________________
श्रीउववाईसूत्रम.
શ્રી ઉવવાઇ સૂત્ર આચારોગ સૂત્રનું ઉપાંગ છે. દેવ-નારકીના ઉપપાત જન્મ, મોક્ષ-મન વિગેરે મુખ્ય વિષય છે. શ્રેણિક મહારાજાની પ્રભુને વાંદવા જવાની અપૂર્વ તૈયારી, શ્રેણિક રાજાએ કરેલું વીર પ્રભુનું સામૈયું, અંબડ તાપસના જીવનપ્રસંગો તેના સાતસો દોષ્યો, કેવલી સમુદ્ધાત તથા મોક્ષનું રોમાંચક વર્ણન આ આગમમાં છે. મૂલ ૧૧૬૭ શ્લોક પ્રમાણ. કુલ ૪૨૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
( ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org