમિતિ વ. ના પાલન માટે ૪) સંયમ પાલન માટે ૫) પ્રાણ (જીવન) ટકાવવા માટે ૬) ધર્મકથા કરવા માટે અંતિમ શ્લોકોમાં મુધાદાયી ને મુધાજીવી મુધાદાયી - કોઇ પણ જાતની પ્રતિફળની અપેક્ષા વિના આપનાર. મુધાજીવી – અનાસક્ત ભાવે સંયમ જીવનાર બન્ને સુગતિના ભાગી બને છે. આપનાર અને લેનાર કેવા હોય જિનશાસનમાં તેની મહામયી વાત આમાંથી ઘોષિત થઈ રહી છે. મહાચાર કથા અધ્યયન -૬ * આ અધ્યયનમાં સંયમીય જીવનમાં લાગતી ૧૮ પ્રકારની વિરાધનાથી બચવા માટે વિસ્તારથી વર્ણન છે. છ વ્રતની વિરાધના - ૬ છ કાયની વિરાધના – ૬ અકથ્યનું સેવન - ૧ ગૃહસ્થનાં પાત્રનો ઉપયોગ - ૧ પલંગનો ઉપયોગ - ૧ ગૃહસ્થના આસનનો ઉપયોગ - ૧ સ્નાન કરવું તે - ૧ વિભૂષા કરવી તે - ૧ આ ૧૮ વિરાધના :::: કાકા ઉપાસનાનો માર્ગ-આગમ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ છ વ્રતની વિરાધનામાં છ સ્થાન.. ૧) હિંસાસ્થાન અશાતા, ૨) મૃષાવાદ સ્થાન - મૃષાથી જ્ઞાનાવરણીય વગેરે ઘાતિકર્મોનો બંધ થાય છે. અશુભ, નીચ ગોત્ર, એકેન્દ્રિય, જેવા કર્મબંધ થાય છે તથા પંચેન્દ્રિયમાં જાય તોય જીભના રોગો થાય, અનાદેય, અપયશ, દુઃસ્વર, દુર્ભાગ્ય કર્મનો બંધ થાય છે. મૃષા બોલવાથી ભવાંતરમાં જિનવચનનો વિશ્વાસ દ્રવ્યથી પણ થતો નથી. ૩) અદત્તાદાન સ્થાન - જેનાથી દરિદ્રતા, દુર્ભાગ્ય આદિ આવે છે. આ જન્મમાં પણ સતત માણસને ભય રહે છે. કોઇનું લીધું છે ને કોઇક આવશે તો.. ૪) અબ્રહ્મ સ્થાન – વિનય, વૈયાવચ્ચ, ગુરુકુલવાસ આદિ બ્રહ્મચર્યનાં સ્થાન છે જ્યારે તેનાથી અવિનીતતા, સ્વચ્છંદતા ઇત્યાદિ અબ્રહ્મના સ્થાન છે. ૫) પરિગ્રહ સ્થાન – સંનિધિ વગેરે રાખવી, વસ્ત્ર પાત્ર ૫ર મૂર્છા રાખવી. તે ન થાય તો અપરિગ્રહ વ્રત સાચું બને. વસ્ત્રાદિ, સંયમ અને મર્યાદાના ધારણ માટે છે... વ્રતોના પાલન માટે મુખ્ય બે ગુણો જોઇએ ૧) સત્ત્વ ૨) સંયમનો રાગ.. આ બે જેનામાં છે તેનામાં વ્રતો વગેરેની પાલના અદ્ભૂત રહે છે ટકે છે ને દિવસે દિવસે ઉત્સાહ વધતો જાય છે. નિદ્રાનો પક્ષપાત ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંધ કરાવે છે તેમ આચારાંગમાં કહ્યું છે. મને કોઇએ ઉઠાડવો નહીં આવો નિદ્રાનો પક્ષપાત ક્યારેક દેવ ગુરુ ધર્મ પર પણ દ્વેષ પેદા કરાવી શકે છે... માટે નિદ્રાનું બહુમાન સાધુ ન કરે.. गिहि संथवं नकुज्जा, कुज्जा साहुहिं संथवं. ગૃહસ્થનો સંસર્ગ ન કરવો. સાધુથી સંસર્ગ ક૨વો.. આવી આચાર વિષયક ઘણી વાતો આ અધ્યયનમાં છે.... અને છેલ્લે મહત્ત્વનું સૂચન છે.. जाइ सद्धाओ निकखतो, परियायठाणमुत्तमं तमेव अणुपाल्लिजन्न, गुणे आयरिय सम्मओ ...६१ જે શ્રધ્ધાથી હે મુનિ ! તું નીકળ્યો છે.. તે જ શ્રધ્ધાને અખંડિત રાખજે, વૃદ્ધિંગત કરજો... વાક્યશુધ્ધિ અધ્યયન ૭ - ૧૫૦ ' મૌન એ મુનિનું લક્ષણ છે. છતાં પ્રસંગે બોલવું પડે તો વચનની અક્ષરની આરાધના-આગમ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધિ કઈ રીતે જાળવવી તેની વાત વચનના પ્રકાર વગેરે બતાવી વિસ્તારથી આ અધ્યયનમાં જણાવી છે... લૌકિકમાં જેમ બે વર્ષના બાબાને બોલતા શીખવવું પડે તેમ લોકોત્તર શાસનમાં ૭૦ વર્ષના બુઝર્ગનેય બોલતા શીવું પડે.. જે સ્વપર હિત સાધી આપે તે સત્ય, જે સ્વપર અહિત સાધી આપે તે અસત્ય આ છે સત્ય-અસત્યની એકદમ ટૂંકી ને મીઠી વ્યાખ્યા. જેનાથી મૈત્રીભાવ પ્રગટે, ગુણાનુરાગિતા પ્રગટે, કરુણા પ્રગટે, દેવ ગુરુ ધર્મ પ્રત્યે બહુમાન પ્રગટે, પોતાના દોષો પ્રત્યે જુગુપ્સા પ્રગટે તે નિશ્ચયથી સત્યભાષા છે. સ્વરૂપે સત્ય છતાં દુર્ભાવથી બોલાય કે સાંભળનારને કર્મબંધના કારણભૂત રાગ દ્વેષાદિ વધે, પૂજ્યો પ્રત્યે અનાદર થાય, વિષય કષાય પુષ્ટ થાય તે અસત્યભાષા છે. બીજા ઘણા જાણવા/આચરવા યોગ્ય પદાર્થો આ અધ્યયનમાં છે. આચાર પ્રણિધિ - ૮ આચારમાં એકાગ્રતા, આચારમાં સમાધિ. આચારમાં ઇન્દ્રિયો અને મનનું સ્થાપન આચારમાં દઢ અધ્યવસાય આ છે આચાર પ્રસિધિ.. આચાર વિષયક ઘણી વાતો છે આમાં.. ગોચરી કે પાણી માટે ગયેલ મુનિ ભગવંત કઇ રીતે ઉભા રહે... કઈ રીતે બોલે, કઇ રીતે જીવે તેનું માર્મિક વર્ણન છે. જયણાપૂર્વક રહે, જરુરત પૂરતું બોલે, જરુરથી વધુ આંખ ઉંચી ન કરે. નિદં ચ ન બહુ મજિજા.. નિદ્રાનું બહુમાન ન કરે. ન આવે તો અકળાય નહીં વધુ આવે તો મલકાય નહીં આજ તો બહુ સરસ ઉંધ આવી ગઇ આવું વાક્ય સાધુ ન બોલે. વિનય સમાધિ અધ્યયન - ૯ સાધુ જીવનનો સાચો શણગાર વિનય છે.. વિનય ધર્મનું મૂળ છે.. દ્રવ્યવિનય ડીઝ - નેતર, સુવર્ણ જેવી વસ્તુઓ કે જે નમે છે. દયાનો દરવાજો-આગમ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાવવિનય - પાંચ પ્રકારે છે. ૧) લોકોપચાર વિનય - ઔચિત્ય કરવું, હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને સત્કારવા તે... ૨) અર્થ વિનય - ધન મેળવવા રાજા શેઠને નમવું તે.. ૩) કામ વિનય - કામી વાસનાને વશ થઇ નમવું તે. ૪) ભય વિનય - ભયથી વ્યક્તિનો વિનય કરવો તે. ૫) મોક્ષ વિનય - મોક્ષ માટે વિનય કરવો તે મોક્ષ વિનય જ ઉપાદેય છે. આ મોક્ષ વિનયના પાંચ પ્રકારો છે - દર્શન વિનય - પ્રભુ ભાષિતને સાચું માનવું તે. જ્ઞાન વિનય - આત્માને ઉપકારક જ્ઞાન ભણવું તે. ચારિત્ર વિનય - ક્રિયારૂપ ચારિત્રમાં પ્રયત્ન કરવો તે. તપો વિનય - તપને આચરવામાં દઢ નિશ્ચયી થાવું તે. ઉપચાર વિનય - ત્રણે યોગને ઉચિત માર્ગે જોડવા તે. ગુરુ વગેરેનો વિનય કરવો.. વિનયથી સમાધિ. વિનય વાત્સલ્ય તરફ લઈ જાય છે. વિવેક વૈરાગ્ય તરફ લઇ જાય છે. જેના કષાયો પ્રદિપ્ત થાય તે વિનય ગુમાવે. જેના વિષયો પ્રદિપ્ત થાય તે વિવેક ગુમાવે. જમાલિ વિનયથી ગયા. અષાઢભૂતિ વિવેકથી ગયા. સભિક્ષુ અધ્યયન - ૧૦ આ અધ્યયનનું ધ્રુવપદ છે.. જે સભિખુ આવો તે મારો સાધુ છે.. બસ આવો.. આવો. તેમાં સાધુ જીવનની વિશેષતાઓ જણાવી છે. જે સમિતિ ગુપ્તિમાં રત રહે તે મારો સાધુ, જે પાંચ મહાવ્રતમાં લીન રહે તે મારો સાધુ, દમનો દરવાન-આગમ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જે સુખ દુઃખમાં સમભાવી રહે તે મારો સાધુ, જે દેહાધ્યાસ ત્યાગે તે મારો સાધુ.. આવી ઘણી મહત્વની વાતો આ અધ્યયનમાં કહેવામાં આવી છે. રતિવાક્યા ચૂલિકા સંયમની જાળવણી કરવાની ગંભીર સૂચનાઓ આમાં છે.. હે મુનિ ! તે લીધેલ સંયમ જીવન કેટલું ગરિમાપદ છે. તું સાવધ રહેજે. સંસાર નિમિત્તોથી ભરેલો છે. ડગલે પગલે પ્રલોભનો છે તારી જાતને તું આ બધાથી બચાવજે.. બધાથી દૂર રહેજે. આવી શિખામણો સાધુ ને આ ચૂલિકામાં આપવામાં આવી છે. વિવિકત ચર્ચા ચૂલિકા દેહ અને આત્માને વિવિકત કરી જોવા (જુદા કરી જોવા.. માત્ર જોવા જ નહીં પણ દેહ ભિન્ન આત્માનભૂતિ કરવી તે વાત જણાવી છે. શરીરનાં ધર્મો અને આત્માનાં ધર્મો જુદા કરી જીવે અને માણે તે આ ચૂલિકાનો સાર છે.. ચારે બાજુથી પદાર્થોના અર્થ જાણકારી માહિતી જેના વડે પ્રાપ્ત થાય તે આગમ કહેવાય. ૪૫ આગમ = 3 સમન્તી ચિતે. અન્નચર્યાની રીત-આગમ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર”” પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ. વિષમકાળે જિનબિંબ જિન આગમ ભવિયણકુ આધારા' આ અવસર્પિણી કાળમાં ત્રીજી આરાના અંતે તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઇને શાસનની સ્થાપના કરે છે અને ભગવાન અર્થથી જે દેશના આપે છે તેને ગણધરો સૂત્રમાં ગૂંથે છે. તે આગમ તરીકે પ્રસિદ્ધ થાય છે... આ આગમ ગ્રંથોમાં પ્રથમ ગ્રંથ ઉત્તરાધ્યયન છે. પ્રભુ મહાવીરદેવે અંતિમ સમયે કોઇએ પણ નહિ પૂછેલા પ્રશ્નોનાં જે ઉત્તરો આવ્યા. તે ઉત્તરોના સંગ્રહરૂપ આ ઉત્તરાધ્યયન સૂત્ર છે. એમ આ સૂત્રની કેટલીક ટીકા વિગેરેમાં કહ્યું છે. આ સૂત્રનાં મૂળ શ્લોક ૨૦૦૦ છે અને ૩૬ અધ્યયન છે. ભદ્રબાહુસ્વામીજીની નિર્યુક્તિ છે તથા વાદિવેતાલ શ્રી શાંતિસૂરીજી મહારાજે મોટી ટીકા લખી છે. અત્યારે પણ આ સૂત્ર ઉપર પૂ. નેમિચંદ્રસૂરિ, પૂ. શાંતિચંદ્રસૂરી, પૂ. ભાવ વિ.મ., પૂ. લક્ષ્મીવલ્લભ ગણિ ની ટીકા મળી આવે છે. કુલ ૧૧૬૭૦૮ શ્લોક પ્રમાણ સાહિત્ય આ આગમ ઉપર ઉપલબ્ધ છે. ભદ્રબાહસ્વામીએ નિયુક્તિની ચોથી ગાથામાં કહ્યું છે કે આ સૂત્રના ૩૬ અધ્યયનોમાંના કેટલાક અધ્યયનોની ઉત્પતિ થઇ છે. કેટલાક અધ્યયનો જિનભાષિત છે. કેટલાંક અધ્યયનો પ્રત્યેક બુધાદિના સંવાદાદિરૂપ છે. આ સૂત્રમાં ૧૬૪૩ શ્લોકો સિવાયનો થોડો ભાગ ગદ્ય પણ છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયા પહેલાંના સમયમાં શિષ્યોને આચારાંગ સૂત્ર ભણાવ્યા પછી આ સૂત્ર ભણાવાતું. આ રીતે આચારાંગ પછી ભણાવવા લાયક જે અધ્યયનો તે ઉત્તરાધ્યયન કહેવાય. આ વાત વ્યવહાર ભાષ્યાદિમાં કહ્યું છે. - બ્રહ્મચર્યની રીત-આગમ હું For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકની રચના થઇ તે પછી શિષ્યોને અનુક્રમે આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગસૂત્ર ભણાવાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના યોગોદ્વહન કરીને વિનયાદિ ગુણોને ધારણ કરનાર શિષ્યો વિધિપૂર્વક ભણવાથી નિશે ભવ્ય કહેવાય છે. એમ નિર્યુક્તિકારાદિ મહાપુરુષો કહે છે. આ સૂત્ર ચતુર્વિધ સંઘને બહુ જ ઉપકાર કરનાર છે. તેનાં ૩૬ અધ્યયનોમાં જણાવેલી વિવિધ બાબતો ભવ્ય જીવોને નિજ ગુણ રમણતાના માર્ગે પ્રયાણ કરાવે છે. પુદ્ગલ રમણતા ઘટાડે છે. આત્માના ખરા શત્રુઓને ઓળખાવી તેમનાથી સાવધાન બનાવે છે. હિતશિક્ષાઓ આપે છે. દુર્ગતિના ભયંકર દુ:ખોને દેનારા દોષોનો ત્યાગ કરો. અને પરમ આદર્શ જીવનરૂપ સાધુ ધર્મને પરમ ઉલ્લાસથી આરાધીને ભવ સમુદ્રને પાર પામો. હવે ૩૬ અધ્યયનમાં આવતી બાબતોનો ટુંક પરિચય આપું છું. ૧) વિનય અધ્યયન ગાથા : ૪૮ संजोगाविप्पमुक्कस्स अणगारस्स भिख्खुणो । विणयं पाउकरिस्सामि, अणुपुट्विं सुणेह मे ।। વિનય - ધર્મનું મૂળ ૪૮ ગાથામાં વિનીત અવિનીતનું સ્વરૂપ બતાવ્યું છે ગુણ દોષ ને જણાવવા અશ્વનું દૃષ્ટાંત તથા કુલવાલ્ક મુનિનું દ્રષ્ટાંત જમાવ્યું છે. વિષય કષાયથી મુક્ત જ વિનય કરી શકે. ચંદરુદ્રાચાર્યના શિષ્યનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. વંદન એ વિનયનું પાલન કરવામાં થયેલ ભૂલનું પ્રતિક્રમણ કરવું જોઇએ. ૨) પરિષહ અધ્યયન ગાથા : ૪૬ આ અધ્યયનમાં પરિસહીનું સ્વરૂપ જણાવેલ છે. જ્ઞાન મેળવવા વિનય જરૂરી તેમ ચારિત્ર પાળવામાં પરિષદોને સમતાપૂર્વક સહન કરવા જરૂરી છે. સાધક આત્માએ કેવી રીતે સહિષ્ણુ બનવું જોઇએ તે રર પરિણહોના દૃષ્ટાંત સહિત વિવરણ કરીને જણાવ્યું છે. સહન કરે તે સાધુ સહનશીલતાથી સાધુ સાધુતાને પ્રગટ કરી શકે તેનો પ્રકાશ આ અધ્યયનમાં કરેલ છે. ૩) ચતુરંગીય અધ્યયન : ૨૦ કોwsી ડી ડીક ચિંતાનો વિનામણી-આગમ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुइ सध्धा संजमम्मि अ वीरिअं ।। ચાર અંગની મહત્તા ૧) મનુષ્ય ૨) શ્રવણ ૩) શ્રધ્ધા ૪) આચરણ, મનુષ્ય ભવની દુર્લભતા ઉપર ચોલ્લક વિગેરે દશ દષ્ટાંત છે. શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલ આઠ નિcવોની કથા છે. ૪) પ્રમાદ અપ્રમાદ : ૧૩ अप्पाणुरख्खीव चरेऽप्पमतो ક્રોધાદિ છોડીને વિષયકષાયમાં આસક્ત ન થવું. જેથી આપણો આત્મા દુર્ગામી ન બને તે માટે સતત જાગ્રત અપ્રમત રહેવાનો ઉપદેશ અહીં આપેલ છે. મન વચન કાયાનું ચેકિંગ સતત રાખવું. ૫) મરણ વિભક્તિ : ૩ર बालाणं अकामंतु मरणं असइ भवे । पंडिआणं सकामंतु उक्कोसेणं सइं भवे ।। અહીં અકામ મરણ - સકામ મરણનું વર્ણન કરેલ છે. પંડિતમરણ ઇન્દ્રિયવિજેતા ચારિત્રવાનને હોય આભવ મીઠા તો પરભવ કોણે દીઠા” એવું માનનારા બાલમરણને પામે છે. ક્ષુલ્લક નિર્ગથીય અધ્યયન : ૧૮ सम्मिखं पंडिओ तम्हा, पासजाइ पहे बहु । अप्पणा सच्चमेसिज्ज , मितिं भूअसु कप्पओ ।। સાધુ, સંસારી કુટુંબ મોહ બંધનનું કારણ છે એમ સમજી પોતાના આત્માને સંયમમાં સ્થિર કરે અને જગતમાત્રના જીવો પ્રત્યે મૈત્રી ભાવને ધારણ કરે. ૭) ઔરભ્રીય : ૩૦ રસગૃધ્ધિથી થતાં કષ્ટોનું વર્ણન બતાવ્યું છે એ માટે ઉરભ્ર, કાકિણી, આમ્રફળ, વ્યવહાર વ્યાપાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંત જણાવ્યા છે. ૮) કપિલીય : ૨૦ રસઋધ્ધિનો ત્યાગ નિર્લોભીને થઇ શકે છે. તેથી આઠમાં અધ્યયનમાં નિર્લોભતા બતાવે છે. એમાં કપિલમુનિનું દૃષ્ટાંત છે. * યામિની નિસરણી-આગમ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૯) નેમિપ્રવજ્યા : ૬ર એકત્વભાવનાથી વૈરાગી બનનારા નમિ રાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણના રૂપે ઇન્દ્ર મહારાજા આવીને જે પ્રશ્નો પૂછયા અને તેના જવાબ આપ્યા તેનું વર્ણન આ અધ્યયનમાં છે. નમિ, કરકુંડુ, દ્વિમુખ, નગતિ આ ચાર પ્રત્યેક બુધ્ધના સંક્ષિપ્તમાં જીવન દર્શન પણ છે. ૧૦) તૂમ પત્રક ઃ ૩૭ શરીરની નશ્વરતા અને આયુષ્યની ક્ષણ ભંગુરતા બતાવીને પરમ કૃપાળુ પરમાત્માએ પરમ વિનયી ગૌતમ સ્વામીના બહાણે “સમયે ગોયમ મા પમાયએ” વાક્ય દ્વારા આરાધક આત્માઓને પ્રમાદ ન કરો તે કહી રહ્યા છે. પીપળાના પાનનું દૃષ્ટાંત બતાવ્યું છે. પ્રારંભમાં વૃક્ષના પાંદડા દ્વારા ઉપદેશ આપેલ છે. તેથી દ્રુમપત્ર અધ્યયન નામ આપ્યું છે. ૧૧) બહુશ્રુત પૂજા : ૩૨ ઉપદેશ વિવેકીને આપી શકાય છે. અને વિવેક બહુશ્રુતની સેવાથી પ્રાપ્ત થાય છે. અહીં વિનય અવિનય કેવી રીતે મળે તેના કારણ બતાવ્યા છે. બહુશ્રુતના ૮ લક્ષણો અને અબહુશ્રુતના ૧૪ લક્ષણ તથા બહુશ્રુતની ૧૫ ઉપમાઓ બતાવેલ છે. ૮ લક્ષણ : ૧) નિરંતર ન હસે ર) દાંત ન કાઢે ૩) કોઇની ગુપ્ત વાતને ન કહે ૪) શીલવાન પ) શીલમાં અતિચાર ન લગાડે. ૬) રસલંપટ ન હોય ૭) અતિક્રોધી ન હોય ૮) સત્યવ્રતી હોય. ૧૨) તપસમૃદ્ધિ (હરીકેશીય) ઃ ૪૭ હરિકેશી મુનિ રાજીઓ, ઉપન્યો કુલ ચંડાલ, પણ નિત્ય સુરસેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ અહીં હરિકેશી મુનિના ચારિત્રનું વર્ણન કરેલ છે. જાતિમદથી હરિકેશી ચાંડાલ થયાં છતાં દીક્ષા લઇને તપની સમૃદ્ધિથી સાધી ગયાં. હલકી જાતિનાં કારણે બ્રાહ્મણોએ ખૂબ હેરાન કરવા છતાં સમભાવ રાખીને બધાને ધર્મ પમાડ્યો. ૧૩) ચિત્રસંભૂતીય : ૩૫ જડથી ભેદ જ્ઞાન-આગમ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સંભૂતિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીના આગલા ભવમાં સુંદર ભોગોનું સંયમના ફળરૂપે નિયાણું કર્યું. તે માટે ચિત્ર મુનિએ વાર્યા છતાં ન વર્યા. તો ચક્રવર્તિ થયાં તોય સાતમી નરકે ગયા. ૧૪) ઇષકારીય : ૫૩ પૂર્વભવમાં એક જ વિમાન નલિની ગુલ્મમાં સાથે વસનારા ઇસુકાર રાજા રાણી પુરોહિત અને તેની પત્ની તથા બે પુત્રો (પુરોહિતના) મનુષ્યભવમાં ભેગા થયા. વૈરાગી બનેલા બંને પુત્રો જ્યારે સંયમની રજા માગે છે ત્યારે તે પિતા અને પુત્રોનો જે સંવાદ થયો, પતિ પત્નીનો, રાજા રાણીનો જે સંવાદ થયો તે અહીં બતાવેલ છે. આ સંવાદ મોહનીયનો ક્ષયોપશમ કરાવે તેવો છે. છ એ દીક્ષા લઇ સગતિને પામ્યા. ૧૫) સભિક્ષુ અધ્યયન : ૧૬ આદર્શ સાધુના ગુણો, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પૂર્વકનું નિસ્પૃહ જીવનની વિગતો અહીં બતાવી છે. ૧૬) બ્રહ્મચર્ય ગુપ્તિ અધ્યયન આલાવા ૧૩ ગાથા : ૧૭ બ્રહ્મચર્ય એ સાધુતાનો પ્રાણ છે. આ અધ્યયનમાં બ્રહ્મચર્યની સમાધિના દશ સ્થાનો બતાવ્યા છે. ૧૭) પાપશ્રમણીય : ૨૧ જે સાધુ પાપસ્થાનકોનું પાલન કરે તે પાપશ્રમણ કહેવાય છે. તે પાપ બાબતની હકીકત આમાં આવતી હોવાથી આ અધ્યયનનું નામ પાપશ્રમણીય રાખેલ છે. ૧૮) સંયતીય અધ્યયન : ૫૪ શિકારના શોખીન સંજય રાજા - એક વખત મૃગોનો શિકાર કરવા ગયો ત્યાં – કેસર ઉદ્યાનમાં સ્વાધ્યાયલીન સાધુનાં દર્શન - વિનયથી વંદન - શિકારની ક્ષમા - મુનિ મૌન - રાજા ભયભીત ફરી મુનિ પાસે ક્ષમાયાચના – ધ્યાન નિવૃત્ત થઇ કોમળ વચનોથી ધર્મલાભ આપી સંસારના સ્વરૂપને સમજાવ્યું - દેશનાથી વૈરાગી બની રાજાએ ગર્દભાલિ મુનિ પાસે સંયમ ગ્રહણ કર્યું. ગીતાર્થ બની એકાકી વિહાર કરતાં બીજા રાજર્ષિનો ભેટો થયો તાત્ત્વિક ચર્ચા અહીં તે ચર્ચા બતાવી છે. બીજા રાજાઓ તથા ચક્રવર્તીઓનાં દૃષ્ટાંત છે કે જેમણે વિશાળ રાજ્યોનો ત્યાગ ઉ કરી સંયમ લઇ સદ્ગતિને સાધી. જીવનું અભેદશાન-આગમ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯) મૃગાપુત્રીય : ૯૯ સુગ્રીવ નગર - બલભદ્ર રાજા - મૃગાવતી રાણી - એનો પુત્ર જે મૃગાપુત્ર નામથી પ્રસિધ્ધ ભરયુવાનીમાં મુનિને જોઇ જાતિસ્મરણ પામી વૈરાગી બન્યો. માતા પિતા પાસે સંમતિ માંગે છે ત્યારે જે ચોંટદાર દલિલો સંવાદ થયા તે અહીં બતાવેલ છે. ૨૦) મહાનિર્રન્થીય અધ્યયન : ૬૦ આ અધ્યયનમાં શ્રેણિક મહારાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે અનાથી મુનિના દૃષ્ટાંત દ્વારા જણાવવામાં આવેલ છે. તથા કુશીલીયાના માર્ગને ત્યજીને મહાનિર્પ્રથના માર્ગે ચાલવાનો ઉપદેશ આપેલો છે. ૨૧) સમુદ્રપાલીય : ૨૪ આ અધ્યયનમાં સમુદ્રપાલનાં દૃષ્ટાંત વડે એકાંત ચર્ચાનું વર્ણન ક૨વામાં આવેલ છે. પાલિત નામનો શ્રાવક તેનો પુત્ર સમુદ્રમાં નાવની અંદ૨ જન્મ થવાથી સમુદ્રપાલ નામ રાખ્યું. યુવાન વયે રૂપિણી નામની કન્યા સાથે લગ્ન એક વખત વધ્ય સ્થાને લઇ જવાતા ચોરને જોઇ કર્મની ભયંકરતા વિચારતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી નિરતિચાર ચારિત્ર પાલન કરી સદ્ગતિ સાધી આ વાત અહીં છે. ૨૨) ૨થનેમીય અધ્યયન ૪૯ આ અધ્યયનમાં રથનેમિના દૃષ્ટાંત વડે ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશે આપ્યો છે. પહેલાં નેમનાથ ભગવાનનું ચરિત્ર છે. દીક્ષા કેવળજ્ઞાન રાજીમતિ તથા રથનેમિ આદિની દીક્ષાની વાત પછી એક વખત વરસાદમાં રાજીમતિ ભીંજાણા ગુફામાં ગયો ત્યાં કાઉસગ્ગ ધ્યાને રથનેમિ પણ રહ્યા હતા રાજીમતિ અનજાન હતી. ત્યાં રથનેમિને વિકાર થયો ત્યારે રાજીમતિ પખંદે જલિઅં જોઇં, ૨) ધિરત્યુ તેજસો કામી ૩) અહં ચ ભોગરાયસ્સ ૪) જઇ તં કાહિસી ભાવં ૫) તીસે સો વયણં સોચ્યા... આવા શ્લોક દ્વારા કડક હિતશીક્ષા આપે છે. રાજીમતીમાં સતિત્વની ઝાંખી દેખી રથનેમિ પ્રતિબોધ પામી સંયમમાં સ્થિર થઇ કેવળજ્ઞાન પામી મોક્ષમાં જાય છે. રાજીમતિ પણ મોક્ષમાં જાય છે. આ વાત અહીં વિસ્તારથી બતાવેલ છે. ૨૩) શ્રી કેશી ગૌતમીય : ૮૯ ભગવાન પાર્શ્વનાથના સાધુ કેશીકુમારે શ્રી ગોતમસ્વામીને વિનયથી પ્રશ્નો પૂછયા અને તે વખતે બંને મહાત્માઓ વચ્ચે થયેલ સંયમીઓને ઉપયોગી તાત્વિક વાર્તાલાપ અહીં આપેલ છે. વાર્તાલાપને અંતે કેશીકુમાર મુનિએ ગૌતમસ્વામી પાસે પાંચ મહાવ્રતવાળો ધર્મ સ્વીકાર્યો. ૧૫૯ મૈત્રીનો મૂલાધાર-આગમ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૪) પ્રવચન માતૃ અધ્યયન : ૩૦ આ અધ્યયનમાં ૫ સમિતિ ૩ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ અને તેનું પાલન કરવાથી મળતું ફળ એ સર્વ હકીકત વિસ્તારથી સમજાવેલ છે. ૨૫) યજ્ઞીય અધ્યયન : ૪૪ આ અધ્યયનમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. જયઘોષ, વિજયઘોષ બંને ભાઈ બ્રાહ્મણ હતાં જયઘોષ વૈરાગ્ય પામી મહામુનિ બન્યા. પોતાનો ભાઇ વિજયઘોષ જે યજ્ઞ કરાવે છે તેને પ્રતિબોધ ક૨વા વાણા૨સી આવ્યા. ભાઇને બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવે છે. સાધુ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર વગેરે કોને કહેવાય. તેનાં લક્ષણો સ્પષ્ટ સમજાવી પ્રતિબોધ પમાડી દીક્ષા આપી બંને ભાઇ સુંદર આરાધના કરી સિધ્ધિગતિને પામ્યા. આ વાત અહીં બતાવેલ છે. ૨૬) સામાચારી અધ્યયન : ૨૩ આ અધ્યયનમાં સાધુની દશવિધ સમાચારી તેનો અર્થ તથા સ્થાનો બતાવી સમાચારીનું વર્ણન કર્યું છે. રાત્રિ અને દિવસની આઠ પોરસીમાં કઇ પોરસીએ કયુ કામ કરવું તે જણાવીને પડિલેહણના દોષો જણાવ્યા છે. સ્વાધ્યાય કાયોત્સર્ગ પ્રતિક્રમણની વિધિ સવિસ્તર જણાવી છે. સાધુ કયા છ કારણે ભીક્ષા લેવા ન જાય તે બતાવેલ છે. ૧) જ્વરાદિ વ્યાધિમાં ૨) દિવ્યાદિ ઉપસર્ગમાં ૩) બ્રહ્મચર્યની ગુપ્તિને સહન ક૨વા માટે ૪) વર્ષાદિ ઋતુમાં જીવોની રક્ષા માટે ૫) ઉપવાસાદિ તપમાં ૬) આયુષ્યની સમાપ્તિમાં શરીર ત્યાગ માટે અનશન કરતી વખતે. ૨૭) ખલુંકીય અધ્યયન : ૧૭ આ અધ્યયનમાં ગર્ગ નામના આચાર્યની કથામાં ગળીયા બળદનાં દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યના લક્ષણ બતાવ્યા છે. ગળીયા બળદને ગાડીમાં જોડી પરગામ નિકળેલ મુસાફ૨ બળદને મારકૂટ ક૨વા છતાં છેવટે પોતે જ ખેદ પામે છે. તેમ અવિનીત શિષ્યોને વારંવાર શિક્ષા આપવા છતાં તે વિનીત થતા નથી. ઉલટા અસમાધિનું કારણ થાય છે. તેથી અવિનીત શિષ્યોને છોડીને અન્યત્ર જઇ આત્મકાર્ય સાધવું એ જ ઉત્તમ ઉપાય છે. એમ વિચારી ગર્ગમુનિ અવિનીત શિષ્યોનો ત્યાગ કરી અન્યત્ર જઇ સંયમ માર્ગમાં વિચરવા લાગ્યા. ૧૬૦ પ્રમોદની પહેલ-આમમ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૮) મોક્ષમાર્ગગતિ અધ્યયન : ૩૬ આ અધ્યયનમાં મોક્ષમાર્ગનાં જ્ઞાન દર્શન ચારિત્ર તપ આ ચાર કારણો બતાવ્યા છે. દ્રવ્ય ગુણ અને પર્યાય તથા તેના લક્ષણો નવતત્વોનું સ્વરૂપ સમકિતના ભેદ, અને તેનું મહાભ્ય. દર્શનાચરણનાં ૮ પ્રકાર ચારિત્રના પાંચ પ્રકાર. તપના ૧૨ પ્રકાર આ બધી બાબતોનું વર્ણન આ અધ્યયનમાં કરેલ છે. ર૯) સમ્યક્ત પરાક્રમ અધ્યયન આલાવા : ૭૬ આ અધ્યયનમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રધ્ધા આદિ ૯૬ તારો બતાવ્યા છે. शिष्य संवेगेण भंते ! जीवो किं जणयइ ? प्रभु संवेगेण अणुत्तरं दाम्मश्रध्धं MUTય. ૩૫UJત્તરારૂ ધમ્મસદ્ધારે સંવેર હેલ્વેમાર છે. આ રીતે ૭૬ વિષ યોને ખૂબ તાત્ત્વિક રીતે વર્ણવ્યા છે. ૩૦) તપોમાર્ગગતિ અધ્યયન : ૩૭ તપ વિના કર્મ રહિત બની શકાતું નથી. કર્મ રહિત બનવા આશ્રવ રહીત થવું જોઇએ. આ વાત તળાવના દૃષ્ટાંતથી સમજાવેલ છે. તળાવમાંથી પાણી કાઢી નાખવું હોય તો પહેલાં તેમાં પાણી આવતા વારોને બંધ કરવા જોઇએ. પછી અંદરના પાણીને બહાર કાઢવા ઉપાય કરવા જોઇએ. તેમ જીવરૂપી તળાવ - પાણી રૂપી કર્મ ખપાવવા માટે પહેલાં મહાવ્રતાદિ વડે હિંસાદિ દ્વારોને રોકવા અને પછી તપ વડે અંદર રહેલા કર્મોને ખપાવી શકાય છે. આ વાત ૧૨ પ્રકારના તપને બતાવી અહીં કહ્યું છે ૩૧) ચરણવિધિ અધ્યયન : ૨૧ આ અધ્યયનમાં સંયમમાં પ્રવૃત્તિ, અસંયમમાં નિવૃત્તિ માટેનો ઉપદેશ આપેલ છે. તેમાં રાગ દ્વેષ ૩૫ પાપનો ત્યાગ. ૩ દંડ, ૩ ગારવ, ૩ શલ્યનો ત્યાગ ચાર કષાય, ૪ સંજ્ઞા, ૪ વિકથાનો ત્યાગ. ૫ મહાવ્રતોનું પાલન ૫ ઇન્દ્રીયોના વિષયનો ત્યાગ. છે વેશ્યાનું સ્વરૂપ, છ કાયની રક્ષા. સાતભય અને આઠ મદનો ત્યાગ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન. દશ પ્રકારના સાધુ ધર્મનું પાલન. ૩૩ આશાતનાના ત્યાગનું વર્ણન કરવામાં આવેલ છે. ઉપાદેયનું ગ્રહણ હેયનો ત્યાગ તે માટે | ઉપદેશ આપેલ છે. અને તે રીતે વર્તનાર જીવ મોક્ષ પામે તેમ કહ્યું છે. ૩૨) પ્રમાદ સ્થાન : ૧૧૧ આ અધ્યયનમાં અવિરતિ, કષાય વગેરે પ્રમાદના સ્થાનો તજવા લાયક છે કરુણાની કેડી-આગમ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદરવા લાયક છે. તેનો ઉપાય સર્વાદિકની સેવા, સ્વાધ્યાય, એષણીય આહાર, આદિનો વિસ્તારથી ઉપદેશ આપ્યો છે. એમાં કામભોગોનું દારૂણ પરિણામ બતાવીને પાંચ ઇન્દ્રીયોના વિષયોનું વિશદ વર્ણન છે. છેલ્લે સર્વ પ્રમાદ સ્થાનોથી સંયમીઓને દૂર રહેવાનું જણાવ્યું છે. ૩૩) કર્મ પ્રકૃતિ અધ્યયન : ૨૫ આ અધ્યયનમાં ૮ કર્મોનું સ્વરૂપ બતાવી. તે દરેકની ઉત્તર પ્રકૃતિ ભેદસહિત વર્ણવી છે. અને પછી કર્મના પ્રદેશો ક્ષેત્ર, કાળ, ભાવ વિસ્તારથી વર્ણવ્યા છે. ૩૪) વેશ્યા અધ્યયન : ૬૧ આ અધ્યયનમાં ૬ લેશ્યાઓનાં વર્ણન, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, અને આયુષ્ય બતાવ્યા છે. તેમાં ચારે ગતિના જીવોને આશ્રયીને વેશ્યાની સ્થિતિ વિસ્તારથી જણાવી છે. ૩૫) અણગારમાર્ગગતિ ઃ ૨૧ આ અધ્યયનમાં સાધુના ગુણો બતાવ્યા છે. તેમાં પાંચ મહાવ્રતોનું પાલન, કેવા સ્થાનમાં રહેવું ક્યાં ન રહેવું, શુધ્ધ ભિક્ષાચર્યાથી જીવન નિર્વાહ કરવું, સંયમ પાલન માટે જ ભોજન કરવું, વંદન સત્કાર સન્માનની ઇચ્છા ન કરવી અને મૃત્યુ સમયે સંલેખના કરી મમત્વ વિનાનો સાધુ બને. આ બધી વાતો અહીં કહી છે. ૩૬) જીવાજીવ વિભક્તિ અધ્યયન : ર૬૬ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના માધ્યમથી અજીવતત્વની પ્રરૂપણા કરવામાં આવી છે જીવ તત્ત્વની વિસ્તારથી પ્રરૂપણાં કરી ઉપદેશ આપ્યો છે કે મુનિએ આ સ્વરૂપ જાણી સંયમને વિષે રતિ કરવી, સુંદર ચારિત્ર પાલન પૂર્વક છેવટે સંલેખના કરવી. પછી કંદર્પ, અભિયોગ્ય, કિલ્બિષ, મોહ, અને અસુર આ પાંચ અશુભ ભાવનાનો ત્યાગ કરવાનું કહ્યું છે VYVVVVVV માધ્યસ્થનો માર્મ-આગમ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ | પિંડનિયુકિત સૂત્ર પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી મ. ચરમતીર્થપતિ, કરૂણાસાગર, દેવાધિદેવ, મહાવીર સ્વામી, ભગવાને જગતના જીવોનાં કલ્યાણ માટે શાસનની સ્થાપના કરી સ્થાપના ત્રણ તત્ત્વો દ્વારા કરી. ૩. તત્ત્વ ઉપઇવા – વિગમેઇવા - ધુવેઇવા દ્વાદશાંગી આમાંથી જ પ્રગટી એનો વિસ્તાર - ૪૫ આગમ ૧૧ અંગ - આચારાંગ આદિ ૧૨ ઉપાંગ - ઓપપાતિક આદિ ૧૦ પયગ્રા - ચંદાવિજ્જા આદિ ૬ છેદ - કલ્પ વ્યવહાર આદિ ૪ મૂળ - આવશ્યક આદિ ૨ પ્રકીર્દિ – નંદી; અનુયોગ પરમાત્માએ કેવળજ્ઞાન દ્વારા જગતના જીવોની કરૂણ સ્થિતિ જોઇએ. એમના કલ્યાણ માટે સમ્યક દર્શને જ્ઞાન ચારિત્રનો માર્ગ બતાવ્યો દર્શન જ્ઞાન પામવા છતાં ચારિત્રના પાલન વિના મુક્તિ નથી. પૂજ્યપાદ ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે. દર્શન જ્ઞાન ચારિત્રએ મોક્ષમાર્ગ છે. ચારિત્ર વિના મુક્તિ નથી ચારિત્રનું પાલન માનવ જ કરી શકે. ચારિત્રની સાધના માટે નિર્દોષ આહાર મુખ્ય કારણ છે. અભયનો સાગર-આગમ છે અહી આવી જવા For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ અન્ન તેવું મન એવો ન્યાય છે. પરમાત્માએ નિર્દોષ આહાર માટે કેટલી સુંદર પદ્ધતિ દર્શાવી છે ? દશવૈકાલિકમાં એ માટે જણાવે છે अहो जिणेहिं असावज्जा, वित्ति साहूण देसिआ । मुक्खसाहण हेउस्स, साहू देहस्स धारणा ॥ - નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી શયંભવ સૂરિ - દશવૈકાલિકમાં પાંચમું અધ્યયન છે. તેમાંથી ભદ્રબાહુસૂરિ ૬૭૧ ગાથાની પિંડ નિર્યુક્તિ રચી. પાંચમા આરાના છેડા સુધી સાધુ ધર્મ રહેશે - ત્યાં સુધી આગમ રહેશે. સાધુને ગોચરીની લાયકાત આના અભ્યાસ પછી જ મળે છે. પૂ. મલયગિરિજી મહારાજે સંસ્કૃતમાં ૭૦૦૦ શ્લોક ટીકા પિંડ નિર્યુક્તિ રૂપ, જિનવલ્લભ ગણિએ પિંડવિશુધ્ધિ, ૧૦૩ લઘુટીકા, યશોદેવસૂરિ એ. ૮૦૦ ગાથા પ્રમાણ, શ્રી ચંદસૂરિએ ટીકા ૪૪૦૦ ગાથા પ્રમાણ, ઉદય સિંહ સૂરિએ દીપીકા ૭૦૩ ગાથા પ્રમાણ રચી છે. ૪૨ દોષ વિભાજના આહાર પાણીના ૪૨ દોષ વર્જવા તથા આહાર કરતાં માંડલીના પાંચ દોષ વર્જવા.. પ્રથમ ઉદ્ગમના એટલે આહાર ઉપજવાના સંબંધના ૧૬ ઉદ્ગમ દોષ - ગૃહસ્થના કારણે સાધુના કારણે ૧૬ ઉત્પાદના દોષ ગૃહસ્થ અને સાધુના ૧૦ ગવેષણા દોષ માંડલીના ૫ ગ્રાસેષણા દોષ ૧. આધાકર્મી : ૧૬૪ ૨. ઔદેશિક : પોતા માટે બનાવીને આટલું મહારાજ માટે જુદુ કાઢે. પૂર્વે તૈયાર કરેલ લાડુ વિ. ને ગોળ ધૃતાદિથી સ્વાદિષ્ટ કરે. વળી અભક્ષ્ય ન ખપે માટે પણ જુદુ બનાવે. ગુલાબ જાંબુ કોથમીર મેવો. પંજાબી શાક પનીર બ્રેડથી યુક્ત હોય તે ન ખપે માટે થોડું જુદુ રાખે... ૩. પૂતિકર્મ :- શુધ્ધ આહારમાં આધાકર્મીથી મિશ્રિત કરવું તે. અધ્યાત્મનો પૂર્ણ અધ્યાય-આગમ સાધુ માટે જ બનાવે. સર્વદર્શનીઓ અથવા સર્વલિંગીઓ (મુનિઓ) ને ઉદ્દેશીને કરવું... તે આધાકર્મી. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૪. મિશ્ર દોષ : ૫. સ્થાપના દોષ ઃ- પોતાને માટે બનાવ્યું હોય તે સાધુને આપવા માટે એક બાજુ રાખી મૂકે તે સ્થાપના દોષ. ૬. પ્રાકૃતિકા દોષ :- વિવાહાદિકને વિલંબ છતાં સાધુને આપવા માટે લાભ લેવા માટે વહેલા મોડા વિવાહ વિ. કરવા તે પાહુડી દોષ.. ૭. પ્રાદુષ્કરણ દોષ : ૮. ક્રીત દોષ : ૯. પ્રામિત્ય દોષ : ૧૦. પરાવર્તિત દોષ ઃ રાંધતી વખતે પોતાને માટે તથા સાધુ આવ્યા છે માટે પ્રથમથી જ કલ્પીને વધુ બનાવવું તે મિશ્ર દોષ... ૧૧. અભ્યાહત દોષ ઃ સામું લાવીને આપવું તે અભ્યાહત દોષ. ૧૨. ઉદ્ભિન્ન દોષ :- કુંડલાદિકમાંથી ધી. વિ. કાઢવા માટે તેના મુખ પરથી માટી વિ. દૂ૨ ક૨વી. કબાટ આદિ ઉઘાડીને આપવું તે ઉભિન્ન દોષ. ૧૩. માલાપહૃત દોષ :- ઉપલી ભૂમિ માળિયાથી સીકેથી કે ભોંયરામાંથી લઇને સાધુને આપવું તે માલાપહત દોષ.. અંધકારમાં રહેલી વસ્તુ દીવા આદિકથી શોધીને લાવવી. પ્રકાશ કરીને વહોરાવવું... તે પ્રાદુષ્કરણ દોષ. સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે... ક્રીત દોષ. સાધુને માટે ઉધારે અન્નાદિકને લાવીને આપવું તે પ્રામિત્યિક દોષ. પોતાની વસ્તુ બીજા સાથે અદલા બદલી કરીને આપવું તે પરાવર્તિત. ૧૪. આરછેદ્ય દોષ ઃ- રાજા આદિ જોરાજબરીથી કોઇની પાસેથી આંચકી ઝૂંટવી લઇને આપે તે. ૧૫. અનિસૃષ્ટ દોષ :-આખી મંડળીએ નહિ દીધેલું પણ તેમાંનો એક જણ માલિકની રજા વગર આપે તે અનાસૃષ્ટ દોષ. ઉત્પાદના ૧૬ દોષ ૧. ધાત્રી દોષ : ૧૬. અધ્યવપૂરક દોષ :- સાધુનું આવવું સાંભળીને પોતાને માટે કરાતી રસવતીમાં વધારો.. ઉમેરો કરે... રાંધતામાં ઉમેરો કરે તે. ૧૬૫ સાધુના કારણે ઉત્પન્ન થાય તે... ગૃહસ્થના બાળકને દૂધ પાવું. નવરાવવું, રમાડવું, શણગારવું વિ. કર્મ ક૨વાથી ધાત્રી દોષ. અનેકાન્તથી ક્રાન્તિ-આમમ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨. દૂતી દોષ : : ૩. નિમિત્ત દોષ : ૪. આજીવિકા દોષ : ૫. વનીપક દોષ : ૯. માયા દોષ : - ૧૦. લોભ દોષ : ૬. ચિકિત્સા દોષ :- ભિક્ષા પ્રાપ્તિ માટે ઔષધાદિક બતાવવા દવા આપવી વિ. થી ‘ચિકિત્સા પિંડ’ દોષ લાગે. ૭. ક્રોધ દોષ : ૮. માન દોષ : ૧૧. સંસ્તવ દોષ : ૧૨. વિદ્યા દોષ : ૧૩. મંત્ર દોષ : ૧૬૬ દૂતની પેઠે સંદેશો લઇ જવાથી સાધુને ‘હૂતીપિંડ’ દોષ લાગે. ત્રણે કાળના ભૂત ભાવિ વર્તમાનના લાભા લાભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી નિમિત્ત પિંડ લાગે. તેનાથી અનર્થ થાય. દ્રષ્ટાંત - ઘોડીના પેટમાં વછેરો, પતિ પત્નિ મુનિ પાંચ હત્યા. ભિક્ષા માટે પોતાના કુળ જાતિ કર્મ શિલ્પ આદિકના વખાણ ક૨વાથી આજીવ પિંડ દોષ લાગે. ગૃહસ્થની સાથે દીનપણું, ભિખારી જેવી દીનતા જણાવીને ભિક્ષા લેવાથી ‘વનીપક પિંડ' દોષ લાગે. ગૃહસ્થને ડરાવી, શ્રાપ દઇને આહાર ગ્રહણ કરવાથી, ક્રોધ કરે કે ભિક્ષા દેવી છે કે નહિ ! તે ક્રોધ પિંડ દોષ. સાધુઓની પાસે પ્રતિજ્ઞા કરે કે હું તો લબ્ધિમાન્ અમુક ઘેરથી સારો આહાર લાવી આપું. એમ કહી ગૃહસ્થને વિંડબના કરી આહાર ગ્રહણ કરે માન કરીને કહે જા... જા... નહિ આપું તો લઇને રહીશ માનપિંડ દોષ. ભિક્ષા માટે જુદા જુદા વેષ તથા ભાષા બદલવાથી આહાર લેતે માયાપિંડ દો। સારૂં......