________________
ચૂર્ણિ
- કાલચક્રનું સ્વરૂપ - જંબૂદ્વીપના શાશ્વત પદાર્થો આદિ
- નવનિધિનું સ્વરૂપ પરિચય :
૧૮૭૯ શ્લોક ૧૮૦૦૦ શ્લોક શ્રી શાંતિચંદ્ર વાચકની ૧૮૩પર શ્લોક ઉપા. ધર્મસાગરજી મ. ૧૩૨૭૫ શ્લોક ખરતરગચ્છીય પુણ્યસાગરજી મ. ૧૫૦૦ શ્લોક બ્રહ્મશ્રી ગણી
પ૩૦૦૬ શ્લોક મૂળ શ્લોક + ૪૪પ૬ કુલ ૫૭,૪૬ર શ્લોક પ્રમાણ
આ આગમ ઉપર પૂ.આ. મલયગિરિ મહારાજની ટીકા હતી પરંતુ આજે ઉપલબ્ધ નથી. ઉપાંગ સૂત્ર ૭/૧ર શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર - ૧૮
આ આગમ શ્રી ઉપાસક દશા સૂત્રનું ઉપાંગ છે. જૈન ખગોળ સંબંધીનું વર્ણન છે.
આ આગમમાં વર્તમાન કાળે જે ચંદ્ર છે તે પૂર્વ જન્મમાં કોણ હતો ? શું કર્યું? કેવી રીતે આ પદવી પામ્યો ? વગેરે રસિક બાબતોનું પણ પ્રાસંગિક વર્ણન છે. પરિચય :
ટીકા ૯૫૦૦ શ્લોક પૂ.આ. મલયગિરીજી મહારાજ મૂળ શ્લોક + ર૦૦૦
કુલ ૧૧૭૦૦ શ્લોક પ્રમાણ ઉપાંગ સૂત્ર ૮/૧૨ શ્રી નિરીયાવલિકા સૂત્ર - ૧૯
આ આગમ શ્રી અંતકૃદશા સૂત્રનું ઉપાંગ છે. તેમાં મહારાજા શ્રેણિકની કાલી, સુકાલી આદિ ૧૦ રાણીઓના કાલ, સુકાલ આદિ ૧૦ પુત્રોને પોતાના પક્ષમાં
લઇ મહારાજા કોણિક ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વિશદ S A વર્ણન છે. જેમાં ૯૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઇ. લગભગ બધા
અ
યોગીનું આયર-આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org