________________
माप्रश्नव्याकरणांगसूत्रन
નદાદાન વિ.
હરમનવ્રત
કાતિપાત હિ..
વંથામહ
હરમન વત્
ત્રર્વથા પ્રાણા,
હમન
સવેથાકૃhe
(
9) )
S (5
વરસન%
સવંથારિ,
ઉથા મથુન 8
T
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં હિંસા-જૂહૂ-ચોરી-મૈથુન-પરિગ્રહ એ પાંચ મહાપાપોનું વર્ણન તથા તેના ત્યાગરૂપ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ જણાવેલું છે. પૂર્વકાલમાં મંત્ર-તંત્ર-વિદ્યા અતિશયોની અનેક વાતો તથા ભવનપતિ આદિ દેવો સાથે વાત કરવાની તથા ભુત-ભાવિને જાણવાની માંત્રિક પધ્ધતિઓ આ આગમમાં હતી. મૂલ-૧૩૦૦ શ્લોક પ્રમાણ. કુલ ૧૩,૪૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org