સારૂં મેળવવા માટે અતિલોભથી ભિક્ષા લેવા માટે ઘણું જ ભટકે.. તે લોભપિંડ દોષ. પહેલા ગૃહસ્થના માબાપની પછી સાસુ સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાનો પરિચય જણાવવાથી - વખાણ કરીને આહાર લે પૂર્વ પશ્ચાત્ ‘સંસ્તવપિંડ’ દોષ લાગે. ભિક્ષા માટે વિદ્યા મંત્ર નેત્રાંજન આદિ ચૂર્ણ તથા પાદલેપાદિ યોગનો ઉપયોગ કરવાથી ‘વિદ્યાદિ પિંડ’ નામે ચારે દોષ લાગે. મંત્રના પ્રયોગથી ભિક્ષા લે તે. સ્યાદવાદથી સંવાદ-આમમ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ચૂર્ણ દોષ :- ચૂર્ણના પ્રયોગથી ભિક્ષા લે તે. ૧૫. યોગ દોષ :- યોગના પ્રયોગથી ભિક્ષા લે તે. ૧૬. મૂલકર્મ પિંડ :- ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન ગર્ભનું ધારણ - પ્રસવ રક્ષાબંધનાદિ -વશીકરણ વિ. પોતે કરે કરાવે તો “મૂળકર્મ પિંડ' નામે દોષ લાગે. એષણાના - ૧૦ દોષ સાધુ અને ગૃહસ્થથી ઉત્પન્ન થાય તે... ૧. શક્તિ દોષ : આધા કર્માદિક દોષની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરવો તે શક્તિ દોષ. ૨. પ્રષિ દોષ : સચિત્ત કે અચિત્ત એવા મધુ આદિ નિંદનીય પદાર્થોના સંઘટ્ટાવાળો એટલે કે સચિત્ત થી ખરડાયેલી – પાણીથી હાથ ધુએ. આહાર આપ્યા પછી હાથ ધુએ. તે પ્રક્ષિત દોષ. ૩. નિક્ષિપ્ત દોષઃ છ કાયની - સચિત્તની મધ્યમાં સ્થાપન કરેલું જે અન્ન પાણી સચિત્ત ઉપર મૂકેલું હોય તે લેવું તે નિક્ષિપ્ત દોષ” દ્રષ્ટાંત - ચૂલા ઉપર મૂકેલું લેવું. ફ્રીજમાં મુકેલું લેવું તે. ડાઇનીંગ ટેબર પર કાચું પાણી ફળ વિ... પડ્યું હોય ને વહોરવું. ૪. પિહિત દોષ : સચિત્ત ફળાદિથી ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણ કરવું તે પિહિત દોષ. ૫. સંહતદોષ : સચિત્ત કે અચિત્ત દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાખીને તે વાસણથી સાધુને આપવું તે “સંત દોષ” એટલે કે વહોરાવવા માટે બીજું વાસણ - ચમચો વિ. બગાડીને આપવું. ૬. દાયક દોષ : ૪૦ પ્રકારના વ્યક્તિ પાસેથી ઉત્સર્ગ માર્ગે ન લે, બાળક, વૃધ્ધ, નપુંસક, ધુજનો, આંધળો, મદોન્મત્ત, હાથ પગ વિનાનો, બેડી વાળો, પાદુકા વાળો, ખાંસી વાળો, રાંધતી, દળતી, ખાંડતી, બાળકને ધવરાવતી, દારૂડીયો, ભૂત વળગાડ, ગર્ભવતી, વલોણું કરતી, કાંતતી, પિંજતી, સેકતી, વિ.વિ. છ કાયના વિરાધક વ્યક્તિ પાસેથી આહાર લેવો તે દાયક દોષ. ૭. ઉન્મિશ્ર દોષ દેવા લાયક વસ્તુને સચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરીને આપવું તે ઉમ્મિશ્ર દોષ. સચિત્ત અચિત્ત મિશ્ર ભેળસેળ કરીને આપવું તે. ૮. અપરિણત દોષ : અચિત્ત પણાને પામ્યા વિનાનું આપવું તે... કાચું પાકું આપવું તે અપરિણીત દોષ.. દ્રષ્ટાંત કાકડી વિ. ના કાચા શાક.. દ્રષ્ટિનો દિશાપલટો-આગમ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ - ૯. લિપ્ત દોષ : દહીં દૂધ ખીર વિ. દ્રવ્યોથી વાસણ તથા હાથ લેપાય. ખરડાય તે લિપ્ત દોષ. ૧૦. છર્દિત દોષ ઃ ઘી ખીર વિ.ના છાંટા પડે તેમ વહોરાવવું... માંડલીના દોષ - ગ્રાસેષણાના દોષ ૧. સંયોજના : રસના લોભથી પુડલા વિ.માં ઘી ખાંડ વિ. નાંખીને વાપરવું, બે ભેગું કરીને વાપરવું આદિથી આસક્તિ વધે. ૨. પ્રમાણ દોષ : સંયમ મન વચન કાયાના યોગને બાધ ન આવે તેટલો આહાર કરવો. ઉપરાંત કરે તો પ્રમાણાતિરિકતતા દોષ લાગે. ૨૮ કોળીયા - સ્ત્રીને ૩૨ કોળીયા પુરૂષને હોય. અતિશય ન વાપરે. ૩. અંગાર દોષ : રાગથી વખાણ કરતો વાપરે, સ્વાદિષ્ટ અન્નને અથવા આહાર આપનારને વખાણતો થકો ભોજન કરે. વાપરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્ર રૂપ ચંદનના કાષ્ટોને બાળીને કોલસારૂપ કરે છે. તે અંગાર દષ. દ્રષ્ટાંત અ..હા..હા.. શું ટેસ્ટી આઇટમ છે ? ખમણ તો પોચા રૂ જેવા છે. આ બેનના ઘરની બધી વસ્તુ વપરાય તેવી હોય છે...વિ... ૪. ધુમ્ર દોષ : અન્નની કે તેના દેનારની નિંદા કરતો આહાર કરે તે ચારિત્ર રૂપ ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે ધુમ દોષ.. દ્રષ્ટાંત - આ તો આમ જ વહોરાવે.. બહુ ઉદારતા નહિ... અથવા તો આમના ઘરની વસ્તુમાં ઠેકાણા જ ન હોય ઘા તો મીઠું ન હોય.. યા તો મરચું ન હોય.. વિ.વિ... ૫. કારણ દોષ : સાધુ છ કારણ ઉપસ્થિત થાય તો જ વાપરે.. ૧. સુધા વેદનીયનો ઉદય થવાથી ૪. શુભધ્યાન માટે ૨. વૈયાવચ્ચ માટે ૫. પ્રાણને ટકાવવા માટે ૩. સંયમ પાલન માટે ૬. ઇર્ષા સમિતિનું પાલન માટે પિંડની વિશુધ્ધિ. પિંડની વિશુધ્ધિથી ચારિત્રની શુદ્ધિ.. ચારિત્રની શુધ્ધિથી આત્માનો મોક્ષ... - સૃષ્ટિનું શુધ્ધદર્શન-આગમ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ સૂત્ર હેમચન્દ્રસાગરસૂરિજી હવે આપણે મૂલસૂત્રમાં જેનો નંબર છે એવા ઓઘનિયુક્તિ સૂત્રનો પરિચય જોઇએ. શ્રી આવશ્યક સૂત્રમાં છે એવું વર્ણન આમાં છે. ખાસ કરીને સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન છે. સંયમરૂપી વૃક્ષને ટકાવવા મૂલસ્વરૂપ સમાચારીનું વર્ણન હોવાથી આ મૂલસૂત્ર કહેવાય છે. સંયમ જીવનના પ્રાણસ્વરૂપ ચરણસિત્તરી અને તેને સહાયક એવી કરણ સિતરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ચાર અનુયોગમાં આનું સ્થાન ત્રણેય અનુયોગનું લક્ષ્ય એવા ચરણકરણાનું યોગમાં આવે છે. કારણ પેદા થતાં સાધુએ નદી કેવી રીતે ઉતરવી એની વિધિ બતાવી છે. સાધુ લોકહેરીમાં ખેંચાય નહિ પણ પોતાના આચારમાં સ્થિર રહે. એ માટે જયણાનું ખાસ પાલન કરવું જોઇએ. ગ્લાન (બિમાર) સાધુની સેવા એ માટે વૈદને બોલવવાની વિધિ અને શ્રાવક પાસેથી દવા મેળવવાની વિધિ જણાવી છે. ચોમાસામાં વિહાર કરવાથી લાગતાં દોષોનું વર્ણન જણાવ્યું છે. અગીતાર્થ સાધુએ ગીતાર્થની નિશ્રામાં જ રહેવું જોઇએ એ વાત પર ભાર મૂક્યો છે. મહેમાન સાધુ સાથે કેવી રીતે વર્તવું ? એ જણાવ્યું છે. વિહારમાં આગળ-પાછળના સાધુનું ધ્યાન રાખવું. એ માટે દાંડાથી રસ્તા પર નિશાન બનાવવું જેથી પાછળના સાધુ ભટકી ન પડે. સાધુએ ક્યાં રહેવું ? કેવી રીતે રહેવું ? એ બતાવ્યું છે. કેવલિ-સર્વજ્ઞ પણ પડિલેહણની વિધિ સાચવે. તેઓ જે વસ્ત્રમાં જીવજંતુ હોય એનું જ પડિલેહણ કરે જ્યારે છબસ્થ તમામ વસ્ત્રનું પડિલેહણ કરે જ ! કારણ સિવાય સાધુ દિવસે નિદ્રા લે તો પ્રાયશ્ચિત આવે. પડિલેહણ કરતા બોલે તો છ કાયની વિરાધનાનું પાપ લાગે. અનુપ્રેક્ષાનો અવસર-આગમ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપધિનું અને પાત્રાનું તથા મુહપતિનું પડિલેહણ કેવી રીતે કરવું ? એની વિધિ જણાવી છે. ચોમાસાના સિવાયના કાળમાં ગુચ્છા અવશ્ય બાંધવા જ જોઇએ. કાપ કેવા પાણીથી કેવી રીતે કાઢવો ? પાતરાને કેવી રીતે રંગવા ? એના રંગ કેવી રીતે મેળવવા ? એની શી વિધિ આદિ જણાવ્યું છે. ગોચરી ગયેશણા અને એમાં લાગતાં દોષોનું વર્ણન છે. આ વિષયમાં શ્રી વજાસ્વામી, ધર્મરુચિ અણગાર, વાનરજૂથ અને માછલીનું ઉદાહરણ આપ્યું છે. આહાર લેવાની અને નહિ લેવાના છ છ કારણો દર્શાવ્યા છે. જોગના સમયમાં કાળગ્રહણ કેવી રીતે લેવા ? આ બહુ મહત્વની પ્રક્રિયા છે. સાથે બહુ જ કઠિન અને અઘરી ક્રિયાઓ છે. એ તો જે કાળગ્રહણ લેવાની વિધિ કરતાં હોય એને ખબર પડે. સાધુએ કેટલી ઉપધિ રાખવી ? કેવી રાખવી ? એની સ્પષ્ટતા કરી છે. નંદિપાત્ર કેવું હોવું જોઇએ ? એનો શો ઉપયોગ એનું નામ નદિ કેમ આદિ જણાવ્યું છે. કયી ઋતુમાં સાધુએ કેટલા પલ્લાં રાખવા ? એ જણાવ્યું છે. ઉપકરણની વ્યાખ્યા બતાવી છે કે જે આત્માને ઉપકાર કરવામાં સહયોગી બને તે ઉપકરણ કહેવાય. પ્રાયશ્ચિત લેવા પર ભાર મૂક્યો છે. બિમાર વૈદ્ય જેમ બીજા વૈદ્યને જણાવી દવા લઇ આરોગ્ય મેળવે તેમ આચાર્ય પણ બીજા યોગ્ય આચાર્યની પાસે પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય એ જણાવ્યું છે. નૂતન મુનિ સવારે ઉઠે પછી છેક રાત્રે સૂઇ જાય તે દરમ્યાન કેવી રીતની દિનચર્યા આદરે એની વાત પ્રસ્તુત કરી છે. આમ સામાન્યથી સાધુની બધી બાબતોનું વર્ણન આ સૂત્રમાં હોવાથી આનું નામ ઓઘનિર્યુક્તિ' રાખવામાં આવ્યું છે. s er ધર્મકથાનુંધામ-આગમ | -આગમ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર પૂ. મુનિરાજશ્રી ધુરંધરવિજયજી આજે આપણે મહત્ત્વના બે આગમ ઉપર વિચાર કરવો છે. આગમ શબ્દ માત્ર આપણે ત્યાં જ વપરાય છે એનો મતલબ છે 3=સમન્તીત =ચતે રૂતિ ગામ:. એટલે કે ચારે બાજુથી પદાર્થોની જાણકારી જેના દ્વારા થાય તે આગમ ! અત્યારે આપણી પાસે ૪૫ આગમ છે. આ ૪૫ આગમનું માત્ર સ્મરણ જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનું ઉચ્છેદ કરનારું બને છે. પરિચ્છિદ્યતે ગનેન રૂતિ HIT . અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ તીર્થકર નામકર્મના વિપાકોદયથી ધર્મતીર્થની સ્થાપના કરી. ગણધર ભગવંતોએ ગૂંથી. શ્રુતધરોએ ધારણ કરી. સ્થિર કરી. શિષ્યને વિનિયોગ કરતા કરતા આપણા સુધી શ્રુતનો થોડો અંશ પહોચાડ્યો. પ્રભુએ કહ્યું તેનો જ આ અંશ છે. પણ દુષ્કાળમાં દુષ્કાળો પડતા રહ્યા. સૂર્યાસ્ત થાય. અંધારુ થાય. ફરી પાછો થોડો પ્રકાશ થાય. આપણા આગમોમાં પણ આવું જ બન્યું છે. ૧૪ પૂર્વધરના કાળમાં.... પૂ. ભદ્રબાહુસ્વામિજીના કાળમાં પણ દુષ્કાળ પડતો રહ્યો. ઘણા મુનિઓ ગોચરીના અભાવે કાળ કરી ગયા. ઘણા મુનિઓ સ્વાધ્યાય કરી ન શક્યા. પહેલા લખવામાં આવતું ન હતું. મૃતધર સાંભળી ને યાદ રાખતા. શ્રુતં મૃત સાંભળ્યું યાદ રખાતું હતું. આજ સુધી આવી પરંપરા ચાલી છે. અપાત્ર વ્યક્તિના હાથમાં ન જાય માટે તેને લખતાં ન હતા હિંદુસ્તાનમાં ઘણા ગ્રંથો ઋતિથી ચાલ્યા આવ્યા છે. કેરાલામાં મુખપાઢી બ્રાહ્મણો ગ્રંથો વારંવાર સાંભળી મોંઢે રાખતા. પ્યારેલાલ નામના એક ભાઇએ ૨૫ મહાભારત જેટલા ગ્રંથો કંઠસ્થ કર્યા હતા તથા સાડા 75. A સાડત્રીસ લાખ જેટલા શ્લોકો તેને મોઢે હતા. અરિહંતનું આરાધન-આગમ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ - સ્મૃતિધર બ્રાહ્મણોની આપણે ત્યાં પરંપરા હતી. સાડત્રીસ લાખ શ્લોક કોઇ ટેપ ન કરી શક્યા. ટેપની સગવડ ન હતી. લખી ન શકયા શ્રતધર મુનિઓ માટે દોષો ગૌણ અને સ્વાધ્યાય મુખ્ય હોય છે. શ્રતનું સંરક્ષણ અને બોધિની સુરક્ષા માટે આપણી આખી આચારસંહિતા છે આ બેની રક્ષા માટે બધા જ અપવાદો સેવી શકીએ. આવું બૃહતકલ્પ છેદસૂત્રમાં કહ્યું છે. પૂ. ભદ્રબાહુસ્વામીના સમયમાં પહેલી આગમ વાચના થઇ. સ્થૂલિભદ્રજીએ મૂળથી ૧૪ પૂર્વ અને અર્થથી ૧૦ પૂર્વ મેળવ્યા. પૂર્વ વજસ્વામી સુધી ચાલ્યા. યુગપ્રધાન મુનિનો પ્રભાવ તીર્થકર જેવો જ હોય છે. એમના પ્રભાવથી અઢી યોજન સુધી મારી મરકી વિગેરેનો નાશ થાય છે. દુષ્કાળમાં આર્યવનસેન અને આર્યરક્ષિત બે ધૃતધર વજસ્વામીના વારામાં આવી પડેલા દુષ્કાળમાં બચ્યા. આ મુનિઓ ધીમે ધીમે સાડાનવ પૂર્વ.. પછી નવ પૂર્વ એમ શ્રુત વિચ્છેદ પામતું ગયું. એ આપણને શ્રુત બચાવી આપ્યું. એમની યાદમાં વયરી શાખા રાખી છે. નાગાર્જુનની વાચના મથુરામાં થઇ. દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણની નિશ્રામાં વલ્લભીપુરમાં વાચના થઇ. તે સમયે જે ઉપલબ્ધ સૂત્રો હતા તેનો પરિચય નંદીસૂત્રમાં મૂકી દીધો. ત્યાં સુધી શ્રુત સ્મૃતિમાં હતું. ગ્રંથમાં ન હતું. જેથી અપાત્રને રહસ્યો ન મળે. ગુરૂદ્વારા સુપાત્રને બધુ જ બતાવી શકાય. ત્યાર પછી ગ્રંથારુઢ થયું. જે રીતે લખાયેલું તે જ રીતે આપણા સુધી આવ્યું છે. દેવર્કિંગણી સુધી કોઇ કુળ ધર્મની મર્યાદાઓ બંધાયેલી હતી નહિ. કોઇના ઘરમાં શ્રુત મૂકી ન શકાય. ઘર કાલે ધર્મ બદલી નાંખે તો...! શ્રુતને રાખવું ક્યાં ? દુષ્કાળમાં ઘણા ગ્રંથો વિચ્છેદ થયા.. વનવાસ ગચ્છમાં ચૈત્યવાસ શરૂ થયો ગૃહસ્થના હાથમાં ન જાય અને શ્રુતની રક્ષા થાય તે માટે શ્રુત મંદિરમાં રાખવાની શરૂઆત થઇ. અજેનોના આશ્રમને મઠ કહેવાય. શૈવ મઠ. તેમ જૈનોના આશ્રમને પણ મઠ કહેવાય. તેને જૈન મઠ કહેવાય. તેમાં પાસત્થા સાધુ રહે. જે સાધુ ઉપાશ્રયમાં સ્થિર રહે તે પાસવ્વા કહેવાય અને તે ઉપાશ્રયમાં રહેલા શ્રુતને સાચવે.. પાંચમી છઠ્ઠી સદીથી ઉપાશ્રયમાં રહેલા કૃતને સાચવવાનું ચાલું થયું. ગુજરાત મારવાડ આ બધા પ્રદેશો આચાર્યોએ શ્રુતની રક્ષા માટે કવર કર્યા. જો રાજાઓને બરાબર સાચવીએ નહિ તો શ્રતની રક્ષા થાય નહિ. આથી શાસનનું શાસન-આગમ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. બપ્પભટ્ટસૂરિ મ.સા. રાજાના મન ખાતર હાથીના હોદ્દા પર બેઠા. બહારથી વૈભવી દેખાય પણ અંદરથી ત્યાગી હતા. બાહ્ય આચારમાં શિથિલતા ભલે આવી. પણ અંદરથી વૈરાગ્ય એવો જ ઝળહળતો હતો. હાથીના હોદ્દા પર સવારી કરનાર બપ્પભટ્ટસૂરિ અંદરના જીવનમાં છ વિગઇના ત્યાગી હતા. અત્યંતર સાધુત્વ, નિષ્પરિગ્રહત્વ, બ્રહ્મચર્યત્વ એવું જ સાચવ્યું. આવા આચાર્યોના સંઘ સંચાલનના કારણે અવિચ્છિન્ન આગમો મળ્યા. પોતે સેવેલા શિથિલ આચારને કારણે શાસ્ત્રમાં પણ એમણે ફેરફાર નથી કર્યો. આ પ્રમાણે આવા આચાર્યો અને યતિઓથી સુરક્ષિત શ્રતથી આપણને આ આગમો મળ્યા છે. નંદિસૂત્ર - વલ્લભીપુરમાં વાચના થઇ. તે દેવવાચક વડે નંદીસૂત્રમાં સંગ્રહિત થઇ છે. નંદી એટલે મંગળ. નંદીનો અર્થ જ્ઞાન પણ થાય . જ્ઞાન આપણને હંમેશા આનંદમાં રાખી શકે. કોઇપણ ઉત્તમવિધિ હોય.. દીક્ષાના વિધિ ત્યારે નંદી સૂત્ર સંભળાવે. ઉપધાનમાં પ્રદક્ષિણા દઇ. નવકાર ગણીએ તે નંદિવિધિ કહેવાય. આખા નંદીસૂત્રમાં માહિતી આપી છે. અને અનુયોગમાં તે કઇ રીતે સમજાવવું ? તેની પદ્ધતિ આપી છે. નંદી એટલે પોઠિયો પણ થાય. નંદી એટલે મંગલ વાજીં. નંદી એટલે મોટું પાત્ર. નંદી એટલે જ્ઞાન...