________________
श्रीविपाकांगसूत्रम्
પુણ્યકર્મનો વિપાક
પાપકમૅનાં વિપાક
શ્રીવિપાકાંગ સુત્રમાં અજ્ઞાન અવસ્થામાં હિંસા આદિ ભયંકર પાપોના ફલ (વિપાક) રૂપે પરભવમાં કારમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવો અને ધર્મની ઉત્તમ આરાધનાથી પરભવમાં સુંદર સુખ અનુભવનારા દશ ધર્મી જીવોનાં ચરિત્રનું વર્ણન છે. મૃગા પુત્ર (લોઢીયો) અને મહામુનિ સુબાહુના પ્રસંગો અદ્ભુત છે. મૂલ ૧૨૫૦ શ્લોક પ્રમાણ. કુલ ૨૧૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org