________________
જૈન ધાર્યતીર્થ-અયોધ્યાપુરમ્
iળ્યાસપ્રવર મયસાગરજી મ. દર્શક
ન્દ્રસાગરસૂરિજી, ન્દ્રિસાગરસૂરિજી
]]]]]]]]t]]\TLDI+]Inhj**;\PETIRED]be)*)JsJkJbERTIST
અમદાવાદ-પાલિતાણા હાઇવેને અડીને વલ્લભીપુર પાસે આવેલું આ તીર્થ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ તીર્થના મૂલનાયક શ્રી આદિનાથ દાદ પદ્માસના મુદ્રામાં અને ૨૩ ફૂટની ઊંચાઇમાં બિરાજમાન થશે. આ સિવાય બીજા પણ સાત અરિહંત પરમાત્મા બિરાજમાન થશે. આ માટે જિનાલય પણ અતિભવ્ય નિર્મિત થઇ રહ્યું છે. અત્યારે ચલિત જિનમંદિર સંપૂર્ણ સુવિધાપૂર્ણ ધર્મશાળા, ત્રણે ટંક ફ્રી. ઓફ ચાર્જ ભોજનશાળા, સુંદર ઉપાશ્રય, શ્રી નવકાર મંદિર, તૈયાર છે. અન્ય યોજનાઓ તીવ્ર-ગતિથી આગળ વધી રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org