માત્ર જ્ઞાન જ એવી ચીજ છે કે જે આપણને આનંદમાં રાખી શકે.. જ્ઞાની ક્યારેય પણ પોતાના સ્વભાવની લીનતા ગુમાવતા નથી. નંદીમાં પાંચ જ્ઞાનની સમજણ આપવામાં આવી છે. જ્ઞાન બે પ્રકારનું છે. ૧) પરોક્ષ ૨) પ્રત્યક્ષ ૧) જે જ્ઞાન ઇંદ્રિયો વડે થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય. ૧) મતિજ્ઞાન ૨) શ્રુતજ્ઞાન ૨) જે જ્ઞાન ઇન્દ્રિયો વિના સાક્ષાત્ આત્માથી થાય તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય.તે ત્રણ છે. ૧) અવધિજ્ઞાન ૨) મનઃ પર્યવજ્ઞાન ૩) કેવળજ્ઞાન. અવધિજ્ઞાન - અવધિદર્શનનું જોડલું છે. તેમ કેવળજ્ઞાન કેવળદર્શનનું પણ જોડલું જ છે. કારણ કે જોવું અને જાણવું સાથે જ ચાલે. અવધિ એટલે સીમા મર્યાદાવાળું જ્ઞાન મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું સાક્ષાત્ આત્માથી જ્ઞાન કરવું તે અવધિજ્ઞાન કહેવાય. તે અવધિજ્ઞાનના પ્રતિપાતિ અપ્રતિપાદિત હાયમાન વર્ધમાન એમ અનેક ભેદો છે. દુનિયાના ૬ ટુકડા છે. ટુકડાના ટુકડા કર્યા જ કરો. તો કેટલા થાય ? વિરાટ એવા જ્ઞાનના ઘણા વિભાગો છે. હિંદુસ્તાનના રાજ્ય કેટલા ? રાજ્યના જિલ્લા કેટલા ? જિલ્લાના ગામડા કેટલા..? જેમ આગળ જાવ તેમ વધારે વિભાગ પડે. તેમ મતિજ્ઞાનના પણ ઘણા વિભાગો છે. Sી જોડીક સૂક્ષ્મની શકિત-આગમ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષનું વર્ણન નાનું છે અને પરોક્ષનું વર્ણન મોટું છે. આથી નંદીસૂત્રમાં પ્રથમ પ્રત્યક્ષનું વર્ણન કર્યુ. પછી પરોક્ષનું વર્ણન કર્યુ છે. રસોઇમાં રોટલી છેલ્લે હોય કારણ કે તેના માટે પલોજણ ઘણી ક૨વી પડે. - પ્રત્યક્ષ – ૧) અવધિજ્ઞાન - આમ ૬ ભેદ છે. પણ તેના પણ પેટા ભેદ અનેક છે. જેમકે નિરંતર. ક્રમસરબધુ દેખાય. સાંતર, ક્રમસર બધુ ન દેખાય. વચમાં વચમાં ન દેખાય. આલંબન – આલંબન હોય વસ્તુ હોય તો દેખાય. નિરાલંબન - વસ્તુ ન હોય તો પણ દેખાય. વળી અવધિના બે પ્રકાર ૧) ભવપ્રત્યયિક - દેવ નારક ૨) લબ્ધિપ્રત્યયિક મનુષ્ય તિર્યંચ. ઘણાને ભીત આદિનું આવરણ હોય તો પણ દેખાય. જાણે Film ની જેમ પ્રત્યક્ષ જોતો હોય તેમ દેખાય. પીટ૨ હકોસ - કોઇપણ વસ્તુના અંશથી જ જુએ... અથવા તે વ્યક્તિની કોઇ પણ વસ્તુના એકમાત્ર અંશને જ અડે.. અને તેની નાડી ખુલી જાય. તેને તે વ્યક્તિ વસ્તુ વિષે સમગ્ર જ્ઞાન થઇ જાય. આ પીટ૨ હ૨કોસને પ્રાયઃ સાલંબન અવધિજ્ઞાન હોવું જોઇએ...(અલબત્ મતિ-શ્રુત પણ હોઇ શકે). મનઃ પર્યવજ્ઞાન - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગતભાવોને જાણવા. સંયમીને જ ઉત્પન્ન થાય. તેના બે ભેદ ૧) ઋજુમતિ ૨) વિપુલમતિ.. કેવળજ્ઞાનના બે પ્રકાર છે ૧) ભવસ્થ ૨) અભવસ્થ પ્રત્યક્ષના વર્ણન પછી પરોક્ષનું વર્ણન આવે છે. મિથ્યાદ્દષ્ટિનું જ્ઞાન તે મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન કહેવાય. સમ્યક્દષ્ટનું જ્ઞાન તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય. મતિજ્ઞાના પેટાભેદો અનેક છે. વ્યંજનાવગ્રહ, અર્થવિગ્રહ, ઇહા, અપાય, ધારણા. મતિજ્ઞાન - તેના બે ભેદ છે. ૧) શ્રુતનિશ્રિત ૨) અશ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિતના ચાર ભેદ ૧) ઔત્પાતિકી ૨) વૈનયિકી ૩) કાર્મિકી ૪) પારિણામિકી. ૧) ઔત્પાતિકી બુદ્ધિમાં શાસ્ત્રમાં રોહકની વાર્તા આવે છે. ઉજ્જૈની પાસે નટોનું ગામ છે. ત્યા ભરત નામે નટ છે. જે રોહકના પિતા છે. તેને બીજીવારની વહુ છે. નવી ‘‘મા’’ છોકરાને બરાબર સાચવતી નથી. છોકરો દ૨૨ોજ સ્કુલે સૂક્ષ્મતામાં શકિત-આગમ ૧૭૨ એક For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ જાય. પણ હંમેશા સાવકી “મા” થી સાવચેત રહે છે. સાવકી “મા” ને મોંઢા પર કહી દે - મારા બાપા મારા માટે તેને લઇને આવ્યા છે. પછી મને ન સાચવે તે ન ચાલે-તેની નવી મા નાની છે. પફ પાવડર શણગાર સજવામાં સમય જાય. એટલે નાના છોકરાને સાચવવા સમય ન મળે. • એકવાર પૂનમ રાત્રી - રોહક નવી “મા” ને કહે કે જો તું મને બરાબર સાચવે નહિ તો હું પણ તને બતાવી દઇશ. મા કહે જા હવે શું કરી લેવાનો હતો ? એટલે પૂનમની રાત્રીએ રોહક તેના પિતાને કહે છે કે જુઓ જુઓ.. એ વરંડો ઓળંગીને કોઇ જતુ રહ્યું. આમ પિતાના કાનમાં ફૂંક મારી. એકવાર વહેમ જીવનમાં આવે એટલે સંબંધમાં ઓછાશ આવી જાય. બે ભાઇબંધની દોસ્તી તોડાવવી હોય તો કાનમાં ફૂંક મારો. દોસ્તી તૂટી જાય. આ બાજુ પિતા “નવી મા” ની ઉપેક્ષા કરે છે. નવી મા ને ખ્યાલ આવી ગયો કે આ બધા રોહકના કારસ્તાન છે. રોહક “નવી મા” ને કહે મેં તને કહ્યું હતું ને કે તું મને બરાબર સાચવ ? છેવટે “નવી મા” પાસે બરાબર ધ્યાન રાખવાનું સાચવવાની ચેલેંજ લીધી. બીજી પૂનમે રાત્રે રોહક દોડતા દોડતા પોતાનો પડછાયો જ બતાવતા પિતાને કહે જુઓ જુઓ પેલો પુરુષ ચાલ્યો. પિતા હસવા માંડ્યા. આ તો તારો જ પડછાયો છે રોહક કહે, પેલી પૂનમે પણ આ જ પડછાયો જોયો હતો. આજ પડછાયાને ભાગતા જોયો હતો. અને પિતાના મનમાંથી વહેમ નીકળી ગયો. અને “નવી મા” સાથે યથાવત્ ફરી પિતાનો વ્યવહાર ચાલુ થયો. નાનો છોકરો નાવા ધોવાનું બધુ કરે. પણ જમવાનું પપ્પા જોડે જ. મમ્મી કદાચ મને મારી નાંખે તો. પપ્પાને થોડી મારી નાંખે ? એટલે પપ્પા ખાય તે જ ખાય. રોહક એક વાર ઉજેણી નગરીમાં આવે છે. ત્યાં નદીના કિનારે રેતીમાં આખી ઉજેણી નગરી ચિતરેલી છે. નગરશેઠ સેનાપતિ રાજમહેલ આખુ નગર બધુ જ એકઝેટ આબેહુબ ચિતરે છે. એટલામાં રાજા ત્યાંથી પસાર થાય છે. એટલે રોહકે કહ્યું, અરે, રાજકુમાર, આ માર્ગે ન જાઓ. તમે જોતાં નથી. આ રાજદરબાર છે. રાજાએ નીચે ઉતરીને જોયુ તો ઉજેણી નગરીને ચિતરેલી જોઇને છક થઇ જાય છે. રાજાને ૪૯૯ મંત્રી છે. પણ ૪૯૯માં કોઇ મુખ્ય મંત્રી ન હતો. આખી નવકારવાળી હોય પણ મેરૂ ન હોયતો ? રાજા રોહકને પૂછે છે તે પહેલા કોકવાર આ નગરી જોઇ છે ? રોહકે - ના, પહેલી વાર જ જોઇ છે. રાજા રોહકની વૃદ્ધિ ઉપર ઓવારી જાય છે. રાજાએ તેનું નામ સરનામું આદિ લઇ લીધુ. એકવાર રાજાએ રોહકના ગામવાસીઓને કહ્યું - તમારી પશ્ચિમનું વન ઉદારતાનો ઉદ્ઘોષ-આગમ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પૂર્વમાં ફેરવી નાંખો. નહિતર ગામ ઉડાડી નાંખીશ. રોહકના પિતા અને બીજા બધા ચિંતામાં ! રોહકે ઉપાય બતાવ્યો - ગામડામાં કાચા ઘરો હતા. તેને ઉખેડી વનની પેલી બાજુ ગામ વસાવો. એટલે વન પૂર્વમાં આવી જશે. વળી એકવાર રાજાએ કહેડાવ્યું કે તમારી કૂઇનું મીઠું પાણી અમારે વાપરવું છે માટે તમારી ફૂઇને તાત્કાલિક અહીં મોકલો રાજાની આજ્ઞા થઇ આખુ ગામ ચિંતાતુર. બની ગયું હવે શું કરવું? એટલામાં રોહકે આ કોયડો ઉકેલ્યો. તેણે રાજાને એક ચિઠ્ઠી લખી - કે અમારી ગામડાની કૂઇ ઘણી શરમાળ છે. તમારો કૂવો લેવા મોકલો તો પરણાવીને મોકલીએ. અભયકુમારની કૂવામાંથી વીંટી કાઢવી. આ પણ ઓત્પાતિકી બુદ્ધિ છે. જે વાતો શાસ્ત્રોમાં ન લખી હોય પણ પોતાની બુદ્ધિથી ઉપજેલો જવાબ આપે. તે ત્યાતિની વૃહિ કહેવાય. નાના સાધુને કોકે પ્રશ્ન કર્યો. તમે સર્વજ્ઞના પુત્રો છો તો આ નગરમાં કેટલા કાગડા છે ? નાના સાધુએ જવાબ આપ્યો – ૬૬૬૩૬. તમે ગણી લો. વધારે નીકળે તો એમ સમજ્જો કે મહેમાન કાગડા બીજેથી આવ્યા છે ઓછા નીકળે તો એમ સમજજો કે અહીંથી બહાર ગયા હશે. એકવાર પ્રશ્ન કર્યો કે હાથીનું વજન કેટલું ? હવે હાથીનું વજન કેવી રીતે કરવું ? એક નાવમાં હાથી બેસાડ્યો. હાથી ને લીધે નાવ જેટલી ડૂબી. તેટલી નિશાની કરી. પછી નાવમાં પથરા ભર્યા. પેલી નિશાની સુધી નાવ ડૂબે તેટલા પથરા ભર્યા. અને પછી પથરાનું વજન કરી લીધું. આટલું હાથીનું વજન થયું. આ ઓત્પાતિક બુદ્ધિ કહેવાય. કાગડો કેમ વિષ્ટા ચૂથે ? જલે વિષ્ણુ થલે વિષ્ણુ - શાસ્ત્રમાં જણાવ્યું છે તે જોવા આ પણ ઓત્પાતિક બુદ્ધિના દષ્ટાંતો છે. વૈન કી બુદ્ધિ - બે શિષ્ય - બંને જ્યોતિષ જ્ઞાન જાણે. એક વાર એક ડોશીએ પૂછ્યું, મારો બેટો પરદેશથી ક્યારે આવશે ? તે જ વખતે ડોશીના માથેથી ઘડો ફૂટી ગયો. એક શિષ્ય જવાબ આપ્યો - તારો દીકરો મરી ગયો છે. બીજો શિષ્ય કહે – દીકરો ઘરે રાહ જોતો હશે. ડોશીમાં ઘરે ગયા. ઉદાસીનતાનો ધોધ-આગમ જુES: . For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ અને ખરેખર ત્યાં તેનો પુત્ર રાહ જોતો હતો. પ્રથમ શિષ્ય હતો - તેણે ઘટ ફૂટ્યો માટે ડોશીનો પુત્ર પણ ફૂટ્યો. માટે દીક૨ો મરી જશે. એમ ભાવી ભાખ્યું બીજો શિષ્ય હતો તેણે ઘડો ફૂટયો. ધરતીમાં મળી ગયો. ઘડો ધરતીનો છોકરો અને તે ધરતીમાં મળી ગયો. માટે ડોશીને દીકરો મળી જશે એમ ભવિષ્ય ભાંખ્યું. કાર્મિકી - કામ કરતા કરતા બુદ્ધિ ઉપજે. એક કાપડિયો વેપાર કરતા કપડું કેટલા મીટર છે ? ખ્યાલ આવી જાય. બેનો - ત્રણ ઘડા માથે છતાં લહેર કરતી તાળી પાડતી ચાલે. દરજીને તમને કેટલું કપડું જોઇશે ?... ખ્યાલ આવી જાય. રાજાભોજ - ગાંગુ તેલી સાતમા મજલેથી તેલની ધાર કરે તો પણ લોટાની મધ્યમાં પડે. ઉપરથી સોય ફેંકે નીચે દોરો લઇને ઉભો હોય તો પણ પરોવાઇ જાય. કુશળ ચિત્રકાર વ્યક્તિને માત્ર જોઇને જ સીધે સીધુ તેનું આબેહૂબ ચિત્ર દોરી શકે. પારિણામીકી - એકવાર રાજાના રાજમાં યુવાનીઓ વધી ગયા. બધા જુવાનીઆઓએ નક્કી કર્યુ કે ક્યાંય હવે ડોસા તો ન જ જોઇએ. એકવાર બધા જુવાનીયા ફરવા જાય છે. રસ્તામાં તરસ્યા થયા. પાણી મળતું નથી. શું કરવું ? હવે એક પિતૃભક્ત છોક૨ો છુપાવીને બાપાને લઇ આવેલો. ખુલટામાં બાપાને લઇ ગયેલો. તેણે ડોસાને પૂછ્યું પાણી ક્યાંથી મળશે ? ડોસાએ કહ્યું - આ ગધેડો છે. એ જ્યાં જશે. ત્યાં પાછળ જવું. ત્યાંથી પાણી મળી જશે. એકવાર વરરાજાની જાન જતી હતી. જાનમાં બધા જુવાનીયા હતા. કોઇ ઘરડાને લીધા ન હતા. હવે સામાપક્ષનાએ શરત મૂકી કે પહેલા આ અમારા ગામના તળાવને ઘીથી ભરી નાંખો. પછી જ સામૈયું કરીએ. બધા જુવાનીયા મૂંઝવણમાં મૂકાઇ ગયા. એટલામાં પેલાપિતૃભક્ત યુવાન જે તેના પિતાને છુપાવીને લાવ્યો હતો તેમણે આ મૂંઝવણને દૂર કરી. ડોસાએ કહેડાવ્યું કે પહેલા તળાવનું પાણી ખાલી કરો. પછી ઘી થી ભરી દઇએ. આ કોઠા સૂઝ કહેવાય. આ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. મુનિ વાચક છે. શ્રાવક સાંભળે આ બેની જોડીથી શ્રુત ટકે. ૧૭૫ શ્રુતજ્ઞાન ૮૪ આગમો છે. પણ હાલ ૪૫ જ મળે છે. અંગબાહ્ય.. અંગપ્રવિષ્ટ ... વિગેરે તેના ૧૪ ભેદો છે. ઉત્તરાધ્યયન સૂત્રનો એક એક ઉદારતાની ધૂરા-આમમ - For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્લોક મંત્રાલર છે. એક એક અધ્યયનને એક એક અધિષ્ઠાયક ઇન્દ્ર છે. આખુ ઉત્તરાધ્યયન કંઠસ્થ કરો તો દરરોજ સ્વાધ્યાય કરો તો ત્રીજે કે સાતમે ભવે મોક્ષ થાય. ઉત્થાન શ્રતને મુનિભગવંત બોલે તો ત્યારે તેના ક્રોધથી આખુ નગર જ ઉઠે. આખું નગર અસ્તવ્યસ્ત થઇ જાય. અને ફરી જો સમુત્થાન શ્રત ને ભણે તો બધુ શાંત લઇ જાય. બધું જ વ્યવસ્થિત થઈ જાય. આ છે શ્રુતની પ્રચંડ તાકાત...! આચારાંગના ૧૮૦૦૦ પદ . એક એક પદમાં એક ક્રોડ શ્લોક છે. આગળ આગળના અંગોમાં ડબલ ડબલ પદો છે. અનુયોગદ્વાર - નંદીસૂત્ર દ્વારા મંગલિક થયું. હવે સૂત્રનો અર્થ સાથે યોગ કરવામાં આવે તેને અનુયોગ કહેવાય. સૂત્રનો અર્થ સાથે યોગ કેવી રીતે કરવો ? તેના માટે અનેક ધારો આપેલા છે. આવશ્યક શ્રુતસ્કંધ શબ્દ છે. આનો અર્થ શું થાય ? કઇ રીતે કરવો ? આવશ્યક – અહીં અવશ્ય કરવા યોગ્ય આવશ્યક છે. અહીં આવશ્યક શબ્દમાં આ” છે. આ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન દર્શન ગુણોને વશ કરે તે આવશ્યક અથવા આવશ્યક શબ્દની સંસ્કૃત છાયા આવાચક થાય. જેમાં ગુણો રહે તે આવાસક. કહેવાય. જે ક્રિયા આત્માને જ્ઞાનાદિ ગુણોથી વાસિત કરે તે આવાસક. અથવા વસ્ત્ર સુગંધ ધૂપ આદિની પેઠે જે આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક. કોઇપણ વસ્તુના ઓછામાં ઓછા ચાર નિક્ષેપા હોય. ૧) નામ ૨) સ્થાપના ૩) દ્રવ્ય ૪) ભાવ. કોઇ છોકરાનું નામ આવશ્યક રાખ્યું હોય તો તે નામ આવશ્યક કહેવાય. સ્થાપના આવશ્યક - આવશ્યકની ક્રિયા કરનારનું ચિત્ર હોય. દ્રવ્યાવશ્યક – ૧) આગમથી અને ૨) નો આગમથી એમ બે ભેદ છે તેમાં નો આગમ ત્રણ ભેદ ૧) જ્ઞશરીર ૨) ભવ્યશરીર ૩) તદવ્યતિરિક્ત ૧) જ્ઞશરીર - જેને “આવશ્યકનું” જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેવા સાધુનો મૃતદેહ તે દ્રવ્યથી નોઆગમથી જ્ઞશરીર આવશ્યક કહેવાય. ૨) ભવ્ય શરીર - હાલ “આવશ્યક'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. પણ ભવિષ્યમાં જે “આવશ્યક'નું જ્ઞાન પ્રાપ્ત કરવાના છે તેને દ્રવ્યથી નોઆગમથી ભવ્ય શરીર કહેવાય. ૩) તથ્યતિરિક્ત – તદ્ગતિરિક્ત દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે ૧) લૌકિક જ ૨) કુકાવચનિક ૩) લોકોત્તર. તૃપિતાનું તેજ-આગમ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧) લૌકિક - સામાન્યથી મનુષ્યો પ્રભાત થતા સ્નાન કરવું, દાતણ કરવું, શરીર પર તેલનું માલિશ કરવું, કાંસકી વડે વાળ ઓળવા રૂપ વિગેરે દ્રવ્યાવશ્યક કરે છે. આ લોકિક આવશ્યક કહેવાય. ૨) કુકાવચનિક – જે પાખંડીજનો ચામુંડા વિગેરે દેવતાના સ્થાનોમાં ફૂલો વડે પૂજા કરવી, ધૂપપૂજા કરવી, વિલેપનાદિ આવશ્યક કાર્યો કરે છે. તે કમાવજનિક આવશ્યક કહેવાય. ૩) લોકોત્તર - જે સાધુઓના ગુણરહિત છે. કેવલ વેશમાત્ર ધારણ કરી, સાધુ જેવા ગણાતા, પગલે પગલે અનેક અસંયમ સ્થાનનું સેવન કરનારા મુનિઓ જે સવાર સાંજ પ્રતિક્રમણાદિ અવશ્ય કાર્યો કરે છે તે લોકો દ્રવ્યાવશ્યક કહેવાય. ભાવવશ્યક - બે ભેદ છે ૧) આગમથી ૨) નો આગમથી ૧) આગમથી - આવશ્યક અર્થના ઉપયોગરૂપ પરિણામ તે આગમથી ભાવ આવશ્યક છે. અને “નો' શબ્દથી જ્ઞાનનો દેશથી નિષેધ છે. નો શબ્દ મિશ્રવાચી છે. જ્ઞાન ક્રિયા ઉભયનો પરિણામ સમજાવો. ૨) નોઆગમથી - નોઆગમથી ભાવ આવશ્યક ૧) લોકિક ૨) લોકોત્તર ૩) કુકાવચનિક એમ ત્રણ પ્રકારે છે. ૧) લૌકિક - દિવસના પૂર્વ ભાગમાં મહાભારત વાંચવું. અને પાછલા ભાગમાં રામાયણ આદિ વાંચવું તે. ૨) લોકોત્તર - ઉપયોગપૂર્વક આવશ્યક શ્રવણ કરવું આવશ્યક અર્થમાં પરિણામયુક્ત થઇને, સવાર સાંજ પ્રતિક્રમણ આદિ અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ કરે તે લોકોત્તર ભાવ આવશ્યક છે. (૩) કુમારચનિક - મંત્ર પાઠાદિ પૂર્વ યજ્ઞમાં અંજલિ હોમાદિ કરવા તે કુપ્રવચનિક ભાવ આવશ્યક છે. આમ આવશ્યકના અલગ અલગ દૃષ્ટિકોણથી અર્થો સમજાવ્યા. પરંતુ હવે અહીં કોનો અધિકાર છે ? તો અહીં બીજા કોઈ આવશ્યક લેવા નહિ. માત્ર મુક્તિના હેતુથી જે આવશ્યક કરે તેનો જ અહીં અધિકાર છે. લોકોત્તર ભાવ આવશ્યક એ ખરેખર મોક્ષસુખની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી લોકોત્તર ભાવ આવશ્યક જ શ્રેષ્ઠ છે. આમ અનુયોગ સૂત્રમાં “આવશ્યક” શબ્દની વાત કરવી હોય તો આખા મમમ જો વીડીડી - સંવરનું સરોવર-આગમ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ જગતમાં “આવશ્યક” શબ્દ જેટલી રીતે વપરાતો હોય તે બધાનું અલગ અલગ દ્વારા દ્વારા વર્ણન કરી. તેનો બોધ કરાવી પછી છેલ્લે કહે કે અહીં