________________
આ આગમમાં પંચાચારના વિગતવાર વર્ણન સાથે સંયમ માર્ગ ચાલનારાને લાગતા દોષોનું નિરાકરણ કરવા માટે જરૂરી વ્યવસ્થા તંત્રનું માર્મિક સ્વરૂપ છે.
તેથી જ આને સ્વતંત્ર આગમ માન્યું છે. નિશીથઃ મધ્યરાત્રિને વખતે યોગ્ય અધિકારી શિષ્યોને ખાનગીમાં જે આગમ ભણાવાય એવું મહત્ત્વપૂર્ણ આગમ છે. છેદસૂત્ર ૨/૬ શ્રી દશાશ્રુત સ્કંધ - ૩૫
આ આગમનું બીજું નામ “આચાર દશા” પણ છે. આ આગમમાં નીચે મુજબ વર્ણન છે.
* ૨૦ અસમાધિ સ્થાન ૧૧ શ્રાવકોની પ્રતિમાઓ ક ૧૧ શબલ દોષ • • ૧ર સાધુની પ્રતિમાઓ (ચારિત્રને મલિન કરનારી) + ૩૦ મહામોહનીય કર્મ બાંધવાના ચીજોનું વર્ણન
કારણો ૩૩ ગુરુની આશાતના ૯ નિયાણા આદિ ક ૮ આચાર્યની સંપદા
આ ઉપરાંત પ્રભુ મહાવીર ભગવંતનું જીવન ચરિત્ર છે. આ સૂત્રનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર બારસાસૂત્ર છે. જે પ્રતિવર્ષ ધામધૂમથી પર્યુષણ પર્વમાં વંચાય છે. છેદસૂત્ર ૩/૬
શ્રી બૃહકલ્પ - ૩૬ આ આગમ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી પૂ. ભદ્રબાહુવામીજી મ. સંકલિત કરેલું છે. આમાં સાધુના મૂળ ગુણ અને ઉત્તરગુણોને લગતા પ્રાયશ્ચિતો નો અધિકાર છે.
મુખ્યત્વે સાધુ સાધ્વીના આચારને લગતું આ આગમ છે.
છબસ્થતાના કારણે થતા કે લાગતા દોષોનું શોધન કરવા માટેનો વ્યવસ્થિત વિચારણા આ આગમ પૂરી પાડે છે. પરિચય :
આ આગમમાં છ ઉદ્દેશા છે. નિર્યુક્તિ
૬રપ શ્લોક પૂ.આ. ભદ્રબાહુસ્વામી લઘુભાષ્ય ૭૬૦૦ શ્લોક શ્રી સંઘદાસગણીકૃત બૃહદ ભાષ્ય ૧૨૦૦૦ શ્લોક
વિશેષ ચૂર્ણિ૧૧૦૦૦ શ્લોક
શિષ્યની ધારણા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org