________________
પછી રથી ૧૦ સુધી જીવના વિવિધ ભેદો જણાવ્યા છે. પ્રાસંગિક રીતે દ્વીપ સમુદ્રોનો અધિકાર વિજયદેવનો અધિકાર ખૂબ જ રસપ્રદ છે.
પરિચય :
ચૂર્ણિ
વૃત્તિ
લઘુવૃત્તિ
લઘુવૃત્તિ
આ આગમમાં ૯ પ્રતિપત્તિઓ (વિભાગો) છે. કુલ ૨૧૨ સૂત્ર છે.
શ્રી પૂર્વાચાર્ય
શ્રી મલયગિરિ મહારાજ
મૂળ શ્લોક
પરિચય :
૧૫૦૦ શ્લોક
૧૬૦૦૦
શ્લોક
૧૬૯૨
શ્લોક
૧૮૦૦
શ્લોક
૧૮૯
૨૦૪૯૨
+ ૪૭૦૦
૨૫૧૯૨
ઉપાંગ સૂત્ર ૪/૧૨
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર
૧૫
આ આગમ શ્રી સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રશ્નોત્તર શૈલીમાં છે. આ આગમને લઘુ ભગવતી સૂત્ર કહે છે. આમાં દ્રવ્યાનુયોગ અને તાત્વિક બાબતોની ઝીણવટથી વિચારણા કરેલ છે. જૈન દર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોષ જેવું આ આગમ છે.
આના ૩૬ વિભાગ છે. જેમાં કર્મગ્રંથ, પરમાણુવાદ, ભાષા, શરીર, સંયમ અને સમુદ્દાત આદિ મહત્ત્વની બાબતો ઘણી છે. ખાસ કરીને ભૂગોળ અને નૃવંશવિદ્યાનો મહત્ત્વની બાબતો સરસ રીતે વર્ણવેલી છે.
વૃત્તિ
લઘુવૃત્તિ તૃતીયપદ સંગ્રહણી
તૃતીયપદ અવસૂરિ
આ આગમમાં ૩૪૯ સૂત્રો છે.
Jain Education International
શ્રી પૂ.આ. હરિભદ્રસૂરિજી
શ્રી પૂ.આ. દેવસૂરિજી મ.
શ્લોક પ્રમાણ સાહિત્ય છે.
મૂળ શ્લોકો
કુલ
-
૧૪૫૦૦ શ્લોક પૂ.આ. મલયિગિર મહારાજ ૩૭૨૮ શ્લોક પૂ.આ. હરિભદ્રસૂરિ મહારાજ ૧૫૦ શ્લોક પૂ.આ. અભયદેવસૂરિ મહારાજ ૪૩૦ શ્લોક પૂ.આ. કુલમંડન ગણિ
१८८०८
+ ૧૧૮૭ શ્લોક પ્રમાણ સાહિત્ય ૨૬૫૯૫ શ્લોક પ્રમાણ સાહિત્ય
ભક્તનું સમર્પણ-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org