આપણને કયા “આવશ્યક”નું પ્રયોજન છે ? એ જ પ્રમાણે શ્રુત શબ્દ - શ્રત એટલે સાંભળેલું થાય. સુય શબ્દનો અર્થ ગ્રુત થાય છે અને સુય શબ્દની સંસ્કૃત છાયા સૂત્ર થાય. આમ સુય પદ શ્રુત અને સૂત્ર બંનેના અર્થનું બોધક છે સૂત્ર એટલે ગૂંથાયેલું” થાય. સૂત્ર એટલે સૂતર અર્થ પણ થાય. રેશમનું સૂતર વિગેરે ઘણા પ્રકારનું સૂતર આવે. વળી તે પાંચ પ્રકારનું છે. ૧) અંડજ ર) વડજ ૩) કીટ ૪). વાળજ ૫) વલ્કલ. એમાં વળી કીટજના પણ પાંચ પ્રકાર છે. કોઇ ખાવાની ચીજ હોય ત્યાં કીડા લાળ મૂકે તેમાં તાંતણાની જાળ હોય. તેમાંથી સૂતર બનાવે તે ચીનાઇ સૂત્ર કહેવાય. આમ “સુય’ શબ્દના જેટલા અર્થ હોય તેનું વર્ણન કરે અને પછી છેલ્લે અહીં કોનો અધિકાર છે ? તો પરમાત્માએ કહેલા “શ્રુત” નો જ અધિકાર છે. એજ લેવાનું એ પ્રમાણે જણાવે. સ્કંધ - એ જ રીતે અંધ શબ્દ. સ્કંધ શબ્દ પણ અનેક રીતે વપરાય છે. પરમાણુના સમૂહને પુદગલસ્કંધ કહેરાય. હાથી ઘોડા પાયદળ તલવાર આદિના સમૂહરૂપ સેનાને પણ સ્કંધ કહેવાય. સ્કંધ એટલે સાંધો પણ કહેવાય. આ રીતે સ્કંધ શબ્દનું અનેક રીતે વર્ણન કરીને પછી છેલ્લે જણાવે અહીં તો “શ્રુતનો જે સમૂહ” તે જ સ્કંધ શબ્દથી ઇષ્ટ છે. હવે અનુયોગના મૂળ ચાર વાર છે. ૧) ઉપક્રમ ૨) નિક્ષેપ ૩) અનુગમ ૪) નય. ૧) ઉપક્રમ - ઉપક્રમના પણ અલગ અલગ અર્થ થાય છે. ઉપક્રમ એટલે સમીપમાં લાવવું. આ કાર્યનો ઉપક્રમ કરવાનો તો અહીં ઉપક્રમનો “આરંભ” અર્થ થશે. આના આયુષ્યનો ઉપક્રમ થયો. અહીં ઉપક્રમનો અર્થ “નાશ થવું” થાય. વળી તે ઉપક્રમ ૧) નામ ૨) સ્થાપના ૩) દ્રવ્ય ૪) ક્ષેત્ર ૫) કાળ ૬) ભાવથી ૬ પ્રકારે છે. વળી તેમાં આગમથી નો આગમથી અનેક પેટાભેદો છે. તમે સૂત્ર બોલો પણ ઉપયોગ નથી. તો તે આગમથી કહેવાય. વિગેરે વિગેરે... ઉપક્રમના ૬ ભેદો છે. ૧) આનુપૂર્વી ૨) નામ ૩) પ્રમાણ ૪) વક્તવ્યતા આશ્રવનો પરાભવ-આગમ ! For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૫) અર્વાધિકાર ૬) સમવતાર. ૨) નિક્ષેપ - નિક્ષેપના ત્રણ ભેદો છે. ૧) ઓધનિષ્પન્ન ૨) નામનિષ્પન્ન ૩) સૂત્ર આલાપક નિષ્પન્ન. (૩) અનુગમ – અનુગમના બે ભેદ છે ૧) સૂત્ર અનુગમ ૨) નિયુક્તિ અનુગમ વલી નિયુક્તિ અનુગામના ત્રણ પેટાભેદ. ૧) નિક્ષેપ નિયુક્તિ ર) ઉપોદ્યાત નિયુક્તિ ૩) સૂત્રસ્પર્શિક નિયુક્તિ. ૪) નય - છેલ્લે ગ્રંથમાં નયની ચર્ચા આવે છે. નય સાત છે ૧) નગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર પ) શબ્દ ૬) સમભિરૂઢ ૭) એવંભૂત નય. એવંભૂત નય ઇન્દ્ર શબ્દનો જે અર્થ થાય. તદનુરૂપ ક્રિયા કરતો હોય તેને જ ઇંદ્ર કહેવાય. મૌન હોય ત્યારે જ મુનિ કહેવાય - આ એવંભૂતનયની દૃષ્ટિ છે. આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયાનું યુદ્ધ ચાલે છે. છેલ્લે જ્ઞાનમય અને ક્રિયાનયની વાત આવે છે. જ્ઞાન - જાણે બધુ પણ કરે કંઇ નહિ. ક્રિયાવાદી - કરે બધુ પણ જાણે કંઇ નહિ. પાંગળો અને આંધળો - જ્ઞાની પાંગળો છે. ક્રિયાવાળો આંધળો છે. જેમાં એક જંગલમાં ભડભડતી આગ લાગી છે. આંધળો અને પાંગળો બંને જંગલને પાર કરવા અસમર્થ છે. પણ બને ભેગા થઈ પાંગળો આંધળાના ખભા પર બેસી ગયો. અટવીને પાર કરી ગયા. તેમ માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી સંસારરૂપી અટવીને પાર ન કરાય. પરંતુ જ્ઞાન અને ક્રિયાના સુભલ સમન્વયથી સારી રીતે આ સંસાર રૂપી ભયંકર અટવીને પાર કરી મોક્ષની પ્રાપ્તિ સુકર બને છે. નિર્જરાનું નિર્જર-આગમ - For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ (૪૫. આગમ સારાંશ-માહિતી પ.પૂ. પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા. પરમતારક નવકાર નિષ્ઠ ગીતાર્થ મૂર્ધન્ય આગમ વિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા. દ્વારા ૪૫ આગમોનું અવગાહન થયું. એમાં દરેકે દરેક આગમની જે માહિતી ઉપલબ્ધ થઇ એનું સ્વહસ્તાક્ષરમાં આલેખન કરેલું એ માહિતી અહીં વિશેષ ઉપયોગી લાગવાથી એ આખીની આખી નોંધ અહીં રજૂ કરવામાં આવે છે. ' ૧૧. અંગ સૂત્રોની માહિતી શ્રી આચારાંગ સૂત્ર ૧ અંગસૂત્ર ઃ ૧/૧૧ આ આગમમાં જીવનશુધ્ધિનું તત્ત્વ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. પાવીર: પ્રથમ ઘર્મ:નું જીવન સૂત્ર અપનાવવાની સફળ તરકીબો આ આગમમાં જણાવી છે. જીવનનું સ્તર ઊંચું લાવવા માટે સર્વ ભૂતાત્મભાવ પર ખૂબ ભાર આપ્યો છે. છ જીવનિકાયની જયણા અને આચાર શુધ્ધિનું વિશદ વિવેચન આ આગમમાં છે પરિચય : આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે. આ આગમ ઉપર નીચે મુજબનું સાહિત્ય મળે છે. વૈરના વળામણા-આગમ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ श्रीचंदाविज्ज पयन्नासूत्रम् T આ પયજ્ઞામાં રાધાવેધનું વર્ણન છે. રાધાવેધની સાધનાની જેમ સ્થિર ચિત્તે આરાધનાનું લક્ષ રાખી સર્વપ્રવૃત્તિ કરી અધ્વસાય સ્થિર કરવા અને મરણ સુધારવું એવા સ્વરૂપના ઉપદેશ છે. મૂલ ૨૦૦ શ્લોક પ્રમાણ છે. ખાસ કંઠસ્થ કરવા લાયક છે. ૩૦ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ श्री देवेन्द्र स्तव पयन्ना सूत्रम् દેવનેદ્રસ્તવ...પયન્નામાં બન્નીશ ઇન્દ્રોઓને કરેલી પરમાત્માની સ્તવનાનું વર્ણન સુંદર રીતે છે. ઉપરાંત ૩૨ ઇન્દ્રોના સ્થાન, આયુષ્ય, શરીર, અગ્રમહિષીઓ, રિદ્ધિસિદ્ધિ પ્રરાક્રમ વિગેરેનું વર્ણન છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રસિદ્ધશિલા સ્વરૂપ સિદ્ધોની અવગાહના સુખ આદિનું પણ વર્ણન છે. મૂલ શ્લોક ૩૭૫. ૩૧ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ मरणसमाधिपयन्नासूत्रम આ પયન્નામાં સમાધિ-અસમાધિ મરણનો વિસ્તૃત વિચાર કરી મરણ સુધારવાની આદર્શ પદ્ધતિઓ તથા મનની ચંચલતા, કષાયની ઉગ્રતા, વાસનાની પ્રબળતા રોકવાના. અમુક ઉપાયો. અને આરાધક પુણ્યાત્માઓના અનેક દષ્ટાંતનો સમાવેશ છે. મૂલ શ્લોક ૮૩૭. કા ૩૨ e For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ श्री संथार पयन्ना सूत्रम् કરે , તે આ પયન્નામાં છેલ્લા સંથારાનું માર્મિક વર્ણન છે. અંતિમ સમયે ક્ષમાપનાની આદર્શ વિધિ...આવા પંડિત મરણના બળે પ્રાપ્ત થતી આત્મઋદ્ધિની પ્રાપ્તિ...દ્રવ્ય અને ભાવ સંથારાનું સ્વરૂપ...તથા વિષમ સ્થિતિમાં પણ પંડિત મરણની આરાધના કરનાર મહાપુરુષોના ચરિત્ર જણાવ્યા છે. 33. For Personal & Pdvate Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નિર્યુક્તિ-૪૫૦ ચૂના-૮૩૦૦ ટીકા-૧૨૦૦૦ દીપિકા-૮૦૦૦ દીપિકા-૯૨૨૫ પરિચય : ૩૭૯૭૫ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર + ૨૫૫૪ શ્લોક પ્રમાણ કુલ-૪૦૫૨૯ શ્લોક પ્રમાણ અંગ સૂત્ર ૨/૧૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર -૨ આ આગમમાં જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારો સંકલિત કરી તેની અપૂર્ણતા જણાવવા સાથે તાત્વિક દૃષ્ટિથી પદાર્થના નિરૂપણની વિશદ ચર્ચા સમીક્ષાની દૃષ્ટિથી કરી છે. નીચેના વિચારોની સમીક્ષા કરી છે - પંચ મહાભૂતવાદ એકાન્ત વાદ તજ્જીવ તછરીવાદ અકારણવાદ આત્મવાદ ૧૮૧ અધ્યયનો છે. નિર્યુક્તિ - ચૂર્ણિ આ આગમમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અને બીજા શ્રુતસ્કંધમાં ૭ આ આગમમાં ૮૨ ગદ્યાત્મક સૂત્રો અને ૭૩૨ પદ્યો છે. આ આગમનું પ્રમાણ ૨૧૦૦ શ્લોકનું હાલ મળે છે. આ આગમનું નીચે મુજબનું સાહિત્ય ઉપલબ્ધ છે. - શ્લોક કર્તા શ્રી ભદ્રબાહુસ્વામીજી પૂર્વાચાર્ય શ્રી શીલંકાચાર્ય શ્રી જિનદેવગણિ શ્રી જિનહેમચાર્યજી ૨૬૫ 0022 પંચ સ્કંધવાદ (બૌધ્ધદર્શન) નિયતિવાદ ટીકા - ૧૨૮૫૦ * જગદુત્પત્તિવાદ લોકવાદ ક્રિયાવાદ આદિ કર્તા શ્રી ભદ્રબાહુસ્વામી પૂર્વાચાર્ય શ્રી શીલંકાચાર્ય વાત્સલ્યના વધમણા-આગમ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ દીપિકા - ૬૬૦૦ શ્રી હર્ષકુલગણિ સમ્યકત્વ દીપિકા - ૧૦૦૦૦ શ્રી સાધુરંગજી કુલ - ર૯,૬૧૫ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૩/૧૧ શ્રી સ્થાનાંગ સૂત્ર - ૩ આ આગમમાં વિવેક બુધ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ ૧ થી ૧૦ સુધીની સંખ્યામાં કરવામાં આવ્યું છે. જેથી જિજ્ઞાસુને એક આત્મ તત્ત્વને ઓળખવા માટે ઉપયોગી-અનુપયોગી પદાર્થોનું સ્પષ્ટ ભાન થઇ જાય. કુતૂહલવૃત્તિનું શમન થયા પછી તત્ત્વજ્ઞાનની ભૂમિકા સ્થિર થાય છે. આ વાત આગમના ચિંતન મનનથી પ્રતિત થઇ શકે છે. પરિચય : આ આગમના ૧૦ વિભાગ છે પ્રત્યેક વિભાગને સ્થાન કહેવાય છે. કેટલાકમાં ઉદેશકો પણ છે. આ આગમમાં કુલ સૂત્રો ૭૮૩ છે. જેની શ્લોક સંખ્યા ૩૭૦૦ની છે. આ આગમ ઉપર નિયુક્તિ, ચૂર્ણિ કે ભાષ્ય હાલમાં ઉપલબ્ધ નથી. ફક્ત નીચેની ટીકાઓ ઉપલબ્ધ છે. બૃહદ્ વૃત્તિ ૧૪૨૫૦ શ્લોક પૂ.આ. અભયદેવસૂરીશ્વરજી બૃહદ્ વૃત્તિ ૧૩૬૦૪ શ્લોક પૂ. સુમતિ કલ્લોલ દીપિકા ૧૦૫૦૦ શ્લોક નાગર્ષિ ૩૮૩૫૪ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર ૩૭૦૦ શ્લોક પ્રમાણ કુલ ૪૨૦૫૪ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૪/૧૧ શ્રી સમવાયાંગ સૂત્ર - ૪ આ આગમમાં જગતના વિવિધ નાના મોટા પદાર્થોનો ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાનો વિશિષ્ટ પરિચય આત્મલક્ષી દૃષ્ટિથી આપ્યો છે. પછી ૧૫૦, ૨૦૦ એમ ૫૦૦ સુધી પછી ૬૦૦, ૭૦૦ એમ ૧૧૦૦ સુધી, પછી ૨૦૦૦, ૩૦૦૦ એમ ૧૦૦૦૦ સુધીના વિવિધ પદાર્થો દર્શાવ્યા છે. ત્યાર બાદ એક લાખ, બે લાખ, એમ દશ લાખ સુધી પછી એક કરોડ, આખરે એક DEA કોટાકોટી સાગરોપમ સુધીના પદાર્થોનો વ્યવસ્થિત નિર્દેશ છે. સમાજની સમજ-આગમ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ છેવટે આખી દ્વાદશાંગી (સમસ્ત આગમો)નો સંક્ષિપ્ત પરિચય છે. પરિચય : આ આગમમાં ૧૬૦ સૂત્ર છે. આનું ગ્રંથ પ્રમાણ ૧૬૬૭ શ્લોકનું છે. આ આગમ ઉપર નિયુક્તિ, ચૂર્ણિ કે ભાષ્ય નથી. શ્લોક કર્તા બૃહવૃત્તિ ૩૫૭૫ શ્રી અભયદેવ સૂરીશ્વરજી મૂળસૂત્ર + ૧૬૬૭ કુલ પ૨૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય અંગસૂત્ર પ/૧૧ શ્રી ભગવતી સૂત્ર - ૫ આ આગમમાં જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વિશિષ્ટ શૈલીથી પૃથ્થકરણ, વિવેચન, ભાંગા આદિ રૂપે વર્ણન છે. પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી મહારાજે પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સમાધાનોનું સંકલન આ આગમમાં છે. તે સિવાય અગ્નિભૂતિ, વાયુભૂતિ મંડિતપુત્ર, માકંદીપુત્ર, રોહક, જયંતી શ્રાવિકા અને કેટલાક અજૈન વ્યક્તિઓએ પણ વિવિધ પ્રશ્નો પૂછ્યા છે. પરિચય : આ આગમના ૪૧ વિભાગો છે. જેને “શતક' કહેવાય છે. તેના પેટા વિભાગ ઉદ્દેશક' કહેવાય છે. તેવા ૧૦૦૦૦ ઉદ્દેશકો છે. આ આગમનું મૂળ ૧૫૭પર શ્લોક પ્રમાણ છે. શ્લોક બ્રહવૃત્તિ ૧૮૬૧૬ આ અભયદેવ સૂરિજી ચૂર્ણિમા ૩૧૧૪ અવચૂર્ણિ ર૮૦૦ દ્વિતીય શતકવૃત્તિ ૩૭૫૦ આ. મલયગીરીજી લઘુવૃત્તિ ૧૨૯૨૦ દાનશેખરજી મહારાજ બીજક ૪૯૦ હર્ષકુલગણિ ૪૧૬૯૦ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર + ૧૫૭પર શ્લોક પ્રમાણ કુલ ૫૭૪૪૨ શ્લોક પ્રમાણ કર્તા સંસ્કૃતિની પરમકૃતિ-આગમ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ અંગસૂત્ર - ૬/૧૧ શ્રી જ્ઞાતાધર્મકથા – ૬ - આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્ય ઘટનાઓ અને ઔપદેશિક કથાનકોનો વિપુલ સંગ્રહ છે. જેથી બાલજીવો ધર્મપ્રતિ અનુરાગવાળા થાય. પ્રાચીનકાળમાં આ આગમ માટે એવી વાત નોંધાયેલ છે કે પ્રથમ શ્રુતસ્કંધના છેલ્લા નવ અધ્યયન પૈકી દરેકમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપઆખ્યાઓ, દરેક ઉપઆખ્યાયિકામાં ૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકાઓ છે. આ રીતે ૯ X પ૦૦ X ૫૦૦ x ૫૦૦ = ૧,૨૧, ૫૦,૦૦,૦૦૦ (એક અબજ એકવીશ કરોડ પચાસ લાખ કથાઓ) આ રીતે બીજા શ્રુતસ્કંધના દરેક વર્ગમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકાઓ, દરેક ઉપાખ્યાયિકામાં પ૦૦ આખ્યાયિકો પાખ્યાયિકાઓ એટલે કે ૧,રપ,૦૦,૦૦,૦૦૦ (એક અબજ પચ્ચીસ કરોડ કથાઓ) હતી. આજે આ બધી ઉપલબ્ધ નથી. પરિચય : આ આગમમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં કેટલાક રૂપક કલ્પિત દૃષ્ટાંતોથી સન્માર્ગ દર્શાવ્યો છે. બીજા વિભાગમાં મહાપુરુષોના જીવન ચરિત્રો છે. આ આગમના રોચક દૃષ્ટાંતો બાળ જીવનને ધર્મ માર્ગમાં સ્થિર કરનાર છે. ટીકા - ૩૮૦૦ શ્લોક પૂ. અભયદેવ સૂરિજી મૂળ સૂત્ર ૫૪૦૦ શ્લોક પ્રમાણ ૯૨૦૦ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૭/૧૧ શ્રી ઉપાસક દશા સૂત્ર - ૭ આ આગમમાં પ્રભુ મહાવીર પરમાત્માના શાસનને ગૃહસ્થ જીવનમાં અનેક ઉપાધિઓ વચ્ચે ઘેરાયેલી સ્થિતિમાં પણ જીવનમાં ઉતારનાર પુણ્યાત્મા સ્વનામધન્ય દશ મહાશ્રાવકોના જીવન સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. આ આગમમાં પ્રાસંગિક ગોપાલક'નો નિયતિવાદ તેમ જ ગોશાલકે પ્રભુ મહાવીરને આપેલી મહાબ્રાહ્મણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિર્યાચકની યથાર્થ ઉપમાઓનું વર્ણન આદિ પણ સુંદર રીતે વર્ણવેલું છે. પરિચય : આ આગમમાં૧૦ અધ્યયન છે. કુલ ૫૯ સૂત્રો છે. અસ્તિત્વનો આદર-આગમ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કુલ આનું પ્રમાણ ૮૧૨ શ્લોકનું છે. આના ઉપર ૮૦૦ શ્લોકની ટીકા છે. ૧૬૧ર શ્લોક પ્રમાણ આ આગમમાં શ્રાવકોના જીવનને ઉન્નત બનાવનાર આદર્શન જીવનસૂત્રોનું રોચક વર્ણન પૂ.આ. અભયદેવસૂરિ મહારાજે ટીકામાં કર્યું છે. અંગસૂત્ર ૮/૧૧ શ્રી અંતકૃદશા સૂત્ર - ૮ આ આગમમાં પ્રભુ શાસનને પામી સંસારનો અંત કરી કેવળજ્ઞાન પામી તુર્ત જ (અંતર્મુહૂર્તમાં) મોક્ષે ગયા હોય તેવા મહાનું પુણ્યાત્મા આરાધક મુનિઓના આદર્શ જીવન ચરિત્રો છે. આમાં મુખ્યત્વે વર્ણવાએલ વિગતો જ દ્વારિકાનું વર્ણન દ્વારિકાનો નાશ શ્રી કૃષ્ણ વાસુદેવના + અર્જુનમાલીનો અધિકાર પરિવારની સંખ્યા અમુત્તા મુનિનું વર્ણન - શત્રુંજયગિરિ (સિધ્ધગિરિ) નો ઉલ્લેખ મહારાજ શ્રેણિકની ર૩ રાણીઓની દીક્ષા, તપસ્યા આદિનું સુંદર વર્ણન છે.. પરિચય : આ આગમમાં ૧૦ વર્ગ અને તેના પેટા વિભાગરૂપ ૯૨ ઉદ્દેશ છે. આનું પ્રમાણ ૮૫૦ શ્લોકનું છે. આની ટીકા - ૪૦૦ શ્લોકની છે. ૧૨૫૦ શ્લોક પ્રમાણ આ સૂત્રની ટીકા પૂ.આ. અભયદેવસૂરીશ્વરજી મહારાજે બનાવી છે. અંગસૂત્ર ૯/૧૧ શ્રી અનુત્તરૌપપાતિકદશા સૂત્ર - ૯ આ આગમમાં ધર્મની આરાધના વિશિષ્ટ પ્રભાવે જગતના સર્વોત્તમ દેવલોકના સુખો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ મેળવનાર મહાત્માઓના જીવન ચરિત્રો છે. મુખ્યત્વે વર્ણવેલી બાબતો નય-વિનયનો સમન્વય-આગમ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિકની પટ્ટરાણી - મહાતપસ્વી ધન્ના કાકંદી મહામુનિની ધારિણીના ૭ પુત્રો કઠોર તપસ્યાનું રોમાંચક વર્ણન ચલ્લણા મહારાણીના બે પુત્રો - પ્રકૃષ્ટ પુણ્યશાળી મહાપુરુષોના રોમાંચક જીવન પ્રસંગો • નંદા રાણીના પુત્રનું મહાત્મય - શ્રી અભયકુમારની સંયમ સાધના પરિચય : આગમનું પ્રમાણ ૧૯૨ શ્લોકનું છે. લઘુટીકા ૧૦૦ શ્લોકની છે. કુલ ૨૯૨ શ્લોક પ્રમાણ નવાંગી ટીકાકાર પૂ.