________________
प्राभगवतीजीसत्रम
આ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીજીએ પ્રભુને પુછેલ ૩૬૦૦૦ પ્રસ્નોના સુંદર સમાધાનો છે. અન્ય ગણધર-શ્રાવક
શ્રાવિકા અને કેટલાક અજૈનો દ્વારા પૂછાયેલ પ્રશ્નોત્તર પણ છે. આ આગમમાં અનેક વિષયોનું વિશિષ્ટ શૈલીથી. ગંભીર વર્ણન છે. ગુરમુખે સાંભળવા જેવું છે. મૂલસુત્ર ૧૫૭૫૨ શ્લોક પ્રમાણે કુલ ૫૭૪૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org