SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિ પ૮૫૦ શ્લોક અવચૂરિ ૧૫૬૦ શ્લોક અવચૂરિ ૧૬૦૦ શ્લોક હર્ષકુલ ગણીની અવચૂરિ ૪૦૦ શ્લોક ૯૪૧) મૂળ શ્લોક + ૧૭૫ કુલ ૯૫૮૫ શ્લોક પ્રમાણ માહિતી પ્રકીર્ણક ૮/૧૦ શ્રી ગણિવિદ્યા પ્રકીર્ણક - ૩૧ આમાં જ્યોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે. ગણી એટલે આચાર્યને પ્રતિષ્ઠા, દીક્ષા, તપસ્યા, ઉદ્યાપન આદિમાં જરૂરી મુહૂર્ત શુધ્ધિનો અધિકાર આમાં વર્ણવ્યો છે. મૂળ શ્લોક ૧૦૫ પ્રકીર્ણક ૯/૧૦ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક - ૩૨ આમાં ૩૨ ઇન્દ્રોનું વર્ણન છે. સાથે નક્ષત્રનો ચંદ્ર સાથે સંબંધ સિધ્ધિ સ્વરૂપ, સિધ્ધોની અવગાહના તેમના નિરૂપમ સુખ આદિનું પણ વર્ણન છે. મૂળ શ્લોક ૩૭૫ પ્રકીર્ણક ૧૦/૧૦ શ્રી મરણસમાધિ પ્રકીર્ણક - ૩૩ આમાં મરણ સુધારવા માટેની આદર્શ પધ્ધતિઓ તથા મનની ચંચલતા કષાયની ઉગ્રતા, વાસનાની પ્રબળતા રોકવાના અચૂક ઉપાયો અને આરાધક અનેક પુણ્યાત્માઓના દૃષ્ટાંતો છે. મૂળ શ્લોક ૮૩૭ | ૬ છેદ સૂત્રોની માહિતી છેદસૂત્ર ૧/૬ શ્રી નિશીથ સૂત્ર - ૩૪ આ આગમ નવમાં પૂર્વમાંથી સંકલિત થયું છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન પછી ચાર ચૂલિકા પછી પાંચમી ચૂલિકારૂપ આ ૮) આગમ છે. ગુરુની પ્રેરણા-આથમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy