SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ • વળી પ્રભુ ઋષભદેવે ૯૮ પુત્રોને આપેલા ઉપદેશનું વર્ણન પણ આમાં છે. ઉપસર્ગ પરિજ્ઞા નામનું ત્રીજું અધ્યયન • ઉપસર્ગમાં વૈર્ય કેવી રીતે રાખવું ? એની પ્રેરણા કરવામાં આવી છે. • શિશુપાલની કથા જણાવવામાં આવી છે. • સાધુની નિંદા કરનાર નરકે રવાના થાય છે. સ્ત્રી પરિજ્ઞા નામનું ચોથું અધ્યયન આમાં સ્ત્રીથી દરેક રીતે દૂર રહેવાની વાત જણાવી છે. એની પુષ્ટિ માટે સુંદર ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. નરકવિભક્તિ નામક પાંચમું અધ્યયન આર્ય કોને કહેવાય અનાર્ય કોને કહેવાય એની વિગત જણાવી છે. સાત નરકમાં શરૂની ત્રણ નરકમાં પરમાધામી દ્વારા વેદના ત્રાસ હોય એથી આગળની ચાર નરકમાં ક્ષેત્રકૃત વેદના હોય. વીરસ્તુતિ નામક છઠુ અધ્યયન • વિવિધ રીતે વીરપ્રભુની સ્તવના કરવામાં આવી છે. કુશીલ પરિભાષિત નામક સાતમું અધ્યયન. • યજ્ઞાદિની પ્રવૃત્તિમાં મોક્ષ માને તે કુશીલ. • સમ્યગદર્શન એ જ ખરો મોક્ષમાર્ગ છે. વીર્ય નામક આઠમું અધ્યયન આમાં જિનશાસની આરાધના કરવા પરાક્રમ ફોરવવા આકર્ષક પ્રેરણા કરવામાં આવી છે. બાલવીર્ય અજ્ઞાનીને હોય એથી મોક્ષ ન મળે પંડિતવર્ય જ્ઞાની ને હોય એથી મોક્ષ મળે. બંને પ્રકારના વીર્ય = પરાક્રમની સમજ આપી છે. ધર્મસાર નામક નવમું અધ્યયન મુનિએ વૈરાગ્ય વિવેક ગુણો ધારવાપૂર્વક ગુરુસેવા કરવી જોઇએ. : : સહજતાનું ઝરણું-આમમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy