________________
श्री सूरपन्नति सूत्रम.
શ્રી સૂરપન્નતિ એ ભગવતી સૂત્રના ઉપાંગ રૂપે છે. જેમા ખગોળ વિદ્યાની મહત્વની બાબતો ભરપૂર છે. સૂર્ય-ચંદ્રનક્ષત્રો-ગ્રહ આદિની ગતિના વર્ણન સાથે દિવસ-રાતહતુઓ વિગેરેનું વર્ણન છે. ખગોળ સંબંધી ખૂબજ ઝીણવટભર્યા ચોક્કસ ગણિત સૂત્રો છે. મૂલ ૨૨૯૩ શ્લોક પ્રમાણ. કુલ ૧૧૭૯૬ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org