________________
श्री नन्दि सत्रम
પરમ મંગલરૂપ આ આગમમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું વિગતવારનું વર્ણન છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબજ સુન્દર છે, અનેક ઉપમાઓ પૂર્વક શ્રી સંઘનું વર્ણન, તીર્થકર, ગણધરના નામો, સ્થવિરોના ટૂંકા ચરિત્રો જણાવેલા છે. મૂલ – ૭૦૦ શ્લોક. કુલ ૧૬૪૭૭ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
४४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org