આ. અભયદેવસૂરીજીએ આ આગમ પર સંક્ષિપ્ત ટીકા બનાવી છે. અંગસૂત્ર ૧૦/૧૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર - ૧૦ આ આગમમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ પાંચ મહાપાપોનું સવિસ્તાર વર્ણન તથા તેના સર્વથા ત્યાગરૂપ મહાવ્રતોનું સ્વરૂપ હાલમાં મળે છે. પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યા મંત્ર અને અતિશયોની વાતો હતી. ભવનપતિ આદિ નિકાયના દેવો સાથે વાત કરવાની પદ્ધતિ છે. હાલમાં અંગુઠાના નખમાં કરાતી હાજરાતની જેમ ભૂત ભાવિને જાણવાની માંત્રિક પદ્ધતિઓ આ આગમમાં હતી. પરિચય : આ આગમમાં મુખ્યત્વે બે વિભાગ છે. પ્રત્યેકમાં પાંચ પેટા વિભાગ છે. એટલે કુલ ૧૦ અધ્યયન છે. ટીકા ૪૬૦૦ શ્લોક પૂ.આ.શ્રી અભયદેવસૂરીજી ૭૫૦૦ શ્લોક પૂ. શ્રી નવિમલગણી ૧ર૧૦૦ શ્લોક પ્રમાણ મૂળ શ્લોક + ૧૩૦૦ કુલ ૧૩૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા શંસયનો વ્યય-આગમ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ અંગસૂત્ર ૧૧/૧૧ શ્રી વિપાકસૂત્ર ૧૧ આ આગમમાં અજ્ઞાનાવસ્થામાં બાંધેલા અશુભ કર્મોનો ભયંકર વિપાક અને શુભ પ્રવૃત્તિઓથી બાંધેલા શુભ કર્મોના સુખદ વિપાકનું સુંદ૨ વર્ણન છે. જગપ્રસિધ્ધ તે તે વ્યક્તિઓના સચોટ દાખલા આપી આ બંને વાતનું સમર્થન આ આગમમાં કર્યું છે. આ આગમમાં મૃગાપુત્ર (લોઢિયો) અને મહામુનિ સુબાહુના આદર્શ જીવન પ્રસંગો અદભૂત છે. પરિચય : આ આગમમાં બે વિભાગ છે. દરેકના પેટા વિભાગ રૂપે ૧૦-૧૦ અધ્યયનો છે. કુલ ૨૦ અધ્યયનો છે. ટીકા મૂળ શ્લોક કુલ ઉપાંગ સૂત્ર ૧/૧૨ - ૯૦૦ ૧૨૫૦ ૨૧૫૦ શ્લોક પ્રમાણ પૂ.આ. અભયદેવસૂરીજીએ આ આગમ પર સુંદર ટીકા લખી છે. ૧૨ ઉપાંગ સૂત્રોની માહિતી શ્રી ઔપપાતિક સૂત્ર ૧૨ આ આગમ શ્રી આચારાંગ સૂત્ર ''અસ્થિ મે માયા હવાપ’ ́ સૂત્રની વ્યાખ્યારૂપ ૧૮૭ ઉપાંગ છે. આ આગમમાં નીચે મુજબની મહત્ત્વની બાબતો છે. તેથી આ આગમનો મુખ્ય વિષય દેવ નારકગતિમાં જન્મ અને મોક્ષગમનના અર્થવાળા ઉપપાતનો છે. પ્રાસંગિક નીચેની બાબતો પણ છે કેવલી સમુદ્દાતનું સુંદર સ્વરૂપ મોક્ષનું રોમાંચક વર્ણન આદિ પરિચય : શ્લોક પ્રમાણ * અજાતશત્રુ મહારાજ શ્રેણિકની પ્રભુ મહાવીરને વાંદવા માટે અપૂર્વ તૈયારી પ્રભુ મહાવીરના શરીરનું (સમસ્ત આંગોપાંગોના વર્ણન સાથે) અદભુત વર્ણન * અખંડ તાપસ આદિના જીવન પ્રસંગો આ આગમમાં ૪૩ સૂત્રો અને ૨૨૫ પદ્યો છે. ૧ થી ૩૭ સુધીના શૈલીનું શિલ્પ-આગમ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો પૂર્વાર્ધ રૂપે ઓળખાય છે, બાકી ઉત્તરાર્ધ કહેવાય છે. પૂર્વાર્ધનું નામ સમવસરણ ટીકા શ્લોક ૩૧૨૫ પૂ.આ.શ્રી અભયદેવસૂરીજી મૂળ શ્લોક + ૧૧૬૭ શ્લોક પ્રમાણ ૪૨૯૨ શ્લોક પ્રમાણ ઉપાંગ સૂત્ર ૨/૧૨ શ્રી રાજપ્રમ્નીય સૂત્ર - ૧૩ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (શ્રી. ૧ અધ્ય. ૧ર)માં જણાવેલ આ ક્રિયાવાદને અનુલક્ષીને આ આગમની સંકલના છે. તેથી સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. આમાં મુખ્યત્વે સૂરિયાભદેવ અને પ્રદેશીરાજાની વિગતવાર રસિક હકીકત છે. - પ્રાસંગિક નીચેની બાબતો પણ છે. * દેવતાઇ ૩૨ નાટકોનું સુંદર પરિચયાત્મક વર્ણન * પ્રાચીન વિવિધ સંગીત વાદ્યોના પ્રકારોનું વર્ણન * સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્રાદિની સુંદર માહિતી * નાસ્તિકવાદના ગૂઢ પ્રશ્નોનું તાર્કિક નિરાકરણ * સિધાયતનની ૧૦૮ જીનપ્રતિમાનું વર્ણન આદિ પરિચય : આ આત્મામાં ૮૫ સૂત્ર છે. બે વિભાગ (સમજવા પૂરતા) છે. પ્રથમ વિભાગ સૂરિયાભ ચરિત્ર (ચરિય), બીજો પ્રદેશી ચરિત્ર (ચરિય) છે. ટીકા ૩૭૦૦ શ્લોક ર૧૨૦ શ્લોક કુલ પ૮૨૦ શ્લોક પ્રમાણ આ સૂત્રની ટીકામાં પૂ.આ.શ્રી મલયગિરિસૂરિ મહારાજે પ્રાસંગિક જાતજાતના ઉત્સવો, ચાતુર્માસ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર આદિનું સુંદર વર્ણન કર્યું છે. ઉપાંગ સૂત્ર ૩/૧૨ શ્રી જીવા જીવાભિગમ સૂત્ર - ૧૪ આ આગમ સ્થાનાંગ સૂત્રનું ઉપાંગ છે. આમાં મુખ્યત્વે જીવ અજીવ સંબંધી વિશદ્ વિવેચન છે. આ આગમની શૈલી પ્રશ્નોત્તર રૂપે છે. શરૂઆતમાં અજીવ જડ પદાર્થની વિગતવાર માહિતી આપી છે. કલ્યાણનું કલ્પવૃક્ષ-આગમ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ પછી રથી ૧૦ સુધી જીવના વિવિધ ભેદો જણાવ્યા છે. પ્રાસંગિક રીતે દ્વીપ સમુદ્રોનો અધિકાર વિજયદેવનો અધિકાર ખૂબ જ રસપ્રદ છે. પરિચય : ચૂર્ણિ વૃત્તિ લઘુવૃત્તિ લઘુવૃત્તિ આ આગમમાં ૯ પ્રતિપત્તિઓ (વિભાગો) છે. કુલ ૨૧૨ સૂત્ર છે. શ્રી પૂર્વાચાર્ય શ્રી મલયગિરિ મહારાજ મૂળ શ્લોક પરિચય : ૧૫૦૦ શ્લોક ૧૬૦૦૦ શ્લોક ૧૬૯૨ શ્લોક ૧૮૦૦ શ્લોક ૧૮૯ ૨૦૪૯૨ + ૪૭૦૦ ૨૫૧૯૨ ઉપાંગ સૂત્ર ૪/૧૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૧૫ આ આગમ શ્રી સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રશ્નોત્તર શૈલીમાં છે. આ આગમને લઘુ ભગવતી સૂત્ર કહે છે. આમાં દ્રવ્યાનુયોગ અને તાત્વિક બાબતોની ઝીણવટથી વિચારણા કરેલ છે. જૈન દર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોષ જેવું આ આગમ છે. આના ૩૬ વિભાગ છે. જેમાં કર્મગ્રંથ, પરમાણુવાદ, ભાષા, શરીર, સંયમ અને સમુદ્દાત આદિ મહત્ત્વની બાબતો ઘણી છે. ખાસ કરીને ભૂગોળ અને નૃવંશવિદ્યાનો મહત્ત્વની બાબતો સરસ રીતે વર્ણવેલી છે. વૃત્તિ લઘુવૃત્તિ તૃતીયપદ સંગ્રહણી તૃતીયપદ અવસૂરિ આ આગમમાં ૩૪૯ સૂત્રો છે. શ્રી પૂ.આ. હરિભદ્રસૂરિજી શ્રી પૂ.આ. દેવસૂરિજી મ. શ્લોક પ્રમાણ સાહિત્ય છે. મૂળ શ્લોકો કુલ - ૧૪૫૦૦ શ્લોક પૂ.આ. મલયિગિર મહારાજ ૩૭૨૮ શ્લોક પૂ.આ. હરિભદ્રસૂરિ મહારાજ ૧૫૦ શ્લોક પૂ.આ. અભયદેવસૂરિ મહારાજ ૪૩૦ શ્લોક પૂ.આ. કુલમંડન ગણિ १८८०८ + ૧૧૮૭ શ્લોક પ્રમાણ સાહિત્ય ૨૬૫૯૫ શ્લોક પ્રમાણ સાહિત્ય ભક્તનું સમર્પણ-આમમ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આ આગમ તાત્વિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આ આગમની વ્યવસ્થિત સંકલના યુગપ્રધાન આ. શ્રી ગુણાકરસૂરિ મ.ના શિષ્ય આર્યશ્યામાચાર્યે (કાલકાચાર્ય) કરેલ છે. ઉપાંગ સૂત્ર પ/૧ર શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર – ૧૬ આ આગમ શ્રી ભગવતી સૂત્રના ઉપાંગ તરીકે છે. આ આગમ ૨૦ પ્રાભૂત (પેટા વિભાગોમાં વહેંચાયેલ છે. તેમાં ખગોળ વિદ્યાની મહત્ત્વની બાબતો ભરપૂર છે. ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિની ગતિના વર્ણનની સાથે મુખ્યત્વે સૂર્યની ગતિ, ઉત્તરાયણ, દક્ષિણાયણ, આદિને વિષે ખૂબ જ ઝીણવટ ભર્યા ચોક્કસ ગણિત સૂત્રો છે. પ્રાસંગિકમાં નીચેની બાબતો મહત્ત્વની છે. - સૂર્યની ગતિ * ચંદ્રની ઊંચાઇ - સૂર્યની પ્રકાશ વ્યવસ્થા * ચંદ્રનો નક્ષત્ર સાથે સંબંધ - સૂર્યાવારક પુદગલો - ૮૮ ગ્રહોના નામ * સૂર્યની સંખ્યા - જંબૂદ્વીપ નક્ષત્ર, ગ્રહની સંખ્યા * સૂર્યની ઊંચાઇ * પૌરુષી છાયાનું માપ * ચંદ્ર કળાની હાનિ વૃદ્ધિ પરિચય : ૯૫૦૦ શ્લોક પ્રમાણ મૂળ શ્લોક + ૨૨૯૬ શ્લોક પ્રમાણ ૧૧૭૯૬ શ્લોક પ્રમાણ આના ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામીજી કૃત નિયુક્તિ હતી પરંતુ હાલ ઉપલબ્ધ નથી. પૂ.આ. મલયગિરિસૂરીજીએ ટીકાની શરૂઆતમાં પ્રભુ મહાવીર સ્વામીના અંગોપાંગનું સુંદર વર્ણન કર્યું છે. ઉપાંગ સૂત્ર ૬/૧૨ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર - ૧૭ શ્રી જ્ઞાતા ધર્મકથાના ઉપાંગ તરીકે આ આગમ છે. મુખ્યત્વે આ જૈન ભૂગોળનો ગ્રંથ છે. પ્રાસંગિક નીચેની બાબતો છે. * શ્રી ઋષભદેવનું ચરિત્ર શ્રી તીર્થકરોના જન્માભિષેક * શ્રી ભરત ચક્રવર્તીનું ચરિત્ર * ૧૫ કુલ કરો વૃત્તિ + + + + + '4' ' ' ' ' નજu-બાગમ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણિ - કાલચક્રનું સ્વરૂપ - જંબૂદ્વીપના શાશ્વત પદાર્થો આદિ - નવનિધિનું સ્વરૂપ પરિચય : ૧૮૭૯ શ્લોક ૧૮૦૦૦ શ્લોક શ્રી શાંતિચંદ્ર વાચકની ૧૮૩પર શ્લોક ઉપા. ધર્મસાગરજી મ. ૧૩૨૭૫ શ્લોક ખરતરગચ્છીય પુણ્યસાગરજી મ. ૧૫૦૦ શ્લોક બ્રહ્મશ્રી ગણી પ૩૦૦૬ શ્લોક મૂળ શ્લોક + ૪૪પ૬ કુલ ૫૭,૪૬ર શ્લોક પ્રમાણ આ આગમ ઉપર પૂ.આ. મલયગિરિ મહારાજની ટીકા હતી પરંતુ આજે ઉપલબ્ધ નથી. ઉપાંગ સૂત્ર ૭/૧ર શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર - ૧૮ આ આગમ શ્રી ઉપાસક દશા સૂત્રનું ઉપાંગ છે. જૈન ખગોળ સંબંધીનું વર્ણન છે. આ આગમમાં વર્તમાન કાળે જે ચંદ્ર છે તે પૂર્વ જન્મમાં કોણ હતો ? શું કર્યું? કેવી રીતે આ પદવી પામ્યો ? વગેરે રસિક બાબતોનું પણ પ્રાસંગિક વર્ણન છે. પરિચય : ટીકા ૯૫૦૦ શ્લોક પૂ.આ. મલયગિરીજી મહારાજ મૂળ શ્લોક + ર૦૦૦ કુલ ૧૧૭૦૦ શ્લોક પ્રમાણ ઉપાંગ સૂત્ર ૮/૧૨ શ્રી નિરીયાવલિકા સૂત્ર - ૧૯ આ આગમ શ્રી અંતકૃદશા સૂત્રનું ઉપાંગ છે. તેમાં મહારાજા શ્રેણિકની કાલી, સુકાલી આદિ ૧૦ રાણીઓના કાલ, સુકાલ આદિ ૧૦ પુત્રોને પોતાના પક્ષમાં લઇ મહારાજા કોણિક ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વિશદ S A વર્ણન છે. જેમાં ૯૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઇ. લગભગ બધા અ યોગીનું આયર-આમ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ નકગતિમાં ગયા. આ વર્ણન ઉપરથી આ આગમનું નામ નરકની આવલી પડયું છે. આ આગમનું બીજું નામ કલ્પિકા પણ છે. ઉપાંગ સૂત્ર ૯/૧૨ શ્રી કલ્પાવતંસિકા સૂત્ર ૨૦ આ આગમ અનુત્તરોપપાતિક દશાનું ઉપાંગ છે. મહારાજા શ્રેણિકની કાલ આદિ ૧૦ પુત્રો (જેઓનું વર્ણન નિરિયાવલિકા આગમમાં છે.) ના પદ્મ, મહાપદ્મ આદિ ૧૦ રાજકુમારોએ પ્રભુ મહાવીરના ચરણોમાં ત્યાગ, તપ અને સંયમની સાધના ક૨ી દેવલોકમાં ગયા આદિ વિગતો વિસ્તારથી આ આગમમાં જણાવાઇ છે. ઉપાંગ સૂત્ર ૧૦/૧૨ શ્રી પુષ્પિકાસૂત્ર - ૨૧ આ આગમ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ઉપાંગ તરીકે છે તેમાં ચંદ્ર સ્વયં વિશાલ પરિવાર અને અદભૂત સમૃધ્ધિ સાથે પ્રભુ મહાવીરદેવ ભગવંતને વંદનાર્થે આવ્યાની હકીકત, ૩૨ નાટક કર્યાની તેમ જ તેના પૂર્વ ભવની વાત જણાવી છે. વધુમાં સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા દેવી આદિ નવ વ્યક્તિઓની રોમાંચક પૂર્વ જન્મની કહાણી સાથે માહિતી આપી છે. ૧૯૨ = -- ઉપાંગ સૂત્ર ૧૧/૧૨ શ્રી પુષ્પચૂલિકા સૂત્ર - ૨૨ આ આગમ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે. તેમાં આત્મ કલ્યાણના માર્ગે સ્વચ્છંદ રીતે ચાલનારની કેવી દૂર્દશા થાય છે તેનો ખૂબ સુંદ૨ ચિતાર બતાવ્યો છે. આ વિષયને લગતી શ્રી, હ્રી, ધૃતિ આદિ ૧૦ દેવીઓના પૂર્વ જન્મની રોચક કહાણી માર્મિક રીતે વર્ણવી છે. તેમજ આ ૧૦એ દેવીઓ પૂર્વજન્મમાં પ્રભુ પાર્શ્વનાથ ની શિષ્યાઓ હતી. સંયમમાં શીથિલ બનીને કેવી રીતે કર્તવ્યભ્રષ્ટ બની વગેરે હકીકત વ્યવસ્થિત રીતે વર્ણવી છે. ઉપાંગ સૂત્ર ૧૨/૧૨ શ્રી વૃષ્ણિદશા સૂત્ર - ૨૩ આ આગમ શ્રી દૃષ્ટિવાદના ઉપાંગ તરીકે છે. તેમાં વૃષ્ણિવંશના અને વસુદેવ કૃષ્ણના વિડલબંધુ બળદેવના નિષધ વગેરે ૧૨ પુત્રોએ અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા સ્વીકારી સર્વાર્થસિદ્ધિ નામે શ્રેષ્ઠ દેવલોકમાંશી રીતે ઉપજ્યા ? વગેરે હકીકત સુંદર શબ્દોમાં જણાવી છે. ૮ થી ૧૨ ઉપાંગોનો સંક્ષિપ્ત પરિચય ૧. નિરયાવલિકા ૧૦ ૨. કલ્યાવર્તલિકા :: શ્રેણી અધ્યયનો છે. ૧૦ અધ્યયનો છે. For Personal & Private Use Only ૧૪ પૂર્વનું અપૂર્વ પર્વ-આગમ Page #263 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનો છે. અધ્યયનો છે. અધ્યયનો છે. ૩. પુષ્પિકા ૧૦ ૪. પુષ્પચૂલિકા ૧૦ પ. વૃષ્ટિાદશા ૧૨ કુલ અધ્યયનો પર ટીકા શ્લોક ૭૦૦ મૂળ શ્લોક + ૧૧૦૯ કુલ ૧૮૦૯ શ્લોક પ્રમાણનું સાહિત્ય કુલ '૧૦ પ્રકીર્ણકોની માહિતી પ્રકીક ૧/૧૦ શ્રી ચતુદશરણ પ્રકીર્ણક – ૨૪ આ પ્રકીર્ણકમાં આરાધક ભાવને વધારવા ચાર શરણની મહત્તા, પાપગ્રહ અને સુકૃતની અનુમોદના ખૂબ માર્મિક રીતે જણાવી છે. પ્રાસંગિક છ આવશ્યકોનું સંક્ષિપ્ત સ્વરૂપ અને ફળ તેમ જ ૧૪ સ્વપ્નના નામની પણ વાત વિચારાઇ છે. અવચૂરી ૮૦૦ શ્રી અંચલ-ભુવનતુંગસૂરિજી મૂળ શ્લોક + ૮૦ શ્લોક પ્રમાણ પ્રકીર્ણક ૨/૨૦ શ્રી ચાતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક – ૨૫ રોગ શય્યાએ પડેલાને અંત સમયની આરાધનાને લગતી માર્મિક બાબતોના વિવેચન સાથે પંડિત મરણની હકીકત ખૂબ જ સ્પષ્ટતાથી વિચારાઇ છે. પ્રાસંગિત ૬૩ પ્રકારના દુર્ગાન, બાલ મરણની અનિષ્ટતા વૈરાગ્ય સંવેગ ભાવની વિશિષ્ટતા, આરાધનાની માર્મિકતા આદિ બાબતો પણ છે. ટીકા ' ૪૨૦ શ્લોક શ્રી અંચલ ભુવનતુંગસૂરિજી મૂળ શ્લોક + ૮૦ કુલ ૫૦૦ શ્લોક પ્રમાણ પ્રકીક ૩/૧૦ શ્રી મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક - ૨૬ આમાં દુશ્ચરિત્રની નિંદા, માયાનો ત્યાગ, પંડિત મરણની અભિલાષાપ્રશંસા, પોગલિક આહારની અતૃપ્તિ પાંચ મહાવ્રતોનું પાલન આદિ ૧૮૭ બાબતો જણાવી છે. આ અહંથી વિસ્તાર-આગમ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ મૂળ શ્લોક ૧૭૬ પ્રકીર્ણક ૪/૧૦ શ્રી ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક – ૨૭ આમાં ચાર આહારનો ત્યાગ કરી અનશન માટેની પૂર્વ તૈયારી જણાવી છે. સાથે ભક્તપરિજ્ઞાના પ્રકારો અનશન માટેની યોગ્યતા આદિનું વિવેચન છે. આમાં પ્રસંગે ચાણક્યમંત્રીની સમાધિપૂર્વક અંતિમ આરાધના અને સુબંધુએ કરેલ દુર્દશાનું સમભાવે સહન આદિની વાત સુંદર રીતે રજૂ કરી છે. મૂળ શ્લોક ૨૧૫ આના પર પૂ.