________________
श्राआवश्यकसूत्रम
આવશ્યક સૂત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ દરરોજ અવશ્ય કરવા યોગ્ય છ આવશ્યક-સામાયાકિ, જિનસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ, પચ્ચક્કાણનું વિગતવાર વર્ણન છે, આત્મોન્નતિના ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે, પ્રાસંગિક રીતે પણ અનેક બાબતો આ આગમમાં જણાવી છે. મૂલ ૧૩૫ શ્લોક. કુલ ૨૩૭૧૪૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org