________________
श्री निशीथ सूत्रम.
શ્રી નિશીથ સૂત્રમાં સાધુના આચારોનું વર્ણન છે. પ્રાયશ્ચિતા અને સામાચારી વિષયક વાતોનો ભંડાર છે. પ્રમાદાદિથી ઉન્માર્ગ ગયેલા સાધુને તે સન્માર્ગે લાવે છે. આ આગમનું બીજું નામ આચાર પ્રકલ્પ છે. નિશીથ-મધ્યરાત્રિએ અધિકારી શિષ્યને ખાનગીમાં ભણાવાય તેવું મહત્વપૂર્ણ આગમ છે. મૂલ-૮૫૦ શ્લોક છે.
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary