________________
पाउत्तराध्ययनसत्रम.
- પરમાત્મા મહાવીર પ્રભુએ જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય થયો ત્યારે અંતિમ હિતશિક્ષા રૂપે, મહત્વની વાતો સતત સોળ પ્રહરની દેશના વડે જણાવી તેનો સંગ્રહ
છે, આ દેશનામાં નવમલ્લી અને નવલચ્છી રાજાઓ ઉપસ્થિત ન હતા. વૈરાગ્ય, મુનિવરોના ઉચ્ચ આચારો, જીવ, અજીવ,
કર્મપ્રકૃતિ લેશ્યા વિગેરેનું વર્ણન આપેલ છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ, કુલ ૧,૧૬,૭૦૮ શ્લોક પ્રમાણ સાહિત્ય ન ઉપલબ્ધ છે.
S
daird Education International
For persdorp
TATA Dell,
દીક