________________
श्रा पन्नवणासनम.
निर्जरा
८बंध
सवर
आश्रय
पाप
३पुण्य
२अजीव
१जीव
શ્રી પન્નવણા સૂત્ર એ સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રસ્નોત્તર શૈલીના આ “ગ્રંથને લઘુ ભગવતી સૂત્ર” પણ કહે છે. જૈન દર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોષ સમાન છે. આમાં નવતત્વની પ્રરૂપણા છે. છ લશ્યાનું સ્વરૂપ કર્મગ્રંથ સયંમ સમુદ્ધાત જેવી મહત્વની બાબતો સમજાવી છે. આ ઉપાંગ સૌથી મોટું છે. રત્નનો ખજાનો છે. મૂલ ૭૭૮૭ શ્લોક પ્રમાણ. કુલ ૨૬૫૮૫ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org