________________
श्रीभक्तपरिजापयन्नासूत्रम्
આ ભક્ત પરિજ્ઞા સૂત્રમાં ચારે આહારનો ત્યાગ કરી અણસણ માટેની પૂર્ણ તૈયારી જણાવી છે. પંડિત મરણના ત્રણ પ્રકાર ૧) ભક્ત પરિજ્ઞા ૨) ઇંગિની ૩ પાદપોપગમના છે. ભક્ત પરિજ્ઞા મરણ ૧) સુવિચાર ૨) અવિચાર એ બે પ્રકારનું છે. આમાં ચાણક્યના સમાધિ મરણનું વર્ણન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org