________________
વૃત્તિ પ૮૫૦ શ્લોક અવચૂરિ ૧૫૬૦ શ્લોક અવચૂરિ ૧૬૦૦ શ્લોક
હર્ષકુલ ગણીની અવચૂરિ ૪૦૦ શ્લોક
૯૪૧) મૂળ શ્લોક + ૧૭૫ કુલ ૯૫૮૫
શ્લોક પ્રમાણ માહિતી પ્રકીર્ણક ૮/૧૦ શ્રી ગણિવિદ્યા પ્રકીર્ણક - ૩૧
આમાં જ્યોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે. ગણી એટલે આચાર્યને પ્રતિષ્ઠા, દીક્ષા, તપસ્યા, ઉદ્યાપન આદિમાં જરૂરી મુહૂર્ત શુધ્ધિનો અધિકાર આમાં વર્ણવ્યો છે.
મૂળ શ્લોક ૧૦૫ પ્રકીર્ણક ૯/૧૦ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક - ૩૨
આમાં ૩૨ ઇન્દ્રોનું વર્ણન છે. સાથે નક્ષત્રનો ચંદ્ર સાથે સંબંધ સિધ્ધિ સ્વરૂપ, સિધ્ધોની અવગાહના તેમના નિરૂપમ સુખ આદિનું પણ વર્ણન છે.
મૂળ શ્લોક ૩૭૫ પ્રકીર્ણક ૧૦/૧૦ શ્રી મરણસમાધિ પ્રકીર્ણક - ૩૩
આમાં મરણ સુધારવા માટેની આદર્શ પધ્ધતિઓ તથા મનની ચંચલતા કષાયની ઉગ્રતા, વાસનાની પ્રબળતા રોકવાના અચૂક ઉપાયો અને આરાધક અનેક પુણ્યાત્માઓના દૃષ્ટાંતો છે.
મૂળ શ્લોક ૮૩૭
| ૬ છેદ સૂત્રોની માહિતી
છેદસૂત્ર ૧/૬ શ્રી નિશીથ સૂત્ર - ૩૪
આ આગમ નવમાં પૂર્વમાંથી સંકલિત થયું છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન પછી ચાર ચૂલિકા પછી પાંચમી ચૂલિકારૂપ આ ૮) આગમ છે.
ગુરુની પ્રેરણા-આથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org