SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સોળમું ગાથા મુનિ કેવો હોય ? એના ગુણો કેવા ? એનું વર્ણન છે. સાચો બ્રાહ્મણ કોને કહેવાય ? એ પણ જણાવ્યું છે. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધ જોયો હવે બીજો શ્રુતસ્કંધ. અધ્યયન પ્રથમ પુંડરિક ઉત્તમ મનુષ્ય કોણે કહેવાય ? પરિકર્મ આદિ દશ પ્રકારના ગણિત કયા? એ જણાવ્યું છે. પુંડરિકનો ભાવ એ શુભભાવ અને કંડરિકનો ભાવ એ અશુભભાવ કહેવાય. જગતને બનાવનાર ઇશ્વર છે એવી માન્યતાનું ખંડણ કરવામાં આવ્યું છે. નિયતિને જ સર્વસ્વ માનનાર મતનું ખંડન છે. બીજું અધ્યયન ક્રિયાસ્થાન દ્રક્રિયાનું મહત્ત્વ અને સ્વરૂપ વર્ણન તેર ક્રિયાના સ્થાન કયા કયા ? એ બતાવ્યું છે નરકમાં કોણ જાય એનું જ્ઞાન છે. અધ્યયન ત્રણ આહારપરિજ્ઞા આહારનું વર્ણન. નિર્દોષ - આહાર કોને કહેવો ? એની વ્યાખ્યા બતાવી છે જીવોત્પતિ ક્યાં ક્યાં થાય ? એની વિગત છે. અધ્યયન ચાર પ્રત્યાખ્યાન જિનધર્મ શાશ્વત છે એ સિદ્ધ કરી બતાવ્યું છે સાચો સાધુ કેવો ? એ પણ જણાવ્યું છે. અધ્યયન પાંચ અનાચારશ્રુત આનું બીજું નામ અણગારશ્રુત પણ છે. જે અબહુશ્રુત હોય અર્થાત્ ન ભણેલો હોય એને ખૂબ વિરાધના લાગે એ જણાવ્યું છે. અધ્યયન છડું આદ્ય આમાં આર્દ કુમારનું વર્ણન છે. . વિચારોનો વિકાસ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy