________________
श्री तंदुलवेयाभियवयन्तासूत्रम्
प्रसूति गृह
આ પયન્નામાં ગ્રંથ વૈરાગ્ય રસના ભંડાર છે. મનુષ્યપણાના ૧૦૦ વર્ષના આયુષ્યમાં ૪,૬૦,૮૦,૦૦,૦૦૦ ચોખાના દાણાનો આહાર થાય છે. તે જ રીતે બીજી વસ્તુઓનો આહાર થાય છે છતાં તૃપ્તિ ન થાય. ગર્ભાવસ્થા, જન્મની વેદના, આયુની ૧૦ દશા વિગેરેનું વર્ણન છે. તંદુલ=ભાત ખાવાના સંખ્યાના વિચારથી આ ગ્રંથનું નામ પડેલું છે. મૂલ ૫૦૦ શ્લોક છે. પૂ. વિમલવિજય ગણીની ટીકા પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org