________________
श्राअनुयोगदारसूत्रम
श्रीअनुयोगद्वारसुत्रम
|
|
|
અનુયોગ દ્વાર સૂત્ર એ સર્વ આગમોની માસ્ટર ચાવી રૂપ છે. આ આગમના અભ્યાસથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે, કેમકે પદાર્થોના નિરુપણની વ્યવસ્થિત સંકલના
સ્વરૂપ શૈલી એજ આ આગમની આગવી વિશિષ્ટતા છે. પ્રાસંગિક કેટલીક મહત્વની માહિતીઓ પર પ્રકાશ પાડયો છે. મુલ ૨000 શ્લોક, કુલ ૧૩૧૬૫ શ્લોક સાહિત્ય ઉપલબ્ધ છે.
૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org