________________
ચતુર્વિધ સંઘ છે.
" દિ નિવાગ્યેટિં વિUTI તિત્યે’ સંઘ જો નિગ્રંથ સાધુ શ્રમણ પ્રધાન છે તો સાધુ અંગ આગમ પ્રધાન છે... નિગ્રંથનો પંથ જ ગ્રંથનો છે. 'સુસ મM પરિઝ મિડુ’ આ આગમ ગ્રંથો જ સાધુની સાધુતા આત્મમુખતા ટકાવી શકે છે. પૂ. ઉમાસ્વાતિજી સ્પષ્ટ ફરમાવે છે. "નો સંપર્ક હિત: સાપુ:”” જે લોકના પ્રજાના સંપર્ક ન રહે તે સાધુ.. સાધુ હરહંમેશ હરપળ લોક સંપર્ક નહિ શ્લોક સંપર્કમાં જ હોય. પ્રભુ આગમના સંપર્કમાં જ હોય.
આગમ કહેવાય કોને એના ઉત્તરમાં રત્નાકરાવતારિકાનો જવાબ છે.
"માતા સંવેદન મામઃ” જ્યારે સત્ય એક શુધ્ધ હૃદયમાં પ્રગટે છે તે સૂત્ર છે. અને સૂત્ર પાછું જ્યારે જીવને હૃદયને/જીવનને સ્પર્શે છે. ઉતરે છે ત્યારે સૂત્ર સ્પર્શ કહેવાય છે. આ વાતનો ઉલ્લેખ ઉત્તરાધ્યયની બીજા અધ્યયનની વૃત્તિમાં પૂ. શાન્તિસૂરિશ્વરજી મ. કરે છે.
સૂત્ર અને સૂત્ર સ્પર્શ આપણા હૃદયમાં અરિહંત પ્રભુની કૃપાથી જ મળશે.. જેમ જેમ અરિહા સેવીએ રે. તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.”
જ્યારે આગમ જ્ઞાન પ્રગટે છે ત્યારે આગમના બે ધર્મો નજરમાં આવે છે. પહેલો ધર્મ છે. દર્પણ, ધર્મ બીજો ધર્મ છે દીપ ધર્મ
૧) દર્પણ ધર્મ - જેમ દર્પણની સામે જે આવે તેનો પરિચય થાય છે. “આગમ અરિસો જોવતાં રે લાલ” આગમ દર્પણમાં નોનો નત્ય પટ્ટિમો’’ આખા લોકનો પરિચય થાય છે.
પરિચય થતાં જ સાધનાની દુનિયામાં પગ માંડવાની તક ઉભી થાય છે. "स्वभाव सुख मग्नस्य जगत्तत्वावलोकिनः कर्तुत्वं नान्यभावानां साक्षीत्वमवशिष्यते'
પરંબ્રહ્મમાં ઓતપ્રોત થવાનું છે. જેની સાથે મારે લેવા દેવા નથી તેની સાથે મારે માત્ર સાક્ષીભાવ દ્રષ્ટાભાવ જ રાખવાનો છે.
આગમનો દર્પણ ધર્મ આપણને જગતનું દર્શન કરાવે અને આત્માનું સ્પર્શન કરાવે.
પ્રભુના આગમો દર્પણ ધર્મ પછી અટકી નથી જતાં જીવનમાં આગમનો સ્પર્શ થતાં ખૂટતી કડી પુરી કરી આપે છે. સતત આગમના સંપર્ક રહેવું જોઇએ. દીપથી મ દીપ પ્રગટે તેમ આગમની એક એક પંક્તિનો ઉપાડ અનંત ગુણોનો ઉઘાડ
& ૩૮
અક્ષરની આરાધના-બાગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org