________________
આ આગમ તાત્વિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આ આગમની વ્યવસ્થિત સંકલના યુગપ્રધાન આ. શ્રી ગુણાકરસૂરિ મ.ના શિષ્ય આર્યશ્યામાચાર્યે (કાલકાચાર્ય) કરેલ છે. ઉપાંગ સૂત્ર પ/૧ર શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર – ૧૬
આ આગમ શ્રી ભગવતી સૂત્રના ઉપાંગ તરીકે છે. આ આગમ ૨૦ પ્રાભૂત (પેટા વિભાગોમાં વહેંચાયેલ છે. તેમાં ખગોળ વિદ્યાની મહત્ત્વની બાબતો ભરપૂર છે. ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિની ગતિના વર્ણનની સાથે મુખ્યત્વે સૂર્યની ગતિ, ઉત્તરાયણ, દક્ષિણાયણ, આદિને વિષે ખૂબ જ ઝીણવટ ભર્યા ચોક્કસ ગણિત સૂત્રો છે.
પ્રાસંગિકમાં નીચેની બાબતો મહત્ત્વની છે. - સૂર્યની ગતિ
* ચંદ્રની ઊંચાઇ - સૂર્યની પ્રકાશ વ્યવસ્થા * ચંદ્રનો નક્ષત્ર સાથે સંબંધ - સૂર્યાવારક પુદગલો - ૮૮ ગ્રહોના નામ * સૂર્યની સંખ્યા
- જંબૂદ્વીપ નક્ષત્ર, ગ્રહની સંખ્યા * સૂર્યની ઊંચાઇ
* પૌરુષી છાયાનું માપ * ચંદ્ર કળાની હાનિ વૃદ્ધિ પરિચય :
૯૫૦૦ શ્લોક પ્રમાણ મૂળ શ્લોક + ૨૨૯૬ શ્લોક પ્રમાણ
૧૧૭૯૬ શ્લોક પ્રમાણ આના ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામીજી કૃત નિયુક્તિ હતી પરંતુ હાલ ઉપલબ્ધ નથી. પૂ.આ. મલયગિરિસૂરીજીએ ટીકાની શરૂઆતમાં પ્રભુ મહાવીર સ્વામીના અંગોપાંગનું સુંદર વર્ણન કર્યું છે. ઉપાંગ સૂત્ર ૬/૧૨ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર - ૧૭
શ્રી જ્ઞાતા ધર્મકથાના ઉપાંગ તરીકે આ આગમ છે. મુખ્યત્વે આ જૈન ભૂગોળનો ગ્રંથ છે.
પ્રાસંગિક નીચેની બાબતો છે. * શ્રી ઋષભદેવનું ચરિત્ર શ્રી તીર્થકરોના જન્માભિષેક
* શ્રી ભરત ચક્રવર્તીનું ચરિત્ર * ૧૫ કુલ કરો
વૃત્તિ
+ +
+
+
+
'4'
'
'
'
'
નજu-બાગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org