________________
चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुइ सध्धा संजमम्मि अ वीरिअं ।। ચાર અંગની મહત્તા ૧) મનુષ્ય ૨) શ્રવણ ૩) શ્રધ્ધા ૪) આચરણ, મનુષ્ય ભવની દુર્લભતા ઉપર ચોલ્લક વિગેરે દશ દષ્ટાંત છે.
શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલ આઠ નિcવોની કથા છે. ૪) પ્રમાદ અપ્રમાદ : ૧૩
अप्पाणुरख्खीव चरेऽप्पमतो
ક્રોધાદિ છોડીને વિષયકષાયમાં આસક્ત ન થવું. જેથી આપણો આત્મા દુર્ગામી ન બને તે માટે સતત જાગ્રત અપ્રમત રહેવાનો ઉપદેશ અહીં આપેલ છે.
મન વચન કાયાનું ચેકિંગ સતત રાખવું. ૫) મરણ વિભક્તિ : ૩ર
बालाणं अकामंतु मरणं असइ भवे । पंडिआणं सकामंतु उक्कोसेणं सइं भवे ।। અહીં અકામ મરણ - સકામ મરણનું વર્ણન કરેલ છે. પંડિતમરણ ઇન્દ્રિયવિજેતા ચારિત્રવાનને હોય
આભવ મીઠા તો પરભવ કોણે દીઠા” એવું માનનારા બાલમરણને પામે છે. ક્ષુલ્લક નિર્ગથીય અધ્યયન : ૧૮ सम्मिखं पंडिओ तम्हा, पासजाइ पहे बहु । अप्पणा सच्चमेसिज्ज , मितिं भूअसु कप्पओ ।।
સાધુ, સંસારી કુટુંબ મોહ બંધનનું કારણ છે એમ સમજી પોતાના આત્માને સંયમમાં સ્થિર કરે અને જગતમાત્રના જીવો પ્રત્યે મૈત્રી ભાવને ધારણ કરે. ૭) ઔરભ્રીય : ૩૦ રસગૃધ્ધિથી થતાં કષ્ટોનું વર્ણન બતાવ્યું છે એ માટે ઉરભ્ર, કાકિણી, આમ્રફળ,
વ્યવહાર વ્યાપાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંત જણાવ્યા છે. ૮) કપિલીય : ૨૦
રસઋધ્ધિનો ત્યાગ નિર્લોભીને થઇ શકે છે. તેથી આઠમાં અધ્યયનમાં નિર્લોભતા બતાવે છે. એમાં કપિલમુનિનું દૃષ્ટાંત છે.
*
યામિની નિસરણી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org