________________
श्री पिडनियुक्ति सूत्रम.
'
શ્રી પિંડનિર્યુક્તિ આગમમાં મુખ્યત્વે ગોચરીની શુદ્ધિનો સ્પષ્ટ ખ્યાલ છે. સંયમ સાધના માટે શરીર જરૂરી છે, શરીર ટકાવવા માટે પિંડ, ગોચરી જરૂરી છે, આ માટે સાધુ ગોચરી જાય ત્યારે ઉગમ-ઉત્પાદન એષણાના દોષો રહિત આહાર લાવી ગ્રાસેષણા દોષો ટાળવાનું સુંદર નિરૂપણ કર્યું છે. મૂલ ૮૩૫ શ્લોક. કુલ ૧૭,૭૭૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
૪૩ For Personal & Private Use Only
www.jainelibrary.org