________________
श्रीदशवैकालिकसूत्रमा
પૂ.આ. શય્યભવ સૂરિ મ. પોતાના પુત્ર મનકમુનિનું આયુ અલ્પ જાણી મોહ પૂર્વમાંથી વૈરાગ્ય રસથી ભરપૂર ગાથાઓ, દશ અધ્યયન રૂપી ઘડાઓમાં સંગ્રહિત કરી જેના પાનથી શ્રમણ સંયમ ભાવમાં સહજ રીતે સ્થિર થઇ શકે છે, મનકમુનિના કાલધર્મ પછી શ્રી સંઘની વિનંતિથી આચાર્ય મ. એ આગમ યથાવત રાખ્યું. - મૂલ ૮૩૫ શ્લોક પ્રમાણ કુલ. ૩૨૧૪૮ બોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
જ ૪૧
Ideea
e national
For Personal & Private Use Only
www.jainelibrary.org