________________
અધ્યયન સોળમું ગાથા
મુનિ કેવો હોય ? એના ગુણો કેવા ? એનું વર્ણન છે. સાચો બ્રાહ્મણ કોને કહેવાય ? એ પણ જણાવ્યું છે.
આ રીતે પ્રથમ શ્રુતસ્કંધ જોયો હવે બીજો શ્રુતસ્કંધ. અધ્યયન પ્રથમ પુંડરિક
ઉત્તમ મનુષ્ય કોણે કહેવાય ? પરિકર્મ આદિ દશ પ્રકારના ગણિત કયા? એ જણાવ્યું છે.
પુંડરિકનો ભાવ એ શુભભાવ અને કંડરિકનો ભાવ એ અશુભભાવ કહેવાય. જગતને બનાવનાર ઇશ્વર છે એવી માન્યતાનું ખંડણ કરવામાં આવ્યું છે.
નિયતિને જ સર્વસ્વ માનનાર મતનું ખંડન છે. બીજું અધ્યયન ક્રિયાસ્થાન
દ્રક્રિયાનું મહત્ત્વ અને સ્વરૂપ વર્ણન તેર ક્રિયાના સ્થાન કયા કયા ? એ બતાવ્યું છે નરકમાં કોણ જાય એનું જ્ઞાન છે. અધ્યયન ત્રણ આહારપરિજ્ઞા
આહારનું વર્ણન.
નિર્દોષ - આહાર કોને કહેવો ? એની વ્યાખ્યા બતાવી છે જીવોત્પતિ ક્યાં ક્યાં થાય ? એની વિગત છે. અધ્યયન ચાર પ્રત્યાખ્યાન
જિનધર્મ શાશ્વત છે એ સિદ્ધ કરી બતાવ્યું છે સાચો સાધુ કેવો ? એ પણ જણાવ્યું છે. અધ્યયન પાંચ અનાચારશ્રુત
આનું બીજું નામ અણગારશ્રુત પણ છે.
જે અબહુશ્રુત હોય અર્થાત્ ન ભણેલો હોય એને ખૂબ વિરાધના લાગે એ જણાવ્યું છે. અધ્યયન છડું આદ્ય
આમાં આર્દ કુમારનું વર્ણન છે.
. વિચારોનો વિકાસ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org