________________
5 9. અતરૌપપાતિક દશાંગણ જે ૨. પ્રશ્નવ્યાકરસૂત્ર 3. વિપાકસૂત્ર .
પૂ. મુનિ વિરાગરજ સાગરજી
એ બાળક પર શું ગુજરતી હશે જે કાલે તો કપડાં ધોવાના ધોકાથી શેરીમાં રમતો હતો, આજે એને ઇન્ટરનેશનલ ઓડીયન્સ વચ્ચે ઇન્ટરનેશનલ પીચ અને સ્ટેડીયમમાં મૂકી દેવામાં આવે તો જેવો અનુભવ થાય એવો જ અનુભવ મને આજે થાય છે. તમારા જેવા આગમ વાચનાઓ સાંભળીને બેસેલા પ્રબુધ્ધ શ્રોતાઓ વચ્ચે આગમની ઇન્ટરનેશનલ પીચ પર રમવાનું થાય છે. તે છતાં પણ “લડથડતું પણ ગજ બચુ રે ગાજે ગયવર સાથે રે.” ઉક્તિથી મોટા મોટા આચાર્યોની વાચનાઓ પછી મારો નંબર લાગ્યો છે.
પૂ.આ. શ્રી માનતુંગસૂરિશ્વરજી મ.ની જેમ કૃતવતાં પરિહાસ धाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान् माम्'.
બસ આચાર્યશ્રીજીનું એટલું જ કહેવું છે. શ્રુતવાનોની વચ્ચે આપણો ઉપહાસ હસી થાય એ સહન થાય પણ શ્રધ્ધાવાનો વચ્ચે આપણી મશ્કરી થાય એ કેમ સાંખી લેવાય માટે જ તો આપણા દરેક પૂર્વ પ્રાજ્ઞ પુરુષો હરહંમેશ આગમ તરફ આદર દર્શાવ્યા કરે છે.
પ્રભુ આગમના આશક અને ઉપાસક સૂરિપુરંદરશ્રી હરિભદ્રાચાર્યનું પ્રસિધ્ધ વચન ''સારે વીરા નેતનિષિ સાકર સાધુ સેવે”.
આપણા આત્માનો ઇતિહાસ અંધકારભર્યો આઘાતભર્યો છે. પરમાત્મા મહાવીરના શુધ્ધ ચેતન્ય પરમ કરૂણાનો, પરમ કેવલ્યનો મહાસાગર લહેરાવ્યો આપણી બહિર્મુખી ચેતનાને અન્તર્મુખી બનાવી આપણે આનંદમુખી અને પ્રકાશમુખી બન્યાં આપણો ઇતિહાસ આનંદ તરફ અને પ્રકાશ તરફ વળ્યો. એ આનંદ અને પ્રકાશ જેમાં ઝીલાયો એજ પ્રભુના આગમ રૂપે આજે પણ હાજરા હજૂર છે. પ્રભુ મહાવીર સ્વામિએ
અન્તર્મુખી આત્માનંદિઓનો સંઘ સ્થાપ્યો એનું નામ છે. શ્રમણ પ્રધાન
કકકર
બિર
ઉપાસનાનો માર્ગ-આગમ
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org