________________
श्रीबृहतकल्प सूत्रम
શ્રી બૃહત્કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીના મૂલગુણ, ઉત્તર ગુણોને લગતા પ્રાયશ્ચિતનો અધિકાર છે ઉત્સર્ગ તથા અપવાદનું બીણવટ ભર્યું વર્ણન છે. વિહાર વિગેરેમાં નહીં ઉતરવા આદિ પ્રસંગે કઇ રીતે આચરણા કરવી તેમા છદ્મસ્થના અનુપયોગ કારણે લગતા દોષોનું શોધન જણાવેલ છે. પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી સંકલિત થયેલ છે. મૂલ ૪૭૩ શ્લોકો પ્રમાણ. કુલ ૯૧૬૯૮ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૩૫
Edydation International
For Personal & Private Use Only
www.jainelibrary.org