આ. ગુણરત્નસૂરિ મ. ની અવચૂરી છે. ' પ્રકીર્ણક ૫/૧૦ શ્રી નંદુલ વૈચારિક પ્રકીર્ણક - ૨૮ આમાં વૈરાગ્યભાવને દઢ કરનારી ઘણી બાબતો વિચારાઇ છે. ગર્ભાવસ્થા, આયુષ્યની ૧૦ દશા, ૧૦૦ વર્ષના આયુમાં કેટલું ખાવા પીવા છતાં તૃપ્તિ ન થાય તેનો આંકડો, સંઘયણ સંસ્થાનનું સ્વરૂપ શરીર અને સ્ત્રીના સાહજીક અશુચિભાવનું રોમાંચક વર્ણન આદિ બાબતો છે. મૂળ શ્લોક ૫૦૦ પૂ. વિજયવિમલગણીની ટીકા પણ છે. ' પ્રકીર્ણક ૬/૧૦ શ્રી સંસ્કારક પ્રકીર્ણક – ૨૯ આમાં છેલ્લો સંથારાનું માર્મિક વર્ણન છે. અંતિમ આરાધના ક્ષમાપનાની આદર્શ વિધિ સાથે આવી ઉત્તમ આરાધનાના બળે પ્રાપ્ત થતા પંડિતમરણની મહત્તા દર્શાવી સંખ્યાબંધ મહાપુરુષોના દાખલા ટાંક્યા છે. જેઓ એ કે ખૂબ જ વિષમ સ્થિતિમાં પણ પંડિતમરણ આરાધેલું. ટીકા ૧૧૦ અંચલ આ. ભુવનતુંગસૂરિ મૂળ શ્લોક + ૧૫૫ કુલ ર૬૫ શ્લોક પ્રમાણ પ્રકીર્ણક ૭/૧૦ શ્રી ગચ્છાચાર પ્રકીર્ણક - ૩૦ આમાં સુવિહિત સાધુઓની પરંપરા જાળવનાર ગચ્છની આદર્શ મર્યાદાઓનું વર્ણન છે. ગુરુકુળવાસની મહત્તા દર્શાવવા સાથે સ્વચ્છંદવાદને રોકવા પર ભાર જો મૂકેલ છે. અર્ટનો વિસ્તાર-આગમ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ પ૮૫૦ શ્લોક અવચૂરિ ૧૫૬૦ શ્લોક અવચૂરિ ૧૬૦૦ શ્લોક હર્ષકુલ ગણીની અવચૂરિ ૪૦૦ શ્લોક ૯૪૧) મૂળ શ્લોક + ૧૭૫ કુલ ૯૫૮૫ શ્લોક પ્રમાણ માહિતી પ્રકીર્ણક ૮/૧૦ શ્રી ગણિવિદ્યા પ્રકીર્ણક - ૩૧ આમાં જ્યોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે. ગણી એટલે આચાર્યને પ્રતિષ્ઠા, દીક્ષા, તપસ્યા, ઉદ્યાપન આદિમાં જરૂરી મુહૂર્ત શુધ્ધિનો અધિકાર આમાં વર્ણવ્યો છે. મૂળ શ્લોક ૧૦૫ પ્રકીર્ણક ૯/૧૦ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક - ૩૨ આમાં ૩૨ ઇન્દ્રોનું વર્ણન છે. સાથે નક્ષત્રનો ચંદ્ર સાથે સંબંધ સિધ્ધિ સ્વરૂપ, સિધ્ધોની અવગાહના તેમના નિરૂપમ સુખ આદિનું પણ વર્ણન છે. મૂળ શ્લોક ૩૭૫ પ્રકીર્ણક ૧૦/૧૦ શ્રી મરણસમાધિ પ્રકીર્ણક - ૩૩ આમાં મરણ સુધારવા માટેની આદર્શ પધ્ધતિઓ તથા મનની ચંચલતા કષાયની ઉગ્રતા, વાસનાની પ્રબળતા રોકવાના અચૂક ઉપાયો અને આરાધક અનેક પુણ્યાત્માઓના દૃષ્ટાંતો છે. મૂળ શ્લોક ૮૩૭ | ૬ છેદ સૂત્રોની માહિતી છેદસૂત્ર ૧/૬ શ્રી નિશીથ સૂત્ર - ૩૪ આ આગમ નવમાં પૂર્વમાંથી સંકલિત થયું છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન પછી ચાર ચૂલિકા પછી પાંચમી ચૂલિકારૂપ આ ૮) આગમ છે. ગુરુની પ્રેરણા-આથમ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ આ આગમમાં પંચાચારના વિગતવાર વર્ણન સાથે સંયમ માર્ગ ચાલનારાને લાગતા દોષોનું નિરાકરણ કરવા માટે જરૂરી વ્યવસ્થા તંત્રનું માર્મિક સ્વરૂપ છે. તેથી જ આને સ્વતંત્ર આગમ માન્યું છે. નિશીથઃ મધ્યરાત્રિને વખતે યોગ્ય અધિકારી શિષ્યોને ખાનગીમાં જે આગમ ભણાવાય એવું મહત્ત્વપૂર્ણ આગમ છે. છેદસૂત્ર ૨/૬ શ્રી દશાશ્રુત સ્કંધ - ૩૫ આ આગમનું બીજું નામ “આચાર દશા” પણ છે. આ આગમમાં નીચે મુજબ વર્ણન છે. * ૨૦ અસમાધિ સ્થાન ૧૧ શ્રાવકોની પ્રતિમાઓ ક ૧૧ શબલ દોષ • • ૧ર સાધુની પ્રતિમાઓ (ચારિત્રને મલિન કરનારી) + ૩૦ મહામોહનીય કર્મ બાંધવાના ચીજોનું વર્ણન કારણો ૩૩ ગુરુની આશાતના ૯ નિયાણા આદિ ક ૮ આચાર્યની સંપદા આ ઉપરાંત પ્રભુ મહાવીર ભગવંતનું જીવન ચરિત્ર છે. આ સૂત્રનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર બારસાસૂત્ર છે. જે પ્રતિવર્ષ ધામધૂમથી પર્યુષણ પર્વમાં વંચાય છે. છેદસૂત્ર ૩/૬ શ્રી બૃહકલ્પ - ૩૬ આ આગમ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી પૂ. ભદ્રબાહુવામીજી મ. સંકલિત કરેલું છે. આમાં સાધુના મૂળ ગુણ અને ઉત્તરગુણોને લગતા પ્રાયશ્ચિતો નો અધિકાર છે. મુખ્યત્વે સાધુ સાધ્વીના આચારને લગતું આ આગમ છે. છબસ્થતાના કારણે થતા કે લાગતા દોષોનું શોધન કરવા માટેનો વ્યવસ્થિત વિચારણા આ આગમ પૂરી પાડે છે. પરિચય : આ આગમમાં છ ઉદ્દેશા છે. નિર્યુક્તિ ૬રપ શ્લોક પૂ.આ. ભદ્રબાહુસ્વામી લઘુભાષ્ય ૭૬૦૦ શ્લોક શ્રી સંઘદાસગણીકૃત બૃહદ ભાષ્ય ૧૨૦૦૦ શ્લોક વિશેષ ચૂર્ણિ૧૧૦૦૦ શ્લોક શિષ્યની ધારણા-આગમ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ श्रादशाभूतस्कंधसूत्रम આ દશાશ્રુતસ્કંધમાં અસમાધિત ૨૦ સ્થાન વિગેરે ૧૦ અધ્યયનો છે. જેમા ૮મું પર્યુષણા કલ્પ નામનું અધ્યયન એજ કલ્પસૂત્ર છે. જે દર વર્ષે ચતુર્વિધ સંઘ સમક્ષ ધામધુમથી વંચાય છે. આ આગમમાં ૨૦ અસમાધિ સ્થાન, ૨૧ શબલ દોષ, ગુરૂની ૩૩ આશાતના, સાધુ, શ્રાવકની પડિમા, ૯ નિયાણ આદિ ઘણી વિગતો છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ. જ ૩૪ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ श्रीबृहतकल्प सूत्रम શ્રી બૃહત્કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીના મૂલગુણ, ઉત્તર ગુણોને લગતા પ્રાયશ્ચિતનો અધિકાર છે ઉત્સર્ગ તથા અપવાદનું બીણવટ ભર્યું વર્ણન છે. વિહાર વિગેરેમાં નહીં ઉતરવા આદિ પ્રસંગે કઇ રીતે આચરણા કરવી તેમા છદ્મસ્થના અનુપયોગ કારણે લગતા દોષોનું શોધન જણાવેલ છે. પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી સંકલિત થયેલ છે. મૂલ ૪૭૩ શ્લોકો પ્રમાણ. કુલ ૯૧૬૯૮ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૩૫ Edydation International For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ श्री व्यवहारसू हारसूत्रम श्रीव्यवहार सूत्रम. શ્રી વ્યવહાર સૂત્ર એ દંડનીતિ શાસ્ત્ર છે. પ્રમાદાદિ કારણથી પુણ્યાત્માઓને લાગતા દોષોને નિવારણની પ્રક્રિયા જણાવી. છે. આલોચના સાંભળનાર, કરનાર બન્ને કેવા હોવા જોઇએ, આલોચના કે વા ભાવથી કરવી, કોને કેટલું પ્રાયશ્ચિત...કોને પદવી આપવી...ક્યા આગમોકોને ભણાવવા, પાંચ વ્યવહાર વિગેરે નિરૂપણ છે. મૂલ ૩૭૩ શ્લોક પ્રમાણ. કુલ પ૨૭૭૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૩૬ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ श्रीजीतकल्पसूत्रमा सूझम श्री जीतकल्प શ્રી જીતકલ્પ ગંભીર ગ્રંથ છે. સાધુ જીવનમાં...લાગેલા. અતિચારો, અનાચારોના દશ અને ઓગણીશ પ્રકારના પ્રાયશ્ચિતોનું વિધાન કર્યું છે. આ ગંભીર ગ્રંથ છે. પીઢ ગીતાર્થ ભગવંતોજ આ ગ્રંથના અધિકારી ગણાય છે. મૂલ ૨૨૫ શ્લોક છે. 39 Jale Educ a tional al Bivate Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણિ મોટી ટીકા ૧૬૦૦૦ શ્લોક ૪ર૬૦૦ શ્લોક જેમાં ૪૬૦૦ શ્લોક પૂ.આ. મલયગિરિ મ. રચિત બાકી પૂ.આ. ક્ષેમકીર્તિસૂરિ રચિત ૧૪૦૦ શ્લોક ૯૧૨૨૫ શ્લોક પ્રમાણ લઘુ ટીકા મૂળ શ્લોક + ૪૭૩ ૯૧૬૯૮ શ્લોક પ્રમાણ માહિતી Sળા ' છેદસૂત્ર ૪/૬ શ્રી વ્યવહાર સૂત્ર - ૩૭ આ આગમ દંડનીતિ શાસનની જેમ આરાધક પુણ્યાત્માઓને પ્રમાદાદિ કારણથી લાગતા દોષોના નિવારણની (તે તે જીવોની યોગ્યતાને લક્ષમાં રાખી હલકી ભારે) માર્મિક પ્રક્રિયા યથાયોગ્ય જણાવી છે. સંયમી જીવનની સારમયતાના યથાર્થ વર્ણન સાથે પ્રાસંગિક નીચેની બાબતો વર્ણવી છે. ગણનાયકના ગુણો છેપાંચ વ્યવહાર છ પદવીની યોગ્યતા કે આચાર્ય શિષ્યના ચાર ચાર પ્રકારો આ પ્રવૃત્તિની મર્યાદા જ સ્થવિર શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ પરિચય : ભાષ્ય ૬૪૦૦ શ્લોક ૧૨૦૦૦ શ્લોક વૃત્તિ ૩૪૦૦૦ શ્લોક અવસૂરિ પર૪૦૦ શ્લોક મૂળ શ્લોક + ૩૭૩ શ્લોક પર૭૭૩ શ્લોક પ્રમાણ માહિતી ચૂર્ણિ છેદ સૂત્ર ૫/૬ શ્રી પંચકલ્પ ભાષ્ય (જિતકલ્પ)-૩૮ આ ગ્રંથનું મૂળ વિ.સં. ૧૬૧ર સુધી ઉપલબ્ધ હતું પછી વિચ્છેદ થઇ ગયું એમ મનાય છે. આમાં જીવનશુધ્ધિ માટે તીર્થકર ભગવંતોએ જે પાંચ આ અંતરની ફૂરણા-આગમ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાગ - જાતના વ્યવહારો નિર્દેશ્યા છે તેનું સુંદર વર્ણન છે. આત્મશુધ્ધિના માર્મિક ઉપાયો આ આગમમાં જણાવ્યા છે. પરિચય : આ આગમનું મૂળ ૧૧૩૩ ગાથાનું છે. આજે ઉપલબ્ધ નથી. ૩૧૮૫ શ્લોક પૂ. સંઘદાસગણી ચૂર્ણિ - + ૩૨૭૫ શ્લોક કુલ ૬૪૬૦ શ્લોક પ્રમાણ માહિતી છેદસૂત્ર ૬/૬ શ્રી મહાવીશીથ સૂત્ર – ૩૯ આ આગમ સંયમી જીવતની વિશુધ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરલતા આચાર શુધ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ અને આજ્ઞાધીનતા આદિ બાબતો પર આગમ ખૂબ જ ભાર મૂકે છે. નીચેની બાબતો પ્રાસંગિક રીતે વર્ણવી છે. ક દ્રવ્યસ્તવ ભાવસ્તવનું જ ગુરુકુળ વાસનું મહત્ત્વ યથાર્થ સ્વરૂપ * ઉપધાનનું સ્વરૂપ તથા મહત્તા જ ગચ્છનું સ્વરૂપ નમસ્કાર મહામંત્રનું અદભૂત છે પ્રાયશ્ચિતોનું માર્મિક સ્વરૂપ વર્ણન આલોચના વિધિ આદિ પરિચય : આ આગમના આઠ વિભાગ છે જેમાં પ્રથમના ૬ અધ્યયન કહેવાય છે. બાકીના બે ચૂલિકા કહેવાય છે. કુલ ૮૩ ઉદ્દેશાઓ છે. આ આગમનું મૂળ ૪૫૪૮ શ્લોકનું છે. શ્રી મહાનિશીથ સૂત્રની પ્રાચીનકાળમાં ત્રણ વાચનાઓ હતી. લઘુવાચના ૩૫૦૦ શ્લોકની મધ્યમ વાચના ૪૨૦૦ શ્લોકની બૃહદ્ વાચના ૪૫૪૮ શ્લોકની હાલમાં બૃહદ્ વાચના જ ઉપલબ્ધ છે. આ આગમ ઉપર ચૂર્ણિી ભાષ્ય કે ટીકા કંઇ ઉપલબ્ધ નથી. કષાયને અંત-આગમ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪. મૂલસૂત્રો મૂલસૂત્રો ૧/૪ શ્રી આવશ્યક સૂત્ર – ૪૦ આ આગમ આત્મોન્નતિ માટે ખૂબ જ ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે. સાધુ શ્રાવકને રોજ અવશ્ય કરવા લાયક છે. છ કર્તવ્યોનું વિગતવાર વર્ણન છે. પ્રાસંગિક રીતે પાપપ્રવૃત્તિઓનો પરિહાર, દોષોની શુધ્ધિ પ્રાયશ્ચિત આદિ બાબતો પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે આ આગમમાં જણાવાઇ છે. પરિચય : અવસૂરિ ૭૮૮૫ શ્લોક જ્ઞાનસાગરસૂરિજી મ. ટિપ્પન ૬૪૪૦ શ્લોક મલધારી હેમચંદ્રસૂરિજી મ. વિશેષાવશ્યક વૃત્તિ ર૮૦૦૦ મલધારી હેમચંદ્રસૂરિજી મ. વિશેષાવશ્યક વૃત્તિ ૯૦૦૦ મલયગિરિ મહારાજ દીપીકા ૧૧૭૫૦ માણિક્યશેખર ગણિ જીર્ણવૃત્તિ ૧૪૦૦૦ પૂર્વાચાર્ય ૨૩૭૦૦૮ મૂળ શ્લોક + ૧૩૫ કુલ ૨૩૭૧૪૩ મૂળ સૂત્ર ૨/૪ શ્રી દશવૈકાલિક સૂત્ર - ૪૧ આ આગમ સંક્ષિપ્ત રીતે સાધુચર્યાને જણાવનાર છે. વૈરાગ્ય સંયમમાં સ્થિર થવા માટે આ આગમ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ચૌદ પૂર્વધારી શ્રી શયંભવ સ્વામીજીએ પોતાના સંસારી પુત્ર મનકને દીક્ષા આપ્યા પછી છ મહિનાની ટૂંકી અવધિનું આયુ જાણીને તેની આરાધનાની શુધ્ધિ માટે ચૌદપૂર્વમાંથીંગાથાઓ ભેગી કરી આ આગમની સંકલના કરી. આ આગમમાં નીચેની બાબતો છે. - માધુકરી વૃત્તિ ગોચરી ચર્ચાના નિયમો એ સાધુએ ન કરવા લાયક શ્રમણના ઉત્તમ ગુણો પર (બાવન) બાબતો જીવનિકાય અને મહાવ્રતોનું ગુરુ પ્રત્યે બહુમાનની કેળવણી સ્વરૂપ અવ્યયનો આધાર-આગમ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ * આત્મોન્નતિના સોપાન જ ચાર જાતની સમાધિ ક ભાષાશુદ્ધિ આદર્શ શ્રમણપણું આદિ આ આગમના દશ અધ્યયનો પૈકી ચોથુ અધ્યયન આત્મપ્રવાહ નામના સાતના પૂર્વમાંથી પાંચમું અધ્યયન કર્મ પ્રવાહ નામના આઠમા પૂર્વમાંથી સાતમું અધ્યયન સત્યપ્રવાહ નામના છઠ્ઠા પૂર્વમાંથી બાકીના ૧-૨-૩-૬ ૮-૯-૧૦ અધ્યયનો પ્રત્યાખ્યાન પ્રવાહ નામના નવમા પૂર્વમાંથી સંકલિત કરવામાં આવ્યો છે. પરિચય : આ આગમમાં ૧૦ અધ્યયનો છે અને બે ચૂલિકાઓ છે. ' આના પર ઉપલબ્ધ સાહિત્ય નીચે મુજબ છે શ્લોક કર્તા નિર્યુક્તિ પપ૦ પૂ. ભદ્રબાહુસ્વામી ભાષ્ય ગાથા ૬૩ પૂ. પૂર્વાચાર્ય બૃહદવૃત્તિ ૭૦૦૦ પૂ.આ. હરિભદ્રસૂરિ મ. ચૂર્ણિ ૭૦૦૦ શ્રી જિનદાસગણિ ચૂર્ણિ ૫૦૦૦ શ્રી અગાસ્યસિંહ ગણિ ૭૦૦૦ શ્રી તિલકાચાર્ય લઘુવૃત્તિ ર૬૦૦ પૂ.આ. સુમતિસૂરિજી લઘુવૃત્તિ ર૧૦૦ અંચલગચ્છીય શ્રી વિનયહંસ ગણી અવચૂરિ શ્રી શાંતિદેવ ગણિ મૂળ શ્લોક વૃત્તિ ૮૩૫ મૂલસૂત્ર ૩/૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૪૨ આ આગમમાં પ્રભુ મહાવીરની અંતિમ દેશનાના સુભાષિતો, માર્મિક ઉપદેશ આદિનું સંકલન છે. મુખ્ય બાબતો નીચે મુજબ છે વિનયગુણની મહત્તા ૧૦ પ્રકારની સમાચારી કે ૨૨ પરિષહોનું સ્વરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રધ્ધામાં ધૈર્ય-આગમ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ * ધર્મના સાધનોની દુર્લભતા * પ્રમાદ સ્વરૂપ * મરણના ભેદ બ્રહ્મચર્ય * પાપશ્રમણની રૂપરેખા * સાચું બ્રાહ્મણત્વ * સાધુ જીવનનો નિષ્કર્ષ પરિચય : ઉપલબ્ધ છે. આ આગમમાં ૩૬ અધ્યયનો છે. મૂળ ૨૦૦૦ શ્લોકનું નીચે મુજબ સાહિત્ય નિર્યુક્તિ ચૂર્ણિ ટીકા ટીકા વૃત્તિ વૃત્તિ વૃત્તિ દીપિકા ૨૦૧ દીપિકા દીપિકાપાન્ અવસૂરિ અવસૂરિ અવસૂરિ કથાઓ કથાઓ મૂળ કુલ શ્લોક ૬૦૦ ૫૮ ૫૦ ૧૬૦૦૦ ૧૪૦૦૦ ૧૪૨૫ ૧૪૦૦૦ ૮૨૬૫ ૮૫૦૦ ૧૦૭૦૭ ૧૧૪ ૩૬૦૦ ૬૧૧૬ ૯૨૧૦ ૨૩૫૦ ૧૨૫૫ * સંવેગ આદિ મહત્તવના ૭૩ ચીજો * તપનું વર્ણન * કર્મનું સ્વરૂપ * લેશ્યા * જીવ અજીવનું સ્વરૂપ આદિ ૧૧૪૭૦૮ + ૨૦૦૦ ૧૧૬૭૦૮ શ્લોક જિનદાસગણિ પૂ.આ. નેમચંદ્રસૂરિજી પૂ. ભાવવિજયગણીજી પૂ. કમલ સંયમોપાધ્યાય પૂ. અંચલગચ્છીય કીર્તિવલ્લભ ગણી પૂ. અંચલગચ્છીય ઉદયસાગરગણી શ્લોક પૂ. અજીતદેવસૂરિજી પૂ. જ્ઞાનસાગરસૂરિ મ. પદ્મસાગરણીજી પુણ્યનંદન મુનિ મેધા માં ધારણા-ખમ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ મૂલ સૂત્ર ૪/૪ (અ) શ્રી ઓઘનિર્યુક્તિ - ૪૩ (અ) આ આગમ શ્રી આવશ્યક નિર્યુક્તિની ૬૬૫મી ગાથાના વિવેચનરૂપે જીવોના હિતાર્થે પૂ.આ.શ્રી ભદ્રાબાસ્વામીજીએ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી સંકલિત કર્યું છે. ઓધ = સંક્ષેપથી સાધુના જીવનને લગતી તમામ નાની મોટી બાબતોનું વર્ણન આદર્શ શ્રમણ ચર્ચારૂપે વર્ણન આ આગમમાં છે. આ આગમમાં મુખ્યત્વે પડિલેહણા પિંડ, ઉપધિનું નિરૂપણ, અનાયતનનો ત્યાગ, પ્રતિસેવના, આલોચના અને વિશુધ્ધિ આદિ બાબતોનું વિવેચન છે. પ્રાસંગિક ચરણસિત્તરી, કરણસિત્તરી, સાધુ જીવનમાં અપવાદિક જયણાઓ અને સાધુઓની જીવન પધ્ધતિ આદિનું વર્ણન સારું છે. પરિચય : શ્લોક કર્તા ભાષ્ય ૩૦૦૦ પૂર્વાચાર્ય કૃત ટીકા ૩૮૨૫ ચૂર્ણિ વૃત્તિ ૭૫૦૦ પૂ.આ. મલયગિરિ મહારાજ પ૭૦૦ પૂ. માણિજ્યશેખર ગણિ અવચૂરિ ૩૨૦૦ પૂ. જ્ઞાનસાગરસૂરિ ઉધ્ધાર ૧૧૧ ૨૩૩૩૬ મૂળ શ્લોક + ૧૩૫૫ કુલ ૨૪૬૯૧ શ્લોક પ્રમાણ સાહિત્ય દીપીકા મૂલસૂત્ર ૪/૪ (બ) શ્રી પિંડનિર્યુક્તિ સૂત્ર – ૪૩ આ આગમ મુખ્યત્વે સાધુઓને ગોચરીના શુધ્ધિનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ દશવૈકાલિકના પાંચમા અધ્યયનના વિવેચનરૂપ આગમ છે. ઝીણવટથી આ આગમનો અભ્યાસ દરેક સાધુ સાધ્વીને ઉપયોગી હોઇ આની ગણના આગમમાં સ્વતંત્ર થઇ છે. આની સંકલના પૂ. ભદ્રબાહુસ્વામીજીએ કરી છે. . અનુપ્રેક્ષાનું અનુસંધાન-આગમ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ श्री निशीथ सूत्रम. શ્રી નિશીથ સૂત્રમાં સાધુના આચારોનું વર્ણન છે. પ્રાયશ્ચિતા અને સામાચારી વિષયક વાતોનો ભંડાર છે. પ્રમાદાદિથી ઉન્માર્ગ ગયેલા સાધુને તે સન્માર્ગે લાવે છે. આ આગમનું બીજું નામ આચાર પ્રકલ્પ છે. નિશીથ-મધ્યરાત્રિએ અધિકારી શિષ્યને ખાનગીમાં ભણાવાય તેવું મહત્વપૂર્ણ આગમ છે. મૂલ-૮૫૦ શ્લોક છે. ૩૮ For Personal & Private Use Only www.jainelibrary Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદાનીરીથરણન. શ્રી મહાનિશીથ સૂત્રમાં વર્ધમાન વિદ્યા તથા નવકારમંત્રનો મહિમા...ઉપધાનનું સ્વરૂપ અને વિવિધ તપનું વર્ણન છે. ગચ્છનું સ્વરૂપ, ગુરુકુલવાસનું મહત્વ, પ્રાયશ્ચિતોનું માર્મિક સ્વરૂપ, બ્રહ્મચર્ય વ્રત ભંગથી કેટલા દુઃખ પડે છે, તે જણાવી કર્મ સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સંયમી જીવનની વિશુધ્ધિ પર ખૂબજ ભાર મૂક્યો છે. મૂલ ૪૫૪૮ શ્લોક પ્રમાણ છે. ૩૯ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ श्राआवश्यकसूत्रम આવશ્યક સૂત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ દરરોજ અવશ્ય કરવા યોગ્ય છ આવશ્યક-સામાયાકિ, જિનસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ, પચ્ચક્કાણનું વિગતવાર વર્ણન છે, આત્મોન્નતિના ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે, પ્રાસંગિક રીતે પણ અનેક બાબતો આ આગમમાં જણાવી છે. મૂલ ૧૩૫ શ્લોક. કુલ ૨૩૭૧૪૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ श्रीदशवैकालिकसूत्रमा પૂ.