________________
અંગસૂત્ર ૧૧/૧૧
શ્રી વિપાકસૂત્ર
૧૧
આ આગમમાં અજ્ઞાનાવસ્થામાં બાંધેલા અશુભ કર્મોનો ભયંકર વિપાક અને શુભ પ્રવૃત્તિઓથી બાંધેલા શુભ કર્મોના સુખદ વિપાકનું સુંદ૨ વર્ણન છે.
જગપ્રસિધ્ધ તે તે વ્યક્તિઓના સચોટ દાખલા આપી આ બંને વાતનું સમર્થન આ આગમમાં કર્યું છે.
આ આગમમાં મૃગાપુત્ર (લોઢિયો) અને મહામુનિ સુબાહુના આદર્શ જીવન પ્રસંગો અદભૂત છે.
પરિચય :
આ આગમમાં બે વિભાગ છે. દરેકના પેટા વિભાગ રૂપે ૧૦-૧૦ અધ્યયનો છે. કુલ ૨૦ અધ્યયનો છે.
ટીકા મૂળ શ્લોક
કુલ
ઉપાંગ સૂત્ર ૧/૧૨
-
૯૦૦
૧૨૫૦
૨૧૫૦
શ્લોક પ્રમાણ
પૂ.આ. અભયદેવસૂરીજીએ આ આગમ પર સુંદર ટીકા લખી છે.
૧૨ ઉપાંગ સૂત્રોની માહિતી
શ્રી ઔપપાતિક સૂત્ર ૧૨
આ આગમ શ્રી આચારાંગ સૂત્ર ''અસ્થિ મે માયા હવાપ’ ́ સૂત્રની વ્યાખ્યારૂપ
૧૮૭
ઉપાંગ છે.
આ આગમમાં નીચે મુજબની મહત્ત્વની બાબતો છે. તેથી આ આગમનો મુખ્ય વિષય દેવ નારકગતિમાં જન્મ અને મોક્ષગમનના અર્થવાળા ઉપપાતનો છે. પ્રાસંગિક નીચેની બાબતો પણ છે
કેવલી સમુદ્દાતનું સુંદર સ્વરૂપ મોક્ષનું રોમાંચક વર્ણન આદિ
પરિચય :
શ્લોક પ્રમાણ
* અજાતશત્રુ મહારાજ શ્રેણિકની પ્રભુ મહાવીરને વાંદવા માટે અપૂર્વ તૈયારી પ્રભુ મહાવીરના શરીરનું (સમસ્ત આંગોપાંગોના વર્ણન સાથે) અદભુત વર્ણન * અખંડ તાપસ આદિના જીવન પ્રસંગો
Jain Education International
આ આગમમાં ૪૩ સૂત્રો અને ૨૨૫ પદ્યો છે. ૧ થી ૩૭ સુધીના
શૈલીનું શિલ્પ-આગમ
For Personal & Private Use Only
www.jainelibrary.org