________________
श्री व्यवहारसू
हारसूत्रम
श्रीव्यवहार सूत्रम.
શ્રી વ્યવહાર સૂત્ર એ દંડનીતિ શાસ્ત્ર છે. પ્રમાદાદિ કારણથી પુણ્યાત્માઓને લાગતા દોષોને નિવારણની પ્રક્રિયા જણાવી. છે. આલોચના સાંભળનાર, કરનાર બન્ને કેવા હોવા જોઇએ, આલોચના કે વા ભાવથી કરવી, કોને કેટલું પ્રાયશ્ચિત...કોને પદવી આપવી...ક્યા આગમોકોને ભણાવવા, પાંચ વ્યવહાર વિગેરે નિરૂપણ છે. મૂલ ૩૭૩ શ્લોક પ્રમાણ. કુલ પ૨૭૭૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૩૬ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org