________________
श्रीमहाप
महाप्रत्यख्यानपयन्नासूत्र
આ પયન્નામાં સાધુઓએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન છે. દુષ્કતોની નિંદા-માયાનો ત્યાગ-પંડિત મરણની અભિલાષા અને પ્રસંશા, પૌગલિક આહારથી થતી અતૃપ્તિ પાંચ મહાવ્રતોનું પાલન અને આરાધનાનું વર્ણન છે. મૂલ ૧૭૬ શ્લોક પ્રમાણ છે.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org