________________
श्री रायपसेणी सूत्रम
શ્રી રાયપસેણી એ સૂત્ર કૃતાંગ સૂત્રનું ઉપાંગ છે. જેમાં પ્રદેશી રાજાએ કરેલ જીવની શોધ-પરીક્ષા કેશી ગણધર દ્વારા ધર્મબોધ, તેમનું સમાધિ-મૃત્યુ, સૂર્યાભદેવ તરીકે ઉત્પત્તિ, સમવસરણમાં કરેલા ૩૨ નાટકો, ભગવંતને પૂછેલા નાસ્તીકવાદના ગુઢ ૬ પ્રશ્નોનું તાર્કિક નિરાકરણ આ આગમમાં છે. સિદ્ધાયતની ૧૦૮ જિન પ્રતિમાનું વર્ણન પણ છે.
મૂલ ૨૧૨૦ શ્લોક પ્રમાણ. કુલ ૫૮૨૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
૧૩
જ
For Personal & Private Use Only
www.jainelibrary.org