________________
मरणसमाधिपयन्नासूत्रम
આ પયન્નામાં સમાધિ-અસમાધિ મરણનો વિસ્તૃત વિચાર કરી મરણ સુધારવાની આદર્શ પદ્ધતિઓ તથા મનની ચંચલતા, કષાયની ઉગ્રતા, વાસનાની પ્રબળતા રોકવાના. અમુક ઉપાયો. અને આરાધક પુણ્યાત્માઓના અનેક દષ્ટાંતનો સમાવેશ છે. મૂલ શ્લોક ૮૩૭. કા
૩૨
Jain Education Internationale
For Personal & Private Use Only
www.jainelibrary.org