આ. શય્યભવ સૂરિ મ. પોતાના પુત્ર મનકમુનિનું આયુ અલ્પ જાણી મોહ પૂર્વમાંથી વૈરાગ્ય રસથી ભરપૂર ગાથાઓ, દશ અધ્યયન રૂપી ઘડાઓમાં સંગ્રહિત કરી જેના પાનથી શ્રમણ સંયમ ભાવમાં સહજ રીતે સ્થિર થઇ શકે છે, મનકમુનિના કાલધર્મ પછી શ્રી સંઘની વિનંતિથી આચાર્ય મ. એ આગમ યથાવત રાખ્યું. - મૂલ ૮૩૫ શ્લોક પ્રમાણ કુલ. ૩૨૧૪૮ બોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. જ ૪૧ Ideea e national For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ पाउत्तराध्ययनसत्रम. - પરમાત્મા મહાવીર પ્રભુએ જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય થયો ત્યારે અંતિમ હિતશિક્ષા રૂપે, મહત્વની વાતો સતત સોળ પ્રહરની દેશના વડે જણાવી તેનો સંગ્રહ છે, આ દેશનામાં નવમલ્લી અને નવલચ્છી રાજાઓ ઉપસ્થિત ન હતા. વૈરાગ્ય, મુનિવરોના ઉચ્ચ આચારો, જીવ, અજીવ, કર્મપ્રકૃતિ લેશ્યા વિગેરેનું વર્ણન આપેલ છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ, કુલ ૧,૧૬,૭૦૮ શ્લોક પ્રમાણ સાહિત્ય ન ઉપલબ્ધ છે. S daird Education International For persdorp TATA Dell, દીક Page #282 -------------------------------------------------------------------------- ________________ श्री पिडनियुक्ति सूत्रम. ' શ્રી પિંડનિર્યુક્તિ આગમમાં મુખ્યત્વે ગોચરીની શુદ્ધિનો સ્પષ્ટ ખ્યાલ છે. સંયમ સાધના માટે શરીર જરૂરી છે, શરીર ટકાવવા માટે પિંડ, ગોચરી જરૂરી છે, આ માટે સાધુ ગોચરી જાય ત્યારે ઉગમ-ઉત્પાદન એષણાના દોષો રહિત આહાર લાવી ગ્રાસેષણા દોષો ટાળવાનું સુંદર નિરૂપણ કર્યું છે. મૂલ ૮૩૫ શ્લોક. કુલ ૧૭,૭૭૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ૪૩ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ श्री नन्दि सत्रम પરમ મંગલરૂપ આ આગમમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું વિગતવારનું વર્ણન છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબજ સુન્દર છે, અનેક ઉપમાઓ પૂર્વક શ્રી સંઘનું વર્ણન, તીર્થકર, ગણધરના નામો, સ્થવિરોના ટૂંકા ચરિત્રો જણાવેલા છે. મૂલ – ૭૦૦ શ્લોક. કુલ ૧૬૪૭૭ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ४४ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ श्राअनुयोगदारसूत्रम श्रीअनुयोगद्वारसुत्रम | | | અનુયોગ દ્વાર સૂત્ર એ સર્વ આગમોની માસ્ટર ચાવી રૂપ છે. આ આગમના અભ્યાસથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે, કેમકે પદાર્થોના નિરુપણની વ્યવસ્થિત સંકલના સ્વરૂપ શૈલી એજ આ આગમની આગવી વિશિષ્ટતા છે. પ્રાસંગિક કેટલીક મહત્વની માહિતીઓ પર પ્રકાશ પાડયો છે. મુલ ૨000 શ્લોક, કુલ ૧૩૧૬૫ શ્લોક સાહિત્ય ઉપલબ્ધ છે. ૪૫ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિચય : કર્તા ભાષ્ય વૃત્તિ લઘુવૃત્તિ લઘુવૃત્તિ અવચૂરિ પૂ. મલયગિરિ મહારાજ પૂ. વીરાચાર્ય મહારાજ શ્લોક ૪૬ ૭૦૦૦ ૩૧૦૦ ૪૦૦૦ ર૮૩ર ૧૬૯૩૮ + ૮૩૫ ૧૭૭૭૩ પૂ. માણિક્યશેખર ગણિ મૂળ શ્લોક કુલ શ્લોક પ્રમાણ સાહિત્ય શ્રી નંદીસૂત્ર – ૪૪ આ આગમ સઘળા આગમોની વ્યાખ્યા પ્રારંભે મંગલાચરણ રૂપે પાંચ જ્ઞાનના સ્વરૂપને જણાવનાર મંગળરૂપ છે. પાંચજ્ઞાનનું વિગતવાર વર્ણન આમાં છે. સાથે શ્રુતજ્ઞાનના ચોદભેદોનું અને દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબ જ સુંદર છે. આ સૂત્ર સઘળા આગમોમાં શ્રી નવકાર મંત્રની માફક સર્વશ્રેષ્ઠ મંગળરૂપ ગણાય છે. પરિચય : ચૂર્ણિ શ્લોક ૧૫૦૦ શ્રી જિનદાસગણી લઘુવૃત્તિ ૨૩૦૦ પૂ.આ. હરિભદ્રસૂરિજી બૂવૃત્તિ ૭૭૩૨ પૂ. મલયગિરિ મહારાજ વિષમપદ પર્યાય ૩૩૦૦ આ. શ્રી ચંદ્રસૂરી મહારાજ અવસૂરી ૧૬૦૫ ૧૬૪૩૭ મૂળ શ્લોક + ૭૦૦ ૧૭૧૩૭ શ્લોક પ્રમાણ સાહિત્ય કુલ શ્રી અનુયોગદ્વાર સૂત્ર - ૪૫ આ આગમ જૈન આગમોની વ્યાખ્યા કરવાની આગવી શૈલી પર પ્રકાશ પાથરનાર છે. પદાર્થોના નિરૂપણની વ્યવસ્થિત સંકલનાની શૈલી આગમની * વાયનાની વિશાળતા-આગમ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #286 -------------------------------------------------------------------------- ________________ આગવી વિશેષતા છે. પ્રાસંગિક પલ્યોપમ, સાગરોપમ સ્વરૂપ, ગણિતના શાસ્ત્રીય વ્યાવહારિક પ્રકારો વ્યાકરણ, કાવ્ય, સંગીત આદિની પણ કેટલીક માહિતીઓ છે. જેનાગમોને સમજવા માટે પ્રવેશ દ્વાર સમું આ આગમ છે. પરિચય : શ્લોક કર્તા શિષ્ય હિતા ટીકા ૩૦૦૦ પૂ. હરિભદ્રસૂરિજી પ૯૦૦ રર૬૫ ૧૧૧૬૫ મૂળ શ્લોક + ર૦૦૦ ૫૩૧૬૫ શ્લોક પ્રમાણ સાહિતી વૃત્તિ ચૂર્ણિ 'જૈન પારિભાષિક શબ્દોની સમજણ આગમ તીર્થકર કેવળજ્ઞાની સર્વજ્ઞ વીતરાગ પ્રભુની મૌલિકવાણી શ્રુત સ્કંધ કોઇપણ આગમનો પેટા વિભાગ : અધ્યયન શ્રુતસ્કંધનો પેટા વિભાગ ઉદેશ અધ્યયનનો પેટા વિભાગ સૂત્ર ઉદ્દેશનો પેટા વિભાગ નિર્યુક્તિ આગમો ઉપર ૧૪ પૂર્વધારી સમર્થ ધૃતધર આચાર્યની પ્રાકૃત ભાષામાં શ્લોક બધ્ધ વ્યાખ્યા જેમાં શબ્દના વ્યુત્પત્તિ અર્થની પ્રધાનતા હોય છે. ચૂર્ણિી આગમોના ગુરુગમથી ચાલ્યા આવતા અર્થોનું સંકલન ભાષ્ય વૃધ્ધ પુરુષોએ જાળવી રાખેલ આગમિક પરંપરાનું સંકલન ટીકા સમર્થ જ્ઞાની ગીતાર્થ ભગવંતે કરેલ વ્યાખ્યા છેદસૂત્ર અત્યંત ગંભીર અને ગૂઢ અર્થવાળા આગમો શ્રી તીર્થકર પ્રભુની વાણીના ઝરણારૂપ ૪૫ આગમો ઉપરાંત ભવ્યજીવોને અનુસરી કેટલાક સ્વતંત્ર આગમોની નોંધ ૧. પર્યુષણ કલ્પસૂત્ર મૂળ ૧૨૧૬ થી ૨. પર્યુષણ કલ્પસૂત્ર નિયુક્તિ ૯૫ પૂ. વિનયચંદ્રગણી પૂછવાની પધ્ધતિ-આગમ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ४१०८ ૩. પર્યુષણ કલ્પસૂત્ર નિયુક્તિ ૧૫૮ પૂ. વિનયચંદ્રગણી ૪. પર્યુષણ કલ્પસૂત્ર ટિપ્પણ ६४० પૂ. પૃથ્વીચંદ્રગણી પ. પર્યુષણ કલ્પસૂત્ર ટીકા ૩૦૪૧ પૂ. જીનપ્રભાચાર્ય | (સંદેહ વિષૌધિ) ૬. પર્યુષણ કલ્પસૂત્ર કિરણાવલિ ૪૮૧૪ પૂ. ઉપા. ધર્મસાગરજી મ. ૭. પર્યુષણ કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૬૦૦૦ પૂ. ઉપા. વિનયવિજયજી ૮. પર્યુષણ કલ્પ કલ્પલતા ૭૭૦૦ પૂ. ઉપા. સમયસુંદરજી ૯. પર્યુષણ કલ્પસૂત્ર કલ્પમંજુરી ૬૦૦૦ પૂ. રત્નસાગરજી મ. ૧૦.પર્યુષણ કલ્પસૂત્ર પ્રદીપીકા ૩૩૦૦ પૂ. સંઘવિજયજી મ. ૧૧.પર્યુષણ કલ્પસૂત્રમુકલિકા પૂ. લક્ષ્મીવલ્લભ મ. ૧૨. પર્યુષણ કલ્પસૂત્ર મૂળ દીપીકા ૩પ૩ર પૂ. જયવિજયજી ૧૩. પર્યુષણ કલ્પસૂત્ર લઘુટીકા ૧૦૦૦ ૧૪. પર્યુષણ કલ્પસૂત્ર અવસૂરિ ૨૦૮૫ પૂ. ઉદયસાગરજી ૧૫. પર્યુષણ કલ્પસૂત્ર લેશ ૭૦૦ ૧૬. પર્યુષણ કલ્પસૂત્ર રર00 ૧૭. પર્યુષણ કલ્પાંતર વાચ્ય રપ૦૦ પૂ. કુલમંડનગણી ૧૮. પર્યુષણ કલ્પાંતર વાચ્ય ૧૮૦૦ પૂ. સોમસુંદરાચાર્ય ૧૯. પર્યુષણ કલ્પાંતર વાચ્ય ૧૯૦૦ ૨૦. પર્યુષણ કલ્પાંતર વાચ્ય ર૧.પર્યુષણ કલ્પા સમર્થન ૧૦૦૦ ૨૨ પર્યુષણ કલ્પા ચર્ચાપત્ર (૨) જિતકલ્પ મૂળ શ્લોક : ૧૩) ૧૦૦૦ શ્રી સિધ્ધસેન ગણી ટિપ્પનક ૧૧ર) શ્રી ચંદ્રાચાર્ય ૧૮૦૦ શ્રી તિલકાચાર્ય વિવરણ પ૪૩ ભાષ્ય ૩૧૨૫ સાર ૪૧ર૧ પૂ. મેરૂતુંગાચાર્ય ૧૫૦૦ પ૧૩૫ ચૂર્ણિ વૃત્તિ પાર્વતનાનો પથ-આગમ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સાધુર–ગણી (૩) યતિજિતકલ્પ મૂળ શ્લોક ૫૦૦ વૃત્તિ + ૫૭૦૦ કુલ ૬૨૦૦ (૪) શ્રાધ્ધજિત કલ્પ મૂળ શ્લોક ૩૦૦ ર૬૪૭ (૫) લઘુશ્રાધ્ધ જિતકલ્પ મૂળ શ્લોક વૃત્તિ + ૧૧૫ વૃત્તિ આ. સોમતિલકસૂરિ ૩૬ ૧પ૧ વૃત્તિ ૧૫૦ (૬) પાક્ષિક સૂત્ર મૂળ શ્લોક ૩પ૦ ૨૭૦૦ યશોદેવગણીજી અવચરિ ૭૦૦ ચૂર્ણિ ૪૦૦ વિષમપદ પર્યાય મંજરી શ્રી અકલંકદેવ (૭) ખામણાસૂત્ર - મૂળ શ્લોક ૧૫ અવચૂરી + ૮૦ કુલ (૮) શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર -૬૫ (૯) શ્રી ઋષિભાષિત - ૮૧૫ (૧૦) શ્રી સંસક્ત નિયુક્તિ ૮૦ કુલ ૮૯૯૯૧ શ્લોક પ્રમાણ સ્વતંત્ર આગમો છે. આ સિવાય મૂલ આવશ્યકની વ્યાખ્યાતા કેટલાક ગ્રંથો નીચે મુજબ ૯૫ અનુપ્રેક્ષાનો અવસર-આગમ છે For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ છે ષડ્વિધાવશ્યક સૂત્ર વૃત્તિ શ્લોક ૧૫૫૦ પૂ. મિસાધુ. વૃત્તિ ૨૭૨૦ પૂ.આ. દેવેન્દ્રસૂરિ મ. ૬૬૪૪ ષડાવશ્યક વૃત્તિ અર્થ દીપિકા ષડાવશ્યક અવસૂરિ ડાવશ્યક વિધિ ડાવશ્યક લઘુવૃત્તિ લલિતવિસ્તરા લલિતવિસ્તરાટિપ્પણ ચૈત્યવંદના વૃત્તિ ચૈત્યવંદના વૃત્તિ ચૈત્યવંદના મહાભાષ્ય ચૈત્યવંદના ભાષ્યવૃત્તિ ચૈત્યવંદના વિચારગાથા ચૈત્યવંદના કલક ચૈત્યવંદના વૃત્તિ ચૈત્યવંદના ટિપ્પણ સૂત્ર વૃત્તિ ચૈત્યવંદનાદિ સૂત્ર ભાષત્રય સંઘાચાર વૃત્તિ સંઘાચાર અવસૂરિ સંઘાચાર અવસૂરિ સંઘાચાર ભાષ્ય ગાથા પઘ સંઘાચાર ચૂર્ણિ સંઘાચાર વિવરણ બૃહદ્ ચૈત્યવંદન સટીક શ્રી હેમચંદ્રાચાર્ય ચૈત્ય સાધુ વંદન શ્રાધ્ધ પ્રતિ ૨૦૦૦ ૨૩૭૫ ૩૦૦૦ ૧૨૭૦ ૧૮૦૦ ૪૮૨ ૭૦૦૦ ૧૨૦૭ ૯૨૨ ૪૪૦૦ ૯૬૫ ૧૭૫ ૯૭૫૦ ૧૦૨૭ ૪૨૫ ૧૦૮ ૧૭૮ ८४० ૫૦૦ સાધુ શ્રાધ્ધ પ્રતિ પદ પર્યાય મંજરી અવચૂર્ણિ ૧૫૦ પૂ.આ. રત્નશેખરસૂરિ મ. અંચલગચ્છીય મતિસાગર કુલપ્રભાચાર્ય પૂ.આ. હરિભદ્રસૂરિ મ. પૂ.આ. મુનિચંદ્રસૂરિ મ. પૂ.આ. હરિભદ્રસૂરિ મ. ખરતર તરૂણપ્રભાચાર્ય વાદિવેતાલ શાંતિસૂરિ મ. ખરતર જીનદત્તાચાર્ય જીનકુશલસૂરિ મ. લબ્ધિનિધાન પૂ. દેવેન્દ્રસૂરિ મ. પૂ. દેવેન્દ્રસૂરિ મ. પૂ. સોમસુંદરસૂરિ મ. શ્રી પાર્શ્વચંદ્ર ગણિ શ્રી સૌભાગ્ય મુનિ શ્રી રત્નપ્રભાચાર્ય શ્રી પાર્શ્વસૂરિજી શ્રી યશોદેવ ધર્મકથાનું ધામ-આગમ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોદેવ શ્રી યશોદેવ શ્રી તિલકાચાર્ય શ્રી તિલકાચાર્ય શ્રી જિનપ્રભાચાર્ય શ્રી પાર્શ્વ દેવગણિ ર૦૦ ચૈત્યવંદન અવચૂર્ણિ ८४० વંદન અવચૂર્ણિ ૭૨૦ ચૈત્યવંદન વંદન પ્રત્યાવૃત્તિ ૫૫૦ ચૈત્ય વંદનાદિ વૃત્તિ (કુલ પ્રદીપ) ૨૪૫૮ સાધુ શ્રાધ્ધ પ્રતિ. ચેત્ય. ગુરુ. ૮૦૦ વંદનાવચૂરી સાધુ પ્રતિવૃત્તિ ર૯૬ સાધુ પ્રતિવૃત્તિ પ૪૮ સાધુ પ્રતિવૃત્તિ ૬૧૨ સાધુ પ્રતિવૃત્તિ ચર્ચાપત્ર પ૧૩૫ શ્રાવક પ્રતિવૃત્તિ ૬૦ શ્રાવક પ્રતિવૃત્તિચૂર્ણિ ૪૫૯૦ શ્રાવક પ્રતિવૃત્તિ ૧૬૫૮ શ્રાવક પ્રતિલઘુવૃત્તિ શ્રાવક પ્રતિલઘુવૃત્તિ પપ૭ શ્રાધ્ધ સામાયિક પ્રતિસૂત્ર ૩૬૫ વ્યાખ્યા પ્રકરણ પ્રતિવૃત્તિ ૭૧૮ અવચૂરિ ૧૬૨૦ પ્રતિક્રમ વિધિ પ્રતિ સંગ્રહણી પ્રત્યાખ્યાન સ્વરૂપ પ્રત્યાખ્યાન વૃત્તિ પપ૦ પ્રત્યાખ્યાન ચૂર્ણિ ૪૦૦ પ્રત્યાખ્યાન વિચારામૃત ૨૮૦ પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ ૭૦૦ પંચ પરમેષ્ઠિ પ્રાકૃતિ ગાથા ર૫૦ ૩૦૪૭૪૩ શ્રી વિજયસિંહ શ્રી ચંદ્રાચાર્ય શ્રી તિલકાચાર્ય શ્રી પાર્થસૂરિજી શ્રી જીનદેવપાધ્યાય શ્રી જિનહર્ષગણિ શ્રી કુલમંડનગણિ શ્રી જયચંદ્રગણિ ૯૪૦ ૧૧૫ ૪૦૦ શ્રી યશોદેવસૂરિ શ્રી શાલિસૂરિ શ્રી જયચંદ્રમણિ શ્રી મતિસાગરજી મ. શ્લોક પ્રમાણ સાહિત્ય ધ્યાનનો ધ્રુવતારો-આગમ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ 0 • hells olduring 0 श्री.दावीर जैन आराधना के * Miram, fib// મિઆગામની પ્રાચીન જાહોજલાલીની આબબેલ પોકારતા ચાર ચાર પ્રાચીન જિનાલયોનું સંગમ સ્થાન એટલે જ સુરતથી વડોદરા હાઇ 2 કરજણ પાસે આકાર લઇ રહેલુ ઐતિહાસીક તીર્થ શ્રી સુમેરૂ નવકાર તીર્થ બહારથી તમે જોશો તો તમને ૧૩૫ ફુટ ઉંચો મેરૂપર્વત દેખાશે પરંતુ અંદર તમે નીહાળશો સૌથી નીચેના પ્રથમ તબક્કામાં બસોથી બે હજાર વર્ષ પ્રાચીન જિન પ્રતિમાજીઓ, જેમા વચ્ચે મુલનાયક તરીકેન ચમત્કારીક અને મનોવાંછીત પુરક શ્રી વાસુપૂજ્ય સ્વામી, ડાબીબાજુ મુળનાયક રૂપે શ્રી મનમોહન સંભવનાથ ભગવાન, જમણે બાજુના રૂપે શ્રી સંભવનાથ પ્રભુ અને અન્ય પ્રભાવક જિનબિંબોની શ્રેણી । ઉપર બીજા તબક્કામાં તમે પ્રવેશસો મો તોત્વસાહૂળ નામના ખંડમાં તમને સાધુપદનો આદર્શ મળશે, ઉપર ત્રીજા તબકકામાં પ્રવેશ મળશે નમો ઉવાચાળ ખંડમાં અહીં તમને ઉપાધ્યાયપદ ચરિતાર્થ થતું દેખાશે. ઉપરના ચોથા માળે પ્રવેશ મળશે નમો આયરિયાણં અહીં દર્શન દેશે આચારની સુવાસ, ઉપરના પાંચમાં માળે પ્રવેશશો ત્યાં મો સિદ્ધાળ કક્ષમાં સિદ્ધ ભગવંતોના દર્શન મળશે. 9 છેક ઉપરના છઠ્ઠા માળે પ્રવેશશો ત્યાં મો અરિહંતા નામના શિખર ઉપર અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી અરિહંત પરમાત્માની કરૂણા અમ સુમેરૂ નવકારતીર્થ પાસે વિશાલ ભુમિ છે. પૂ. બંધુબેલડી પૂ.આ, શ્રી જિનચન્દ્રસાગરસૂરિ મ.સા. તથા પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા તથા ખંતીલા ટ્રસ્ટીઓ દ્વારા તેમજ ઉદાર દિલ શેઠ શ્રી કિશોરભાઇ ભીમજીભાઇ સંઘવીના સહકાર આયોજન સંપાદિત થઇ રહ્યા છે જેમા ઉપાશ્રય સુવિધા યુક્ત બે ધર્મશાળા, વિશાલ ભોજનશાળા, સુંદર કાર્યાલય આદિ તો સજ્જ થઇ ન સામે ઉભા છે અને ભવિષ્યમાં અમારા સપના છે ગુરૂકુલ વૃધ્ધાશ્રમ આદી. આ તીર્થમાં આપશ્રીની લક્ષ્મીનો સદ્ઉપયોગ વાસ્તવમાં લેખાશે * દિયાનિ આગમવિશાદ પ પૂજ્ય ગુરૂદેવશ્રી મૈં પ્રેરક બંધ લ પૂજ્ય આ. દે. શ્રીનિર પૂજ્ય આ. દે. શ્રી મર Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્યતીર્થ-અયોધ્યાપુરમ્ iળ્યાસપ્રવર મયસાગરજી મ. દર્શક ન્દ્રસાગરસૂરિજી, ન્દ્રિસાગરસૂરિજી ]]]]]]]]t]]\TLDI+]Inhj**;\PETIRED]be)*)JsJkJbERTIST અમદાવાદ-પાલિતાણા હાઇવેને અડીને વલ્લભીપુર પાસે આવેલું આ તીર્થ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ તીર્થના મૂલનાયક શ્રી આદિનાથ દાદ પદ્માસના મુદ્રામાં અને ૨૩ ફૂટની ઊંચાઇમાં બિરાજમાન થશે. આ સિવાય બીજા પણ સાત અરિહંત પરમાત્મા બિરાજમાન થશે. આ માટે જિનાલય પણ અતિભવ્ય નિર્મિત થઇ રહ્યું છે. અત્યારે ચલિત જિનમંદિર સંપૂર્ણ સુવિધાપૂર્ણ ધર્મશાળા, ત્રણે ટંક ફ્રી. ઓફ ચાર્જ ભોજનશાળા, સુંદર ઉપાશ્રય, શ્રી નવકાર મંદિર, તૈયાર છે. અન્ય યોજનાઓ તીવ્ર-ગતિથી આગળ વધી રહી છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ના મ... #aa = તાત્મા તરફ.. ગામ - રામન કરાવો તે સારાસ... શાસ્ત્રોનો કંઈ તોટો નથી ને ગ્રંથોનો કોઈ પાર નથી. સાહિ ત્યાની તો તાજ સરતા સરકી ૨હી છે પરંતુ એ સરતાનું મંતવ્ય શું? ઉછાળા લઈ ૨હેલો ક્ષાત્માનો જાનંદ - સારા, કે તાત્માની અધોગત નાતરેનારું હeણ ?. ઘરમાત્મા એ સુદીર્ઘકાળ સુધી દેશન) કંસાલી... ને દાનાનો ખંતતોત્રજ્વા સાર નો જ છે મધ્યામાં નાિિહ' તાત્માને નણ, તાત્માને નજ, તાત્માને ઓળખ. 7 ક્વાર આત્માને તોળવ્યા પછી ઝાયટી રાતિ; તાપણું ગતવ્ય આત્મા જ બનશે. રો , નો છખવો જuત્માને...? ને માટેનું માધ્યમ છે ઝાઝમ''. એકવાર નામના અલાહ અલધિમાં ડૂબકી મારી.. તેના 1 તલ અને ન તા) તલ પર પથરા એ લા ચમકતા 27- સાં વભવને નિહાળ્યા પછી માપણા અંતરનો એકતારો જરૂર બોલી ઉઠશે... 'ના રામ Serving JinShasan $ટાર 102731 gyanmandir@kobatirth.org For Personal & Private Use Only