________________
, श्री समवायांग सूत्रम
આ સમવાયાંગસૂત્રમાં ૧ થી ૧૦૦ સુધીની સંખ્યામાં વસ્તુનું નિરુપણ કરી ક્રોડા ક્રોડી સુધીની સંખ્યાવાળા પદાર્થોનો નિર્દેશ કર્યો છે. છેવટે સમસ્ત દ્વાદશાંગી (સર્વ આગમો) નો સંક્ષિપ્ત પરિચય, તીર્થંકરો, ચક્રવર્તી વાસુદેવ-બલદેવપ્રતિવાસુદેવ વિગેરે ધણી વસ્તુઓનો સંગ્રહ છે. મૂલ સુત્ર ૧૬૬૭ શ્લોક પ્રમાણ. કુલ ૫૪૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
४
For Personal & Private Use Only
www.jainelibrary.org