________________
श्रादशाभूतस्कंधसूत्रम
આ દશાશ્રુતસ્કંધમાં અસમાધિત ૨૦ સ્થાન વિગેરે ૧૦ અધ્યયનો છે. જેમા ૮મું પર્યુષણા કલ્પ નામનું અધ્યયન એજ કલ્પસૂત્ર છે. જે દર વર્ષે ચતુર્વિધ સંઘ સમક્ષ ધામધુમથી વંચાય છે. આ આગમમાં ૨૦ અસમાધિ સ્થાન, ૨૧ શબલ દોષ, ગુરૂની ૩૩ આશાતના, સાધુ, શ્રાવકની પડિમા, ૯ નિયાણ આદિ ઘણી વિગતો છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ.
જ ૩૪ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org