________________
ગાંવલિનટના.
TL
)
;
શ્રી જીવાભિગમસૂત્ર એ સ્થાનાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રશ્નોત્તર શૈલીમાં જીવ-અજીવ અઢી દ્વીપ-નરકાવાસ-દેવવિમાના સંબંધી વિશદ વિવેચન છે. વિજયદેવે કરેલી જિન પુજાનું વિસ્તૃત વર્ણન આ આગમમાં છે. અષ્ટપ્રકારી જિનપૂજાનો
અધિકાર બહુજ રસપ્રદ છે. મૂલ ૪૭૦૦ શ્લોક પ્રમાણ. કુલ ૨૫૧૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org