SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ નકામી કાયિક પ્રવૃત્તિમાં રસ ન રાખવો જોઇએ. પાર્શ્વસ્થ મુનિનો સંપર્ક ન કરવો. અધ્યયન દશમું સમાધિસ્તર સમાધિ કોને કહેવાય ? એના કેટલા ભેદ ? સમાધિવાળો આત્મા કેવો હોય આદિનું વર્ણન છે. અધ્યયન અગિયારમું મોક્ષ મોક્ષનું વર્ણન છે. મોક્ષમાર્ગની વ્યાખ્યા છે. અધ્યયન બારમું સમવસરણ સમવસરણનું વર્ણન સાથે પાખંડીઓનું વર્ણન અને ખંડન છે. શૂન્યવાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સૂર્યની શાસ્ત્રીય સિદ્ધિ બતાવી છે. અને છએ દર્શનનું સંક્ષેપમાં વર્ણન છે. અધ્યયન તેરમું યથાતથ્ય આમાં ધર્મનું યથાર્થ સ્વરૂપ વર્ણન હોવાથી આ નામ રાખ્યું છે. પાર્શ્વસ્થ પાસત્થો મુનિ કોને કહેવાય એનું વર્ણન. ભગવાન મહાવીરના સંસારપક્ષી જમાઇ જમાલિનું વર્ણન છે. અધ્યયન ચૌદમું ગ્રંથ ગ્રહણ શિક્ષા ! આસેવન શિક્ષાનું વર્ણન છે. સમાધિની ચાહના રાખનારે ગુરુનિશ્રા કદાપિ ન છોડવી એનું વર્ણન છે. ઉપદેશ દેનાર કેવો હોય એનું વર્ણન છે. અધ્યયન પંદરમું આદાનીય સ્ત્રી પરિચયથી દૂર રહેવા પ્રેરણા આપી છે. મોક્ષ પામવાની લાયકાત માત્ર મનુષ્યની જ એવું માને તે જૈન બીજા બધા દેવાદિનો પણ મોક્ષ માને છે. Jain Education International સૂક્ષ્મતાનો સૂરજ-આમમ = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy