________________
સૂત્રો પૂર્વાર્ધ રૂપે ઓળખાય છે, બાકી ઉત્તરાર્ધ કહેવાય છે. પૂર્વાર્ધનું નામ સમવસરણ
ટીકા શ્લોક ૩૧૨૫ પૂ.આ.શ્રી અભયદેવસૂરીજી મૂળ શ્લોક + ૧૧૬૭ શ્લોક પ્રમાણ
૪૨૯૨ શ્લોક પ્રમાણ ઉપાંગ સૂત્ર ૨/૧૨ શ્રી રાજપ્રમ્નીય સૂત્ર - ૧૩
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (શ્રી. ૧ અધ્ય. ૧ર)માં જણાવેલ આ ક્રિયાવાદને અનુલક્ષીને આ આગમની સંકલના છે. તેથી સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. આમાં મુખ્યત્વે સૂરિયાભદેવ અને પ્રદેશીરાજાની વિગતવાર રસિક હકીકત છે. - પ્રાસંગિક નીચેની બાબતો પણ છે. * દેવતાઇ ૩૨ નાટકોનું સુંદર પરિચયાત્મક વર્ણન * પ્રાચીન વિવિધ સંગીત વાદ્યોના પ્રકારોનું વર્ણન * સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્રાદિની સુંદર માહિતી * નાસ્તિકવાદના ગૂઢ પ્રશ્નોનું તાર્કિક નિરાકરણ * સિધાયતનની ૧૦૮ જીનપ્રતિમાનું વર્ણન આદિ પરિચય :
આ આત્મામાં ૮૫ સૂત્ર છે. બે વિભાગ (સમજવા પૂરતા) છે. પ્રથમ વિભાગ સૂરિયાભ ચરિત્ર (ચરિય), બીજો પ્રદેશી ચરિત્ર (ચરિય) છે. ટીકા ૩૭૦૦ શ્લોક
ર૧૨૦ શ્લોક કુલ
પ૮૨૦ શ્લોક પ્રમાણ આ સૂત્રની ટીકામાં પૂ.આ.શ્રી મલયગિરિસૂરિ મહારાજે પ્રાસંગિક જાતજાતના ઉત્સવો, ચાતુર્માસ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર આદિનું સુંદર વર્ણન કર્યું છે. ઉપાંગ સૂત્ર ૩/૧૨ શ્રી જીવા જીવાભિગમ સૂત્ર - ૧૪
આ આગમ સ્થાનાંગ સૂત્રનું ઉપાંગ છે. આમાં મુખ્યત્વે જીવ અજીવ સંબંધી વિશદ્ વિવેચન છે.
આ આગમની શૈલી પ્રશ્નોત્તર રૂપે છે.
શરૂઆતમાં અજીવ જડ પદાર્થની વિગતવાર માહિતી આપી છે.
કલ્યાણનું કલ્પવૃક્ષ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org