________________
શ્રીમદાનીરીથરણન.
શ્રી મહાનિશીથ સૂત્રમાં વર્ધમાન વિદ્યા તથા નવકારમંત્રનો મહિમા...ઉપધાનનું સ્વરૂપ અને વિવિધ તપનું વર્ણન છે. ગચ્છનું સ્વરૂપ, ગુરુકુલવાસનું મહત્વ, પ્રાયશ્ચિતોનું માર્મિક
સ્વરૂપ, બ્રહ્મચર્ય વ્રત ભંગથી કેટલા દુઃખ પડે છે, તે જણાવી કર્મ સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સંયમી જીવનની વિશુધ્ધિ પર ખૂબજ ભાર મૂક્યો છે. મૂલ ૪૫૪૮ શ્લોક પ્રમાણ છે.
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org